SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ *:, = ૩૪૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જનું હિત કરવા રૂપ આ સંપત્તિ છે, પણ માત્ર પિતાના જ ગુણના પ્રગટીકરણ અને પિતાના જ આગ રૂપ આ સંપત્તિ નથી, એટલે આ વિશેષણને પરસંપઃ વિશેષણ કહેવાય. અહીં આપણે પહેલે વિચાર તે એ કરે છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવેને આ વિશેષણ ઘટે છે કેવી રીતિએ ? ટકાકાર આચાર્ય ભગવાને તે “જંગતના સર્વ પ્રાણિઓનું હિત કરનારા એવા ભગવાન શ્રી જિનેશ્વરદેવેને હું પ્રયત્નપૂર્વક સ્તવું છું – એમ લખી દીધું છે અને “ભગવાન શ્રી જિનેશ્વરદેવે જગતના સર્વ પ્રાણિઓનું હિત કરનારા હોય છે એ વાત પણ યથાર્થ જ છે; પરન્તુ એ વાત ઘટે છે કેવી રીતિએ, એ તે તમારે સમજવું જોઈએ ને? ભગવાન શ્રી જિનેશ્વદે એ કાંઈ જગતના સઘળા ય પ્રાણિઓને તારી દીધા નથી. ભગવાન શ્રી જિનેશ્વરાએ જે જગતના સઘળા ય પ્રાણિઓને તારી દીધા હતા, તે તમે અમે અહીં હેત નહિ; તમે પણ મેક્ષને પામેલા હતા અને અમે પણ મેક્ષને પામેલા હેત. માત્ર તમારી ને અમારી વાત જ શું કરવાને? ભગવાન શ્રી જિનેશ્વરદેએ જે જગતનાં પ્રાણી માત્રને તારી દીધા હેત, તે આ જગતું આવું હેત નહિ. જગતમાં માત્ર જીવનું અને માત્ર જડનું જ અસ્તિત્વ હેત, પરતુ કેઈ જીવનું જડ સાથેના એકમેક જેવા ભેગવાળું અસ્તિત્વ હોત જ નહિઃ કારણ કે-સર્વ છ મેક્ષને જ પામી ગયા હતા. આપણે બધા અથવા તે અત્યારે સંસારમાં જેટલા જીવ વિદ્યમાન છે, એ બધા જી. પહેલાં મેક્ષને પામ્યા હતા અને ફરી પાછા સંસારમાં આવ્યા, એવું તે તમે માનતા નથી ને? જે જીવ મોક્ષને પામી
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy