Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६२
सर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७६ द्वादशप्राभृतम् अत स्तेभ्य एतेषां शोधनेन परिशेषप्रमाणं भवेत् तत्र शोधनक्रमः-पूर्वप्रतिपादित सच्छेदकाङ्कक्रमयोगवियोगक्रमेण विधातव्यो यथा-३०-(१० )=(१९ .....) अत्र प्रथमं त्रिंशद्भ्यो दश शुद्धा जाता विंशतिः २० एभ्य एकं गृहीतं जाता एकोनविंशतिः-१९ एककं च द्वापष्टिभागकरणार्थ द्वाषष्टया गुण्यते, गुणिते च जाता सैव द्वाषष्टिः-६२ एभ्योऽष्टादश शुद्धा ६२-१८४४ जाता श्चतुश्चत्वारिंशत्, अस्मादपि एककं गृहीतं जाता त्रिचत्वारिंशद द्वापष्टिभागाः तदप्येककं सप्तपष्टिभागकरणार्थ सप्तषष्टया गुण्यते जाता सप्तपष्टिरेव ६७ पुनरेभ्य श्चतुस्त्रिंशत् शोद्धयते ६७-३४=३३ जाता द्वाषष्टिभागस्य त्रयस्त्रिंशत् सप्तपष्टिभागा-इति शोधनक्रमः, अत आगतं पुष्यस्यैकोनविंशतो मुहूर्तेषु एकस्य च मुहूर्तस्य त्रिचत्वारिंशद्' द्वापष्टिभागेषु एकस्य च द्वापष्टिभागस्य त्रयस्त्रिंहोने से उसका प्रमाण तीस मुहूर्त का है । अतः उनमें से इनका शोधन करने से शेष प्रमाण रहता है। उनका शोधनक्रम पूर्वप्रतिपादित सच्छेद अंक का क्रम वियोग के क्रम से करलेवें जैसे कि-३०-(१० +ts=(१९।३। यहां पर प्रथम तीस में से दसको शोधित किया अतः वीस रहा इस में से एक लिया अतः उन्नीस होता है १९ । एक का बासठ भाग करने के लिये बासठ से गुणा करे गुणा करने से वैसा ही बासठ रहता है-६२ इनमें से अठारह को शोधित करे ६२-१८-४४ तो चुमालीस होते हैं। इस में से भी एक लेलै तो बासठिया तयालीस होते हैंउस एक का सडसठ भाग करने के लिये सडसठ से गुणा करे तो सड़सठ ही होते हैं ६७। इनमें से चोतीसको शोधित करे ६७-३४-३३ तो बासठिया भाग का सडसठिया तेतीस भाग होते हैं यह शोधनक क्रम है। इससे इस प्रकार समझा जाता है कि पुष्य नक्षत्रका તથા એક મુહૂર્તના બાસઠિયા અઢાર ભાગ તથા બાસડિયા એક ભાગના સડસડિયા ચિત્રીસભાગ સમાપ્ત થાય ત્યારે પુષ્ય નક્ષત્ર સમક્ષેત્રવાળું હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્તનું છે. તેથી તેમાંથી આનું સેવન કરવાથી શેષ પ્રમાણ રહે છે. તેને ધન પ્રકાર પહેલાં પ્રતિપાદન કરેલ સછેદ અંકના ક્રમ વિગના ક્રમથી કરી લેવો જેમકે-૩૦ - ( ૧ ૨ =૧૯ઉંદર અહીં પહેલાં ત્રીસમાંથી દસને શોધિત કર્યા તેથી વીસ રહ્યા તેમાંથી એક લેવાથી ઓગણીસ થાય છે. એકના બાસઠ ભાગ કરવા માટે બાસઠથી ગુણાકાર કરે ગુણાકાર કરવાથી એજ પ્રમાણે બાસઠ જ રહે છે. ૬૨ આમાંથી અઢારને શોધિત કરવા ૬૨–૧૮=૪૪ તે ચુંમાલીસ રહે છે. આમાંથી પણ એક લેવામાં આવે તે બાસઠિયા તેંતાલીસ થાય છે. હું એ એકના સડસઠ ભાગ કરવા માટે સડસડથી ગુણાકાર કરે તો પણ સડસઠજ રહે છે. ૬૭ આમાંથી ત્રીસનું શેધન કરવું. ૬૭–૩૪ =૩૩ શોધિત કરવાથી બાસાિ એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ રહે છે. આ શાધનકને ક્રમ છે. આનાથી એ સમજવામાં આવે છે કે પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨