Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ५ क्रियाविशेषनिरूपणम् यस्य जोवस्य उपरितन्यौ द्वे क्रिये-पारितापनिकी क्रिया प्राणातिपातक्रिया रूपे क्रियेते -भवतः तस्य आदिमाः कायिक्यादयो नियमात् तिस्रःक्रियाः क्रियन्ते-भवन्त्येवेत्यर्थः, गौतमः पृच्छति- जस्स ण भंते ! जीवस्स पारियावरणिया किरिया कज्जइ तस्स पाणाइवायकिरिया कज्जइ, जस्स पाणावाइयकिरिया कज्जइ तस्स पारियावणिया कज्जइ?' हे भदन्त! यस्य खलु जीवस्य पारितापनिकी क्रिया क्रियते -भवति तस्य किं प्राणातिपातक्रिया क्रियते-भवति? एवं यस्य जीवस्य प्रागातिपातक्रिया क्रियते तस्य किं पारितापनिको क्रिया क्रियते-भवति? भगवानाह-गोयमा!" हे गौतम!' जस्स ण जीवस्स पारियावणिया किरिया कज्जइ तस्स पाणाइवायकिरिया सिय कज्जइ मिय नो कज्जइ, जस्स पुण पाणाइवायकिरिया कज्जइ तस्स पारियावणिया किरिया नियमा कज्नई' यस्य खलु जीवस्य पारितापनिको क्रिया क्रियते-भवति तस्य प्राणातिपातक्रिया स्वात-कदाचित् क्रियते-भवति, स्थात्कदाचिन्नो-क्रियते-नो भवति किन्तु-यस्य पुनर्जीवस्य प्राणातिपातक्रिया क्रियते प्रारंभ की तीन क्रियाएँ अवश्य होती हैं ।
श्री गौतमस्वामी-हे भगवन्! जीस जीव को पारितापनिकी क्रिया होती है. उसको प्राणातिपात क्रिया होती हैं ? और जिस को प्राणातिपात क्रिया होती है, उसको क्या पारितापनिकी क्रिया होती है ?
श्री भगवान्-हे गौतम ! जिस जीवात्मा को पारितापनिकी क्रिया होती है, उसको प्राणातिपात क्रिया कदाचित होती है कदाचित नहीं होती मगर जिसको प्राणातिपात क्रिया होती है उसको पारितापनिकी क्रिया अवश्य ही होती है । क्योंकि परिताप पहुंचाए विना प्राणातिपात हो नहीं सकता है ।
इस प्रकार पारितापनिकी क्रिया और प्राणातिपात क्रिया का कायिकी आदि तीन क्रियाओं के सद्भाव में भी होना नियमित नहीं है। हनन करने योग्य मृगादिका તાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાઓ થાય છે તેને કાયિકી આદિ પ્રારંભની ત્રણ ક્રિયાઓ અવશ્ય થાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! જે જીવને પરિતાપનિકી ક્રિયા થાય છે, તેને પ્રાણાતિપાત કિયા થાય છે ? અને જેને પ્રાણાતિપાત કિયા થાય છે, તેને શું પારિતાપનિકી लिया थाय ?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જે જીવને પરિતાપનિકી ક્રિયા થાય છે, તેને પ્રાણાતિપાત ક્રિયા કદાચિત થાય છે, કદાચિત નથી થતી પણ જેને પ્રાણાતિપાત ક્રિયા થાય છે તેને પારિતાપનિકી કિયા અવશ્ય જ થાય છે. કેમ કે પરિતાપ પહોચાડવા વિના પ્રાણાતિપાત થઈ નથી શકો.
એ પ્રકારે પારિતાપનિકી અને પ્રાણાતિપાત ક્રિયાને કાયિકી આદિ ત્રણ કિયાઓના સદ્ભાવમાં પણ હોવું તે નિયમિત નથી. હનન કરવા યંગ્ય મૃગાદિનો ઘાત ત્યારે સંભવે જ્યારે ઘાતક ધનુષથી બા છેડે અને તે બાણ તે મૃગાદિને વીધિ દે. ત્યારે તેનું પરિતાપન અને પ્રાણાતિપાત થઈ શકે છે, પણ બાણ મૃગાદિને ન વાગે-નિશાન ચૂકી જાય તે પરિતાપન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫