________________
પહેલા ભાગ—શ્રી જિનસ્તુતિ
૨૪૫
એ તે શુરા સુભટની જેમ કૂદી પડે અને વેરાયેલા કાંટાઓને ઉઠાવી ફગાવી દે તથા વેરાતા કાંટાઓને એકદમ રોકી દે. આવી પ્રીતિ જ્યાં સુધી આત્મામાં જાગે નહિ, ત્યાં સુધી મારું ભાગે નહિ; ત્યાં સુધી રાગ-દ્વેષ જાય નહિ. આ તમામમાં પુદ્ગલાના સંગના રંગ ઘટે ત્યારે જ બની શકે, માટે મનને પુદ્ગલની પ્રીતિથી છેડાવીને પરમાત્માની પ્રીતિમાં જોડે અને એ પ્રકારે કાઢવા માંડા કમના ખાડા !
tr
9
પ્રીતિ પુદ્દગલતણી છેડા, પ્રભુના ધ્યાનમાં જોડા ; અખતરા તા કરે. ચૈાડા, નીકળો કર્મના ખાડા કમના ખાડા કાઢવા હેાય, તે જરૂર છે. પરમાત્માની પ્રીતિને થાડા શાન્તિ આપવાને માટે સમથ છે.
આ અખતરા કરવાની પણ અનુભવ મેટી
ભક્તિ નિરાશસ ભાવે કરા :
જગતમાં એવી કઈ સિદ્ધિ નથી, કે જે શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિથી પ્રાપ્ત થાય નહિ. શ્રી વીતરાગ પરમાત્માની ભક્તિ દ્વારા દુન્યવી સર્વ સિદ્ધિએ તેમ આત્મિક સવ સિદ્ધિએ સુલભ બને છે. શ્રી વીતરાગની પ્રીતિથી કરાતી ભક્તિ, બાહ્ય અને આભ્યન્તર ઋદ્ધિની પ્રાપ્તિનું કારણ છે, કારણ કે—એ જેમ કનિર્જરાની સાધક છે, તેમ શુભ પુણ્યની પણ સાધક છે. બાહ્ય સિદ્ધિઓને માટે પુરૂષાર્થ કરાય, પણ એ પુરૂષાર્થ સફલ તા જ અને, કે જો લાભાન્તરાય કમ નડે નહિ અને શુભ પ્રકારનું ભાગલ કમ એટલે પુણ્યક ઉપાર્જેલું હાય. આમ છતાં પણુ, એ વાત ધ્યાનમાં રાખવાની છે કે–શ્રી