________________
૪૨૨
શ્રી ભગવતી સૂત્રનાં વ્યાખ્યાને ત્યાં ને ત્યાં જ ઢળી પડયા. શેઠના બે ય મોટા દીકરાએ એકદમ ખસીયાણા પડી ગયા.
બને છે, પિતાના પિતાને ઠીકે રોતિએ સુવાડીને વિચારવા લાગ્યું કે અહીં, આ તુચ્છ લેકમીની લાલસા માણસને કેટલે બધો અધમ બનાવી દે છે? સંસાર અસર છે અને અસારમાં સર માનનારા સારને પામી શકતા નથી. મારે કોઈ નહિ જોઈએ.” આમ ભાવનાએ ચઢતાં, એ પુણ્યવને કેવળજ્ઞાન ઉપનું !
કેવલજ્ઞાનને પામેલા એ મહાત્માએ, પતાના બને ભાઈઓને સદુપદેશ આપે. પિતાના અનાચારથી પિતાનું મૃત્યુ થવા પામ્યું, એથી એ બન્નેને આઘાત તે લાગ્યું હતું અને તેમાં સદુપદેશનું શ્રવણ કરવાનું મળ્યું, એથી એ બન્નેની વૃત્તિ પણે ફરી ગઈ. સંસાર અસાર જ છે, એમ એ બન્નેને પણ લાગી ગયું. .
રાતિએ ક્રોધને તેજવાથી, ક્ષમાને ધારણ કરવાથી એને આત્માનું પ્રતિપાળ બનવાથી શેઠને નાનો છોકરે દુન્યવી લાલને પણે પામી શકયો અને આત્મિક લાલને એટલે કે કેવલજ્ઞાન રૂપ આત્માના ગુણરત્નને પણ પામી શક્યો. આ વાત હૈયામાં જડાઈ જવી જોઈએ - ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે વાલો ૪ graષ્ય' -એવો ઉપદેશ આપવા દ્વારા પણ, જગતનો છે કે જે ન કરી શકે એવું હિત કર્યું છે. કેઈ પણે જેને હું ને હેય કોઈ પણ જીવને દુખી કરે છે, કોઈ પણ
'
'
'
'
+