Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 1071
________________ १०६० सूर्यप्रज्ञप्तिसूत्रे अवश्यं सम्भवत्येवेति भावः ॥ एवमेव सूर्यस्यैकग्रहणादनन्तरं यथा षण्मासाभ्यन्तरे समये द्वितीयमुपरागं न सम्भाव्यते तथैव अष्टाचत्वारिंशतः सम्वत्सरामुपयेपि न सम्भाव्यते, अधिकाधिकः समयः सूर्यग्रहणयोरन्तरे अष्टाचत्वारिंशत् सम्वत्सराः भवितुं शक्यन्ते, अर्थात् सूर्यस्यैकग्रहणादनन्तरं द्वितीयं सूर्यग्रहणं षण्मासानन्तरं अष्टाचत्वारिंशत् वर्षेभ्यः प्राग द्वितीयं सूर्यग्रहणमवश्यं भवतीति भावः । वस्तुतस्तु-राहुर्नामपातस्तस्य च कृष्णवर्णस्तेन यस्मिन् पौर्णान्ते स पातचन्द्रस्य भुजांशकाश्चतुर्दशाल्पास्तस्यामेव पूर्णिमायां चन्द्रग्रहणस्य सम्भवस्तथा, यस्मिन्नमान्ते स पातसूर्यस्य भुजांशकाश्चतुर्दशाल्पास्तस्यामेव अमावास्यायां सूर्यग्रहणस्य सम्भवः । सतिसम्भवे बिम्बशर-ग्रास-स्पर्श-मोक्ष-मध्य-सम्मीलन - उन्मीलन-मई-बलन-लम्बन - नतीनामानयनगणितादिकं परिले खविधिश्च कार्यः, नतु सर्वासु पौर्णमासीसु-अमासु च कार्यमिति गणितइसी प्रकार सूर्य का एक ग्रहण के पश्चात् छहमास के भीतर के समय में दसरा ग्रहण नहीं संभावित होता है। उसी प्रकार अडतालीस संवत्सर के ऊपर भी सम्भवित नहीं होता, सूर्य ग्रहण के अंतर का अधिकाधिक अडतालीस संवत्सर होना संभवित रहता है, अर्थात् सूर्य का एक ग्रहण से दूसरे ग्रहण का अंतर छहमास के पश्चात् अडतालीस वर्ष से पहले दूसरा सूर्य ग्रहण अवश्य होता है। वास्तविकता से विचार करे तो राहु नाम का पात है उस का कृष्णवर्ण होता है, अतः जिस पूर्णिमा के अन्त में सपात चंद्र का भुजांश चौदह से अल्प हो उसी पूर्णिमा में चंद्र ग्रहण का संभव रहता है । तथा जिस अमास के अन्त में सपात सूर्य का भुजांश चौदह से अल्प हो उसी अमावास्या में सूर्य ग्रहण का संभव रहता है। संभव होतो बिम्ब-शर-वलन-लम्बन नतीका आनयन आदि गणित परिलेखविधि करलेवें, सभी पौर्णिमा एवं सभी अमास में करने की आवश्यकता नहीं ऐसा गणितज्ञों का सिद्धांत हैं। પછી છ માસની અંદરના સમયમાં બીજીવાર ગ્રહણ થવાનું સંભવિત નથી. એ જ પ્રમાણે અડતાલીસ સંવત્સર પછી પણ સંભવિત હેતું નથી. સૂર્યગ્રહણનું અંતર વધારેમાં વધારે અડતાલીસ સંવત્સર જેટલું હોવાનું સંભવિત હોય છે. અર્થાત્ એક સૂર્યગ્રહણથી બીજા ગ્રહણનું અંતર છ માસ પછી અને અડતાલીસ વર્ષની પહેલાં બીજું સૂર્ય ગ્રહણ અવશ્ય થાય છે. વાસ્તવિકપણથી વિચાર કરવામાં આવે તે રાહુ નામને પાત છે. તેનો વર્ણ કૃષ્ણ હોય છે. તેથી જે પૂર્ણિમાના અંતમાં સંપાત ચંદ્રને ભુજશ ચૌદથી અલ્પ હોય એજ પૂર્ણિ. મામાં ચંદ્રગ્રહણને સંભવ રહે છે. તથા જે અમાસના અંતમાં સંપાત સૂર્યના ભુજાંશ ચૌદથી અ૫ હોય એજ અમાવાસ્યામાં સૂર્ય ગ્રહણને સંભવ રહે છે સંભવ હોય તે બિંબ-શર વલન લંબન નતીનું આનયન વિગેરે ગણિત પરિલેખ વિધિ કરી લેવી, બધી પૂર્ણિમા અને બધી અમાસમાં કરવાની આવશ્યક્તા નથી એ પ્રમાણે ગણિતજ્ઞોને સિદ્ધાંત છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨

Loading...

Page Navigation
1 ... 1069 1070 1071 1072 1073 1074 1075 1076 1077 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111