________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યા
પણ તે કામને પોષવાને માટે નહિ, પણ કામના કારણનો નાશ કરી નાખવાને માટે જ, શ્રી જિનેશ્વરદેવા કામમાં રમતા નથી, પણ કામને રમાડે છે. એ મહાભાગા ભાગ ભાગવે તેા ય કામાધીન બનીને ભાગ ભાગવે નહિ, પણ એવી રીતિએ ભાગાને ભાગવે કે જેમ જેમ ભાગ ભેગવાતા જાય, તેમ તેમ પણ કામના કારણ રૂપ કર્મ ભાગતું જાય. ચારિત્રમાહ કર્મના ઉદય વિના કોઈથી પણ ભાગને ભોગવી શકાય નહિ, ચારિત્રમાહ કમને બાહ્ય અને આભ્યન્તર તપ આદિ દ્વારા ક્ષીણુ કરી શકાય છે; પરન્તુ કેટલાક આત્માઓનું ચારિત્રમાહ મૈં એવા નિકાચિત પ્રકારનું હાય છે કે એ કમ ગમે તેવા તપ દ્વારા પશુ નિજૅરી શકે જ નહિ, પણ ઉદયમાં આવેલા એ ક ને સમભાવે ભાગવી લેવાથી જ એકમ નિજ રી શકે. ચારિત્રમાહ કમ, એ મેાહનીય ક`ના જ એક પ્રકાર છે. ચાર ઘાતી કર્મોમાં મેાહનીય કમ મુખ્ય છે. માહનીય કમ ક્ષીણ થયા વિના, એ સિવાયનાં ત્રણ ઘાતી કર્મોને ક્ષીણ કરી શકાતાં જ નથી; અને ચારે ય ઘાતી કર્મોને ક્ષીણ કર્યા વિના, વીતરાગપણાને અને કેવલજ્ઞાનને પામી શકાતું નથી. જે જે આત્માઓને વીતરાગપણું પામવું હાય અને કેવલજ્ઞાન પ્રગટાવવું હોય, તે તે આત્માઓએ ચાર ઘાતી કર્યાં પૈકી મેાહનીય કર્મનો ધાત સૌથી પહેલા કરવા જ પડે છે. મેાહનીય કના અભાવમાં, આત્માના ગુણાને આવરવાની, ખીજા ઘાતી કર્મોમાં પણ વિશેષ તાકાત હાતી નથી. જેમ ઝાડનું થડ કપાયું, એટલે ઝાડનાં ડાળાં પાંખડાંનો નીચે પડ્યે જ છૂટકા થાય છે; તેમ મેાહનીય ક્રમના જ્યાં ક્ષય થયા, એટલે બીજા કર્મોના ક્ષય
४४४