SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ છ૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નહિ, માછીમારોને માછલીઓને પકડવાની જાળે પૂરી પાડવી એમાં ઉપકાર છે, એમ એ કહે નહિ. હિંસાથી બચવા માટે એ પતે સહન કરવાનું પસંદ કરે અને સહન કરીને પણ જીવહિંસાથી બચવું જોઈએ એમ જ કહે. આમ તે સર્વ આસ્તિક દર્શનકારોએ અહિંસાને પ્રધાન પદ આપ્યું છે, પણ માં એમના જીવનના અને એમણે કરેલા વિવેચનના ઉંડા ણમાં ઉતરે, એટલે સમજાઈ જાય કે-એમણે પિતાની અહિંસાની વાતને પિતે જ પિતાના વર્તનથી અને વિવેચનથી કલંકિત કરી છે. અહિંસાને માનનારા યાદિમાં પણ છવહિંસાનું વિધાન કરે નહિ. અહિંસાને માનનારા વનસ્પતિ આદિના જીવોનું ભક્ષણ કરવાનું પણ ઉપદેશે નહિ દાનને ય મારવાની વાત એ કરે નહિ. અહિંસાના પાલન માટે, જીવે ક્યાં ક્યાં છે અને એ છાનું રક્ષણ કેમ થાય એ જાણવું જોઈએ. એ કાં તે સર્વજ્ઞ જાણી શકે અથવા તે સર્વજ્ઞના કહેલાને જે પ્રમાણ કરે તે જાણી શકે. આંખના પલકારા જેટલા સમય માત્રમાં જેમના એકતૃતીયાંશ-અધિક સત્તર ભ થઈ જાય, એવા જે પણ હોય છે. ચર્મચક્ષુથી જોઈ શકાય નહિ, એવા શરીરવાળા પણ જીવ હોય છે. સાયની અણના અગ્રભાવ ઉપર અનન્તા જી રહી શકે, એ પણ શક્ય છે. અનન્તજ્ઞાની સિવાય આવું બધું સ્વતન્ત્રપણે કોણ જાણી શકે? ભગવાન શ્રી જિનેશ્વરદેએ તે એવા જીની પણ હિંસા કરવી નહિ જોઈએ-એમ ઉપદેશ્ય છે, ત્યાં દાન વેને મારવાની, પશુઓને હોમવાની અને વનસ્પતિ આદિના ભક્ષણની સલાહ આપનારા–એમાં ધર્મ બનાવનારા પણ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy