________________
શ્રી ભગવતીજી સૂત્રના વ્યાખ્યાના
ર
ભગવાને આચર્યું અને ઉપદેશ્યું :
પ્રભુએ સનું હિત પ્રથમ વાણી દ્વારા કર્યું કે આચરણ દ્વારા કર્યું ? આચરણ દ્વારા ! પ્રાણી જ્યાં સુધી ઉપદેશની વાણીને આચરણમાં મૂકવાને પ્રયત્નશીલ બનતા નથી, ત્યાં સુધી તેની વાણી કામ કરતી નથી. કેવળ વાણીથી ન્યામાહ ન પામેા, કેમ કેબ્રષ્ટા પણ વાણી તો કોઈ વખત કેળવીને એવી, ખેલે કે—દુનિયા ઢંગાઈ જાય, ભલભલા લાળવાઈ જાય. અંતર જોતાં શીખવું જોઇએ. અંતરનું નિરીક્ષણ કરતાં શીખીશું, ત્યારે જ સાચા પરીક્ષક ખની શકીશું. વાણી માત્રથી ખૂશ થનાર, વહેતું મૂકનાર તણાઈ જાય છે, માર ખાય છે, કેમ ફે–ત્તાની ધૂર્તાઈ અજબ ગજબની હોય છે. એમનું સ્વરૂપ જાણવું કઠિન છે. તેઓ બહારના જુદા અને અંદરના દા! ક્રૂત્તનાં લક્ષણાને જાણનારાઓ પણ પૂથી ઠગાઈ જાય, એ મનવાજોગ છે. ક્રૂત્તના લક્ષત્રુ વિષે કહ્યું છે કે
“ મુલ. પદ્મથ, વારા નશીતા, हृदयं कर्त्तरिनुल्यं चैतद् धूर्त्तस्य लक्षणम् ॥ १॥ ” મુખ કમળના દળ જેવું ખીલેલું હોય, મનેાહર હોય, હંસતું હોય, દ્વેષભાવની છાચા પણ ન હોય અને પ્રેમના ઉભરા આવી રહ્યો છે- એવું દેખાતું હોય; આવું મુખ હોય અને તે સાથે વાણી પણ કેવી હોય ? . ચન્હન જેવી શીતલ ! માત્ર વાંધા કયાં ? વાંધા માત્ર હૈયામાં જ ! માત્ર હૃદય જ કાતર જેવું
માસ આવા હોય. મુખ ઉપર પ્રશાન્ત પ્રેમભાવ ઝળહળ તો દેખાય અને એની વાણી પણ એવી મધુરી હોય કે—એ વાણી એને સાંભળનારાના હૈયામાં ચન્હન જેવી શીતલતા ઉપવે.