SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ - પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૧૯૯ અવ્યવહાર–રાશિમાં ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય, એમ ત્રણ પ્રકારના છ હોય; જ્યારે વ્યવહાર-રાશિમાં ભવ્ય અને અભવ્ય, એમ બે પ્રકારના છ હોય. ભવ્ય માં પણ પિતાનું તથાભવ્યત્વ ભિન્ન ભિન્ન પ્રકારનું હોય છે. ભવ્ય હોવા છતાં પણ, અવ્યવહાર–રાશિમાંથી વ્યવહાર–રાશિમાં કઈ જીવ વહેલો આવે તે કેઈ જીવ મેડે આવે; વ્યવહારરાશિમાં આવ્યા પછી પણ, કેઈ ભવ્ય જીવ વહેલે મુક્તિએ જાય તે કઈ ભવ્ય જીવ મેડે મુક્તિએ જાય; તેમ જ કે જીવ વહેલી સમ્યક્ત્વાદિને પામે અને કેઈ જીવ મેડે સમ્યકુત્વાદિને પામે; એ બધું જીવ-જીવના સ્વતન્ન એવા તથાભવ્યત્વના યોગ બને છે. વ્યવહાર–રાશિમાં આવેલા ભવ્ય જીવને પણ જ્યાં સુધી એક પુદ્ગલપરાવર્ત કાલથી અધિક સંસારમાં ભટકવાનું હોય છે, ત્યાં સુધી તે જીવને દુર્ભવ્ય કહેવાય છે. એ જીવ સ્વભાવે ભવ્ય હોવા છતાં પણ, ભગવાન શ્રી જિનેશ્વરદેવના ઉપદેશથી પણ મેક્ષને આશયને પામી શક્તો નથી. એને મેક્ષતત્વમાં શ્રદ્ધા જ પેદા થતી નથી. મેક્ષની અભિરૂચિ તે જ ભવ્યાત્મામાં પ્રગટી શકે છે, કે જેને સંસારકાળ એક પગલપરાવર્ત કાલથી અધિક ન જ હોય, પણ એથી કાંઈ કે ય ઉણે હેય. એવી જ રીતિએ, જે ભવ્યાત્માઓને સંસારકાળ અર્ધ પુગલપરાવર્તા કલથી કાંઈક પણ ઓછો હોય છે, એવા જ આત્માઓ સમ્યગ્દર્શન ગુણને પામી શકે છે. આમ છતાં પણ, ભવ્યાત્માઓ જે ગુરૂકમી હોય છે, તે અર્ધ પુદ્ગલપરાવર્તથી પણ ઘણું ઓછા પ્રમાણવાળે સંસારકાળ બાકી હેય, તે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy