Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ८८ सप्तदशप्राभृतम् येषां ते महाबलाः । तथा महायशयः-महत्-विस्तीर्ण सर्वस्मिन्नपिजगति विस्तृतत्वात् यशः -श्लाघा येषां ते महायशसः । तथा महासौख्याः-महत्-भवनपति व्यन्तरेभ्योऽति प्रभूतं तदपेक्षया तेषां प्रशान्तवान् सौख्यं येषां ते महासौख्याः। महानुभावाः-महान् अनुभावो वैक्रियकरणादि । विषयोऽचिन्त्यः शक्तिविशेषो येषां ते महानुभावाः । वरवस्त्रधरा:-शोभनानि वराणि-दिग् विभावितानि तदनुरूपाणि वस्त्राणि येषां ते वरवस्त्रधराः । तथा च वरमाल्यधराः। बरगन्धधरा-वराणि दिग विभावितानि चन्द्रतारा सौरभाणि दधंति ये ते वरगन्धराः । महासौख्याः-महत् भवनपति व्यन्तरेभ्योऽति प्रभूतं तदपेक्षया तेषां प्रशान्तत्वात् सौख्य येषां ते महासौख्याः, वराभरणधरा:-शोभनालङ्काराः अव्यवच्छिन्ननयार्थतयाद्रव्यास्तिकनयमतेन, काले-वक्ष्यमाणप्रमाण स्वस्वायुर्व्यवच्छेदे समये, अन्ये-पूर्वोत्पन्नाः, च्यवन्ते-च्यवमानाः अन्ये-अपूर्वा-जगत् स्वाभाव्यात् पण्मासादागतो नियमनः उत्पद्यन्तेमहाबल-शारीरिक एवं मानसिक अधिक बल जिनका हो ऐसे होते हैं । महायशवाले-संपूर्ण जगत में विस्तृत यशवाले होते हैं, तथा महासौख्य अर्थात् भवनपति व्यंतरदेव से अधिक सुख संपन्न, एवं महानुभाव-अर्थात् वैक्रिय करणादि विषयक अचिंत्य शक्ति संपन्न होते हैं । एवं वरवस्त्र को धारण करने वाले अर्थात् सुंदर एवं श्रेष्ठ दिग्विभावित-दिशाओं को प्रकाशित करे इस प्रकार के वस्त्र को धारण करने वाले होते हैं। तथा श्रेष्ठ मालाओं को धारण करने वाले होते हैं । उत्तम प्रकार के गंध को धारण करने वाले होते हैं। महासुखशाली माने भवनपति व्यन्तर देव से भी अधिक उत्तम सुखवाले होते हैं । तथा सुंदर उत्तम प्रकार के अलंकारों को धारण करनेवाले होते हैं। ऐसे वे सूर्य चंद्र अव्यवच्छिन्न नयानुसार अर्थात् द्रव्यास्तिक नय के मत से वक्ष्यमाण प्रकार के अपनी अपनी आयु का क्षय होने पर अन्य अर्थात् पूर्वोत्पन्न च्यवित होते हैं। तथा अन्य माने नहीं उत्पन्न हुवे उत्पन्न होते हैं ऐसा स्वशिष्यों को છે. અર્થાત્ મહાન અત્યધિક કાંતિવાળા હોય છે. મહાબલ શારીરિક અને માનસિક અધિક બળ જેનું હોય એવા હોય છે. મહાયશવાળા સંપૂર્ણ જગતમાં વિસ્તૃત યશવાળા હોય છે. તથા મહા સૌખ્ય અર્થાત્ ભવનપતિ વ્યંતર દેવથી વધારે સુખ સંપન્ન અને મહાનુભાવ અર્થાત્ વૈક્રિય કરણાદિ સંબંધી અચિંત્ય શક્તિથી યુક્ત હોય છે. તથા વરવસ્ત્રને ધારણ કરવાવાળા હોય છે. એટલે કે સુંદર અને શ્રેષ્ઠ દિગવિભાવિત દિશાઓને પ્રકાશિત કરે તેવા વસ્ત્રો ધારણ કરનારા હોય છે. તથા ઉત્તમ માળાઓને ધારણ કરનારા હોય છે ઉત્તમ પ્રકારના ગંધને ધારણ કરવાવાળા હોય છે. મહા સુખશાલી એટલેકે ભવનપતિ વ્યંતર દેવથી પણ ઉત્તમ પ્રકારના સુખવાળા હોય છે. તથા સુંદર ઉત્તમ પ્રકારના અલંકારેને ધારણ કરવાવાળા હોય છે. એવા તે સૂર્ય ચંદ્ર અવ્યવચ્છિન્ન નયાનુસાર અર્થાત દ્રવ્યાસ્તિક નયનામતથી વક્ષ્યમાણ પ્રકારના પોતપોતાની આયુષ્યને ક્ષય થાય ત્યારે અન્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨