Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chimanlal Nathalal

View full book text
Previous | Next

Page 528
________________ ૫૧૬ શિવે હાંકવાન છથી જ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અનન્ત જ્ઞાન રૂપ ગુણને, અનન્ત દર્શન રૂપ ગુણને, અનન્ત ચારિત્ર રૂ૫ ગુણને અને અનન્ત વીર્ય રૂપ ગુણને પિતપતાની શક્તિનો પડછ કરાવતાં અટકાવનાર આ ચાર ઘાતી કર્મો છે. જ્ઞાનાવરણીય આદિ ચાર કર્મોને જેમ “ઘાતી તરીકે ઓળખાવાય છે, તેમ “છધર તરીકે પણ ઓળખાવાય છે. છ% એટલે ઢાંકણું. આથી જ જે જીવો કેવલજ્ઞાનને પામ્યા નથી હતા, તે જીવને છઘસ્થ તરીકે ઓળખાવાય છે. સ્વભાવે અનન્તજ્ઞાની એવા પણ આત્માને “છદ્મસ્થ” જેવા વિશેષણને ચોગ્ય બનાવનાર, જ્ઞાનાવરણીયાદિ ચાર કર્મો છે. આત્મા સ્વભાવે છધસ્થ નથી; સ્વભાવે આત્મા છદ્મસ્થ બને એવો પણ નથી, પણ અનાદિકાળથી આત્મા છઘસ્થ અવસ્થામાં છે. છાસ્થપણું જ્યાં સુધી બહુ જ જોરદાર હોય છે, ત્યાં સુધી તે, છાસ્થ આત્માને પોતે છઘસ્થ અવસ્થામાં છે -એનું પણ ભાન થતું નથી. મેહનીય કર્મના મિથ્યાત્વમેહનીય અને ચારિત્રમેહનીય એવા બે પ્રકારે છે. એ બે પ્રકારમાંથી જ્યારે મિથ્યાત્વમેહનીય કર્મ ઉપશમાદિભાવને મન્દતાને પામે છે, ત્યારે તે છદ્મસ્થ જીવને પોતે કે છે અને પોતે કે છવાસ્થ છે–એને કાંઈક પણ ગ્ય ખ્યાલ આવે છે. જીવનું સ્થપણું, એ જ જીવના ભવભ્રમનું કારણ છે. જે જીવ છઘસ્થપણાથી છૂટયો, તે જીવ તે જ ભવમાં ભવથી પણ છૂટી જ જાય. છઘસ્થપણું, એ આત્માના અનંતજ્ઞાનાદિ ગુણોને આવનાર હોવાથી, જીવને સંસારમાં ભમવું પડે છે અને એથી સઘળાં ય વિપ્નોનું મૂળ છદ્મસ્થ પણું જ છે એમ કહી શકાય.

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570