SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને સમજવું જોઈએ, આપણી શાન્તિ આપણને જ આધીન છે. આપણી શાન્તિ આપણા આત્મામાં જ રહેલી છે. શાન્તિ માટે બહાર ફાં—ક્ાં મારવાં, એ અજ્ઞાન છે. સાચા જ્ઞાનના અભાવે જ. જીવા શાન્તિને માટે બહાર ફાંફાં મારે છે અને શાન્તિને મેળવવાના હેતુથી ધ માચકડી મચાવીને અશાન્તિને જ ઉપાર્જ છે. જે ચીજની ઈચ્છા અશાન્તિ ઉપજાવે; જેને મેળવવાની મહેનત અશાન્તિ ઉપજાવે; જે મળે તે તેને ભાગવતાં અશાન્તિ ઉપજાવે; જે ભાગવાય તા ય ભાગી જાય નહિ એની ચિન્તા રૂપ અશાન્તિ ઉપજાવે; જે મળે, રહે, પણ ભાગવાય નહિ તા ય અશાન્તિ ઉપજાવે અને જે ચાલી જાય ત। ય અશાન્તિ ઉપજાવે; આવી ચીજોને મેળવવા વિગેરેને માટે શાન્તિના નામે મહેનત કરવી, એ ડહાપણુ છે કે કૈરૂ ગાંડપણુ જ છે? શ્રી વીતરાગ પરમાત્મા, એ પરમાત્માની ભકિત, આત્માને પેાતાના આવા ગાંડપણનું સાચું ભાન કરાવે છે તેમજ આવા ગાંડપણુથી મુક્ત બનવાના પ્રયત્ન કરવાને પ્રેરે છે, એ શું શ્રી. વીતરાગની ભકિતથી થતા મસાધારણ કેાર્ટિના લાભ નથી? કહેા કે“સાચી શાન્તિના દાતાર શ્રી વીતરાગ જ છે, વિષયાની વિષથી ય વધુ ભયંકરતા : વિષની લાલસા કરતાં પણ વિષયસુખેાની લાલસા ભય કર છે. વિષનું ભક્ષણ કરવાની લાલસામાં પ્રાણ હેરવાની તાકાત નથી, જ્યારે વિષયની લાલસા માત્રમાં ય ભાવપ્રાણને હરવાની તાકાત છે. વિષયસુખની લાલસા આત્માને મલિન બનાવે છે અને મલિન બનેલે આત્મા મલિન એટલે અશુભ એવાં કર્મોને
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy