Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
গন্ধষিদ্ৰন্ধাৱিীক্ষা একা • ৩৫ অৱহামাসূন तानि द्विचत्वारिंशदधिकानि षट्चत्वारिंशच द्वाषष्टिभागा मुहूर्तस्येत्युपपद्यते ?' अत्रापि गणितप्रक्रिया प्रदर्यते-इहैकस्मिन् चान्द्रमासे शुक्लपक्षः कृष्पक्षो वा चान्द्रमासस्याद्धं स्यात् अत एवं पूर्वप्रतिपादित चान्द्रमासप्रमाणस्य (२९) अस्याप्रमाणं पक्षमानं भवेत् तच पक्षप्रमाण चतुर्दशरात्रिन्दिवं सप्तचत्वारिंशद् द्वापष्टिभागा रात्रिन्दिवस्येति, तत्र रात्रिन्दियस्य परिमाणं त्रिंशन्मुहूर्ता इत्यतचतुर्दशत्रिंशता गुण्यन्ते यथा-१४ X ३०-४२० जातानि विंशत्यधिकानि चत्वारि शतानि मुहूर्तानाम्, अथ च येऽपि सप्तचत्वारिंशद् द्वाषष्टिभागा स्तेऽपि मुहर्तकरणार्थ त्रिंशता गुणनीया इति गुण्यन्ते-(E)x३०=".:- जातानि दशोत्तराणि चतुर्दशशतानि द्वापष्टिभागानाम् । द्वाषष्टयाभागो हियते १४१० =२२ + लब्धाः द्वाविंशति मुहर्तास्ते च विंशत्यधिकशतचतुष्टयात्मके मुहूर्तराशौ प्रक्षेप्याः ४२०+२२-४४२ जातानि द्वाचत्वारिंशदधिकानि चत्वारिशतानि मुहूर्तानां, ये च शेषास्तिष्ठन्ति पद चत्वारिंशद् द्वाप
अब चारसो बयालीस मुहूर्त तथा एक मुहूर्त का वासठिया छियालीस भाग होते हैं ? इसके लिये गणितप्रक्रिया दिखलाई जाती है-यहां एक चांद्रमास में शुक्लपक्ष या कृष्णपक्ष में अर्थात् एक पक्ष में चांद्रमास आधा होता है। अत एवं पूर्वप्रतिपादित चांद्रमास प्रमाणका (२९६) इतने प्रमाण से आधा मान एक पक्ष का होता है। वह पक्षका प्रमाण चौदह अहोरात्रि परिमाण का तथा एक अहरात्र का बासठिया तैंतालीस भाग होता है रात्र दिवसका परिमाण तीस मुहूर्तका होता है अतः चौदह को तीससे गुणाकरे जैसे की-१४+३०-४२० गुणा करने से चारसो वीस मुहूर्त होते हैं। तथा जो बासठिया सैंतालीस भाग है उसको मुहूर्त करने के लिये तीस से गुणाकरे (I+३०० गुणा करने से बासठिया चौदह सो दस होते हैं उसका बासठ से भागकरे। २२+ भाग करने से बाईस मुहूर्त लब्ध होता है, उसको चारसो वीस की जो मुहूर्त संख्या कही गई है उसके साथ जोडे ४२० + २२४४२ जोडने से चार
હવે ચારસે બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસયિા છેતાલીસ ભાગે થાય છે તે માટે ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. અહીં એક ચંદ્રમાસમાં શુકલપક્ષ અને કૃષ્ણપક્ષમાં અર્થાત્ એક પક્ષમાં ચાંદ્રમાસ અધે થાય છે. તેથીજ પહેલાં પ્રતિપાદન કરેલ ચાંદ્રમાસના પ્રમાણ (
૨૨) આટલા પ્રમાણથી અધું પ્રમાણ એક પક્ષનું હોય છે. તે પક્ષનું પ્રમાણ ચૌદ રાતદિવસ તથા એક અહોરાત્રના બાસક્યિા સુડતાલીસ ભાગ થાય છે. રાતદિવસનું પ્રમાણુ ત્રીસ મુહૂર્તનું હોય છે. તેથી ચૌદને ત્રીસથી ગુણાકાર કરે જેમકે-
૧૩૦=૪૨૦ ગુણાકાર કરવાથી ચારસોવીસ મુહૂર્ત થાય છે. તથા જે બાસઠિયા સુડતાલીસ ભાગ છે. તેના મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરે ૪+૩૦="" ગુણાકાર કરવાથી બાસઠિયા. ચૌદસદસ થાય છે. તેને બાસથી ભાગ કરે ૧૦=૨૫ ભાગ કરવાથી બાવીસ મુહુર્ત આવે છે. તેને ચારસવીસની જે મુહૂર્ત સંખ્યા કહી છે તેની સાથે મેળવવા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨