________________
'
પહલે ભાગ–શ્રી જિનસ્તુતિ સુખને ભેગવનારે જ હોય, એ સાચું નહિ. સંસારમાં કયા છોને મેહનીય કર્મને ઉદય નથી? લગભગ બધા જીવોને મોહનીય કર્મને ઉદય વર્તે છે. તે શું બધા ભોગસુખને ભગવે છે?નહિ જ. ભેગસુખને ભેગવી શકનારા તે બહુ જ થડા છે. મોટો ભાગ તે ભેગસુખની લાલસામાં ને લાલસામાં જ રીબાઈ મરે છે. દાનમાં, ભેગમાં, ઉપભોગ આદિમાં અન્તરાય કરનાર અંતરાય કર્મ છે. વિશ્વવિદ્યારક શ્રી જિનસ્તુતિઃ
મોટામાં મોટાં વિધ્રો તે આ ચાર ઘાતી કર્મો છે. જ્ઞાનગુણને પ્રકાશિત થવામાં વિલન કરનારાં સઘળાં ય વિનાને સમાવેશ જ્ઞાનાવરણીય કર્મ માં થાય છે; દર્શન એટલે સામાન્ય બેધ, અર્થાત્ “આ કે આમાં કાંઈક છે ઈત્યાદિ પ્રકારને સામાન્ય બંધ થવામાં એટલે મુખ્યપણે સામાન્ય બંધ થવામાં વિન કરનારાં સઘળાં ય વિદનેને સમાવેશ દર્શનાવરણીય કર્મમાં થાય છે, આત્માને પિતાની પિછાન થવામાં તથા આત્માને પોતાના સ્વરૂપને પ્રગટાવવાને માટે સાચા ઉપાયને આચરવામાં વિન કરનારાં સઘળાં ય વિનેને સમાવેશ મેહનીય કર્મમાં થાય છે અને દાનાદિકમાં વિઘ કરનારા સઘળાં ય વિઘોને સમાવેશ અન્તરાય કર્મમાં થાય છે. આ ચારમાં જે વિદ્યોને સમાવેશ ન થાય, એવું વિઘ કયું છે? સામાન્ય વિડ્યો, આત્માના સ્વભાવને રોકી શકવાને અસમર્થ વિઘોની વાત જુદી છે; બાકી તે સઘળાં ય વિઘોને સમાવેશ આ ચાર મહા વિદ્ગો રૂપ ઘાતી કર્મોમાં જ થઈ જાય