SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ ૩૭ શેઠે તરત જ એની વાતને આગળ વધતી અટકાવી દીધી. શેઠે કહ્યું કે-“તેં જ તળાવમાં પડીને એ છોકરાને ડૂબતે બચાવી લીધો, એ તે મેં પરમ દિવસે જ સાંભળ્યું હતું ? હિન્દુને દીકરો થઈને તું, તને તરતાં આવડતું હોય તે છતાં પણ કોઈને ડૂબતે બચાવી લે નહિ, એ તો બને જ નહિ ને?” | મટે છોક લાલને લાલચુ છે, એટલે કહે છે કેપિતાજી! આપ મારા એ કામથી પ્રસન્ન તે થયા ને? આપ પ્રસન્ન થયા, એટલે મારું બધું કાર્ય સફલ થઈ ગયું.” શેઠ કહે છે કે શું તેં એ છોકરાને મારી પ્રસન્નતા ખાતર જ બચા? મને પ્રસન્ન કરવાને ન હેત, તે તું એને બચાવત નહિ ? આ તે માણસાઈનું કામ છે. આવડત હોય અને શક્તિ હોય, તો કસાઈ પણ ડૂબતાને બચાવી લે! હિંદુના કુલમાં તે આ સંસારે સ્વાભાવિક હોય. કબુતર પાછી કુતરું પડ્યું હોય, તે હિન્દુ કુતરાને હાંકે અને કબુત રને બચાવે, એમાં નવાઈ નથી. હિન્દુ જે એટલું પણ કરે નહિ, તે એ હિન્દુ શાને? નિબળ ઉપરવા સબળા આમણથી માંસાહારી સુલચમાં પણ હાહાકાર થઈ જાય છે! કોઈને ય દુઃખી જોઈને, એના દુઃખના નિવારણની શક્તિ હેય તે એના દુઃખને નિવારવાનો પ્રયત્ન કરે, એ ભલું કામ જરૂર છે; પણ એમાં કોઈ વિશેષતા ન ગણાય! એટલું ય જેનામાં ન હોય, તેનામાં તો માણસાઈ જ નથી. હું કાંઈ તમારી પાસેથી માત્ર માણસાઈની જ અપેક્ષા રાખતું નથી. સામાન્ય જનેને દુર્લભ એવું કાંઈક તમે કરનારા બને, તે હું પ્રસન્ન થાઉં શેઠની આવી વાતને સાંભળીને, મેટો દીકરો તે ઠંડે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy