SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામા આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજામાં જો કૃતજ્ઞતા ગુણ ન હેાત, તા પણ આ રીતિએ તે એ સાધ્વીના ઉપકારને યાદ કરત નહિ, એટલે સાધ્વીના ઉપકારને યાદ કરવામાં, એમને કૃતજ્ઞતા ગુણ એ પણ કારણ છે. આ છે કારણા હેાવા છતાં પણુ, જો ત્રીજા કારણના યાગ થવા પામ્યા ન હેાત, તા આ બન્ને કારણેા જેવાં કાર્ય જનક અન્યાં, તેવાં કાય જનક મની શકચાં ન હેાત! એ ત્રીજા કારણને ખાસ લક્ષ્યમાં લેવા જેવું છે. કયુ એ કારણ ? ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું શાસન જેવા પ્રકારે હૈયે વસવું જોઇએ, તેવા પ્રકારે જ તેમના હૈયામાં વસવા પામ્યું, એ ત્રીજું કારણ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાનું શાસન પામવાના ચેાગે, એ મહાપુરૂષના હૈયામાં ખૂબ જ આનન્દ પ્રગટ્યો. એમને એમ થઈ ગયું કે જો હું આ શાસનને પામ્યા ન હેાત, તા ખરેખર જ ઘેાર સંસારમાં રખડી જાત !' એ મહાપુરૂષે એક સ્થલે કહ્યું છે કે– જો શ્રી જિનાગમ ન હેાત, તે દુઃષમકાળના દોષથી કૃષિત એવા અમારા જેવા જીવા, ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાને પામી શકત શી રીતિએ ?’ આ સૂચવે છે કે-એ મહાપુરૂષને ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞા જાણવાને મળી, એના એમને અતિશય આનન્દ હતા ! એમને ખાત્રી થઈ ગઈ હતી કે બીજું બધું પામવા છતાં પણ, જો આ શાસનને હું પામ્યા ન હેાત, તે મારી સઘળી ચ વિદ્વત્તા અને આ માંથી માનવ જીંદગી પણ એળે જાત !' ભગવાન શ્રી જિનેશ્વરદેવેાના શાસનને પામવાથી, એ મહાપુરૂષના હૈયામાં આવા સુન્દર ભાવ પેદા થવા પામ્યા, એટલે ભગવાન શ્રી જિનેશ્વરદેવાના ૩૩૨
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy