________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૮૧
(૧૧) રોગચાળા ફાટી નીએ અપેશિયરિશ મકવા
માંડે, એવું બને નહિ.
(૧૨) અતિવૃષ્ટિ ન થાય, કાંક (૧૩) અનાવૃષ્ટિ પછીન ન
શે
(૧૪) દુકાળ પડે નિ
(૧૫) અને રાષ્ટ્રામાં એક-બીજ
मील
રાષ્ટ્રને ભય ઉપજે નહિ.
આ અગીઆર અતિશયા ઘાતી કર્મોના ક્ષય યાગે ઉત્પન્ન થાય છે. હવે દેવકૃત ઓગણીસ અતિશયા
(૧૬) આકાશમાં ધર્મપ્રકાશક ચક્ર રહે.
(૧૭) આકાશમાં એ માજી ચામરો વીંઝાયા કરે. (૧૮) આકાશમાં સ્ફટિકમય સિંહાસન સાથે હાય, (૧૯) આકાશમાં છત્રના સ્થાને ત્રણ છત્રા હોય. (૨૦) આકાશમાં રત્નમય ધ્વજ હાય. (૨૧) પગલું જમીન ઉપર પડે નહિ, પણ આગળ સુવર્ણ - ક્રમલે રચાતાં જાય અને તેના ઉપર જ પગ પડે,
(૨૨) સમવસરણ રત્નના, સુવર્ણના અને ચાંદીના—એમ ત્રણ પ્રકારના ત્રણ કિલ્લાએથી સુશોભિત હોય,
(૨૩) સમવસરણમાં ભગવાન દેશના દેવાને માટે પૂ. દિશા સન્મુખ બેસે, પરન્તુ ચારેય દિશાએ ભગવાન સાક્ષાત્ સામે બેઠા હોય એવું જોનારને લાગે, એવી રચના થાય. (૨૪) અશેાક વૃક્ષની છાયા હોય.
(૨૫) ભગવાન વિહરતા હાય, ત્યાં કાંટાઓ અધમુખ અની જાય.