SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ ૩૦૯ એમાં કેટકેટલા જીવે છે—એનું જો જ્ઞાન હોય અને એ જીવા પ્રત્યે પણ જો દયાભાવ હાય, તા એવું વિધાન કરાય ખરૂં? ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ જે ધર્મતીર્થની સ્થાપના કરી છે, તેમાં તે ભારાભાર જીવયા ભરેલી છે. જે કાઈ એ ધમતીની આરાધના કરે તે તે દુઃખ માત્રથી મૂકાય, પણ એના ચાગે જગતના જીવ માત્રનેય લાભ થાય. એ જીવ સંસારમાં ભટકતા હોય અને હિંસાદિકમાં પ્રવતતા હોય, તા જગતના જીવાને એના તરફથી આવનારા દુઃખના ભય ખશ ને ? પણ આ ધમ તીથ તેા એવું કે-આ ધમતી ની આરાધના જ અહિંસક ભાવથી શરૂ થાય, અહિંસાની વાતે તો ઘણા કરે, પણ અહિંસા પેદા કરવી એ સહેલું નથી. વાતા અહિંસાની કરવી અને જીવાને વિષય-કષાયના રસિક બનાવનારા માર્ગ ચીંધવા, એ તે હિંસક ભાવની વૃદ્ધિ કરવા સમાન છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવા પેાતાના અન્તિમ ભવમાં ધર્મતીર્થની સ્થાપના કરે છે ખરા, પણ તે પેાતાના રાગ, દ્વેષ અને મેાહને સવથા ક્ષીણુ કરી નાખ્યા પછીથી જ ધમતી ની સ્થાપના કરે છે. પોતાના વીતરાગપણાને અને સર્વજ્ઞપણાને પ્રગટાવ્યા વિના, કાઈ પણ શ્રી જિનેશ્વરદેવ ધમ તીની સ્થાપના કરતા નથી. એ તારકાના આત્મા કાઈના પણ ઉપદેશથી પ્રતિબેાધને પામતા નથી. એ તારકાના આત્માએ પેાતાના અન્તિમ ભવમાં જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે પણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનએ ત્રણ જ્ઞાને સહિત આવે છે. એ તારકાનાં એ ત્રણેય જ્ઞાના નિર્મલ કોટિનાં હોય છે. નિમલ કેાટિનાં ત્રણ જ્ઞાનને
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy