SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અસર પણ ગજબની છે. વિપરીત ભાવને જગવનારાં નિમિત્ત કારણોનો યોગ થતાં, એ વખતે પણ પોતાના શુદ્ધ આત્મભાવને ટકાવી રાખી શકે, એવા તે વિરલા જ હોય છે. મોક્ષના અથ આત્માઓએ તે, જે કદાચ એવા સંગમાં જ મૂકાઈ જવાય, તે એ વખતે શ્રી સ્થૂલભદ્રજી જેવા મહાત્માઓને યાદ કરીને પણ, પિતાનું આત્મરક્ષણ કરી લેવું જોઈએ. કામવિજેતા શ્રી સુદર્શન કામવિજેતા બનવું હોય, તે ભગવાન શ્રી જિનેશ્વર - વોએ ફરમાવેલા માર્ગનું આલંબન ગ્રહણ કરવું જોઈએ અને એ માર્ગની આરાધના કરવાના લક્ષ્યવાળા બનવું જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગની આરાધના કરવાને માટે પણ, કામવિજેતા બનવું એ આવશ્યક છે. કામથી જીતામેલો ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શક્ત નથી. સઘળાં ય, માનુષી અને દેવી ભેગસુખ તરફ ઘણુભાવ - પ્રગટે અને એક મેક્ષસુખની જ તાલાવેલી લાગે, તે જ ભગવાને કહેલા માર્ગની આરાધનામાં લીન બની શકાય છે. ' ભગવાને કહેલા માર્ગની આરાધના કરવાના અભિલાષી ગૃહસ્થ પણ, ધારે તે કામવિજેતા બની શકે છે. સ્વ-સ્ત્રીની સાથે ભેગને ભેગવવા છતાં પણ, જે લેગસુખ તરફ ઘણા હોય છે, તે તેઓ પરસ્ત્રી તરફ નજર પણ કરતા નથી. ગૃહસ્થોને માટે, એ પણ કામને વિજય જ છે. એવામાં સ્વ-સ્ત્રીમાં પણ ભેગવ્યાકુળ બનનારા હોતા નથી. ભેગસુખની લાલસાએ આપણી કેટલી બધી પાયમાલી કરી નાખી છે,
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy