________________
ગ્રન્થનિર્માણ અંગે
૫ જેનરત્ન, વ્યાયાલાનાપતિ, કવિકુલકિરીટ, આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ, શ્રી ભગવતીજી સૂત્રને ચાલીને –
| વિ. સં. ૧૯૮૧માં સુરતમાં,
વિ.સં. ૧૯૯૨માં બુહાસમાં, વિ. સં. ૧૯૮૮માં ખંભાતમાં; વિ. સં. ૧૯૯૧માં પાલીવાજમાં
વિ. સં. ૧લ્મમાં પ્રભાતનાં, વિ. સં. ૧૯૯૪માં ઈડરમાં,, વિ, ચં, ૧૯૬માં ફલેધીમાં. વિ. સં. ૧૭માં બીકાનેરમાં, વિ. સં. ૧૯૯માં વડાલમાં, વિ. સં. ૨૦૦૦માં ખંભાતમાં, વિ. સં. ૨૦૦૧ તથા ૨૦૦૨માં મુંબઈમાં, વિ. સં. ૨૦૦૩માં વાપીમાં, અને
વિસં. ૨૦૦૫માં કરાએ. ન – વ્યાખ્યાને આપ્યાં હતા. તે પછી વિ. સં. ૨૦૦૧, વિર માં. ૨૦૦૨ અને વિ. સં. ૨૦૦૩નાં વ્યાખ્યાનનું અવતરણ લેવાયું હતું. એ અવતરણના સ જન અને સંપાદન દ્વારા, આ પ્રથમ વિભાગ નિભી છે.