Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यप्रशप्तिसूत्रे यदि तिष्ठेत, तदा सः-शेष रूपो राशिः कल्यजो राशि-कलियुगबोधको राशिज्ञेयः, द्वयोश्च शेषयोः द्वापरयुग्म:-द्वापरयुग्मबोधको राशिज्ञेयः । एवं च त्रिषु-त्रिपरिमितेषु शेपेषु अवशिष्टेषु त्रेतौजः-त्रेतायुगबोधको राशिज्ञेयः । चतुर्पु शेषेषु कृतयुग्मः-कृतयुगबोधको राशिज्ञेयः ॥१॥ ततश्च कल्योज:-कल्योजो रूपराशौ त्रिनवतिः-त्रिनवति ९३ तुल्य: प्रक्षेपः प्रक्षेपणीयो राशिज्ञेयः । एवंच द्वापरयुग्मे-द्वापरयुगोजोरूपराशौ द्वापष्टिः प्रक्षेपणीयो राशिज्ञेयः । एवमेव त्रेतौजसि-त्रेतायुगबोधकराशी एकत्रिंशत् तुल्यः-३१ प्रक्षेपःप्रक्षेपणीयो राशिज्ञेयः किन्तु कृतयुग्मे-कृतयुगबोधकराशौ तु प्रक्षेपणीयो राशि स्तीत्यवसेयः ॥२॥ एवं प्रक्षिप्तप्रक्षेपकाणां पर्वराशीनां चतुर्विशत्यधिकेन पर्वशतेन-युगोद्भवपर्वसंख्यया भागो ह्रियते हृते च भागे यत्तुल्यं शेषमवतिष्ठते तस्यायं विधिः प्रोच्यते तृतीयया गाथया-'सेसद्धे' इत्यादि-शेपार्द्ध:-चतुर्विंशत्यधिकेन शतेन हृते भागे यः शेषअवशिष्टस्तस्यार्द्ध-अर्द्धभागं कृत्वा त्रिंशता गुण्यते गुणयित्वा च द्वापष्टया भज्यते, हृते च भागे यल्लब्धं भवेत् तान् मुहूर्तान् जानीहि, लब्धशेषं च मुहूर्तभागान् जानीहि । तावति तुल्ये समये तत् पर्व च जानीहि ॥३॥ एवं स्वशिष्येभ्यः प्ररूपणीयस्त्वयापि इत्येवं प्रकारूप राशि का प्रक्षेप करे इसी प्रकार त्रेतायुग बोधक त्रेतोज बोधक राशि में इकतीस ३१ तुल्य राशि का प्रक्षेप करे. परंतु कृतयुग्म बोधक राशि में प्रक्षेप. णीय राशी नहीं होती है ॥२॥ इस प्रकार प्रक्षेप किये पर्वराशियों का एक सो चोवीस पर्व से अर्थात् युग का उद्भव रूप पर्व संख्या से भाग करे भाग करने पर जो तुल्य शेष रहे तो इस तीसरी गाथा में कहे अनुसार विधि करे, (सेसद्धे) इत्यादि शेषाई अर्थात् एक सो चोवीस से भाग करने से जो शेष बचे उसका आधा भाग करके तीस से गुणा करे गुणा करके बासठ से भाग करे भाग करने से जो भाग आये उतने मुहूर्त समझें । इतना प्रमाण समय में उस पर्व को जाने ।३। इसी प्रकार स्वशिष्यों को तुम भी कहो इस બેધક રાશિ સમજવી, તથા ત્રણ શેષ વધે તે મૈતાજ એટલે કે ત્રેતાયુગ બેધક રાશિ સમજવી તથા ચાર શેષ રહે તે કૃતયુગ બેધક રાશિ સમજવી. (૧) તે પછી કોજકલ્યાજ રૂપરાશિમાં ૯૩ ત્રાણુ તુલ્ય પ્રક્ષેપ કરવામાં આવે છે, તથા દ્વાપર યુગ રૂપ રાશિમાં બાસઠ રૂ૫ રાશિને પ્રક્ષેપ થાય છે, એજ રીતે ત્રેતાયુગ બોધક ત્રેતૌજ રાશિમાં ૩૧ એકત્રીસ તુલ્ય રાશિ પ્રક્ષેપ કરે. પરંતુ કૃતયુગ્મ બોધક રાશિમાં પ્રક્ષેપણુય રાશિ હોતી નથી રાઆ રીતે પ્રક્ષેપ કરેલ પર્વ રાશિ એકસો ચોવીસ પર્વથી અર્થાત્ યુગના ઉદ્દભવ રૂ૫ પર્વ સંખ્યાથી ભાગ કરે ભાગ કરવાથી જે તુલ્ય શેષ રહે તે આ ત્રીજી ગાથામાં કહ્યા प्रमाणे विधि ४२वी (सेसद्धे) त्यादि शेषा अर्थात् मेसो योवीसथी मा ४ा पछी रे શેષ વધે તેના અર્ધા કરીને તેનો ત્રીસથી ગુણાકાર કરે. ગુણાકાર કરીને બાસઠથી ભાગ કરે ભાગ કરવાથી જે ભાગ આવે એટલા મુહૂર્ત સમજવા. આટલા પ્રમાણુવાળા સમયમાં એ પર્વ સમજવું. (૩) આ પ્રમાણે શિષ્યોને તમારે પણ કહેવું. આ પ્રમાણે શ્રી ગૌતમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨