SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન બનાવ પડે. અમે મહેનત કરીએ, એટલા માત્રથી તમારે આત્મા શુદ્ધ બની જાય નહિ. અમારી મહેનત માત્રથી જ તમારે આત્મા શુદ્ધ બની શકતો હોત, તે અમે તમને આમ વિષય અને કષાયની આધીનતામાં પડેલા, સંસારના સુખ પાછળ પાગલ બનેલા રહેવા દેત ખરા? નહિ જ. આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. અમે તમને આત્મશુદ્ધિને, સંયમશીલ બનવને કેટકેટલે ઉપદેશ આપીએ છીએ? રજની રેજ એ વાત જ થાય છે ને? છતાં તમે હજુ સંયમી બન્યા નથી, તેનું કારણ શું? એમાં અમારે એકલાને પુરૂષાર્થ કામ લાગે જ નહિ; તમારે પુરૂષાર્થ પણ જોઈએ જ. ઉપદેશના શ્રવણ આદિથી તમારામાંના જે જે જે ચેડા કે વધારે પ્રમાણમાં અન્તાકરણની શુદ્ધતાવાળા બને છે અગર તે સંયમની ભાવનાવાળા બનીને સંપૂર્ણ સંયમને પામવાને માટે યથાશક્ય સંયમને આદરે છે, તે પણ શાથી? એમાં કેવળ અમારા પુરૂષાર્થને જ પ્રભાવ નથી. અમારે ઉપદેશ, પરિ ચય, એ વિગેરે નિમિત્ત ખરું, પણ એમાં એમને આત્મા જાગે અને પુરૂષાર્થને સેવનારે બન્યો, માટે જ એ જીને માટે એટલું પણ સારું પરિણામ આવ્યું! પિતાના આત્માને શુદ્ધ બનાવવાની ભાવના જાગે, પોતાના આત્માને શુદ્ધ બનાવવાના સાચા ઉપાયની શ્રદ્ધા થાય અને એ ઉપાયને સેવવાને આત્મા પુરૂષાર્થ પણ કરવા માંડે, તે પછી ય આત્મા સંપૂર્ણપણે શુદ્ધ બને, એ સહેલું નથી. આત્માને શુદ્ધ બનાવવાને માટે, આત્માને વળગેલાં કર્મોની નિર્જરા સાધવી પડે છે અને પિતાનાં કર્મોની નિર્જરને સાધવાને માટે ઉદ્ય
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy