SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ અને કોણ ને કામ પણ કરે શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આત્મા આન્તરિક શત્રુઓની ભયંકર કોટિની જાળમાં સપડાએલો હોય છે. આન્તરિક શત્રુઓ યા? કઈ કહેશે કેકામ, ક્રોધ આદિ; પણ કામ અને ક્રોધ આદિ શત્રુઓને ય નિપજાવનાર કેશુ? કર્મો જ! જેને કર્મોનો સંગ ન હોય, તેને કામ ક્રોધ આદિ હોય જ નહિ. મેહનીય કર્મ જ કામ, ક્રોધ આદિ શત્રુઓને પેદા કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે તે મેહનીય કર્મને તેમજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો સંપૂર્ણ ક્ષય કરી ચૂકેલા હોય છે અને આથી જ એ તારકે વાસ્તવિક રીતિએ “જિતુરિપુ” તરીકે સ્તવાવાને ગ્ય છે. તમને ય દુશ્મનો તે ગમતા જ નથી, પણ તમારી નજર બાહા દુશમનને જોયા કરે છે. અંતરચક્ષુને ખેલે અને તમારા ખરા શત્રુઓને પિછાનો! એ શત્રુઓથી મુક્ત બનવાને માટે “જિતરિપુ” એવા આ ભગવાનને સે. એ વિના કેઈ દુશમનોના પંજામાંથી છૂટી શક્યો પણ નથી અને છૂટી શકવાને પણ નથી. આ ભગવાન જિતરિપુ કેવી રીતિએ બન્યા અને આ ભગવાને “જિતરિપુ બનવાને માટે કર્યો ઉપાય બતાવ્યું છે, એને અંગેનું વર્ણન આપણે કરી આવ્યા છીએ તેમજ આગળ પણ એ વર્ણન અવસરે અવસરે આવ્યા જ કરવાનું છે, એટલે અહીં તેનો વિસ્તાર કરાતું નથી. આવા શ્રીમસ્જિનને હું પ્રયત્નપૂર્વક સ્તવું છું! આ સર્વ આદિ પંદર વિશેષણોના વિશેષ્ય તરીકે, ટીકાકાર આચાર્ય ભગવાને માત્ર “જિન” શબ્દને પ્રગ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy