SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ૧૪૭ નાખશે.’ ગુસ્સા ય એવા ને ગવે ય એવા, પણ જ્યાં ભગવાન નજરે પડયા, ત્યાં એ ઈન્દ્રભૂતિજીની કયી હાલત થઈ જવા પામી ? ભગવાનની પાસે પહેાંચવાને તલપાપડ થઈ ગયેલા તે સમવસરણના પગથીયા ઉપર જ સ્થિર થઈ ગયા. ગુસ્સા ય માઈ ગયા, ગવેય ખાઈ ગયા અને એમ થઈ ગયું " > આ કાણુ છે ? બ્રહ્મા છે, વિષ્ણુ છે, સદાશિવ છે કે શંકર છે ? તરત જ નિણૅય કર્યો કે—‘ આ બ્રહ્મા ય નથી, વિષ્ણુ ય નથી, સદાશિવેય નથી ને શરેય નથી. ? પાછો વિચાર થયા ઃ• તા પછી શું ચન્દ્ર છે, સૂર્ય છે કે મેરૂ છે ?' અને તરત જ નિણૅય કર્યા કે એ ય નથી.' વિચાર આવે, જે હાવા વિષેની કલ્પના આવી હોય તેમના સ્વરૂપની સાથે સરખાવે અને નિણૅય કરે કે એ તા નથી જ.’ આમ વિચાર, સરખામણી અને નિણય કરતાં કરતાં એમને લાગ્યું – આચાવીસમા તીથ"કર છે.' આ પ્રસંગ તા ઘણા માટા છે અને દરવર્ષે છેવટ એક વાર તેા શ્રી પર્યુષણ પર્વમાં તમને આ પ્રસંગ સાંભળવાના મળે જ છે, એટલે આ પ્રસંગના વિસ્તાર અહીં આપણે કરતા નથી. અહીં તે આ પ્રસંગ એટલા પૂરતા જ યાદ કર્યો કે–ભગવાનનું રૂપ પણ આવી રીતિએ અન્યાના ગવના ગાળનારૂં નિવડે છે, એના તમને ખ્યાલ આવે તેમજ બીજા કાઈ દેવ ગણાતાએ પણ આવા રૂપસપન્ન હોતા નથી, એ વાત સ્પષ્ટ થઈ જાય. ‘સિદ્ધુ' તરીકેની સ્તવના ભગવાન શ્રી જિનેશ્વરદેવાને ‘ઈ’ તરીકેતવ્યા પછીથી,
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy