Book Title: Tattvarthadhigam Sutra Part 01
Author(s): Udayprabhvijay
Publisher: Vijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Catalog link: https://jainqq.org/explore/005749/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉમાસ્વાતિવાચક વિરચિત સ્વોપાભાષ્ય +ટીકા+અનુવાદસહિત ભાગ-૧ મોક્ષ Cajih-19||$-17231cher सध्यम Este બુદ્ધિ રવૈયા તા ' થઈEET સુયગડાંગસૂત્ર સમવાયાંગસુત્ર રસ્થાનાંગસૂત્ર ભગવતીસૂત્ર - પ્રેરક - ગિરિવિહાર સંસ્થાના સફળ માર્ગદર્શક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥ શ્રી પુરિસાદાનીય પાર્શ્વનાથાય નમઃ II શ્રી અજાહરા પાર્શ્વનાથાય નમઃ ॥ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ॥ ॥ શ્રી મણિ-બુદ્ધિ-મુક્તિ-કમલ-કેશર-ચંદ્ર-પ્રભવચંદ્ર-હેમપ્રભસૂરીશ્વરેભ્યો નમઃ । ૫૦૦ પ્રકરણના પ્રણેતા વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિવાચક રચિત સ્વોપજ્ઞભાષ્ય કલિત ગંધહસ્તી શ્રી સિદ્ધસેનગણિ કૃત ટીકા વિભૂષિત હેમગિરા વ્યાખ્યા સમન્વિત તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ-૧ ♦ દિવ્યાશીષ – યોગનિષ્ઠ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કેશરસૂરીશ્વરજી મહારાજા અધ્યાત્મયોગી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજા પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રભવચંદ્રસૂરીશ્વરજી મહારાજા • કૃપાદિષ્ટ • ભોપાલતીર્થોદ્ધારક ગચ્છાધિપતિ ગુરૂદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા ૭ હેમગિરાવ્યાખ્યાકાર + સંપાદક ૦ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિ ઉદયપ્રભવિજયગણિ પ્રકાશક છે શ્રી કેશર-ચન્દ્ર-પ્રભવ-હેમ ગ્રન્થમાળા શ્રી વિજય કેશર-ચન્દ્રસૂરીશ્વરજી ફાઉન્ડેશન ગિરિવિહાર ટ્રસ્ટ મુક્તિનગર, પાલીતાણા. Page #3 -------------------------------------------------------------------------- ________________ 2 મુખ્ય સંશોધક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂજય પ્રવર્તક પ્રવર શ્રી ધુરંધરવિજયજી મહારાજ માર્ગદર્શક + સંશોધક વિદ્યાગુરુવર્ય પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયસુંદરસૂરીશ્વરજી મહારાજા વિદ્યાગુરુવર્ય પૂજ્ય ગણિવર્ય શ્રી યશોવિજયજી મહારાજા • પ્રથમ આવૃત્તિ વિ.સં.૨૦૦૬ - સર્વ હક્ક શ્રમણપ્રધાન શ્રી જૈન સંઘને આધીન તત્ત્વાર્થાધિગમસૂત્રના પ્રથમ ભાગનો પરિચય ગ્રંથ સમર્પણ અંતરના આશીર્વચન - પૂ.આચાર્યશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા પ્રકાશકીય નિવેદન .. નકલ-૫૦૦ પૂરોવચન : પૂ.આચાર્યશ્રી જયસુંદરસૂરીશ્વરજી મ.સા. સંશોધકીય ઉર્મિ : પૂ.આચાર્યશ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ.સા. તત્ત્વાર્થ જૈનદર્શનની Web Site : પૂ.ગણિવર્યશ્રી યશોવિજયજી મ.સા. ભૂમિકા વિષયમાર્ગદર્શિકા .. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાષ્ય સંબંધ કારિકા તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ પરિશિષ્ટ ૧ થી ૯. પ્રાપ્તિસ્થાન ૦ મૂલ્ય રૂા.૩૦૦ પૃષ્ઠ 3 4 5 7 10 ..11-12 ૧-૫૬ .-XI . ૧-૨૪ २५-३३३ . ૧-૪૩ (૧) પ્રકાશક (૨) શા. પોપટલાલ મિશ્રિમલજી ૪૪, ગિરધરનગર સોસાયટી, શાહીબાગ, અમદાવાદ. ફોન. ૨૨૮૬૦૧૮૪ અધ્યયનશીલ સાધૂ-સાધ્વીજી ભગવંતોને તથા જ્ઞાનભંડારોને ભેટરૂપે મળી શકશે મુદ્રક : શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સ ૫૮, પટેલ સોસાયટી, જવાહરચોક, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮. ટે.નં. : ૦૭૯-૩૦૯૧૨૧૪૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ પ્રભાવી શ્રી અજહરા પાર્શ્વનાથપ્રભુ Page #5 -------------------------------------------------------------------------- ________________ TZ J629 $?? નવરંગપુરા મંડણ શ્રી મુનિસુવ્રત સ્વામિ Page #6 -------------------------------------------------------------------------- ________________ RT, S. ‘કાઈ. પ. પૂ. તપસ્વીપ્રવર પં. શ્રી મણિવિજયજી દાદા Lી તપાગચ્છાધિરાજ પ.પૂ. શ્રી મુક્તિવિજયજી મ. સા. | પ. પૂ. બાલ બ્રહ્મચારી આચાર્ય શ્રી "વિજય કમલ સૂરીશ્વરજી મ.સા. : ' ''' , આ પછી , , સવા સ્થવિર પ. પૂ. શ્રી બુદ્ધિવિજયજી મ. સા. જ00 to it (it Tી રી" પ. પૂ. યોગનિષ્ઠઆચાર્ય શ્રી વિજય કેશરસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. અધ્યાત્મનિષ્ઠ આચાર્ય શ્રી વિજય ચન્દ્ર સૂરીશ્વરજી મ.સા. . પૂ, શાંતમૂર્તિઆચાર્યશ્રી વિજય પ્રભવનસૂરીશ્વરજીભાડસા, Page #7 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યT8થાચ્છાધિપતિચાયાદિgીમલ્ટી વિજયuપ્રસૂરીશ્વરજીપહારજી Page #8 -------------------------------------------------------------------------- ________________ 3 A જેઓશ્રીની મુખમુદ્રા સદા પ્રસન્ન છે , છે જેઓશ્રીની દ્રષ્ટિમાં કાયમ વાત્સલ્ય વર્ષે છે - છે જેઓશ્રીના હૃદયમાં નિરંતરશાસનપ્રેમ નીતરી રહ્યો છે | જેઓશ્રીના રોમેરોમમાં વિશુદ્ધ સંયમી પ્રત્યેનો સદ્દભાવ ઉછળી રહ્યો છે ) જેઓશ્રીના પ્રત્યેક રક્તબિંદુમાં સર્વે જીવો પ્રત્યે અપાર કરુણા છલકાઈ રહી છે" જેઓશ્રી ઉપર અદ્દભૂત વૈયાવચ્ચ ગુણ તારા ગુરુકૃપાનો અપૂર્વ શક્તિપાત થયો છે એવા પરમ પૂજ્ય ઉદારમના, પ્રશાંત - ગંભીર સ્વભાવી નિડરતા - નિખાલસતા - નિસ્પૃહતાદિ ગુણ વૈભવ સ્વામી વૃદ્ધવયે વર્ષીતપાદિ ઉગ્રતપશ્ચર્યાકારી સુવિશુદ્ધ બ્રહ્મચારી પ્રવચન પ્રભાવક, શ્રમણ સેવા વિચારક મારા ઉત્કર્ષમાં મહત્ત્વનો ભાગ ભજવનાર પોતાના મહત્ત્વના કાર્યો ગૌણ કરીને અનેક પ્રખર વિદ્વાન સંયમી પાસે મને અધ્યયન કરાવનાર માતાની જેમ મારી ભૂલોને ઉદારતાથી માફ કરી વાત્સલ્ય-પ્રેમ-ઉષ્મા આપી અને નિર્મલ સંયમ માર્ગે આગળ વધારનાર ભવોદલિતારક ગુરૂદેવ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા ને સાદર સવિનય સબહુમાન સમર્પણ भवदीयं भवद्भ्यः समर्पयामि પાકાંક્ષી એજ આપનો શિશુ ઉદયપ્રભવિજય Page #9 -------------------------------------------------------------------------- ________________ અંતરના આશીર્વચન –મૃતનાં વધામણા ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરી રહેલા મોહના કાળજાળ તાપથી સંતપ્ત માનવીને સુતગંગા જ અનુપમ શીતલતા બક્ષે છે. | સર્વજ્ઞ પરમાત્માશ્રી તીર્થંકરદેવ કથિત, શ્રી ગણધરભગવંત રચિત, શ્રુતજળનો વિવિધ સ્વરૂપે સંગ્રહ કરી પૂર્વધર આદિ પૂવચાર્યોએ આ જિનશાસનને સદા નવપલ્લવિત અને આજ સુધી જીવંત રાખેલ છે. એમાંય વળી હું અવસર્પિણી કાળના પ્રભાવે બૌદ્ધિક મંદતાદિ દોષોને કારણે કુતગ્રહણ અતિ કઠિન થઈ પડતા, જેમ યુગપ્રધાનાચાર્ય ભગવંત શ્રી આર્યરક્ષિતસૂરીશ્વરજી આદિ પૂવચાર્યોએ દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણરણાનુ યોગ અને ધર્મકથાનુયોગ રુપ ચાર અનુયોગોમાં શુતને વિભાજિત કરીને શ્રુતકામિને સુગમ કરી, જગત ઉપર મહાન ઉપકાર કરેલ છે. તેમ શ્રુતસંગ્રહ ળાના શિલ્પી એવા વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતીજી મહારાજએ સમસ્ત જૈન સંપ્રદાયોને સુસત એવા તવાથમૂિત્રની રચના કરી. જે સમગ્ર જૈન તત્તામૃતનો અર્થ = નિચોડરૂપ છે: જેના ઉપર શ્વેતાંબર દિગંબર આચાર્યોએ ખુબ ખેડાણ, ટીમ રચવા દ્વારા કર્યું છે એમાં શિરમોર ટીકા ગંધહરિ સિદ્ધસેનીય છે. જે વર્તમાન કાલે ગંધહસ્તી મહાભાષ્ય તરીકે ઓળખાય છે. જે ગ્રંથ એક દાર્શનિક સ્વરુપે અંક્તિ છે. તેની પંક્તિઓની જટીલતાને લઈ કેટલાક સમયથી તેનું વાંચન અલ્ય થઈ ગયું છે. એ પંક્તિઓની દુમિતાને સુગમતાનું સ્વરૂપ આપવા, સર્વપ્રથમ આનું ભાષાન્તર મારા વિદ્વાન શિષ્ય મુનિશ્રી ઉદયપ્રભ વિજયજગણિએ કર્યું છે, જે મારા અને જૈન શાસન માટે ગૌરવનો વિષય કહેવાય. આ કાર્ય તેમના માટે સર્વ પ્રથમ હોવાથી અનેક પ્રાચીન તાડપત્ર હસ્તમતિઓનું માધ્યમ લઈને એમને ખુબ જ શ્રમ લીધો છે. આ શુત કાર્યમાં સહવર્તમુનિ શ્રીયુગમભવિજયજી આદિ સર્વ મુનિઓ સહાયક બન્યા એ પણ ખુબ અનુમોદનીય છે. મુનિ જીવનનું પ્રથમ લખાણ કાર્ય આ ગણિવરે આરત્યુ તે ખુબ જ હિંમત્ત ભર્યું છે. એમની ભાવના ભાવીમાં દર્શ અધ્યાય કરવાની છે, તે અનંત નિરાલક્ષી કૃતકાર્ય માટે મારા અંતરના શુભાશીષ એમને પાઠવું છું. અને શ્રુતદેવીને એજ વિનંતિ કરું છું કે આ કાર્ય નિર્વિક્નપણે સંપૂર્ણતાના શિખરને આંબે ? મુમુક્ષુવર્ગને ઉપકારી બને. એજ અંતરેચ્છા. - આ.વિજય હેમપ્રભસૂરિ શ્રાવણ સુદ-૧, ઘાટકોપર, મુંબઈ Page #10 -------------------------------------------------------------------------- ________________ 5 પ્રકાશકીય સ્ફુરણા સકલ શ્રીસંઘની સમક્ષ સ્વોપજ્ઞભાષ્ય અને સિદ્ધસેનીય ટીકાના અનુવાદ સહિત તત્ત્વાર્થાધિગમ સૂત્રના પ્રથમ અધ્યાયને પ્રકાશિત કરતાં અમે અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ. ૫૦૦ ગ્રંથના સર્જનહાર વાચકપ્રવરશ્રી ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રભાષ્યની રચના કરેલ છે. જેમાં મોક્ષમાર્ગ ધર્મની શરૂઆતથી માંડી મોક્ષ પ્રાપ્તિ સુધીનો માર્ગ એટલે કે આત્મા પરમાત્મા સ્વરૂપ બને તે પર્યન્તની આત્મ સાધના માટે ઉપયોગી સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું સ્વરૂપ વગેરે વિષયોનું આ સૂત્રમાં નિરૂપણ કરવામાં આવેલ છે. કુલ ૧૦ અધ્યાયમાં આ સૂત્ર વિભાજિત છે. આ સૂત્ર + સ્વોપન્ન ભાષ્ય ઉપર, ગંધહસ્તી તરીકે ઓળખાતા શ્રી સિદ્ધસેનગણિજીએ કુલ ૧૮૨૮૨ શ્લોક પ્રમાણ ટીકા રચેલી છે. આ સુંદર ટીકા સૂત્ર અને ભાષ્યના રહસ્યોને ખુલ્લા કરી ગ્રંથને સ્પષ્ટ કરે છે. તેમ છતાં ટીકાની ગહનતા, વિશાળતાને કારણે કેટલાક મુમુક્ષુ વર્ગને પદાર્થ હૃદયંગમ ન થાય તે સ્વભાવિક છે. તેથી જિજ્ઞાસુ વાચક વર્ગને સ્પષ્ટ વિશદ બોધ થાય તે ધ્યાનમાં રાખી. પરમોપકારી પૂજ્યપાદ, ભોપાલ તીર્થોદ્વારક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્યશ્રી ઉદયપ્રભવિજયજી મહારાજે “હેમિંગરા” નામે ગુજરાતી વ્યાખ્યા = અનુવાદ કરેલ છે. આ સરલ + સુબોધ અનુવાદને વાંચ્યા પછી વાસ્તવમાં તે હેકિંગરા છે એવું જણાયા વગર રહેશે નહિ. પ્રાચીન મુદ્રિત પ્રકાશનોમાં રહેલી અશુદ્ધિઓને ૧૨ હસ્તલેખિત પ્રતો દ્વારા દૂર કરીને મૂળગ્રંથ તથા ટીકાને શુદ્ધ કરવાનું અને અધ્યેતા વર્ગને કુશલ અધ્યાપકની ગરજ સારે તે રીતે સ્પષ્ટ ગુજરાતી વ્યાખ્યા લખવાનું એક અત્યંત આવશ્યક અને ઉપયોગી કાર્ય ગણિવર્યશ્રીએ કરેલ છે. = ગિરિવિહાર સંસ્થાના (મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ)ના સ્વપ્નદ્રષ્ટા અધ્યાત્મયોગી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચંદ્રસૂરીશ્વરજી મહારાજા અને ગિરિવિહાર સંસ્થાના સ્થાપકપ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રભવચંદ્રસૂરીશ્વરજી મહારાજાની દિવ્યકૃપાથી અને ગિરિવિહાર સંસ્થાના સફળમાર્ગદર્શક પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના મંગલ આશીષથી શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટના અહો ભાગ્યે દિગ્ગજ સિદ્ધહસ્ત લેખક યોગનિષ્ઠ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કેસરસૂરીશ્વરજી મહારાજાના હસ્તે આલેખિત ધ્યાન, યોગ, ગૃહસ્થ ધર્માદિ મૌલિક, આચાર સભર વિષયોથી ભરપૂર ૨૦ જેટલા ગ્રંથોનું પ્રકાશન, પુનઃ મુદ્રણ તેમજ કલ્પસૂત્ર, પંચસૂત્ર, ધર્મરત્નપ્રકરણાદિ ૨૦ જેટલા ગ્રંથોનું સાનુવાદ પ્રકાશ કરાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને આ જ શૃંખલામાં આજના સમયને અનુરૂપ, સમસ્ત જૈન સમાજને આદરણીય એવા આ તત્ત્વાર્થાધિગમસૂત્રના પ્રથમ Page #11 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયના સભાષ્ય, સટીક, સાનુવાદ પ્રકાશનનો લાભ મળવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. પ્રસ્તુત પ્રકાશનમાં આર્થિક સહયોગ નિમ્નલિખિત ગુરૂભગવંતોની પ્રેરણાથી અનેક સંઘો તથા મહાનુભાવો દ્વારા પ્રાપ્ત થયેલ છે તે બદલ તેમના ટ્રસ્ટી ગણને, મહાનુભાવોને ધન્યવાદ આપીએ છીએ. પ્રાન્ત, પ્રસ્તુત તત્ત્વાર્થાધિગમ સૂત્રના અધ્યયન-પરિશીલન અને પરિણમન દ્વારા સહુ કોઈ પરમપદને વહેલી તકે પ્રાપ્ત કરે એ જ મંગલકામના. લિ. શ્રી વિજય કેશર-ચન્દ્રસૂરીશ્વરજી ફાઉન્ડેશન ગિરિવિહાર ટ્રસ્ટ વતી, જયુભાઈ એલ. શાહ મુખ્ય આર્થિક સહયોગ દાતા ગચ્છાધિપતિ ગુરુદેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી શ્રી નવરંગપુરા જેન જે.મૂ.પૂ. સંઘ તરફથી ૨૦૦ નકલ નકલ ૭૫. 9૫ —- અન્ય આર્થિક સહયોગી)• શ્રી તુલસીશ્યામ જૈન છે.મૂ.પૂ. સંઘ (વાડ) તરફથી • સા.શ્રી કલ્પગુણાશ્રીજી + સા.શ્રી હર્ષગુણાશ્રીજીની પ્રેરણાથી મિલનપાર્ક તથા અભિનંદન ફલેટના આરાધક બહેનો તરફથી • સા.શ્રી કાવ્યરત્નાશ્રીજીની પ્રેરણાથી ચિત્રદુર્ગના ઉપધાનના તપસ્વી બહેનો તરફથી • સા.શ્રી કલ્યાણરત્નાશ્રીજીના ઉપદેશથી ગોલ જૈન સંઘ ૫૦ • સા.શ્રી મુક્તિપ્રભાશ્રીજીની પ્રેરણાથી ભાવિકો તરફથી - ૫૦ • સા.શ્રી કીર્તનપ્રભાશ્રીજીની પ્રેરણાથી ભાવિકો તરફથી • કુક્કરવાડા જૈન સંઘ હસ્તે સુશ્રાવકશ્રી સુરેશભાઈતરફથી ભૂમિકાની અલગથી ૫૦ આ પુસ્તક જ્ઞાન દ્રવ્ય દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ હોવાથી ગૃહસ્થોએ જ્ઞાનખાતામાં રકમ ભરીને પોતાની માલિકીમાં રાખવું : Page #12 -------------------------------------------------------------------------- ________________ 7 પુરોવચન જૈન શાસનમાં કોઈ પૃચ્છા કરે કે આગમિક સિદ્ધાન્તોની કોઈ ચિત્રશાળા (ART-GALLORY) હયાત છે ? તો બહુ સરળતાથી જવાબ આપી શકાય કે વાચકમુખ્યશ્રી ઉમાસ્વાતિ આચાર્ય રચિત શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અને તેનું સ્વોપજ્ઞ ભાષ્ય એ શબ્દાત્મક સૂત્ર-ચિત્રોરૂપે બેનમૂન ચિત્રશાળા છે જેમાં અનેક જૈનાગમોનાં મનોહર સૂત્ર-ચિત્રો દૃષ્ટિગોચર થાય છે. શ્રી તત્ત્વાર્થસૂત્ર એ જૈન સિદ્ધાન્તપુષ્પોનો મઘમઘતો બગીચો છે. અથવા વિવિધ જૈન સિદ્ધાન્ત વૃક્ષોનું ઉદ્યાન છે. કદાચ શંકા થાય કે શું જૈન ધર્મનાં બધા જ સિદ્ધાન્તો તત્ત્વાર્થસૂત્રમાં આવી ગયા ? જુદા જુદા નયથી જવાબ હા અને ના બંને આપી શકાય છે. મુમુક્ષુઓની દૃષ્ટિએ જોઈએ તો રત્નત્રયીની આરાધના માટે ઉપયોગી એવા લગભગ તમામ સિદ્ધાન્તોનું જ્ઞાન આ શાસ્ત્રથી પ્રાપ્ત થાય છે માટે જવાબ ‘હા' આપી શકાય. બીજુ બાજુ વિશ્વવ્યવસ્થા (COSMOLOGY)ની દૃષ્ટિએ જોઈએ તો જવાબ ‘ના’- માં પણ આપી શકાય. શાસ્ત્રકાર આચાર્યએ પોતે જ સમ્બન્ધકારિકા ૨૨માં જણાવ્યું છે કે અર્હચનના એક દેશનું પોતે લઘુગ્રન્થરૂપે સંક્ષેપથી નિરૂપણ કર્યું છે. જો કે એ લઘુગ્રન્થમાં પણ અર્થસભરતા વિરાટ છે. ૨૩ થી ૨૫ કારિકામાં શાસ્ત્રકારે પોતે જ જિનવચનનો પૂર્ણપણે સંગ્રહ કરવાનું કાર્ય કેટલી હદે અશક્ય છે એનું નમ્રભાવે વાસ્તવિકપણે નિદર્શન કરી દીધું છે. શ્વેતામ્બર જૈનો પાસે આજે પણ ભગવાનનાં ભાખેલા આગમશાસ્ત્રો મોજૂદ છે એટલે શ્રી તત્ત્વાર્થસૂત્રનું અધ્યયન શ્વેતામ્બરોમાં વિરાટ અધ્યયનક્ષેત્રનું એક અંગ છે. જે સમ્પ્રદાય પાસે આગમો છે જ નહીં એના માટે તત્ત્વાર્થસૂત્રમાં એમનું આખુ અધ્યયનક્ષેત્ર સમાઈ જાય છે અને તેથી તે સમ્પ્રદાયમાં તેના ઉપર અતિશય ભાર મુકાયેલો દેખાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. પ્રશ્ન થાય કે જ્યારે ગ્રન્થકર્તા પોતે પ્રાયઃ દશપૂર્વધર છે ત્યારે તેમના આ ભાષ્યયુક્ત સૂત્રગ્રન્થમાં કેમ કોઈ પૂર્વ-શાસ્ત્રોની છાંટ દેખાતી નથી ? કેમ કોઈ તન્ન-મન્ત્ર-વિદ્યાઓનું નિરૂપણ નથી ? કેમ કોઈ આચાર-સંહિતાનું માહિતીપ્રદ વિવેચન નથી ? કેમ કોઈ ધ્યાનાકર્ષક ગણિતાનુયોગનું વર્ણન નથી ? કેમ કોઈ સુશ્લિષ્ટ ધર્મકથાનુયોગનું દિગ્દર્શન પણ નથી ? કેમ કોઈ માર્ગાનુસારી ગુણોનું ઉદ્ભાવન ઉપલબ્ધ નથી થતું ? આમ તો આ બધા પ્રશ્નનું ટુકું સમાધાન શાસ્ત્રકારે ‘અર્હદ્ વચન એકદેશના સંગ્રાહક લઘુગ્રન્થ’ રૂપે નિર્દેશ આપવાથી કરી જ દીધું છે. તેમ છતાં ‘ઉત્પાર-વ્યય-ધ્રૌવ્યયુń સત્’ - ‘અર્પિતાનર્પિતસિદ્ધેઃ’ ‘स्निग्धरुक्षत्वाद् बन्धः’ વગેરે સૂત્રો અને તેના ભાષ્યનું જો ઊંડાણથી રિશીલન કરીએ તો ઉપરોક્ત પ્રશ્નોનું સંતોષકારક સમાધાન પ્રાપ્ત થાય છે. - Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રફુલ્લચંદ્ર રોય (PC.ROY) વગેરે ભારતના પ્રાચીન રસાયણશાસ્ત્રવિદોને મન પણ આ તત્ત્વાર્થસૂત્રનું ખાસ કરીને તેના પાંચમાં અધ્યાયમાં આવતા અણુવિષયકનું વર્ણન ઘણું મહત્ત્વનું ભાષ્ય છે. હિન્દુ કેમેસ્ટ્રીનો ઈતિહાસ વગેરે ગ્રન્થોમાં તથા ‘coSMOLOGY OLD & NEW વગેરે પુસ્તકોમાં તે જોઈ શકાય છે. શ્રી સિદ્ધસેનગણી મહારાજની ટીકા પણ વિશાળ અને ભવ્ય છે. સૂત્ર-ભાષ્યનું સ્પષ્ટીકરણ કરવાની તેમની પ્રતિભા પણ વન્દનીય છે. પહેલા સૂત્રનાં વિવેચનમાં જ કેવો મઝાનો પ્રશ્ન ઉઠાવીને એનું કેવું સુંદર સમાધાન કર્યું છે ! - “પ્રધાન પુરુષાર્થ તો મોક્ષ છે- તો એનું સૌ પ્રથમ ભારપૂર્વક નિરૂપણ કરવાને બદલે તેનાં હેતુઓનું પ્રદર્શન કેમ કરવા માંડયું?” દિગમ્બરોએ જે આનું અધકચરું “મોક્ષશાસ્ત્ર' આવું નામકરણ કરી દીધું છે - એનું પ્રતિબિમ્બ જ જાણે આ પ્રશ્નમાં મલાઈ ગયું છે. વ્યાખ્યાકારે એટલો સરસ જવાબ આપ્યો છે કે વાંચનાર પોતાની જાતને ગમે તેવો પંડિતમન્ય માનતો હોય એની પણ આંખ ઉઘડી જાય. “જેના અસ્તિત્વ વિશે કોઈ વાદીઓને ખાસ વિવાદ જ નથી એના વિશે શરૂઆતમાં કેટલું લખવાનું હોય? બુદ્ધિમાન લોકો તો સ્પષ્ટપણે સમજતા હોય છે કે કાર્યસિદ્ધિ કારણાધીન હોવાથી રત્નત્રયરૂપ કારણોનું નિરૂપણને વધારે મહત્ત્વ અપાય છે, તે ઉચિત છે – શાસ્ત્રાનુસારી છે.” દિગમ્બરોને પણ સ્વીકારવી પડે એવું આ સમાધાન છે. મુક્તિના માર્ગની યથાર્થ સત્યગર્ભિત ભગવદાશાનુસારી વિશિષ્ટ પીછાન કરવા માટે પલ્લવગ્રાહી નહીં બનતા ખરેખર બહુશ્રુત બનવું જોઈએ અને બહુશ્રુત બનવા માટે ગુરુચરણોમાં વિનયપૂર્વક બેસીને આ તત્ત્વાર્થસૂત્રનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ. પૂજયપાદ ગુરૂદેવ સ્વ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મહારાજની એક પ્રશસ્ત ભાવના હતી કે તત્ત્વાર્થસૂત્ર ઉપરની શ્વેતામ્બર-દિગમ્બર વિરચિત ઉપલબ્ધ તમામ વ્યાખ્યાઓનું ઊંડાણથી અધ્યયન-અવગાહન કરીને તે બધાનો સારસંગ્રહ કરી ત્રણ પ્રકારની વિશિષ્ટ વ્યાખ્યાઓ તૈયાર કરવી – ૧ “તત્ત્વાર્થ ઉષા' - બાળ જીવો સહેલાઈથી સૂત્રનો સામાન્ય અર્થ પામી શકે, ૨. “તત્ત્વાર્થ પ્રકાશ' - જેનાથી મધ્યમબુદ્ધિ જીવો દાખલાદલીલ-યુક્તિગર્ભિત સાર પામી શકે, ૩. “તત્ત્વાર્થાલોક રહસ્ય’ - જેનાથી તીવ્ર મેધાવી અધ્યેતાઓ તુલનાત્મક રીતે ઊંડાણથી એક એક સૂત્રના રહસ્યમય તાત્પર્યો અવધારી શકે. આ યોજનાના મંગલાચરણરૂપે “તત્ત્વાર્થ ઉષા” નું કાર્ય થઈ ગયું - બાકીનું કાર્ય તેઓ અનેકવિધ સંધ-શાસનની જવાબદારીમાં સતત અપ્રમત્તપણે વ્યસ્ત રહેવાના કારણે ન કરી શકયા – આશા છે કે આ ગ્રન્થના અનુવાદક-સંપાદક મુનિઓ તેમની આ ભાવના પૂર્ણ કરશે. (કંઈક અંશે મધ્યમબુદ્ધિ માટે પૂર્ણ થઈ રહી છે.) શ્રી તત્ત્વાર્થસૂત્રનાં અનેક પ્રકાશનો પ્રકાશિત થઈ ચુકયા છે, પરંતુ શ્રી સિદ્ધસેનગણી મહારાજની ટીકા એવી જટિલ છે કે તેનું હાર્દ પણ જલ્દીથી ન સમજાય તો એના ભાવાનુવાદનું Page #14 -------------------------------------------------------------------------- ________________ કાર્ય તો કોણ કરી શકે ? છતાં પણ પૂ. યોગનિષ્ઠશ્રી કેસરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ પૂ.આચાર્ય વિજયશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી ઉદયપ્રભવિજયગણિ એ આ મહાભારત કાર્ય હાથમાં લીધું છે અને મુનિશ્રી યુગપ્રભવિજયજી જેવા મેધાવી સહાયક એમને મળ્યા છે તેથી તેઓ આ મહાભારત કાર્યને સમ્પન્ન કરવામાં જરૂર સફળ થશે એવી આશા રાખવી અસ્થાને નથી. મુનિવરોએ તેમના કાર્યનો પ્રારંભિક અંશ તેની ભૂમિકા સાથે મારા ઉપર નિરીક્ષણ કરીને કરવા માટે સૂચનો વગેરે માટે મોકલીને ખરેખર મને સ્વાધ્યાયની તક આપી છે તે અનુમોદનીય છે. બંને મુનિવરોએ આ ગ્રન્થના સમ્પાદન અને ભાવાનુવાદ માટે કેવી પ્રચંડ જહેમત ઊઠાવી છે તે તો તેની વિદ્વભ્રોગ્ય વિસ્તૃત ભૂમિકા વાંચતાં જ સમજાઈ જશે. અનેક હસ્તપ્રતોની શોધ, તેના પાઠાન્તર નોંધની ચીવટ અને યથાર્થ ભાવાનુવાદ તૈયાર કરવા માટેની ઉત્સુત્રભાષણ ન થઈ જાય તે રીતે) તેમની સાવધાની અને કાળજી અત્યન્ત પ્રોત્સાહન-સરાહના પાત્ર છે તેમાં કોઈ શંકા નથી. - આવા ઉત્તમ કાર્યના અધ્યયનાદિ દ્વારા સૌ સંવર-નિર્જરાના ભાગી બનો એવી અંતરની શુભ કામના. લી. ભા.સુ. ૧, જૈનનગર આવિજય જયસુંદરસૂરિ અમદાવાદ Page #15 -------------------------------------------------------------------------- ________________ (ભૂમિકા-સંશોધકીય ઉમ) વિદ્ધવર્ય ગણિવરશ્રી, સાદર અનુવંદના. શાતામાં હશો. ભૂમિકા આ સાથે પરત મોકલી રહ્યો છું. બરોબર વાંચી છે. વિષયને તમે ચાર બાજુથી બરોબર સ્પર્શીને સરસ રજૂઆત કરી છે. લીટીએ લીટીએ તમારા અથાગ પરિશ્રમના દર્શન થાય છે. નાદુરસ્ત તબિયતમાં પણ તમે બહુ મોટી શ્રુતસેવા કરી રહ્યા છો. ખૂબ ખૂબ ધન્યવાદ સહવર્તી બધાને પણ ઘણા ઘણા ધન્યવાદ ! વાંચતાં વાચંતા મને જે સ્ફર્યુ છે તે ત્યાં ત્યાં લખ્યું છે. એજ, શ્રાવણ સુદ-૧,સૂરત લિ.આ. વિજય મુનિચન્દ્રસૂરિ Page #16 -------------------------------------------------------------------------- ________________ (તસ્વાર્થ : જૈન દર્શનની WEB-SITE) “પ દરિસણ જિન અંગ ભણીજે.” આ છે અધ્યાત્મયોગી, પ્રાતઃ સ્મરણીય આનંદઘનજી મહારાજાના મુખરૂપી શક્તિમાંથી વેરાયેલા મોતી. નેમિનાથ પ્રભુની સ્તવના કરતાં કરતાં આકસ્મિક એક સાધકના અંતસ્તલમાંથી પ્રશ્નનો પ્રાદુર્ભાવ થયો- પ્રભુ ! તું કેવો છે ? તારું રૂપ-તારું સ્વરુપ કેવું છે ? તારો સાક્ષાત્કાર કઈ રીતે થાય ? સાધકના જ હૃદયખંડના એક ખૂણામાં રહેલ પરમાત્મ તત્ત્વએ પ્રત્યુતર આપ્યો - “પડુ દરિસણ જિન અંગ ભણીજે.” જેમ ઘડો માટીથી ભિન્ન નથી, માટીથી જુદો દેખાતો નથી, ઘડાનું સ્વરુપ મૃત્મય છે. જેમ સુવર્ણની વીંટી સોનાથી ભિન્ન નથી, કાંચનમય છે. તેમ પરમાત્માનું આંતરિક તત્ત્વ પડુ દર્શનથી ભિન્ન નથી. પડુ દર્શનની સમ્ય પિછાણ એ જ પરમાત્માના વાસ્તવિક સ્વરુપની ઓળખાણ છે. પરમાત્માનું પારમાર્થિક સ્વરૂપ એટલે કે જૈન દર્શન પડુ દર્શનમય છે, ષડુ દર્શનથી ભિન્ન નથી. જૈન દર્શન ષડું દર્શનમાં વ્યાપીને રહેલો છે. એવા ષડું દર્શનાત્મક જૈન દર્શનમાં ઉચ્ચ હરોળમાં સ્થાન પામી શકે એવો ગ્રંથ છે - તત્ત્વાર્થધિગમ સૂત્ર. જાણે કે- જૈન દર્શનની WEB-SITE. આત્મા કોને કહેવાય ? આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ શું? મોક્ષ એટલે શું? What is the Path-Way of Slavtion ? (=મોક્ષમાર્ગ કોને કહેવાય ?) કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય? ઈત્યાદિ વર્તમાનના તમામ Burning Problemsના સચોટ, સમ્યગુ, તર્કબદ્ધ ઉત્તરો મેળવવાનું એક માત્ર સ્થળ - ઉમાસ્વાતિજી વાચક વિરચિત તત્ત્વાર્થાધિગમસૂત્ર. એક જ સ્થળેથી તમામ જીવનજરૂરી આવશ્યક ચીજ-વસ્તુ મેળવવા માટે Departmental store ખોલવાની પ્રણાલિકા આધુનિક, અર્વાચીન નથી. પૂર્વે પણ અલગ અલગ દર્શનો પોતાની સમગ્ર માન્યતાની જાણકારી માટે પોત-પોતાના સ્વતંત્ર ડીપાર્ટમેન્ટલ સ્ટોર ખોલતા જ હતા. જેમ કે વેદાંત દર્શને પોતાની સમગ્ર માન્યતાની એક જ સ્થળે ઉપલબ્ધિ થાય તે માટે “બ્રહ્મસૂત્ર' નામક સ્ટોર ઉભું કર્યુ. ન્યાય દર્શને પોતાના સંપૂર્ણ મતના રસથાળને પીરસતું “ન્યાયસૂત્ર' અભિયાનક શોપીંગ જનસમક્ષ રજૂ કર્યું. યોગ દર્શને “યોગસૂત્ર', સાંખ્ય દર્શને “સાંખ્યસૂત્ર' વગેરે નવા-નવા ડીપાર્ટમેન્ટલ સ્ટોરોનું Opening તત્કાલીન કૂદકે ને ભૂસકે થયે જ રાખતા હતા. જનતાને પણ જૈન દર્શન પાસે એવા જ કોઈક ડીપાર્ટમેન્ટલ સ્ટોરની અપેક્ષા હતી અને એ જ અરસામાં લોકોની અપેક્ષા પૂર્ણ કરવા, લોક-જરૂરીયાતને પહોંચી વળવા ઉમાસ્વાતિજી મહારાજાએ ‘તત્ત્વાર્થાધિગમસૂત્ર એ વિશેષણથી વિભૂષિત થયેલ ડીપાર્ટમેન્ટ સ્ટોર તો ન કહેવાય પણ અત્યાધુનિક સામગ્રીઓથી સુસજ્જ એવું 'Malls’ નું Opening કર્યું. કે જેમાં એકવાર પ્રવેશ કર્યા પછી તરેહ-તરેહની, ચિત્તાકર્ષક itemsને જોવા, માણવા, ખરીદવા (આત્મ-પ્રતિષ્ઠિત કરવા) મન લાલચું, લંપટ બન્યા વિના રહે નહિ. Page #17 -------------------------------------------------------------------------- ________________ 12 તેમાંય વળી ‘તત્ત્વાર્થસૂત્ર' નામક ‘Mall' સિદ્ધસેનીયટીકાની Lighting થી સુશોભિત બની.ત્યારે તો રીતસરનો લોકોનો (વિદ્વાન પુરુષોનો) ધસારો આવી ચડ્યો. આ ધસારાનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે તે માટે જ જાણે કે નૂતન અનુવાદકાર ગણિવર્યશ્રી ઉદયપ્રભવિજયજી મહારાજે તત્ત્વાર્થ ઉ૫૨ ગુર્જર-ભાવાનુવાદ સ્વરૂપ Reception counter ઉભું કર્યુ હોય એવી પ્રતીતિ થાય છે. Reception Counter (=તત્ત્વાર્થ ઉપરના ગુર્જર-ભાવાનુવાદમાં) ઉ૫૨થી એવી સરળ, પ્રવાહી, બાલભોગ્ય શૈલીથી માહિતનું Relay (=નિરૂપણ) થઈ રહ્યું છે. કે જે તત્ત્વાર્થ સૂત્રની સ્પષ્ટતામાં જબ્બર વધા૨ો ક૨શે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તત્ત્વાર્થસૂત્ર તેમ જ સિદ્ધસેનીય ટીકાનો સરળ ભાવાનુવાદ કરવામાં એમણે કરેલ તનતોડ મહેનત, તાડપત્રો તેમ જ હસ્તપ્રતો ઉપરથી સંશોધન કરી શુદ્ધ કરવાનો ઉદ્યમ, લિષ્ટતમ પંક્તિઓને સરળ ભાષામાં રજૂઆત કરવાની તેમની જહેમત વગેરે કાબીલેદાદ છે. આ તો ‘ભૂખ્યાને ઘેબર મળવા' જેવું થયું. શ્રમણ-શ્રમણીઓની જ્ઞાન-પિપાસાને પૂર્ણ રીતે છીપાવી શકે તેવી આ પરબ બાંધીને ગણિવર્યશ્રીએ પોતાના કેવલજ્ઞાનનું Reservation કરાવી જ દીધું છે - એમ કહેવું અસ્થાને નહિ ગણાય. જૈન ધર્મના ચારેય ફિરકાને સન્માન્ય એવા આ તત્ત્વાર્થધિગમસૂત્ર ઉપર અત્યાર સુધી ગુજરાતી, હિન્દી, English, Germany ઈત્યાદિ અનેક ભાષાઓમાં અનેક ભાષાન્તરો બહાર પ્રકાશિત થઈ ચૂક્યા છે. પરંતુ ગણિવર્યશ્રી ઉદયપ્રભવિજયજીનો આ પ્રયાસ અનુવાદકારોની દુનિયામાં આગલી હરોળમાં સ્થાન પામી શકે તેવો છે. પંક્તિએ પંક્તિ અનુસરીને, એકેક શબ્દને પકડી પકડી તેમાં રહેલ પદાર્થ-ભાવાર્થ-રહસ્યાર્થ-ઐદમ્પર્યાર્થને પ્રગટ કરવાનો પ્રયત્ન ગણિવર્યશ્રીને તેમ જ તેમના ભાવાનુવાદને એક આગવું, અનૂઠું સ્થાન પ્રાપ્ત કરાવે છે. આવો વાચકો ! નૂતન સંશોધક, અનુવાદકા૨ ગણિ ઉદયપ્રભવિજયજીને, તત્ત્વાર્થ સૂત્રનો સરળ, હૃદયંગમ ગુર્જર ભાવાનુવાદ કરવા દ્વારા સંશોધન, અનુવાદની દુનિયામાં કરેલ શાનદાર પ્રવેશને, આપણે સહુ અંતરતલમાંથી ઉત્પન્ન થયેલ શુભેચ્છાઓની સાથે હર્ષાશ્રુઓથી વધાવીએ, આવા અનેક પ્રકાશનો રૂપી મોતીઓની પ્રાપ્તિ તેમની પાસેથી શાસનને અવિરત થયા જ કરે કે જેથી શાસનની સાન-બાન-આનમાં અભિવૃદ્ધિ કરી, સ્વ-પરનું કલ્યાણ સાધી, શીઘ્રતયા મુક્તિગતિને પ્રાપ્ત કરે એ જ અરિહંતને અંતસ્તલથી અભ્યર્થના. તરણ-તારણહાર જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તેનું ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડં. શ્રા.સુ.પ નેમિનાથ જન્મ કલ્યાણકદિન ગોરેગાઁવ, મુંબઈ લિ. મુનિ યશોવિજયગણિ Page #18 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૧. તત્ત્વાર્થાધિગમ સૂત્રનું મહત્ત્વ વિશ્વકલ્યાણકર તીર્થંકર ભગવંતો વડે જે સ્થાપન કરાયું છે. તેમજ ગણધર, પૂર્વધર, શ્રુતધર, આચાર્યો વડે જે વહન કરાયું છે તેવું આ જિનશાસન અનંત અને અક્ષય શ્રુતનો સમુદ્ર છે. આ શ્રુત સમુદ્રનો તાગ પામવો તે છદ્મસ્થ વ્યક્તિ માટે ખૂબ જ દુષ્કર કાર્ય છે, તેવું જાણી, વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ જિનપ્રવચનના મૌલિક બહુવિધ સિદ્ધાંતરત્નોને આ તત્ત્વાર્થસૂત્રરૂપી મંજૂષામાં ભરી દીધા છે. અલ્પાક્ષરી, અસંદિગ્ધ, અર્થગાંભીર્ય, વિશાળ, અસ્તોભ (વારંવાર ચ, હિ, વૈ ઈત્યાદિ પ્રયોગથી રહિત) અને નિર્દોષ- આ ૬ લક્ષણો સૂત્રના છે, તેમાંથી એક પણ લક્ષણની ન્યૂનતા તત્ત્વાર્થસૂત્રમાં દેખાતી નથી. સર્વ લક્ષણયુક્ત આ સૂત્ર સર્વાંગસુંદર છે અને સર્વગ્રાહ્ય છે. આ સૂત્રના ગુજરાતીહિન્દી-જાપાની-અંગ્રેજી-જર્મની-કર્ણાટકી(કન્નડ)-પ્રાકૃત આદિ ભાષાઓમાં થએલા અનુવાદો જ આની સર્વગ્રાહ્યતાને સિદ્ધ કરી આપે છે. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી- આ ચારેય જૈન ફિરકાઓમાં અતિ આદરપૂર્વક અધ્યયન કરાતું આ સૂત્ર છે. દિગંબરો તો આને સર્વોપરિ મુખ્ય આગમ મોક્ષશાસ્ત્ર તરીકે માને છે અને એથી શ્વેતાંબરાચાર્યોની જેમ દિગંબરાચાર્યોએ પણ આ સૂત્ર ઉપર હજારો શ્લોક પ્રમાણ ટીકાઓની રચના કરી છે. અર્થસહિત આ સૂત્રનો પાઠ કરવામાં આવે તો એક ઉપવાસનો લાભ મળે છે અર્થાત્ ભલે આ સૂત્ર ૨૦૦ ગાથા પ્રમાણ છે, છતાં પણ જો ઈરિયાવાહી કરી, પલાઠી વાળી, એકાગ્રમને, અર્થસહિત આ સૂત્રનો સ્વાધ્યાય કરવામાં આવે તો ૨૦૦૦ ગાથાના સ્વાધ્યાયનો લાભ મળે છે. ખુદ વાચકશ્રી પણ પ્રશસ્તિના અંતિમ શ્લોકમાં આ સૂત્રની મહિમા વર્ણવતા ક્યે છે કે, ૪જે તત્ત્વાર્થાધિગમ નામના આ શાસ્ત્રને જાણશે અને તેમાં કહ્યા મુજબ કરશે તે અવ્યાબાધ સુખરૂપ પરમાર્થ (મોક્ષ)ને અલ્પકાળમાં પામશે. વેદાંતદર્શનમાં જે સ્થાન-માન બાદરાયણના બ્રહ્મસૂત્રનું છે, યોગદર્શનમાં જે ગરિમા પતંજલીના યોગસૂત્રની છે, વૈશેષિકદર્શનમાં જે મહત્ત્વ કણાદના વૈશેષિકસૂત્રનું છે, નૈયાયિકદર્શનમાં જે મહિમા અક્ષપાદ ગૌતમના ન્યાયસૂત્રનો છે અને વ્યાકરણોમાં જે મૂલ્યાંકન કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિષ્કૃત સિદ્ધહેમ વ્યાકરણના સૂત્રોનું છે, તેવી જ ગરિમા જૈન દર્શનમાં વાચક શ્રી ઉમાસ્વાતિજીના તત્ત્વાર્થાધિગમસૂત્રની છે. આ સૂત્રની પ્રમાણિકતા એટલી બધી છે કે ચાન્દ્રકુલના નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ, નિવૃત્તિકુલના સમ્મતિના ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ, સમર્થ ટીકાકાર આચાર્યશ્રી મલયગિરિજી મહારાજે આગમની ટીકાઓમાં ઠેક ઠેકાણે ‘ઉત્ત્ત વાવમુલ્યે:, વાવ, વાવ પ્રવરેઃ' કહીને આ સૂત્રના સાક્ષીપાઠો પુરાવા માટે આપ્યા છે. १. स्वल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवद्यं च सूत्रं सूत्रविदो विदुः ।। २. भगवद्भिरुमास्वातिपादैराचार्यवर्यैसूत्रितस्य तत्त्वार्थाधिगमस्य मोक्षशास्त्रस्य .... । (अष्टसहस्रौ लघुसामन्तभद्रवचनम् ) ३. दशाध्याये परिच्छिन्ने तत्त्वार्थे पठिते सति । फलं स्यादुपवासस्य भाषितं मुनिपुङ्गवैः ।। ४. यस्तत्त्वार्थाधिगमाख्यं ज्ञास्यति करिष्यते च तथोक्तम् । सोऽव्याबाधं सौख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ।।६।। Page #19 -------------------------------------------------------------------------- ________________ • ભૂમિકા છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર આ સૂત્ર શબ્દથી લઘુ પણ અર્થથી અત્યંત ગંભીર અને વિશાળ છે. ખરેખર તત્ત્વાર્થસૂત્ર ગાગરમાં સાગર છે. તેથી જ તો માત્ર ૩૪૪ સૂત્ર પ્રમાણ હોવા છતાં આ ગ્રંથ ઉપર હજારો શ્લોક પ્રમાણ સાગરસમ અનેક વ્યાખ્યા-ગ્રંથો રચાયા છે. અલ્પ અક્ષરો વડે ઘણા અર્થોને સૂત્રિત કરે (બાંધી રાખે) તે સૂત્ર છે” આ ઉક્તિને વાચકશ્રીએ ન્યાય આપ્યો છે. માત્ર ૨૦૦ શ્લોકથી પણ ઓછા (૧૯૮) પ્રમાણવાળું આ હોવા છતાં એમાં વાચકશ્રીએ જૈન શાસન-પ્રવચનના સમસ્ત મૌલિક સિદ્ધાંતોનો સંગ્રહ કરી લીધો છે. એથી કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય, મહારાજે સ્વરચિત સર્વમાન્ય શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનમાં ૨-૨-૩૯ સૂત્રમાં તથા અન્ય પણ વ્યાકરણ સંબંધિ ગ્રંથોમાં વાચકશ્રીને “ઉમાસ્વાતિજી જેવા કોઈ સંગ્રહકાર નથી” એમ કહી સ્તવ્યા છે અને એથી જૂની હસ્તપ્રતો અને તાડપત્રોમાં આ તત્ત્વાર્થાધિગમસૂત્રને મહાપુરુષોએ “અહ...વચનસંગ્રહ” એવા હુલામણા નામે પણ નવાર્યું છે. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ તો આ સૂત્રને “તત્ત્વાર્થ મહાશાસ્ત્ર” કહી શ્રેષ્ઠ અનુયોગ (દ્રવ્યાનુયોગ)નું પ્રબળ સાધન ગણે છે. આ સૂત્રમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગની વિચારણા છે અને પ્રસંગે પ્રસંગે ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગનું પણ સુંદર નિરૂપણ છે. આગમમાંથી ઉધૂત કરી સર્વ પ્રથમ સંસ્કૃત ભાષામાં આ સૂત્રની રચના કરવામાં આવી છે, કારણ કે આ સૂત્રોના મૂળસ્થાન આગમોમાં મળે છે. વળી પૂર્વધર મહર્ષિ વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજે આ સૂત્ર રચ્યું છે, તેથી આગમની જેમ વિધિ સહિત બહુમાન પૂર્વક ગુરુગમથી આ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ અને એથી ફાગણ આદિ ચોમાસીના અઢી દિવસ અને શાશ્વતી ઓળીના ૧૨ દિવસની અસક્ઝાયમાં આનું પઠન-પાઠન કરાતું નથી. એક મત મુજબ શાશ્વતી ઓળીના પ્રથમ ત્રણ દિવસ સિવાય તત્ત્વાર્થસૂત્ર ભણી શકાય. ૨. તત્ત્વાર્થાધિગમસૂત્રની વિષય-વ્યાપકતા આ ગ્રંથ ૧૦ અધ્યાયમાં વિભાજિત છે. એકથી ચાર અધ્યાયમાં મુખ્યતયા જીવતત્ત્વનું નિરૂપણ છે. પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વની પ્રરૂપણા કરી છે. છઠ્ઠા અને સાતમા અધ્યાયમાં આશ્રવ તત્ત્વની વિચારણા છે. આઠમા અધ્યાયમાં બંધ તત્ત્વને દર્શાવ્યું છે. નવમા અધ્યાયમાં સંવર અને નિર્જરા એમ १. अल्पाक्षरैः बह्वर्थान् सूत्रयतीति सूत्रम् ।, २. “उत्कृष्टे अनुपेन' २-२-३९, “उपोमास्वाति सङ्ग्रहीतारः, उपजिनभद्रक्षमाश्रमणं વ્યાધ્યાતાર: તમ્મન્ચે દીના રૂત્વર્થઃ” ૨-૨-૩૯ની લઘુવૃત્તિમાં. ૩. શ્રીમદ્ મેઘવિજયજી ઉપાધ્યાય સ્વકૃત હૈમકૌમુદિમાં તથા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી સ્વકૃત પ્રક્રિયા વ્યાકરણમાં અને શ્રીમદ્ મલયગિરિજી મહારાજના શબ્દાનુશાસનમાં પણ “શ્રી ઉમાસ્વાતિજી સંગ્રહકાર આચાર્યોમાં શિરોમણિ છે” એમ કહ્યું છે. ૪. અહિ કોઈએ એવો અર્થ ન કરવો કે “સંસ્કૃત ભાષામાં સૂત્ર રચવાની પરંપરા શ્રી ઉમાસ્વાતિજી મહારાજે શરૂ કરી.” કારણ કે સર્વતીર્થકચેના શાસનમાં દ્વાદશાંગી ગણધરો રચે છે. તેમાં દૃષ્ટિવાદ નામનું બારમુ અંગ સંસ્કૃતમાં હોય છે, તથા શ્રતધર મહર્ષિઓ દ્વારા રચિત ઋષિભાષિતાદિ સંસ્કૃતમાં પણ છે. (શ્રીવર્ધમાનસૂરિક્ત આચાર દિનકર ગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છે. મુહૂ વિવિયં તિયડવાનિયંસિદ્ધત | શ્રીવાસ્તવાથત્યં પયગુરૂવં નિવિહિં || ઘણાંગના સપ્તમ સ્થાનકમાં કહ્યું છે. સવા પા'તા વેવ કુહા મતિયો દયા | સરમંડર્નાનિ જિન્નતે પત્થા મિલિતા II) તેથી ઉમાસ્વાતિજી મહારાજે પ્રથમ સંસ્કૃત ભાષામાં રચવાની પરંપરા શરુ કરી એમ ન કહી શકાય. ભગવાન મહાવીરની હાજરીમાં રચાએલ દૃષ્ટિવાદ અને ઋષિભાષિતને છોડીને જો વાત કરતા હો તો એ અપેક્ષાએ એટલું જરૂર કહી શકાય કે, વર્તમાનમાં ઉપલબ્ધ સાહિત્યને આશ્રયીને તત્ત્વાર્થાધિગમ નામનું આ શાસ્ત્ર સર્વપ્રથમ સંસ્કૃત ભાષામાં સૂત્ર તરીકે રચાયેલું મળે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભૂમિકા · બે તત્ત્વોનો .સમાવેશ કર્યો છે અને છેલ્લા દસમા અધ્યાયમાં લક્ષ્ય = કર્યુ છે. તથા સમ્યગ્દર્શનનું સ્વરૂપ કથન અ.૧સૂ.૨ સૂત્રમાં છે. સમ્યગ્નાનના ભેદોનું નિરૂપણ અ.૧ સૂ.૯ સૂત્રમાં છે, અને સમ્યક્ચારિત્ર તથા તપનું વર્ણન નવમા અધ્યાયમાં છે. • સાધ્યરૂપ મોક્ષ તત્ત્વનું નિદર્શન ૩ તથા નયવાદ, ષદ્ભવ્યવિચાર, કર્મપ્રકૃતિ ગણના, પાંચ ભાવોનું સ્વરૂપ, દ્વીપ સમુદ્રોની ભૌગોલિક ચર્ચા, દેવોના સ્થાનાદિનું વિશદ દર્શન, ત્રિપદી, દ્રવ્ય-ગુણ-પર્યાયની તાત્ત્વિક મીમાંસા, બારવ્રત અને તેના અતિચારોની સમ્યક્ સમજણ, પ્રકૃતિ આદિ બંધની સ્પષ્ટ રજૂઆત અને છેલ્લે મોક્ષનું આબેહૂબ વર્ણન. આવા વિવિધ વિષયોનો સંગ્રહ કરી ગ્રંથકારશ્રીએ આ ગ્રંથને એક ‘સંગ્રહગ્રંથ' બનાવી દીધો છે. ગ્રંથકર્તાશ્રી ઉમાસ્વાતિજી મહારાજા વાચક (પૂર્વધર) હતા... ૩. વાચક શબ્દનો તાત્પર્યાર્થ વાચક શબ્દના ત્રણ અર્થ થાય છે. (૧) પૂર્વધર (૨) ઉપાધ્યાય (૩) વાચક વંશજ પૂજ્યશ્રી ઉમાસ્વાતિજી મહારાજને ઉદ્દેશીને થયેલ ‘વાચક' શબ્દનો પ્રયોગ ઉપાધ્યાય અર્થમાં ન હોઈ શકે. કારણ કે તેઓ આચાર્ય તરીકે સુપ્રસિદ્ધ હતા. એનો સ્પષ્ટ ઉલ્લેખ ભક્તામર સ્તોત્રવૃત્તિમાં મળે છે. ‘વાચક’ શબ્દનો વાચકવંશીય અર્થ કરીએ તો ‘તેઓશ્રી શ્રીધનગિરિ અને શ્રીસિંહગિરિની જેમ વાચકવંશમાં ૧. A. “પૂર્વત શ્રુતં સૂત્રમન્યઘ્ન વિનેયાન વાપયતીતિ વાવઃ । પૂર્વશ્રુતધારિ,િ” (બૃહત્કલ્પ ઉદ્દેશો-૬) (અભિધાન રાજેન્દ્રકોષ ભાગ-૬-પૃષ્ઠ-૧૦૮૪), B. “વાવજો દિ પૂર્વવત્ ।।” (તત્ત્વાર્થ સૂત્ર ૯/૬ સૂત્રમાં બારમી ભિક્ષુપ્રતિમાના ભાષ્યની ટીકામાં પ્રસ્તુત ટીકાકાર ગંધહસ્તીશ્રી સિદ્ધસેનગણિ મહારાજાના વચનો), C‘વાવાઃ પૂર્વવિવઃ” (ઇતિ શ્રી પ્રજ્ઞાપનાસૂત્રવૃત્તૌ સમર્થટીવાળાથી मलयगिरिसूरिवचनम् पृष्ठ-४) - २ A. "एक्कारसवि गहरे पवायए पवयणस्स वंदामि । सव्वं गणहरवंसं 'वायग' वंसं पवयणं च " ।। (आवश्यक निर्युक्तौ गा. ८६, विशेपावश्यक भाष्ये गा. - १२६० ) B. सव्वं गणहरवंसं अज्जसुहुमेहिं थेरावलिया वा जेहिं जाव अम्हं सामइयमादीयं वादितं । वायगवंसो णाम जेहिं परंपरएणं सामाइयादि अत्थो गंथो य वादितो अन्नो गणहरवंसो अन्नो य वायगवंसो तेण पत्तेयं कियते । (आवश्यक ચૂનો-પૃષ્ઠ-૮૬) ‘અર્થના પાઠક તે વાચક તેવો અર્થ કરીએ તો એ અપેક્ષાએ વાચકનો અર્થ ‘આચાર્ય’ પણ થઈ શકે. ३ A. ' वड्ढउ वायगवंसो जसवंसो अज्जनागहत्थीणं । वागरणकरणभंगियकम्मपयडीपहाणाणं ।। ३० ।। “जच्चंजणंधाउसमप्पहाण मुधियकुवलयनिहाणं । 'वड्ढउ वायगवंसो रेवइनक्खत्तनामाणं' ।।३१ ।। अयतपुरा निक्खते कालियसुयआणुओगिए धीरे । 'वंभद्दीवग' सीहे वायगपयमुत्तमे पत्ते' ।। ३२ ।। *“ जेसि इमो अणुओगो पयरइ अज्जवि अड्डभरहम्मि । वहु नयर निग्गयजसे ते वंदे खंदिलायरिए " ।। ३३ ।। " तत्तो हिमवंतमहंत विक्कमे धिइपरक्कममगंते । सज्झायभणंतधरे हिमवंते वंदिमो सिरसा " || ३४ ।। “ कालियस्य अणुओगस्स धारए धारए अ पुव्वाणं । हिमवंत खमासमणे वंदे णागज्जुणायरिए ।। ३५ ।। “मिउमद्दवसंपन्ने अणुपुव्वी वायगत्तणं पत्ते । ओहसुयसमायारे नागज्जुणवायए वंदे ।। ३६ ।। ( नंदिसूत्रे गा. ३० - ३६) B. वायगवरवंसाओ तेवीसइमेण धीरपुरिसेणं । दुद्धरधरेण मुणिणा पुव्वसुयसमिद्धबुद्धिणं । सुयसागरा विणेऊण जेण सुयरयणमुत्तमं दिनं । सीसगणस्स भगवओ तस्स नमो अज्जसामस्स (प्रज्ञापना वृत्तौ पृष्ट - ४ ), ૪. A “૩માસ્વાતિદિનજૂનુરાત્તવ્રતઃસૂરિપદ્દમાપ (મહામરસ્તોત્રવૃત્તો) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪ • ભૂમિકા તત્ત્વાર્થાધિગમંસૂત્ર ઉત્પન્ન થયા હોવાથી વાચક કહેવાશે, પણ વિદ્યા (પૂર્વજ્ઞાન)ના લીધે વાચક નહિં કહેવાય.' આવી દલીલ કોઈક કરે છે પરંતુ આ વાત યુક્તિયુક્ત નથી. કારણ કે તેમના સમયે પૂર્વેનો ઉચ્છેદ થયો ન હતો. પૂર્વો હાજર હતા માટે વાચક શબ્દનો વાચકવંશીય અર્થ કરતાં પણ પૂર્વધર અર્થ ક૨વો વધારે ઉચિત ગણાય. જો કોઈ એવો પ્રશ્ન કરે કે ‘ભલે પૂર્વજ્ઞાનનો ઉચ્છેદ ન થયો હોય, અર્થાત્ પૂર્વજ્ઞાન વિદ્યમાન હોય છતાં યોગ્યતા ન હોય તો અનધિકારીને પૂર્વજ્ઞાન ન અપાય. માટે પૂર્વ હાજર હોવા માત્રથી તેમને પૂર્વધર શી રીતે માની શકાય ?” તો આ વાત પણ અસંગત છે. કારણ કે જો તેઓ અયોગ્ય હોય તો તેમને આચાર્યપદ શી રીતે તે કાળમાં મળે ? અને તેઓ પ્રશસ્તિમાં પોતાના માટે જ વાચક વિશેષણ કેમ લગાવે ? જો વાચકવંશીય હોવાથી ‘વાચક' વિશેષણ લગાડ્યું છે, તો એમના ગુરુશ્રી ઘોષનંદિ પણ વાચકવંશીય હતા, તો એમના માટે ‘વાચક' વિશેષણ કેમ ન મુક્યું ? એમને એકાદશઅંગધારી કેમ કહ્યા ? વળી એમને પોતાના વિદ્યાગુરુ શ્રી મૂલાચાર્ય માટે ‘વાચક' વિશેષણ વાપર્યું છે, કારણ કે તેમના વિદ્યાગુરુ પૂર્વધર હતા. અર્થાત્, અહીં પૂર્વવેત્તા માટે જ ‘વાચક' વિશેષણ છે એ સિદ્ધ થાય છે. તેથી જ સ્વદીક્ષાગુરુને માટે ‘વાચક' વિશેષણ ન લગાડતા સ્વવિદ્યાગુરુને માટે ‘વાચક' વિશેષણ લગાડ્યું છે. તથા ઉચ્ચનાગર એ વાચકવંશની શાખા હતી, એવો ઉલ્લેખ ક્યાંય મળતો નથી. તેથી શ્રીમદ્ ઉમાસ્વાતિજી માટે વપરાયેલ વાચક વિશેષણનો વાચકવંશીય અર્થ ન કરી શકાય. અથવા વાચકવંશનો અર્થ વાચકોનો વંશ અર્થાત્ પૂર્વધારી ક્રમભાવી પૂર્વ મહાપુરુષોનો પ્રવાહ. એવો અર્થ કરીએ તો આ અર્થ પ્રમાણે શ્રીમદ્ ઉમાસ્વાતિજીના વિદ્યાગુરુ વાંચક શ્રી મૂલાચાર્ય વગેરેનો જે વંશ તે એમનો(ઉમાસ્વાતિજીનો) વાચકવંશ કહેવાય અને દીક્ષા ગુરુ શ્રી ઘોષનંદિ વગેરેનો જે વંશ તે એમનો ગણધરવંશ કહેવાય. ગણધરવંશ એટલે સ્વ-ગુરુની પટ્ટપરંપરા અને અન્ય વાચકવંશ એટલે સ્વ-વાચનાચાર્ય વિદ્યાગુરુની પટ્ટપરંપરા. એક વાચનાચાર્ય પાસે ઉપસંપદા સ્વીકારી સમુદાયના અનેક સાધુઓ ભણે. આ રીતે ભણનારાઓનો વાચકવંશ એક જ કહેવાય. પણ સ્વદીક્ષાગુરુ જુદા-જુદા હોવાના કારણે ગણધરવંશ ભિન્ન-ભિન્ન કહેવાય. વાચકવંશ-વિદ્યાવંશ આ બન્ને એકાર્થક છે. વળી ભક્તામર સ્તોત્રવૃત્તિમાં૪ શ્રી ઉમાસ્વાતિજી મહારાજની ટૂંક જીવનીમાં તેઓ પૂર્વગતવેત્તા વાચક હતા એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. યાકિનિમહત્તરાસૂનુ શ્રીહરિભદ્રસૂરિજીકૃત પંચાશકજીની ઉપર, નવાંગી ટીકાકારશ્રી અભયદેવસૂરિજીકૃત ટીકામાં એમને પૂર્વધર વાચક તરીકે કહ્યા છે. શ્રી ધર્મરત્ન પ્રકરણની વાદિવેતાલશ્રી શાન્ત્યાચાર્યની વૃત્તિમાં અને હિમવદ થેરાવલીમાં પણ એમના માટે ‘પૂર્વધર વાચક’ પાઠ મળે છે. 9. “વમુર્ઘારવાવન” (પ્રસ્તિન્નોજ નં. ૬), २. वायगवंस-वाचकवंश-पु. । वाचकवंशः प्रधानवाचकास्तेषां वंशः प्रवाहो वाचकवंशः पूर्वधराणां क्रमभाविपुरुषपूर्वप्रवाहे . नंदिसूत्रटीका [गा.२९] प्रज्ञापना-१.पद | को य सो 'वायगवंसो' वायंति सिस्साणं कालिय- पुव्वसुत्तं ति वातगा आचार्या इत्यर्थ, गुरुसण्णिहाणे वा सिस्सभावेण वाइतं सुतं जेहिं ते वायगा, वंसो त्ति पुरिसपुव्वपरंपरेण ठितो वंसो भण्णति (नं. सू. चूर्णी गा. २९, पृ. ९) રૂ. “વિદ્યાયોનિસન્વન્દેયો યુ” (ળિનીય.વ્યા.મૂ.૪/૩/૭૭) ૪. “પૂર્વશતવેત્તા વાવઝોડમૂત્” (મામરસ્તોત્રવૃત્તી), ५. “ वाचकः पूर्वधरोऽभिधीयते स च श्रीमानुमास्वातिनामा महातार्किकः ( पंचाशकवृत्ती ६/४५) ६. “पूर्वगतवेदिना चोमास्वातिवाचकेन” (धर्मरत्नप्रकरणवृत्ती), ७. पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकविरचितत्तत्त्वार्थ (हि.थे. पृ. ९) Page #22 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે તથા (૧) વાદિ (૨) ક્ષમાશ્રમણ (૩) દિવાકર અને (૪) વાચક - આ ચારે શબ્દો એકાર્થક છે અને પૂર્વકાળે પૂર્વધર' માટે વપરાતા હતા. વળી મૈસૂર પ્રાંતના નાગર તાલુકાના ૪૬નં-ના શિલાલેખ દ્વારા દિગંબરો પણ તેમને શ્રુતકેવળી દેશીય (= શ્રુતકેવલિ સંદશ) = પૂર્વવિદ્ માને છે. વાચકશ્રી કેટલા પૂર્વધર હતાં એ વાત આગળ વિચારશું પણ વાચકશ્રી પૂર્વધર હતા, એ વાત એમના જીવનચરિત્ર તથા યથોક્ત સાક્ષીપાઠો જોતાં જ જણાઈ આવે છે. પૂજ્ય વાચકશ્રી ઉમાસ્વાતિ મહારાજાના જીવનચરિત્રની રૂપરેખા મુખ્યતયા એમની પ્રશસ્તિગત શ્લોકથી તથા જંબૂદ્વીપ સમાસની શ્રી સિંહસૂરિત વૃત્તિથી અને ભક્તામર સ્ત્રોત્ર વૃત્તિથી પ્રાપ્ત થાય છે અને એ ત્રણેનો સમન્વય કરીને કાંઈક સ્પષ્ટરૂપે એમનો જીવન પરિચય અપાય છે. ૪. વાચકશ્રી ઉમાસ્વાતિજીની ઉજ્વલ જીવન ઝલક મધ્યપ્રદેશમાં “સતના” ની સમીપમાં વર્તમાનકાલે “નાગોદ' નામથી પ્રસિદ્ધ, પૂર્વકાળે “ન્યગ્રોધિકા' નામે ગામ હતું. ત્યાં કૌભીષણી ગોત્રના સ્વાતિ નામે બ્રાહ્મણ રહેતા હતા. તેમની વાત્સીગોત્રની ઉમા નામની ધર્મપત્ની હતી અને એમનો એક પુત્ર હતો. તેમને ઘણી ઇચ્છા પછી આ બાલકની પ્રાપ્તિ થઈ હશે. તેથી માતા ઉમા અને પિતા સ્વાતિના નામને જોડીને તેમનું નામ “ઉમાસ્વાતિ' પાડવામાં આવ્યું. “બપ્પભ’િ સૂરિની જેમ. વળી એ ઉમાસ્વાતિ બ્રાહ્મણપુત્ર શિવભક્ત હતાં. ઉમાસ્વાતિને નાનપણથી જ વૈદિક ધર્મના સંસ્કારો મળ્યા હતા. તેમને વેદમત ઉપર ખૂબ શ્રદ્ધા હતી. આથી વૈદિક સાહિત્યને ભણી તેમાં તેઓ નિષ્ણાત થયા હતાં. એકવાર કોક પ્રસંગે તેમને પ્રશમરસ ઝરતી અરિહંત પરમાત્માની પ્રતિમાના દર્શન કરવાનું નિમિત્ત મળ્યું અને જીવનમાં પ્રથમવાર અરિહંત પ્રભુના દર્શન કરતાં જાણે એમને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ ગયો હોય એવા અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ. અને હૃદયના ભાવો હોઠેથી સરી પડ્યા કે :- “હે ભગવાનું ! તારું રૂપ (પ્રતિમા- આકૃતિ) જ તારી વીતરાગતાને કહી આપે છે. બખોલ (વૃક્ષના મૂળ)માં 9. “વાર્ફ ૩ વમાસમને વિવારે વાયા તિ , પુષ્યામિ ય કુત્તે પU Rધા પjનતિ II” (જેન પરમ્પરાનો ઈતિહાસ) ૨. “તત્વાર્થસૂત્રવર્તારમુમાસ્વાતિમુનીશ્વરમ્ કૃતવત્નીટેશીયં વન્ટેડÉ TUન્દિરમ્ II (૪૦ નં. શિલાલેખ નાગરતાલુકા) ३.. वाचकमुख्यस्य शिवश्रियः, प्रकाशयशः प्रशिष्येण । शिष्येण घोषणनन्दिश्रमणस्यैकादशाङ्गविदा' ।।१।। “वाचनया महावाचकश्रमणमुण्डपादशिष्यस्य । शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्तेः ।।२।। "न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि । कौभिषणिना स्वातितनयेन वात्सीसुतेनाय॑म् ।।३।। अर्हद्वचनं सम्यग्गुरूक्रमेणागतं समुपधार्य । दुखार्तं च दुरागमविहतमतिं लोकमवलोक्य" ।।४।। - “इदमुच्चै गरवाचकेन, सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं, स्पष्टमुमास्वातिना शास्त्रम् ।।५ ।। (प्रशस्तिश्लोकाः) ४. “अस्य सङ्ग्रहकारस्य उमा माता स्वाति पिता, तत्सम्बधादुमास्वातिः । (जंबुद्वीपसमासवृत्ती) ५. “अन्यत्र देवान्तरे न तोषं - चित्तानन्दमुपयाति - उपैति उमास्वातिवाचकवत् । सोऽदृष्टपूर्वां जिनमूर्तिं दृष्टवा स्तुतिं पठितवान् - - 'वपुरेव तवाचष्टे, भगवन् वीतरागताम् । न हि कोटरसंस्थेऽग्नौ, तरूभवति शाड्वलः ।।१।। ततोऽन्यत्र शिवादौ विरक्तो जिनधर्मदर्शनासक्तोऽभूदुमास्वातिर्द्विजसूनुरात्तव्रतः सूरिपदमाप | क्रमात् पूर्वगतवेत्ता वाचकोऽभूत् ।' (भक्तामर स्तोत्रवृत्तौ) ૬. ૩માં માતા તિઃ પિતા તયોíતત્વ પુત્રો ગુમાવતિ (સિદ્ધમરચા૨/૨/૩૬ ના લઘુન્યાસમાં પૃ-૩૧/અ. શ્રી ઉમાસ્વાતિજી રચિત ગ્રંથોમાં તેમજ દિગમ્બર શિલાલેખોમાં તેમનું નામ “ઉમાસ્વાતિ” જ લખેલ છે. કેટલાક દિગમ્બર ગ્રંથોમાં તેમનું નામ ઉમાસ્વામિ જણાવ્યું છે પણ તે લેખનદોષનું પરિણામ લાગે છે. કેમકે ઉમાનો પુત્ર “ઉમાસ્વામી” ન જ હોય, કિન્તુ ઉમા સુત કે • ઉમાસ્વાતિ હોય. ૭. “વણ નામ પિતા, મટિનાગ્ની માતેતિ વિશેષ: I, Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ • ભૂમિકા ૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર જો આગ હોય. તો વૃક્ષ લીલુંછમ ક્યારેય ન હોય” આ પ્રમાણે પ્રથમ તબક્કે જ પ્રભુ દર્શનથી એમને પ્રભુ સાથે દૃઢ પ્રીત બંધાઈ ગઈ. અને પછી અરિહંત પરમાત્મામાં રહેલી વીતરાગતાના દર્શન એમને અન્ય કોઈ પણ શિવાદિ દેવમાં ન થયા. તેથી હૈયું અરિહંતપ્રભુમાં ઠરી ગયું. શૈવધર્મી મટી તેઓ ચુસ્ત જૈનધર્મી બની ગયા. આ પ્રમાણે ક્રમશઃ ધર્મમાં આગળ વધતા ઉમાસ્વાતિજીએ ઉચ્ચનાગરી શાખાના શિવશ્રી વાચકના શિષ્ય ૧૧ અંગધારી શ્રી ઘોષનંદિ ક્ષમાશ્રમણની પાસે દીક્ષા અંગીકાર કરી. ત્યાર પછી ગુરુકુલવાસમાં રહી નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં પોતાના દીક્ષાગુરુ પાસે ૧૧ અંગનો અભ્યાસ કર્યો. ત્યારે એમના ગુરુએ એમને આચાર્યપદથી અલંકૃત કર્યા. આચાર્ય બન્યા પછી પણ અદમ્ય જ્ઞાન પિપાસા હોવાથી ગુર્વાશા પૂર્વક એમણે મહાવાચક ક્ષમાશ્રમણ શ્રી મુંડપાદના શિષ્ય શ્રી મૂલનામના વાચકાચાર્ય (= યુગપ્રધાનાચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરિજી) પાસે પૂર્વગત જ્ઞાનના અભ્યાસ માટે ઉપસંપદા સ્વીકારી અને ક્રમશઃ તેઓ પૂર્વધર વાચક થયા. હવે અનિયત વિહાર કરતાં તેઓશ્રી એકવાર કુસુમપુર=પાટલિપુત્ર (વર્તમાન કાળે બિહારસ્થિત પટના) ગામે પધાર્યા. ત્યાં વાચકશ્રીએ ગુરુપરંપરાથી મળેલા ઉત્તમ અરિહંતના વચનોને સારી રીતે સમજીને જગતને, શારીરિક તથા માનસિક દુઃખોથી પીડિત અને મિથ્યા આગમથી નષ્ટ બુદ્ધિવાળા જોઈને અનુકંપા(કલ્યાણબુદ્ધિ)થી આ તત્ત્વાર્થાધિગમસૂત્રની રચના કરી. ૫. ૫૦૦ ગ્રંથોના રચયિતા વાચકશ્રી પૂ. વાચકશ્રીએ બીજા પણ ૫૦૦ ગ્રંથો રચ્યાં હતાં. એ વાત અનેક ગ્રંથોમાં પ્રસિદ્ધ છે. શ્રી વાદિદેવસૂરિજી મહારાજાએ શ્રી સ્યાદ્વાદ રત્નાકરમાં, શ્રી જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પમાં, પ્રશમરતિની શ્રી હરિભદ્રસૂરિકૃત ટીકામાં તથા અવસૂરિમાં', શ્રી હરિભદ્રસૂરિજીકૃત પંચાશજી ઉપર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીની ટીકામાં, વાદિવેતાલ શ્રી શાંતિસૂરીશ્વરજીકૃત ધર્મરત્નપ્રકરણની સ્વોપજ્ઞવૃત્તિમાં શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજાએ ૫૦૦ ગ્રંથો રચ્યા, એવા સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. તથા સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં તેમજ 9. A. સુમપુર પાટલિપુત્રનામાભિધીયતે। (પૃ. .માં.રૂ૮૬૨ पृ-१०६१ भा-३) B. उमास्वातिवाचकश्च कौभीषणिगोत्रः पञ्चशतसंस्कृतप्रकरणप्रसिद्धस्तत्रैव (पाटलिपुत्रनगरे) तत्त्वार्थाधिगमं सभाष्यं व्यरचयत् । (पाटलिपुरनगरकल्पः ३६ क्रमांक / पृष्ट६९ विविधतीर्थकल्पग्रन्थमध्ये) - २. “पञ्चशतीप्रकरणप्रणयनप्रवीणैरत्र भगवद्भिरूमास्वातिवाचकमुख्यैः इति । (स्याद्वादरत्नाकरे १/३ पृष्ठ-४४ पंक्ति-१०), ३. पसमरइपमुहपयरणपंचसया सक्कया कया जेहिं । पुव्वगयवायगाणं तेसिमुमासाइनामाणं ( ), ४. “पूर्वार्द्ध श्री उमास्वातिवाचकः पञ्चशतग्रन्थप्रणेता” (प्रशमरतिप्रकरणस्याज्ञातावचूरौ पृ.१), ५. “ वायगगंथेसु तहा एयगया देसणा चेव (मूल ६ / ४५ ) तथा वाचकग्रन्थेषु वाचकः पूर्वधरोऽभिधीयते स श्रीमानुमास्वातिनामा 'महातार्किकः प्रकरणपञ्चशतीकर्ताऽऽचार्यः सुप्रसिद्धोऽभवत् तस्य प्रकरणेषु (पञ्चाशक वृत्तौ ६ / ४५) ६. “पूर्वगतवेदिना चोमास्वातिवाचकेन प्रणीतवचनोन्नतिहेतुप्रशमरतितत्त्वार्थाद्यनेकमहाशास्त्रेण” (धर्मरत्न प्रकरणवृत्तौ पृ.६६) ७. “उक्तं च वाचकमुख्यैरूमास्वातिपादैः- “कृपणेऽनाथदरिद्रे व्यसनप्राप्ते च रोगशोकहते । यद् दीयते कृपार्थादनुकम्पा तद् भवेद् दानम्” ।।१।। “अभ्युदये व्यसने वा यत् किञ्चिद् दीयते सहायार्थम् । तत्सङग्रहतोऽभिमतं मुनिभिर्दानं न मोक्षाय" ।। २ ।। “राजारक्षपुरोहितमधुमुखमावल्लदण्डपाशिषु च । यद् दीयतेऽभयार्थं तदभयदानं बुधैर्ज्ञेयम् ।। ३ ।। " अभ्यर्थितः परेण तु यद्दानं जनसमूहमध्यगतः । परचित्तरक्षणार्थं लज्जायास्तद् भवेद् दानम् ।।४।। “नटनर्तमुष्टिकेभ्यो दानं सम्बन्धिबन्धुमित्रेभ्यः । यद् दीयते यशोऽर्थं गर्वेण तु तद् भवेद् दानम् । । ५ । । “ हिंसानृतचौर्योद्यतपरदारपरिग्रहप्रसक्तेभ्यः यद् दीयते हि तेषां तज्जानीयाद्धर्मा || ६ || “समतृणमणिमुक्तेभ्यो यद् दानं दीयते सुप्रात्रेभ्यः । अक्षयमतुलमनन्तं तद् दानं भवति धर्माय ।।७।। “ शतशः कृतोपकारो दत्तं च Page #24 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ● भूमिला • પંચાશકજીની.વૃત્તિમાં` શ્રી અભયદેવસૂરિજી મહારાજે, ઉત્તરાધ્યયનસૂત્રની વૃત્તિમાં શ્રી ભાવવિજયજી મહારાજે, તત્ત્વાર્થાધિગમસૂત્રની પ્રસ્તુત ટીકામાં ગંધહસ્તિ શ્રીસિદ્ધસેનગણિજીએ તથા શ્રીભદ્રેશ્વરકૃત કૃતિકલાપકહાવલીની હાંથપોથી (ભા.૨, ૧૮૦ અ) માં૪ તથા શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની બૃહવૃત્તિમાં વાદિવેતાલ શ્રી શાન્ત્યાચાર્યજીએ શ્રી ઉમાસ્વાતિજીના ગ્રંથોના ઘણા પાઠો ઉદ્ધૃત કર્યા છે, જેમાંથી કેટલાક પાઠો અત્યારે વાચકશ્રીના ઉપલબ્ધ ગ્રંથોમાં દેખાતા નથી. એથી પણ સિદ્ધ થાય છે કે વાચકશ્રીએ અન્ય પણ ગ્રંથો રચ્યા હશે. १. तत्त्वार्थाधिगमसूत्र-(ग्रं. १८८) २. तत्त्वार्थाधिगमभाष्य - (ग्रं. २२०० ) 3. 'प्रशमरति प्ररएा (श्लो ७ सहस्रशो ममानेन । अहमपि ददामि किञ्चित् प्रत्युपकाराय तद् दानम् ||८|| (स्थानाङ्गस्य श्रीअभयदेवसूरिकृतवृत्तौ), १. “ उमास्वातिवाचकेनाप्यस्य समर्थितत्वात् । तथा हि तेनोक्तम् सम्यग्दर्शनसम्पन्नः षड्विधावश्यकनिरतश्च श्रावको भवति इति ।। (पञ्चाश्कवृत्ती), २. “उक्तं वाचकमुख्यैः परिभवसि किमिति लोकं, जरसा परिजर्जरितम् शरीरम् । अचिरात् त्वमपि भविष्यसि, यौवन ।। १० ।। (श्री उत्तराध्ययनसूत्रस्य श्रीभावविजयजीकृतवृत्तौ ) ( अ.१० पत्रा - २४४), ३. वाचकेनाप्युक्तम् -“यद् रागदोषवद्वाक्यं तत्त्वादन्यत्र वर्तते । सावद्यं वाऽपि यत् सत्यं तत् सर्वमनृतं विदुः ।।9।। (तत्त्वार्थाधिगमसूत्रस्य (७/९) श्री सैद्धसेनीयटीकायाम् । ४. "जहा उमासाइवायगो विरयाणि ए.... उमासाइवायगेण पसमरइतत्तत्थाइणिसद्दत्थाणेगपगरणाणि गेया परस्स वे वि देवलोगं ति (कृतिकलाप कहावली) नी अशुद्ध हायपोथी (ला.२, १८०/२) भां भल्लवाहिनी प्रथा श३ २तां पूर्वे ५. A. “ सम्यक्त्वज्ञानशीलानि, तपश्चेतीह सिद्धये । तेषामुपग्रहार्थाय स्मृतं चीवरधारणम्” ।।१।। “जटीकूर्चीशिखीमुण्डी, चीवरी नग्न एव च । तप्यन्नपि तपः कष्टं, मौढ्याद्धिंस्रो न सिद्ध्यति ।।२ ।। " सम्यग्ज्ञानी दयावांस्तु, ध्यानी यस्तप्यते तपः । नग्नश्चीवरधारी वा स सिद्ध्यति • महामुनिः । । ३ । । ( इति वाचकवचनं शान्त्याचार्यकृत-उत्तराध्ययनसूत्रस्यवृत्तौ - अ. २ / पत्र - १३), B. उक्तं च वाचकैः “शीतवातातपैर्दशै-र्मशकैश्चापि खेदितः । मा सम्यक्त्वादिषु ध्यानं न सम्यक् संविधास्यति (उत्तरा० अ२ - पत्र- ९५), C. सूरिभिरूक्तं " धर्मोपकरणमेवैतत् न तु परिग्रहस्तथा । जन्तवो बहवः सन्ति दुर्दृशां मांसचक्षुषाम्” । तेभ्यः स्मृतं "दयार्थ तु, रजोहरणधारणम्” ।।१।। " आसने शयने स्थाने, निक्षेपे ग्रहणे तथा । गात्रसंको (कु) चने चेष्टं तेन पूर्वं प्रमाजर्नम्” ।।२।। तथा - "सन्ति सम्पातिमाः सत्त्वाः, सूक्ष्माश्च व्यापिनोऽपरे । तेषां रक्षानिमित्तं च विज्ञेया मुखवस्त्रिका " ।। ३ ।। किञ्च- “भवन्ति जन्तवो यस्मादन्नपानेषु केषुचित् । तस्मात् तेषां परीक्षार्थ पात्रग्रहणमिष्यते” । ।४ ।। अपरञ्च- “सम्यक्त्वज्ञानशीलानि तपश्चे सिद्धये ं । तेषामुपग्रहार्थाय, स्मृतं चीवरधारणम् ।। ५ ।। “शीतवातातपैर्दशै-र्मशकैश्चापि खेदितः । मा सम्यक्त्वादिषु ध्यानं न सम्यक् संविधास्यति ||६|| - “तस्य त्वग्रहणे यत् स्यात्, क्षुद्रप्राणिविनाशनम् । ज्ञानध्यानोपघातो वा महान् दोषस्तदैव तु ” । । ७ ।। श्री शान्त्याचार्यकृत श्री उत्तराध्ययन सूत्र (अ. ३, पत्रा. १८०) वृत्तौ आह वाचकः- “ इह चेन्द्रियप्रसक्ता निधनमुपजग्मुः तद्यथा- गार्ग्यः सत्यकिर्नैकर्द्धिगुणं प्राप्तोऽनेकशास्त्रकुशलोऽनेकविद्याबलसम्पन्नोऽपि " ।। ( श्री शान्त्याचार्यकृत श्रीउत्तराध्ययनसूत्र ( अ-४, पत्रा - १९१) वृत्तौ उक्तं च वाचकैः - मङगलैः कौतुकैर्योगैःर्विद्यामन्त्रस्तथौषधः । न शक्ता मरणात् त्रातुं, सेन्द्रा देवगणा अपि । 19 ।। शान्त्याचार्यकृत श्रीउत्तराध्ययनसूत्र ( अ ४. पत्रा. १९१) वृत्तौ, ६. A. श्री हरिभद्रसूरि सभाष्य तत्त्वार्थसूत्र (अ.3, सू. ७) नी टीडा (पत्र - १७५) भां "यथोक्तमनेनैव सूरिणा प्रकरणान्तरे " એમ કહી પ્રશમરતિના ૨૧૦, ૨૧૧ - એ બે પદ્યો ઉદ્ધૃત કર્યા છે. B. શ્રી સિદ્ધસેનગણિજીએ તત્ત્વાર્થસૂત્રની ટીકામાં પ્રશમરતિ विषे नीचे भुष उसेज यो छे. "यतः प्रशमरती अनेनैवमुक्तम् परमाणुरप्रदेशो वर्णादिगुणेषु भजनीय" (ख-प, सू-9, भा-१, ५-३२८) "वाचकेन त्वेतदेव जलसंज्ञया प्रशमरतौ उपात्तम्” (-८, सू-७, (ला-२, ५-१८३ ) C. अर्हत् प्रवचनावयवस्पर्शिकां धर्मकथिकामिमां श्रुत्वा । प्रशमरते-रार्याशतत्रयं द्वादशोत्तरं परिसमाप्तमिति । प्रशमस्थितेन येनेयं कृता वैराग्यपद्धतिः। तस्मै वाचकमुख्याय नमो भूतार्थभाषिणे ।। इति श्री पूर्वधरशिरोमणिश्रीउमास्वातिवाचकविरचितं प्रशमरतिप्रकरणं सम्पूर्ण लिखितम् (वि.सं. १६६८- प्रशरतिप्रकरणस्य श्री जयसोमविजयगणिरचितटीकान्ते) Page #25 -------------------------------------------------------------------------- ________________ ८ • ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર ૩૧૪) ૪. જંબુદ્વિપસમાસપ્રકરણ` અપરનામ ક્ષેત્રસમાસ ૫. ક્ષેત્રવિચારર. ૬. પૂજાપ્રકરણ, (શ્લો-૧૯) ૭. ૪શ્રાવક પ્રજ્ઞપ્તિ. આ ૭ ગ્રંથો વાચકશ્રીના વર્તમાનમાં ઉપલબ્ધ છે. તથા શ્રી સિદ્ધસેનગણિજી પોતાની વૃત્તિમાં વાચકશ્રી રચિત “શૌચ પ્રકરણ” નામના ગ્રંથનો ઉલ્લેખ કરે છે જે વર્તમાનમાં અનુપલબ્ધ છે. આવા અનેક સંસ્કૃત-પ્રાકૃત ભાષાના સમર્થ ગ્રંથકાર વાચકશ્રી હતાં જેમની વાણી આજે પણ સમસ્ત જૈન સમાજમાં ટકોરાબંધ રણરણાટ કરે છે. १. कृतिः क्रिया प्रस्तावाज्जम्बूद्वीपसमासप्रकरणरूपा सिताम्बराचार्यस्य श्वेताम्बरगुरोर्महाकवेरनेकतत्त्वार्थप्रशमरत्यादिप्रवचनसंग्रहकारस्य यदूचिरे । इत्याचार्यश्रीविजयसिंहविहिताविनेयजनहितानामाटीकायाम् । (जंबूद्वीपसमासवृत्ति पृ. २६) ૨. શ્રીદરિમદ્રસૂરિતટીાસમનતોઽયં પ્રો વાપવર્ચસ્વ તિરિતિ પ્રતિમાતિ। રૂ. વર્તમાનકાલીન પ્રસિદ્ધિ મુતાબિક. ૪. “સાવય પત્તિ” નામનો ૪૦૧ શ્લોક પ્રમાણ પ્રાકૃત ગ્રંથ જેના ઉપર શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે હિતપ્રદા નામની ટીકા રચી છે તેના કર્તા શ્રી ઉમાસ્વાતિજી મહારાજ છે એવું મનાય છે. પણ નિમ્નલિખિત મુદ્દા વિચારતાં એવું અનુમાન થાય છે કે “સાવય પત્તિ” પ્રાકૃત ગ્રંથના રચિયાતાશ્રી હરિભદ્રસૂરિજી છે. અને શ્રાવપ્રજ્ઞપ્તિઃ સંસ્કૃત ગ્રંથના પ્રણેતા શ્રી ઉમાસ્વાતિજી મહારાજ છે. A. શ્રી લાવણ્યવિજયજી મહારાજ દ્વારા સ્વોપજ્ઞ ટીકા સહિત દ્રવ્ય સપ્તતિ નામના ગ્રન્થમાં ૫૬મી ગાથામાં “વવાદુઃ श्रावकप्रज्ञप्तौ श्रीहरिभद्रसूरिपादाः” सभी ने सावयपण्णत्ति नी संपत्तदंसणाई पइदिअहं जइजणा सुणेई य । सामायारिं परमं નો હનુ તં સાવનું વિન્તિ||૧|| ૧૧૪મી ગાથા ટાંકી છે. B. નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજે શ્રી હરિભદ્રસૂરિજી કૃત પંચાશકજીની ટીકામાં “તંત્ર 7 સ પૂગૈરેવો” કહીને સાવયવળત્તિ ની ભૂતાપાળાવાયું પ—વવંતપ્ત હન પરમિ। હોર્ ણુ મરૂ નફલ્મ્સ વિ તિવિષેળ તિલંડવિયÆ।।૨।। બીજી ગાથા ટાંકી છે. ૮. શ્રી હરિભદ્રસૂરિજી રચિત ધર્મબિન્દુ પ્રકરણમાં ૩/૨૯ સૂત્રની શ્રી મુનિચન્દ્રસૂરિજીની ટીકામાં તદ્રુમ્ કહીને સાવયવળત્તિ ના રૂંળાની વળसाडी भाडी - फोडि वज्जए कम्मं । वाणिज्जं चेव य दंत- लक्ख-रस- केस विसविसयं । । २८७ ।। एवं खु जंतपीलणकम्मे नेलंछणं ઘે વવાળું । સર-વદ-તાયસોર્સ અસોસ હૈં વખ્તેષ્ના ।।૨૮૮।। શ્લોક ટાંક્યા છે. D. પંચાશકની ટીકા (પૃ.૨)માં શ્રી અભયદેવસૂરિજીએ તથા ધર્મબિંદુની ટીકામાં (પત્ર-૩૫-આ) શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજે શ્રી ઉમાસ્વાતિજી કૃત ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ'નો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. “तद्यथा - उमास्वातिविरचितश्रावकप्रज्ञप्तौ तु अतिथिशब्देन साध्वादयश्चत्वारो गृहीताः ततस्तेषां संविभागः कार्य इत्युक्तम् । तथा च तत्पाठः। “अतिथिसंविभागो नाम अतिथयः साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्चैतेषु गृहमुपगतेषु भक्त्याभ्युत्थानासनदानप्रमार्जननमस्कारादिभिर्रचयित्वा यथाविभवशक्ति अन्नपानवस्त्रौषधालयादिप्रदानेन संविभागः कार्यः” इति ( धर्मसङ्ग्रहणी वृत्ती, ધર્મવન્તુવૃત્તૌ । “૩માસ્વાતિવાપટેન સમાણે સમ્યવાવિશ્વ શ્રાવપ્રજ્ઞત્યાો સૌ ઉત્તર” (પંચાશકજી પૃ.-૨ આ) “૩માસ્વાતિવાવવિરવિતાવપ્રજ્ઞપ્તિસૂત્રમ્।।” (ધર્મબિંદુ-પૃ.-૩૫ આ) E. દ્રવ્યસપ્તતિ પંચાશકજી અને ધર્મબિંદુ આ ત્રણેય ગ્રંથમાં ટીકાકારોએ સાવયપણત્તિ ગ્રંથના ઉલ્લેખ વખતે શ્રી હરિભદ્રસૂરિજીને તેના કર્તા તરીકે નિર્દિષ્ટ કર્યા છે. શ્રાવક પ્રજ્ઞપ્તિ ગ્રંથના ઉલ્લેખ વખતે તેના કર્તા તરીકે શ્રી ઉમાસ્વાતી મહારાજને કહ્યાં છે. દ સાવયપણૢત્તિની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે આખા ગ્રંથમાં ક્યાંય પણ શ્રી ઉમાસ્વાતિ મહારાજના નામનો નિર્દેશ કર્યો નથી. ઉ. અતિથિ સંવિભાગ વ્રતમાં સાવયપણત્તિ ગ્રંથમાં અતિથિ તરીકે માત્ર સંયમીને જ સ્વીકાર્યા છે જ્યારે શ્રાવકપ્રજ્ઞપ્તિ ગ્રંથમાં અતિથિ તરીકે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચારેને સ્વીકાર્યા છે. G. સાવય પણત્તિમાં નિર્દિષ્ટ વ્રત-અતિચારો શ્રીહરિભદ્રસૂરિજીના ગ્રંથો સાથે સમાનતા અને તત્ત્વાર્થ સૂત્ર સાથે ભિન્નતા ધરાવે છે. વિશેષ જાણકારી માટે જુઓ શ્રમણ વર્ષ-૧૬/ અંક૭ આદિમાં પં.શ્રી બાળચંદ્ર શાસ્ત્રીનો લેખ- “શ્રાવકપ્રજ્ઞપ્તિ કે રચિયાત કૌન” આ બધા ઉલ્લેખોથી એ ફલિત થાય છે કે વાચકશ્રીએ સંસ્કૃતમાં શ્રાવકપ્રજ્ઞપ્તિ નામનો સંક્ષેપમાં ગ્રન્થ રચ્યો હશે. જે વર્તમાનમાં અનુપલબ્ધ છે. ५. तथा तस्यैव भाष्यकृतः शौचप्रकरणे ग्रन्थः - अदत्तादानं नाम परैः परिगृहितस्य तृणादेरप्यनिसृष्टस्य ग्रहणं ते वरैरनतिसृष्टं यद्, यच्च શાસ્ત્રવિર્દિતમ્ । તત્ સર્વ ન ગૃહીતવ્ય, વિોટનાપિ ||9|| અનુ.(૭/૧૦, રૃ-૭૭૦ પં.૨) ६. उमास्वातिवाचकस्य, वाचः कस्य न चेतसि । ध्वनन्त्यद्यापि घण्टावत्, तारटङ्कारसुंदरा ।।१७।। (वि.सं.१२५२ - आ. श्री मुनिरत्नसूरिजी कृत अममचरित्रे) Page #26 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • ૬. વાચકશ્રીની નમ્રતા ૫૦૦ ગ્રંથોના પ્રણેતા હોવા છતાં એમની કેટલી ઉચ્ચકક્ષાની નમ્રતા હતી કે જેના કારણે પોતે પ્રશમરતિ પ્રકરણમાં કહે છે કે જેમ એક ભિખારી જ્યાં ત્યાં વેરાયેલા દાણા શોધી શોધીને વીણી લાવવા મોટા મોટા શહેરોમાં પ્રવેશ કરવાની લાલચ ધરાવતો હોય તેમ શાસ્ત્રવૈભવ અને બુદ્ધિવૈભવ વિનાનો હું મારી શક્તિનો વિચાર કર્યા વિના જ તેના અંશો શોધી શોધીને એકત્રિત કરવા માટે તે સર્વજ્ઞશાસન રૂપ શહેરમાં પ્રવેશ કરવાને લલચાઈ રહ્યો છું.” તથા છેલ્લે કહે છે કે છંદશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર, આગમશાસ્ત્રમાં કહેલ અર્થથી જે વિપરીત મારાથી કહેવાયું હોય, તે પુત્રના અપરાધની માફક સજ્જન પુરુષોએ મારી તમામ સ્કૂલનાઓ નભાવી લેવી અને ક્ષમા આપવી. ૭. શ્રીમદ્ વાચક ઉમાસ્વાતિજીનો સમય પ્રશસ્તિના પાંચમા શ્લોકના કથન મુજબ શ્રીમદ્ ઉમાસ્વાતિજી ઉચ્ચનાગરી શાખાના હતા. આર્ય સુસ્થિતથી કોટીગણ નીકળ્યો. તેમાંથી ચાર શાખા નીકળી. (૧) ઉચ્ચનાગરી (૨) વિદ્યાધરી (૩) વૈરી(વજી) (૪) માધ્યમિકા. એમાં કોટીગણની પ્રથમ શાખા ઉચ્ચનાગરી હતી. તેમાં શ્રીમદ્ ઉમાસ્વાતિજી થયા. કલ્પસૂત્રમાં આર્ય શાન્નિશ્રેણિકથી આ શાખા પ્રારંભ થયાનો ઉલ્લેખ મળે છે. આર્ય સુહસ્તિસૂરિજી વીર સં. ૨૯૧માં વર્ષે સ્વર્ગે ગયા. તેમનાથી ચોથી પેઢીએ આ શાખા નિકળી. એક પેઢી દીઠ લગભગ ૪૫ વર્ષ ગણવામાં આવે તો પણ ૪૭૧ વર્ષે આ શાખા નિકળ્યાનું અનુમાન કરી શકાય. અને તે શાખામાં શ્રીમદ્ ઉમાસ્વાતિ મહારાજ થયા. એટલે વીર સં. ૪૭૧ વર્ષની પહેલા તો નથી થયા, પણ, પછી જ થયા છે. એ નક્કી થયું, તત્ત્વાર્થ સૂત્ર ઉપર યાકિનીમહત્તરારૂનુશ્રી હરિભદ્રસૂરિજી કૃત ટીકા વિ.સં. ૧૦૦૦ માં વર્ષે પરચાઇ તેથી ૪૭૧ અને ૧૦૦૦ એ બે વચ્ચે પર૯ વર્ષનું આંતરુ છે. હિમવદ થેરાવલીના ઉલ્લેખ મુજબ વીર સં.૮૫૦માં થએલ તૃતીય આગમ વાચનામાં આચાર્યશ્રી ગંધહસ્તીજીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર ગંધહસ્તી મહાભાષ્ય રચ્યું હતું. એની અપેક્ષાએ આ પ૨૯ વર્ષના લાંબા આંતરામાંથી હજુ ૧૫૦ વર્ષનો સંકોચ કરી શકાય છે તેમજ • આપ્તમીમાંસા, યુજ્યનુશાસન, બૃહસ્વયંભૂ સ્તોત્ર આદિ ગ્રંથોના પ્રણેતા આચાર્યશ્રી સામતભદ્રજીસૂરિ १. “श्रुतबुद्धिविभवपरिहीणस्तथाप्यहमऽशक्तिमविचिन्त्य । द्रमक इवावयवोञ्छकमन्वेष्टुं तत्प्रवेशेप्सुः" ।।४।। २. “यच्चाऽसमंजसमिह छन्दः-शब्द-समयाऽर्थतो मयाऽभिहितम् । पुत्राऽपराधवत् तन्मर्षयितव्यं बुधैः सर्वम् ।।३१२ ।। (प्रशमरतौ) ३. “थेरेहिंतो सुट्ठियसुप्पडिबद्धेहिंतो वग्घावच्चसगुत्तेहिंतो इत्थ णं कोडियगणे नामं गणे निग्गए, तस्सणं इमाओ चत्तारि साहाओ, . चत्तारि कुलाई एवमहिज्जंति । से किं तं साहाओ ? साहाओ एवमाहिज्जंति तं जहा -' उच्चनागरि २. विज्जाहरि य ३. . वइरी य ४. मज्झिमिल्ला य । कोडिगणस्स एया, हवंति चत्तारि साहाओ से तं साहाओ" (कल्पसूत्रे स्थविरावल्याम पृ.२१९) ४. “थेरेहितो णं अज्जसंतिसेणिएहिंतो एत्थ णं उच्चनागरी साहा निग्गया । (कल्पसूत्रस्थविरावल्याम् पृ.२१४ ।) ૫. ૧૪૪૪ ગ્રંથપ્રણેતા યાકિનીમહત્તરાસૂનુ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ વિ.સં. ૧૮૦ વર્ષ થયા છે. આ અંગે વિશેષ જાણકારી માટે શ્રી હરિભદ્રસૂરિજી કૃત શાસ્ત્રવાર્તા-સમુચ્ચય અને એની વ્યાખ્યા “સ્યાદ્વાદકલ્પલતાના હિન્દી વિવેચન ભા.૧ માં પૂ. તાર્કિક શિરોમણિ આચાર્યદેવશ્રી જયસુંદરસૂરિજી કૃત “ભૂમિકા” નામના નિબંધ ને જોઈ લેવા ખાસ ભલામણ છે. ६. आर्यमधुमित्राणां शिष्या आर्यगन्धहस्तिनोऽतीवविद्वांसः प्रभावकाश्चाभवन् । तैश्च पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकविरचिततत्त्वार्थोपरि • अशीतिसहस्रश्लोकप्रमाणं महाभाष्यं रचितम् (हिमवद थेरावली पृ.९) . Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • ભૂમિકા તત્ત્વાર્થાધિગમસૂત્ર દ્વારા તત્ત્વાર્થસૂત્ર ઉપર ગંધહસ્તી મહાભાષ્ય રચાયું હતું એવો વૃદ્ધ પ્રઘોષ સંભળાય છે. અને એ માટે છુટક છુટક નિમ્ન લિખિત પુરાવા પણ દિગંબર-શ્વેતામ્બર ગ્રંથોમાં મળે છે. તે આ પ્રમાણે - ધર્મભૂષણ દિગંબરાચાર્ય વિરચિત વાયદીપિકામાં મહાભાષ્યના વાક્યોને ઉદ્ધત કરવામાં આવ્યા છે. ઇ.સ. ૯૭૮માં શ્રી ચામુંડારાય દ્વારા કર્ણાટકીભાષામાં રચિત ત્રિષષ્ટિલક્ષણ પુરાણમાં સામંતભદ્રાચાર્યના ભાષ્યનું સ્મરણ કરાયું છે. ઇ.સ.૧૨૩૦માં ગુણવર્મકવિકૃત કર્ણાટકભાષાબદ્ધ પુષ્પદંત પુરાણમાં ગંધહસ્તિ મહાભાષ્યના ૯૬ હજાર શ્લોકોની સંખ્યાનું પ્રમાણ દર્શાવ્યું છે. વિક્રાંતકૌરવ નાટકની પ્રશસ્તિમાં તેના કૃતિકાર હસ્તિમલે પણ ગંધહસ્તિ મહાભાષ્યનો ઉલ્લેખ કર્યો છે. અસહસીની ટિપ્પણીમાં લઘુમંતભદ્ર પણ મહાભાષ્યનો ઉલ્લેખ કર્યો છે, તથા તત્ત્વાર્થસૂત્ર ઉપર સુબોધિની ટીકાના કર્તા દીગંબરાચાર્ય ભાષ્કરનંદિએ પ/૪૨ સૂત્રમાં અને ૫ર સૂત્રમાં મહાભાષ્યનો ઉલ્લેખ કર્યો છે. શ્રી વીરસેન નામના આચાર્યે પખંડાગમની ધવલા નામની ટીકામાં પણ ગંધહસ્તિ મહાભાષ્યનો ઉલ્લેખ કર્યો છે. વર્તમાનમાં ઉપલબ્ધ દિગંબરીય અને શ્વેતાંબરીય સર્વ ટીકાઓમાં જે બધાથી મોટી ૧૮૨૮૨ શ્લોક પ્રમાણ શ્વેતાંબરીય સિદ્ધસેનીય ટીકા ગણાય છે. તેના મંગલાચરણમાં શ્રી સિદ્ધસેનગણિજી મહારાજા કહે છે કે, તત્ત્વાર્થસૂત્ર ઉપર મોટી તેમજ નાની ઘણી ટીકાઓ છે. હું તો મધ્યમટીકા રચું છું, આનાથી પણ પૂર્વે બૃહટીકા હોવાનું અનુમાન કરી શકાય. વળી બીજી વાત એ છે કે આચાર્યશ્રી સામતભદ્રજી દિગંબર હતા એવું કહેવા પણ કોઈ ચોક્કસ પ્રમાણ મળતું નથી. કારણ કે, શ્વેતાંબરાચાર્ય સહસાવધાની શ્રી મુનિચંદ્રસૂરિજી કૃત “ગુર્નાવલિ વગેરેમાં પણ શ્રી સામંતભદ્રાચાર્યનો ઉલ્લેખ છે. વળી દિગંબરોમાં १. I. तद्भाष्यं - तत्रात्मभूतमग्नेरौष्ण्यमनात्मभूतं देवदत्तस्य दण्डः । भाष्यं च-संशयो हि निर्णयविरोधी नत्ववग्रहः इति । तदुक्तं स्वामिभिर्महाभाष्यस्यादावाप्तमीमांसाप्रस्तावे -"सूक्ष्मान्तरिततदरार्थाः प्रत्यक्षाः कस्यचिद् यथा । अनुमेयत्वतोऽग्न्यादेरिति सर्वज्ञसंस्थिति ।। (धर्मभूषणाचार्यरचित न्यायदीपिकायाम) II. अभिमतमागिरे तत्त्वार्थभाष्यम तर्कशास्त्रमं वरेदु वचोविभवदिनिलेगेसेद समंतभद्र देवर સમાનેવમોરે TTT (ત્રિષ્ટિપુરા) २. वित्तरभागे सूत्रतिथिं मिमे पाणिदगन्धहस्ति तों, मत्तरुसासिरक्खे शिवकोटि कोटिविपक्षविद्वदुः ।। न्मतगजं मदं वस्तु केट्येडे गोटुदेवल्ले पेल्वुद मत्ते समन्तभद्रमुनिराजवुदात्तजयप्रशस्तियं ।। पुष्पदंतपुराणे ३. तत्त्वार्थसूत्रव्याख्यानगंधहस्तिप्रवर्तकः । स्वामिसमंतभद्रोऽभूदेवागमनिदेशकः ।।२ ।। (विक्रांतकौरव नाटके) ४. भगवद्भिरुमास्वातिपादैराचार्यवर्यसूत्रितस्य तत्त्वार्थाधिगमस्य मोक्षशास्त्रस्य गन्धहस्त्याख्यं महाभाष्यमुपनिबन्धनः स्याद्वादविद्यागुरवः श्रीस्वामिसमन्तभद्राचार्यः (अष्टसहस्रीटिप्पणी) ५. “अपरः प्रपञ्चः सर्वस्य भाष्ये दृष्टव्यः” । ४/४२ “अन्यस्तु विशेषो भाष्ये द्रष्टव्यः” । ५/२ (तत्त्वार्थसूत्रस्यभाष्करनंदिकृत सुबोधिनीवृत्तौ) ६. “उक्तं च पुनर्गन्धहस्तिभाष्ये उपपदो जन्म प्रयोजनं येषां त इमे औपपादिकाः विजयवैजयन्तजयन्तापराजितसर्वार्थसिद्धाख्यानि पञ्चानुत्तराणि अनुत्तरे स्वौपपादिकाः ऋषिदास-धन्य-सुनक्षत्रकार्तिकेय-नन्द-शालिभद्रा-दय-वारिषेण-चिलातपुत्रा इति” (श्री वीरसेनकृत धवलाटीकायाम्) ७. संक्षिप्त-विस्तीर्णरूचिप्रबोधैः पूर्वैर्मुनीशैर्विवृतेऽपि शास्त्रे । यातुं पथा वाञ्छति मध्यमेन बुद्धिमदीया परिपेलवापि (सिद्धसेनीयटीकागत પ્રામમંત્રાવરગોવા સારૂ II) ८. अथो गुरुश्चन्द्रकुलेन्दुदेवकुलादिवासोदितनिर्ममत्वः । समन्तभद्रः १७ श्रुतदिष्ट शुद्धतपस्क्रियः पूर्वगत श्रुतोऽभूत् ।।२८ ।। (मुनिसुंदरसूरिकृत गुर्वावली) શ્રી વજસ્વામિજીનું સ્વર્ગગમન વીર સં. ૫૮૪ વર્ષે થયું. ત્યાર બાદ ત્રીજી પેઢીએ શ્રીસામન્તભદ્રસૂરિજી થયા, એટલે તેઓ વીર સં ૭00ની આસપાસ થયા, જેમનાથી વનવાસી ગચ્છ નીકળ્યો. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • શ્રી સામંતભદ્રાચાર્યજીનો જે સમય કહેવાય છે, તે જ સમય શ્રી મુનિચંદ્રસૂરિકૃત ગુર્નાવલી આદિ ગ્રંથોમાં નિર્દિષ્ટ થયેલ છે. • તથા શ્રી સામંતભદ્રાચાર્યના સાહિત્યમાં તીર્થંકરની સાક્ષરીવાણી ભૂમિવિહાર, તપસ્યા વગેરે વિધાનો શ્વેતાંબર માન્યતાની જ પુષ્ટિ કરે છે. તથા કલિકાલ સર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી તથા આચાર્યશ્રી મલયગિરિજી મહારાજ પોતાના સાહિત્યમાં આચાર્ય શ્રી સામન્તભદ્રસુરિજીને મહાન ઑતિકાર તરીકે ઓળખાવે છે. અનેકાન્ત જયપતાકામાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે સ્વોપલ્લવૃત્તિમાં “વાદી મુખ્યશ્રી સામંતભદ્રાચાર્યનો Vઉલ્લેખ કર્યો છે. તેમના રચેલા જીવસિદ્ધિ, તત્ત્વાનુશાસન (અપરના આત્માનુશાસ્તિ), કર્મપ્રાભૃતટીકા વગેરે ગ્રંથો હતાં જે વર્તમાનમાં અનુપલબ્ધ છે. *આત્માનુશાસ્તિ ગ્રંથનો ઉલ્લેખ અનુયોગદ્વાર સૂત્ર ૨૦ માં મળે પણ છે. આચાર્ય શ્રી સામતભદ્રજીત ગંધહસ્તિ મહાભાષ્યના “મહા” શબ્દથી જ સ્વોપજ્ઞ લઘુભાષ્યના અસ્તિત્વનો સ્વીકાર થઈ જાય છે. અને જે રીતે ભાષ્યને માન્ય સૂત્રપાઠને અનુસરનારી ભાષ્ય ઉપરની હારિભદ્રીયાદિ ટીકાઓ રચાઈ તે જ રીતે આચાર્યશ્રી સામન્તભદ્રાચાર્યકત ગંધહસ્તિ મહાભાષ્ય પણ ભાષ્ય માન્ય પાઠ ઉપર જ રચાયું હશે. એનું કારણ એ છે કે ગંધહસ્તિ મહાભાષ્યના ઉલ્લેખો અન્ય દિગંબર ગ્રંથોમાં પ્રાપ્ત થવા છતાં તત્ત્વાર્થસત્રના મૂર્ધન્ય દિગંબર ટીકાકાર આચાર્ય પુજ્યપાદ દેવનંદિ તથા આચાર્ય વ. જેવા પોતાની ટીકામાં ક્યાંય પણ ગંધહતિ મહાભાષ્યનો ઉલ્લેખ નથી કરતાં. ઉલ્લેખની વાત તો દૂર રહી પણ આચાર્ય શ્રી સામન્તભદ્રાચાર્યનું નામ પણ લેતા નથી દગંબરોમાં એવો પ્રવાદ છે કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજે તત્ત્વાર્થસૂત્રના મગલાચરણરૂપ મોક્ષમાર્ચ નેતાર, મેત્તર મૃતાત્ જ્ઞાતારું વિશ્વતત્ત્વોનાં, વત્તે ત થ્વયે આ શ્લોક બનાવ્યો હતો. આ મંગલ શ્લોકના વ્યાખ્યાનરૂપે જ ગંધહસ્તિ મહાભાષ્ય અંતર્ગત આપ્તમીમાંસાની રચના શ્રી સામન્તભદ્રાચાર્યજી એ કરી હતી અને આ વાતને સિદ્ધ કરવા પં.શ્રી દરબારીલાલ કોઠીયા – પં. શ્રી ઉદયચન્દ્ર વગેરે દિગંબર વિદ્વાનો આચાર્યશ્રી વિદ્યાનન્દજીના વચનોનો પ્રમાણરૂપે હવાલો આપે છે. ૧. સિવિનામૂરિ, ૧૪. વાડ સમો ચંદ્રસૂરિ પંસો T9 Tી સામંતસૂરિ, સૌનસમોડરજીવાસ Tદ્દ | टीका - सामंतभद्दति, श्री चंद्रसूरिपट्टे षोडशः श्री सामंतभद्रसूरिः । स च पूर्वगत-श्रुतविशारदो वैराग्यनिधिर्निर्ममतया देवकुलवनादिष्वप्यवस्थानात्. लोके वनवासीत्युक्तस्तस्माच्चतुर्थं नाम वनवासीति प्रादुर्भूतं ।।६।। (धर्मसागरीयपट्टावली गा.६) श्रीवज्रशाखाधुरिवज्रसेनानागेन्द्रचन्द्रादिकुलप्रसूतिः । चान्द्रे कुले पूर्वगतश्रुतादयः सामन्भद्रो विपिनादिवासी ।।९।। (गुणरत्नसूरिजीकृत गुरुपर्वक्रमे) ૨. સ્વયંભૂસ્તોત્ર શ્લોક ૪, ૭૪, ૧૦૭, | ૩. સ્વયંભૂસ્તોત્ર શ્લોક ૨૯, ૧૦૮, ૧૧૮ ૫૮ ૪. સ્વયંભૂસ્તોત્ર શ્લોક ૮૩. ५. आह च वादिमुख्य :- “बोधात्मा चेच्छब्दस्य न स्यादन्यत्र तच्छृतिः। यद्बोद्धारं परित्यज्य न वोधोऽन्यत्र गच्छति ।। . न च स्यात् प्रत्ययो लोके यः श्रोत्रा न प्रतीयते । शब्दाभेदेन सत्येवं सर्वः स्यात् परचित्तवित् ।। ટીકા - સાદ વરિપુર્ણ:-સમન્તમદ્ર: (તિ કાન્તનયપતાવિયા” પૃ. ૩૭૫) ६. से किं तं संजूहनामे? संजूहनामे-तरंगवतिकारे मलयवतिकारे अत्ताणुसट्टिकारे बिंदुकारे से तं संजूहनामे । टीका - संवूहतद्धितनाम तरंगवतिकार इत्यादि । संवूहो ग्रन्थसंदर्भकरणम्, शेषं पूर्ववद् भावनीयम्। (अनुयोगद्वारसूत्र-२०) । ७. “शास्त्रावताररचितस्तुतिगोचराप्तमीमांसितस्तुतिरलक्रियते मयाद्य इति तत्वार्थशास्त्रादौ मुनीन्द्रस्तुतिगोचरा प्रणीताप्तपरीक्षेयं विवाद विनिवृत्तये (आप्तपरीक्षा) (अष्टसहस्री) 5. શ્રી સામંતભદ્રાચાર્યજીની કૃતિઓમાં “રત્નકરંડ શ્રાવકાચાર'નું પણ નામ જોડવામાં આવે છે. પરંતુ તે કુન્દકુન્દ “શ્રાવકાચાર” અને ઉમાસ્વાતિ “શ્રાવકાચાર'ની પેઠે તેમના નામ પર ચડાવી દીધેલ હોય એમ લાગે છે. અથવા કોઈ લઘુમંતભદ્રજીએ તે રત્નકરંડકગ્રંથને બનાવ્યો હશે. Page #29 -------------------------------------------------------------------------- ________________ • ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૨ કારણ કે દિગંબરોની આ વાત અયુક્ત ૧. આ શ્લોક શ્રી ઉમાસ્વાતિજી મહારાજ કૃત તત્ત્વાર્થસૂત્ર સંબંધી હોય તો આચાર્ય પૂજ્યપાદ તથા અકલંકદેવાદિ વડે પોતાની ટીકામાં અવશ્ય તેની વ્યાખ્યા કરવી જોઈતી હતી. ટીકાકારો પોતાની વ્યાખ્યામાં મઙગલાચરણ શ્લોકને જ ભૂલી જાય, એવું ક્યારે પણ ન બની શકે. શ્રી પૂજ્યપાદજીએ તથા શ્રી શ્રુતસાગરજીએ સર્વાર્થસિદ્ધિ અને શ્રુતસાગરીની પ્રારંભિક ઉત્થાનિકાથી સ્પષ્ટ દેખાડ્યું છે કે કોક ભવ્યના અનુરોધથી ઉમાસ્વાતિજીના મુખમાંથી સર્વપ્રથમ સભ્ય વર્શનજ્ઞાનારિત્રનિ મોક્ષમાń એ સૂત્ર નીકળ્યું હતું. શ્રી અકલંકદેવજી એ તો પોતાની ટીકામાં આ મંગલશ્લોકનું ગ્રહણ જ નથી કર્યું. આ પ્રસંગ ઉપરથી શ્રી પૂજ્યપાદજી એ કહેવા ઇચ્છે છે કે શ્રીમદ્ ઉમાસ્વાતિજીને મંગલાચરણ કરવાનો પ્રસંગ જ ઉપસ્થિત નથી થયો. ૨. ૩. દિગંબર વિદ્વાનો જે આચાર્ય વિદ્યાનંદજીના વચનો ટાંકીને આ શ્લોક તત્ત્વાર્થના મઙગલાચરણ રૂપે સિદ્ધ કરવા ઇચ્છે છે તે આચાર્યશ્રી વિઘાનન્દજી પોતે જ આ શ્લોકને તત્ત્વાર્થના મંગલ શ્લોક રૂપે નથી સ્વીકારતા, જો સ્વીકારતા હોય તો તત્ત્વાર્થસ્લોકવાર્તિકમાં આ મંગલ શ્લોકની વ્યાખ્યા અવશ્ય કરી હોત, અને એ ઉત્થાનિકાનો સ્વીકાર ન કર્યો હોત. ૪. વાસ્તવિકતા તો એવી ભાસે છે કે શ્વેતામ્બરોએ તો ભાષ્યને સ્વોપજ્ઞ સ્વીકાર્યુ હોવાથી મંગલાદિ મહત્ત્વની વાતો ભાષ્યની સંબંધ કારિકામાં આવી ગઈ, પણ દિગંબરો સામે વારંવાર આ પ્રશ્ન ઉભો થયો હશે કે તત્ત્વાર્થનો મંગલ શ્લોક કયો? કેમકે શિષ્ટપુરુષ રચિત ગ્રંથ મંગલ વિનાનો ન હોય માટે દિગંબરાચાર્યોએ આ સળગતાં પ્રશ્નોને શાન્ત કરવાં તત્ત્વાર્થની શરૂઆતમાં આ શ્લોકનો પ્રક્ષેપ કર્યો હશે. પ્રક્ષેપ કરવાથી મંગલની ખાલી જગ્યા પૂરાઈ ગઈ પણ અનુબન્ધચતુષ્ટયની જગ્યા તો ખાલી જ રહી છે. અનુબન્ધચતુષ્ટય વિનાનો એકલો મગલનો શ્લોક તે યોગ્ય ન ગણી શકાય. વળી દિગંબર ટીકાકારોએ કલ્પેલી ઉત્થાનિકામાં પણ અનુબન્ધ ચતુષ્ટયનો પૂર્ણતયા સમન્વય નથી થયો. ૬. = ૫. આપ્તપરીક્ષામાં શ્રી સામન્તભદ્રાચાર્યજીનો જે ઉલ્લેખ છે કે “તત્ત્વાર્થશાસ્ત્રના પ્રારંભમાં મુનીન્દ્ર (ચરમતીર્થપતિ મહાવીર સ્વામી) ની સ્તુતિના વિષયભૂત આ આપ્તપરીક્ષાની રચના વિવાદને દૂર કરવા માટે છે” આ ઉલ્લેખ જોતાં એવું અનુમાન થાય છે કે શ્રી સામંતભદ્રાચાર્યજીએ તત્ત્વાર્થના સ્વોપજ્ઞભાષ્ય ઉપર ગંધહસ્તિ મહાભાષ્ય રચ્યું છે. કારણ કે સ્વોપજ્ઞભાષ્યની સંબંધકારિકામાં વિસ્તારથી ભગવાનમહાવીર સ્વામી (મુનિઓમાં ઇન્દ્ર એવા)ની સ્તુતિ કરી છે એ મુનીન્દ્ર (મહાવીર સ્વામી)ની સ્તુતિના વિષય(Subject) તરીકે આ આપ્તપરીક્ષા ગંધહસ્તિ મહાભાષ્યની શરૂઆતમાં હશે... દિગંબરો પાસે તત્ત્વાર્થસૂત્રનો કોઈ મંગલ શ્લોક જ ન હતો અને એથી વિઘાનન્દજી આપ્તપરીક્ષાની પોતાની ટીકામાં એ મંગલ શ્લોક ન બતાવી શક્યા કે જેના ઉપર આ આપ્તપરીક્ષા રચાઈ. તેમજ મોક્ષમાર્ગસ્વ જ્ઞાતારં પદ વાળા શ્લોકને પણ તેમણે આઘ મ§ગલ શ્લોક તરીકે નહિં સ્વીકાર્યો હોય, જો સ્વીકાર્યો હોત તો તત્ત્વાર્થવાર્તિકમાં અવશ્ય મંગલશ્લોકની પણ વ્યાખ્યા કરી હોત અને આપ્તપરીક્ષામાં પણ એ મંગલશ્લોકનો ઉલ્લેખ કર્યા વિના ન રહ્યા હોત... १. द्वैयाकनाम्ना भव्यवरपुण्डरीकेण सम्पृष्टः 'भगवन्, किमात्मने हितम् ?' इति । प्रश्ने सूत्रमिदमाचार्याः प्राहुः- सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । (श्रुतसागरीटीका पृ.१) ૨. વિષયશ્વાઽધિારી હૈં, સમ્બન્ધન્ય પ્રયોગનમ્ । વિનાઽનુવન્ધ પ્રગ્ન્યા, મક્ાનું નૈવ શસ્યતે ।।9 || 1 Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે ૭. અહિ કોઈને એવી શંકા થઈ શકે કે શ્વેતામ્બરાચાર્ય રચિત આપ્તપરીક્ષા ગ્રંથ દિગંબરો પાસે આવ્યો ક્યાંથી? તો તેનું સમાધાન અમે આગળ વિસ્તારથી કરવાના છીએ, છતાં અહિં ટૂંકમાં કહીએ - છીએ. કે યાપનીયો (કે જેઓ આગમાદિ તેમજ સ્ત્રીમુક્તિ આદિ માનતાં હતાં તેઓ) ની પરંપરા જ્યારે વિચ્છિન્ન થવા લાગી ત્યારે યાપનીયો પાસે રહેલા પખંડાગમાદિ ગ્રંથો (આગમ તથા પૂર્વમાંથી બનેલા) દિગંબરોએ પોતાના કરી સ્વીકારી લીધા. પણ જે જે ગ્રંથોમાં તેમને સ્વમતથી વિરોધ જણાયો, તે તે ગ્રંથો જલશરણ કરી દીધા. અને જેમાં પોતાના મત સાથે વિશેષ કોઈ વિરોધ ન હતો તેને પોતાના બનાવી લીધા. ૮. વળી દિગંબરોમાં શ્રી સામન્તભદ્રાચાર્ય માટે પટ્ટાવલી આદિમાં કોઈ વિશેષ ઉલ્લેખ નથી. સાહિત્યમાં એમના માટે જે બે શ્લોકોનો સામાન્ય ઉલ્લેખ મળે છે, તેનાથી પણ તેઓ શ્વેતામ્બર સાબિત થાય છે. માટે શ્રી સામંતભદ્રાચાર્ય શ્વેતાંબર ન હતા, એમ કહેવા કોઈ ઠોસ પુરાવા નથી. ૯. શ્રી સામતભદ્રાચાર્યકૃત ગંધહસ્તિ મહાભાષ્યના સમયની અપેક્ષાએ પ૨૯માંથી ૩૦૦ વર્ષના આંતરકાળનો હજુ સંક્ષેપ-સંકોચ કરી શકાય છે. કારણ કે શ્રી સામતભદ્રાચાર્યનો સમય વિક્રમની બીજી સદીનો છે. એટલે, વાચક શ્રી ઉમાસ્વાતિજી બીજી સદીની પૂર્વે પ્રથમ સદીમાં થયા હશે. એથી એમ કહી શકાય છે કે વીર સં.૪૭૧ વર્ષે ઉચ્ચનાગરી શાખા નિકળી. અને વીર સં. ૭૦૦માં સામંતભદ્ર થયા. ૪૭૧ અને ૭૦૦ એ બે વચ્ચે ૨૨૯ વર્ષનું આંતરૂં છે. એ ૨૨૯ વર્ષના આંતરકાળમાં વાચક શ્રી થયા હશે. એમ ફલિત થાય છે. ૧. ૨૨૯ વર્ષના આ આંતરકાળનો હજુ વધારે સંકોચ કરી શકાય છે. તે આ રીતે કે છેલ્લામાં છેલ્લા દસપૂર્વી આર્યવજસ્વામી જૈયા. ત્યાર પછી ૧૦ પૂર્વના જ્ઞાનનો ઉચ્છેદ થઈ ગયો. આર્યવજસ્વામિનું ૧. જૈન સાહિત્યમાં તેમના માટે ૨ લોકો મળે છે, જે નીચે પ્રમાણે છે. काञ्च्यां नग्नाटकोऽहं मलमलिनतनुर्लाम्बुशे पाण्डुपिण्डः, पुंडोद्रे शाक्यभिक्षुर्दशपुरनगरे मृष्टभोजी परिव्राट् । वाराणस्यामभूवं शशिधरधवलः पाण्डुरङ्गस्तपस्वी, राजन्! यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ।।१।। पूर्वे पाटलिपुत्रमध्यनगरे भेरी मया ताडिता, पश्चात् मालव-सिन्धु-ठक्कविषये काञ्चीपुरे वैदिशे। प्राप्तोऽर्ह करहाटकं बहुभटं विद्योत्कटं संकटं, वादार्थी विचराम्यहं नरपते! शार्दूलविक्रीडितम् ।।२।। આ૦ સામન્તભદ્રસૂરિજી દિગંબર મુનિ, શ્વેતપિંડ બૌદ્ધભિક્ષુ, પરિવ્રાજક શૈવભિક્ષુ અને તપસ્વી થયા પછી જૈનનિગ્રંથ મુનિ બન્યા છે. આ૦ સામન્તભદ્રસૂરિએ પટણા, માળવો, સિંધ, ઠક્ક, કાંચી, વિદિશા અને કરાડમાં શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો હતો. પ્રથમ શ્લોકમાં -નનાટોડાં થી હું દિગંબર સાધુ અને નૈનિર્બન્ધવાવેિ થી હું જૈનનિગ્રંથ સાધુ અર્થ વિવલિત છે – આ ઉપરથી એમ અનુમાન થાય છે કે આ૦ સામન્તભદ્રસૂરિ પ્રથમ દિગમ્બર મુનિ બન્યા હતા અને ઘણા કાળ સુધી જુદા જુદા વેષપલટાઓ કરી અંતે આ૦ ચંદ્રસૂરિજી પાસે દીક્ષા લઈ તેમના પટ્ટધર બન્યા હતા અને તેમની પાટે આ૦ વૃદ્ધદેવસૂરિજી આવ્યા છે. આ આચાર્યશ્રીએ ક્યાં ક્યાં વિહાર કર્યો, તે ઉપરના બીજા શ્લોકથી સમજી શકાય છે. તથા પટ્ટાવલી ગ્રંથોમાં લખ્યું છે કે એમને વિહાર કરતાં કરતાં કોટા તીર્થમાં જઈ ઉપાધ્યાય દેવચંદ્રજીને દીક્ષા આપી, પોતાની પાટે સ્થાપી, શત્રુંજયતીર્થ ઉપર પધારી અણસણ સ્વીકાર્યું હતું. २. अन्तिमाश्च चतुर्दशपूर्वधराः श्री स्थूलभद्राः, प्रान्तिमा दशपूर्वधराः श्री वज्रस्वामिनः, सार्धनवपूर्वधराः श्री आर्यरक्षितसूरयोऽन्त्याश्चैकपूर्वविदः श्री देवर्द्धिक्षमाश्रमणः । श्री वीरनिर्वाणात् वर्षसहस्रे व्यतीते पूर्वविच्छेद इति भगवत्यां (श.२ उ.८ सू.६७८) निर्देशः । स चायम्"जंबुद्दीवेणं भंते! दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए देवाणुप्पियाणं केवतियं कालं पुव्वगए अणुसज्जिस्संति?। गोयमा! णं दीवे भारहे वासे इमीसे ओसप्पिणीए ममं एगं वाससहस्सं पुव्वगए अणुसज्जिस्संति । (भगवत्यां श.२/ उ.८/ सू.६७८) "वोलीणमि सहस्से, वरिसाणं वीरमोक्खगमणाउ । उत्तरवायगवसमे, पुव्वगयस्यभवे छेदो ।। वरिससहस्से पुव्वे, तित्थोगालिएँ वद्धमाणस्स । नासि ही पुव्वगतं, अणुपरिवाडिएँ जं तस्स ।। श्री वीरात् वर्षसहस्र गते सत्यमित्रे “पूर्वविच्छेदे” (उपाध्यायरविवर्धनगणिकृतपट्टावलीसारोद्धार) Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • ભૂમિકા છે તત્ત્વાર્થાધિગમસૂત્ર સ્વર્ગગમન વીર સં૫૮૪માં થયું. વાચકશ્રી પણ ૧૦ પૂર્વધર હતા, એવું કેટલાક વિદ્વાનો માને છે. ૨. સામાન્યથી નિયમ છે કે “ગણધર ભગવંતો, પ્રત્યેકબુદ્ધ, ૧૪ પૂર્વધરો અને અંતમાં સંપૂર્ણ ૧૦ પૂર્વધરોનું રચેલું સૂત્ર જ વધુ પ્રમાણભૂત ગણાય છે. કેમકે ૧૦ પૂર્વધર ચોક્કસ સમ્યક્તી જ હોય એવું શાસ્ત્રીય વચન છે. એટલે તેમણે રચેલું સૂત્ર માન્ય કરવામાં કોઈ બાધા આવતી નથી. તત્ત્વાર્થ સૂત્ર દ્વાદશાંગીના એક વ્યવસ્થિત સાંગોપાંગ પ્રતિબિંબ રૂપ સૂત્ર છે અને તેને અત્યંત પ્રમાણિક ગણી તેના સાક્ષીપાઠો વિવિધ ગ્રંથોમાં અપાયા છે. તેથી પૂર્વાચાર્યોએ તેના કર્તા શ્રીમદ્ ઉમાસ્વાતિજીને ૧૦ પૂર્વી ગણ્યા હશે એવું અનુમાન થાય છે. ૩. જ્યારે વિભિન્ન દર્શનોમાં પોતપોતાના સિદ્ધાન્તોને પ્રતિપાદન કરવા માટે સંક્ષિપ્તસુત્ર શૈલીના ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયા એ કાલમાં જ જૈનદર્શનમાં તત્ત્વાર્થસૂત્રની રચના થઈ છે. યોગસૂત્ર - વિક્રમની પૂર્વેની સદીમાં અને ન્યાયસૂત્ર વિક્રમની પ્રારંભની સદીમાં રચાયાનું સંભળાયમનાય છે એ વાત પણ વાચકશ્રીના સમયની પુષ્ટિ કરે છે, કે વાચકશ્રી વિક્રમની આરંભમાં કે પૂર્વેની સદી (વી.સં.૪૩૧ થી ૫૮૪) માં થયા છે. વર્તમાન ઉપલબ્ધ (કોટિગણગત વયરી શાખાની) કલ્પસૂત્ર સ્થવિરાવલીની પટ્ટાવલીમાં ઉચ્ચનાંગરી શાખાના આચાર્યોની પરંપરાનો ઉલ્લેખ મળતો નથી. માત્ર ઉચ્ચનાગરી શાખાની ઉત્પત્તિનો જ નિર્દેશ છે. વાચકશ્રીના અને આચાર્યશ્રી સ્વાતિજીના નામાદિમાં ભેદ હોવા છતાં ૧૦ પૂર્વધર તરીકેની સામ્યતા હતી તેથી પઢાવલીકારે આચાર્યશ્રી સ્વાતિ માટે તત્ત્વાર્થસૂત્રકાર તરીકેની સંભાવના 9. ન્યૂનદશપૂર્વઘરેઃ શ્રી ઉમાસ્વાતિવાવવમુર્ણઃ (આચાર્યશ્રી લાવણ્યસૂરિજી કૃત તત્ત્વાર્થ ત્રીસૂત્રી ટીકાની પ્રસ્તાવનામાં તથા પ્રશમરતિ પ્રકરણની પં. શ્રી કુંવરજી આણંદજી કૃત પ્રસ્તાવનામાં) अर्थतस्तीर्थंकरप्रणीतं सूत्रतो गणधरोपनिबद्धं चतुर्दशपूर्वधरोपनिवद्धं दशपूर्वधरोपनिबद्धं प्रत्येकबुद्धोपनिबद्धं च प्रमाणभूतं सूत्रं भवतीत्यस्य प्रतिपादनार्थं दशपूर्विनमस्कारः कृतः, तथा चोक्तम्-“अर्हत्प्रोक्तं गणधरदृब्धं प्रत्येकबुद्भदृब्धं च । स्थविरग्रथितं च तथा प्रमाणभूतं त्रिधा सूत्रम् ।।१ ।।” इति, अथवाऽन्यत्प्रयोजनम्-चतुर्दशपूर्विणश्च नियमेनैव सम्यग्दृष्टय इति” (श्री द्रोणाचार्यकृत ओघनियुक्तिटीका पृ.६) उक्तञ्चान्यत्र “चोद्दश दश य अभिन्ने, नियमा सम्मं तु सेसए भयणा इति" () નામભેદ - વાચકશ્રી ઉમાસ્વાતિજી - આચાર્યશ્રી સ્વાતિજી. ૪. શ્વેતામ્બરીય પટ્ટાવલી ગોત્રભેદ - કૌભિષણી ગોત્ર - હારિતગોત્ર આચાર્યશ્રી સંભૂતિવિજયજી શાખાભેદ - ઉચ્ચનાગરી શાખા - નિર્ચથી શાખા સમયભેદ - વીર.સં.૪૭૧ પછી - વીરસં.૩૩પમાં આચાર્યશ્રી સ્થૂલભદ્રસૂરિજી ગુરુપરંપરાભેદ – આચાર્યશ્રી મહાગિરિજી - આચાર્યશ્રી સુહસ્તીજી આચાર્યશ્રી બહુલ આચાર્યશ્રી બલિસ્સહ ૩. પાક આચાર્યશ્રી સ્વાતિજી આચાર્યશ્રી સુસ્થિત * આચાર્યશ્રી સુપ્રતિબદ્ધ આચાર્યશ્રી વજસ્વામીજી (વજીશાખા) આચાર્યશ્રી વજસેનસૂરિજી આચાર્યશ્રી ચંદ્રસૂરિજી | (ચાંદ્રકુલ) આચાર્યશ્રી સામન્તભદ્રસૂરિજી (વનવાસી ગચ્છ) કોટિગણ શ્રી શ્યામાચાર્યજી આચાર્યશ્રી ઇંદ્રદિગ્નજી (પ્રજ્ઞાપનાના કર્તા) આચાર્યદિન્ન ૪. શ્રી શાન્નિશ્રેણિકજી આર્યશ્રીસિંહગિરિજી વાચકશ્રી શિવાર્ય (ઉચ્ચ નાગરી શાખા) | ૧૧અંગધારી આચાર્યશ્રી ઘોષનંદિ આચાર્યશ્રી વજસ્વામીજી વાચકશ્રી ઉમાસ્વાતિજી Page #32 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે ૧૫ કરી હશે તેવું જણાય છે અન્યથા વી.સં.૧૧૧૫ માં થયેલા યુગપ્રધાન. આચાર્ય ઉમાસ્વાતિ માટે પણ તેવી સંભાવના કરી શકત. અથવા પટ્ટાવલીકારોની સંભાવના મુજબ એકવાર માની લઈએ * કે તત્ત્વાર્થસૂત્રના રચેતા આચાર્યસ્વાતિજી છે તો પણ એમને ૧૦ પૂર્વધર માનવામાં કોઈ બાધ નથી. ૫. દિગંબરો તો શ્રી ઉમાસ્વાતીજીને આચાર્ય કુંદકુંદના જ શિષ્ય તરીકે સિદ્ધ કરવા વી. સં. ૭૭૦૨ માં થયા હોવાનું સ્વીકારે છે પણ દિગંબરીય પટ્ટાવલી માં અને શિલાલેખોમાં તે અંગે અનેક વિવાદ છે સ્વયં દિગંબર વિદ્વાન પં. નાથુરામજી પ્રેમી જેવા એ પણ એ પટ્ટાવલીઓને પ્રમાણિક નથી માની, “મર્કરાના તામ્રપત્રો' કે જેને આધાર બનાવી વિદ્વાનો કુન્દકુન્દને ૧-૩ શતાબ્દીની મધ્યમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો તે પણ હવે અપ્રમાણિક (જાલી) સિદ્ધ થઈ ચૂક્યો છે. તેમજ શ્રી સામન્તભદ્રાચાર્ય અંગે પણ આવી જ પરિસ્થિતિ છે. ૬. દિગંબરો પણ શ્રી ઉમાસ્વાતિજીને શ્રુતકેવલી દેશીય(= સદશ) માને છે. શ્રુતકેવળી સદશ સામાન્ય પૂર્વધરને નહિં પણ ઓછામાં ઓછા ૧૦ પૂર્વધરને જ માની શકાય. અષ્ટસહસીની લઘુસામન્તભદ્રકૃત ૧. આ૦ જિનભદ્રગણી ક્ષમાશ્રમણ પછી યુગપ્રધાન ઉમાસ્વાતિ થયા છે, જેમનો યુગપ્રધાન કાળ વીર સં. ૧૧૧૫થી ૧૧૯૦ છે. એટલે કે તેઓ વિક્રમની આઠમી સદીના પહેલા ત્રણ ચરણના યુગપ્રધાન છે. એ સમયે પૂર્વો અને જૈન પંચાંગ વિચ્છેદ પામ્યા હોવાથી જૈનેત્તરપંચાંગનો સ્વીકાર કર્યો અને તેમાં આવતાં પર્વતિથિના ક્ષય-વૃદ્ધિના સંસ્કાર કરવા માટે ક્ષો પૂર્વે તિથિઃ ઋા નો પ્રઘોષ પણ તેઓશ્રીએ આપ્યો હતો. કારણ કે વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજા વખતે તો ૧૦ પૂર્વ વિદ્યમાન હતા અને જૈન પંચાંગ પણ વિદ્યમાન હતું. અને જૈન પંચાંગ પ્રમાણે કોઈ પણ તિથિની ક્ષય-વૃદ્ધિ આવતી ન હતી. (જૈન પરમ્પરાનો ઈતિહાસ પૃ.૩૬૩ તથા યુગપ્રધાન પટ્ટાવલી અને પટ્ટાવલી સમુચ્ચયાદિ ગ્રન્થમાંથી આ અંગે વિશેષ જાણી શકાશે.) ૨. દિગમ્બર સાહિત્ય (વિદ્ધજ્જનબોધક)માં તેનો સમય વીર સં. ૭૭૦ એટલે વિ. સં. ૩૬૦ બતાવેલ છે. લખ્યું છે કે- વર્ષે सप्तशते चैव, सप्ततत्या च विस्मृतौ । उमास्वातिमुनिर्जातः, कुन्दकुन्दस्तथैव च ।।१।। ' એટલે કે આ૦ ઉમાસ્વાતિ અને આ૦ કુન્દકુન્દ ૭૭૦માં થયા છે. ૩. દિગંબરીય પટ્ટાવલીઓ ૧. શિલાલેખ પટ્ટાવલી- શ્રવણબેલગોલ (કર્નાટક પ્રાંતમાં), ચંદ્રગિરિ પહાડી ઉપરના શીલાલેખમાં આ બંને (શ્રી ઉમાસ્વાતિજી અને શ્રી આચાર્ય સામન્તભદ્રજી)ના નામ જ નથી. ૨. કુંદકુંદ પટ્ટાવલી- આમાં ૪૨ નં. માં કોન્ડકુન્ડ (કુન્દકુન્દ્રાચાર્ય) ૪૩. ઉમાસ્વાતિ ૪૪. ગૃદ્ધપિચ્છ ૪૫. સામન્તભદ્ર ૪૬. શિવકોટિ આમાં શ્રીઉમાસ્વાતિજીના શિષ્ય તરીકે ચૂદ્ધપિચ્છને અને વૃદ્ધપિચ્છના શિષ્ય તરીકે સામન્તભદ્રને સ્વીકાર્યા છે. ૩. સેનસંઘ પુષ્કરગચ્છ પઢાવલી- આમાં ૪૬. નં. માં સિદ્ધસેન ૪૭. સામન્તભદ્ર ૪૮. શિવકોટી આમાં સિદ્ધસેનના શિષ્ય તરીકે શ્રી સામન્તભદ્રને સ્વીકાર્યા છે. ૪. દિગંબર પટ્ટાવલી- આમાં ૩૪. નં. માં કુન્દકુન્દ્રાચાર્ય ૩૫. શ્રી ઉમાસ્વાતિજી આ પટ્ટાવલીમાં સામન્તભદ્ર છે જ નહિ. જેન સાહિત્ય અને ઇતિહાસ - પૃ. ૨૪૯. ૪. Aspects of Jainology. Vol. III, P-190. પ. જુઓ પટ્ટાવલી પરાગ સંગ્રહ પૃષ્ઠ-૧૦૪ ६. 'तत्त्वार्थसूत्रकर्तारमुमास्वातिमुनीश्वरम् । श्रुतकेवलीदेशीयं वन्देऽहं गुणमन्दिरम्” ।। (મૈસૂરપ્રાન્ત અંતર્ગત નાગરપ્રાન્તના શીલાલેખ નં.૪૫) - Page #33 -------------------------------------------------------------------------- ________________ • ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર ટિપ્પણીમાં પણ વાચકશ્રીને ૧૦પૂર્વી તરીકે દર્શાવવા સામાન્ય પ્રયાસ થયો હોય તેવો ઉલ્લેખ જણાય છે. ૭. ઉચ્ચનાગરી શાખા શ્રી વજસ્વામિજીની દીક્ષા પહેલા નીકળેલી છે, અને તેમાં ઉમાસ્વાતિજી મહારાજા થયા. એથી શ્રી ઉમાસ્વાતિજી મહારાજા એમના પૂર્વકાલીન કે સમકાલીન હશે, પણ સ્વર્ગગમન આર્યશ્રી વજસ્વામિજી કરતાં પ્રથમ થયું હશે. કારણ કે અંતિમ ૧૦ પૂર્વી તરીકે આર્ય વજસ્વામિજી થયા' એ શાસ્ત્રવચન છે. (જેની નોંધ પૃ.૧૩ની ટીપ્પણી ૨.માં છે.) વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજના વાચનાચાર્ય (વિદ્યાગુરુ) નું નામ મૂલાચાર્ય છે તે જ યુગપ્રધાન આચાર્ય ભદ્રગુપ્તસૂરિ હોવાની સંભાવના થાય છે. કારણ કે જિનાલયમાં મુખ્ય ભગવાન માટે જેમ મૂળનાયક શબ્દ વપરાય છે તેમ ઉપાશ્રયમાં-સંઘમાં પ્રમુખાચાર્ય માટે મૂલાચાર્ય શબ્દ વપરાતો હતો. તેથી મૂલાચાર્યનો બીજો અર્થ સંઘાચાર્ય = યુગપ્રધાનાચાર્ય પણ થાય છે. વાચકશ્રીના સમયે યુગપ્રધાન આચાર્ય તરીકે ૧૦ પૂર્વધર શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ વિદ્યમાન હતાં. વળી મૂલાચાર્ય માટે વાચકીએ “થતીર્તે.” એવું જે વિશેષણ મુક્યું છે એના ઉપરથી એ ખ્યાલ આવે છે કે મૂલાચાર્યજી = યુગપ્રધાનાચાર્ય હશે, કારણ કે યુગપ્રધાનનું પુણ્ય જ એટલું બધું પ્રકૃષ્ટ હોય છે કે જેના કારણે એમની કીર્તિ ચારે દિશામાં પ્રસરેલી હોય છે. તેમજ વાચકશ્રીના પ્રગુરુ જે વાચક શિવાર્ય છે તે જ ઉચ્ચનાગરી શાખાના મૂલ આર્ય શ્રી શાન્નિશ્રેણિક હોવાની સંભાવના થાય છે. (જેમ શ્યામાચાર્યનું અપરના કાલકાચાર્ય હતું તેમ આર્ય શાન્નિશ્રેણિકનું પણ અપરનામ શિવાર્ય હશે.) ૯. શ્રી વજસ્વામિજી જેમ ૧૧ અંગ સ્વગુરુ પાસે ભણી ૧૨મું અંગ શ્રી ભદ્રગુપ્તસૂરિજી પાસે ભણવા ગયા તેમ શ્રી ઉમાસ્વાતિ મહારાજ પણ ૧૧અંગ સ્વગુરુ પાસે ભણી, ૧૨મું અંગ શ્રી વાચક મૂલાચાર્ય = યુગપ્રધાનાચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી મહારાજ પાસે ભણવા ગયા હતાં. આ બધા મુદ્દા વિચારતાં પૂ.વાચકશ્રી ઉમાસ્વાતિજી મ. ચોક્કસ ૧૦ પૂર્વધર હતાં. એવું ફલિત થાય છે અને એના દ્વારા વાચકશ્રીનો સમય વીર સં.૪૭૧ની પછી અને ૫૮૪ વર્ષની અંદરનો હશે એવું અનુમાન થાય છે. ૮. તત્વાર્થ સૂત્રકારનો સંપ્રદાય તત્ત્વાર્થસૂત્રના કર્તા વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્વેતાંબર સંપ્રદાયના હતા. કારણકે તેમના વડે રચિત તત્ત્વાર્થસૂત્રમાં શ્વેતાંબર માન્ય વાતો જ દેખાય છે હકીકતમાં તે સમયે દિગંબર મત ઉભો १. “इह हि खलु पुरा स्वीय निरवद्यविद्यासंयमसम्पदागणधरप्रत्येकबुद्धश्रुतकेवलिदशपूर्वाणां सूत्रकृन्महर्षिणां महिमानमात्मसात्कृर्वद्भि रुमास्वातिपादैराचार्यवर्चसूत्रितस्य तत्त्वार्थाधिगमस्य मोक्षशास्त्रस्य गन्धहस्त्याख्यं महाभाष्यमुपनिबन्धन्तः स्याद्वादविद्यागुरवः श्रीस्वामिसामन्तभद्राचार्याः । (अष्टसहस्रौलघुसमन्तभद्रकृतटिप्पणी) २. किलैकस्याचार्यस्य बहव आचार्याः श्रुतार्थमुपसम्पन्नाः, ते चैकस्यां वसतावमान्तः पृथक्पृथग्वसतिषु स्थिताः सन्तः 'तत्र' मूलाचार्यसमीपे 'अन्यत्र वा' आत्मीयासु वसतिषु वसन्तु सर्वेषामपि शय्यातराः परिहर्त्तव्याः। (बृहत्कल्पभाष्य टीका-पृ.९८३ पं.१८) Page #34 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • ૧૭ જ ન હતો થયો. તેથી સીધી-સટ શ્વેતાંબર આધારિત જ સૂત્ર રચના હતી. પરંતુ ત્યારબાદ ઉભા થએલા દિગંબરોએ સ્વમતને સિદ્ધ કરવા માટે જે સૂત્ર પરિવર્તન કર્યું, તે આગમ/તર્કથી જોતા કેટલું બિનપાયેદાર છે તેની મીમાંસા કેટલાક દૃષ્ટાંતથી કરીએ ૧. ચોથા અધ્યાયમાં “વશાવ્યવગ્વદાવવિાઃ પોષપન્નપર્યન્તાઃ” આ ત્રીજા સૂત્રમાં સૂત્રકાર વડે ભવનવાસીઓના ૧૦, વ્યંતરોના ૮, જ્યોતિષ્ઠોના ૫, અને કલ્પોપપન્નવૈમાનિકદેવોના ૧૨ ભેદોને દર્શાવનાર ઉદ્દેશસૂત્ર કહેવાયું. દિગંબર ટીકાકારો વડે પણ સર્વાર્થસિદ્ધિટીકામાં (પૃ. ૧૩૫) તત્વાર્થરાજવાર્તિકમાં (પૃ.૧૫૦) અને તત્વાર્થશ્લોકવાર્તિકમાં (પૃ. ૩૭૨) આ સૂત્ર મૌલિકરૂપથી જ સ્વીકારાયુ છે. પરંતુ સૂત્રકથિત ભેદોનો વિસ્તાર કરતી વખતે ભવનવાસી, વ્યંતર અને જ્યોતિષદેવોના તો સૂત્રનિર્દિષ્ટ સંખ્યામુજબ જ દેખાડ્યા પણ જ્યારે વૈમાનિકદેવોના વિસ્તારનો પ્રસંગ આવ્યો ત્યારે સૂત્રમાં કથિત (સૂત્રકારને અભિમત ૧૨) ભેદોને છોડીને ૧૬ ભેદોનું પ્રદર્શન દિગંબરટીકાકારો વડે કરાયું. એમ કરવાથી શું ઉદ્દેશભંગના દોષ એમને ન લાગે ? જો કલ્પોપપન્ન વૈમાનિક દેવોના ૧૬ ભેદ દેખાડવા સૂત્રકારને ઇષ્ટ હોત તો “વશાલ્ટપગ્યોઽવિવન્ત્યાઃ ત્વોષપન્નપર્યન્તાઃ” એવું ઉદ્દેશ સૂત્ર રચ્યું હોત ! પણ તેવું રચ્યું તો નથી. તેથી ૧૬ ભેદ સૂત્ર પ્રદર્શક શ્રી ઉમાસ્વાતિ મહારાજ રચિત નથી એ સિદ્ધ થાય છે. અને આ વાત બન્ને પક્ષના સૂત્રોને જોઈને પણ માધ્યસ્થ પ્રાજ્ઞવ્યક્તિ વિચારી શકે છે. ૨. “ભુત-પિપાસા-શીત-ઉષ્ણ-દંશમશક-ચર્ચા-શય્યા-વધ-રોગ-તૃણસ્પર્શ-મલ. આ ૧૧ પરિષહોને સૂત્રકારે “એકાદશ જિને” ૬/૧૧ સૂત્રમાં સ્પષ્ટતયા જિનકેવળીને વિશે દેખાડ્યા છે. અને કેવલીમાં ક્ષુધાપરિષહનો સદ્દભાવ હોવાથી કેવલિઓનેં આહાર પણ હોય. એ સિદ્ધ થાય છે. પરંતુ દિગંબરોને કેવલી ભગવંત માટે કવલાહાર સ્વીકૃત ન હોવાથી આ સૂત્રની વ્યાખ્યાઓમાં તેઓ “ન સન્તિ” નો અધ્યાહાર કરીને એનાથી સ્વમત અનુકૂલ અર્થ કરવા મથે છે. જ્યારે મૂલસૂત્ર સ્પષ્ટતયા કેવળી વિશે ૧૧ પરિષહના સદ્ભાવને સૂચવે છે. આ સંદર્ભમાં દિગમ્બર પરમ્પરાના પ્રસિદ્ધ વિદ્વાન ડો. હીરાલાલજીના વિચાર મનનીય છે “કુન્દકુન્દ્રાચાર્યે કેવળી ભુક્તિનો નિષેધ કર્યો છે, પણ તત્ત્વાર્થસૂત્રકારે વિશેષથી કર્મસંહિતા અનુસારે એ (કેવલિભુક્તિ) ને સિદ્ધ કરી છે કે વેદનીયોદયજન્ય ક્ષુધા પિપાસાદિ ૧૧ પરિષહ કેવળીને પણ હોય છે. (૯/૮-૧૭) જ્યારે સર્વાર્થસિદ્ધિકાર અને રાજવાર્દિકકારે એ સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે કે મોહનીયના અભાવમાં વેદનીય કર્મનો પ્રભાવ જર્જરિત થઈ જાય છે, એથી એ વેદનાઓ કેવળીને નથી હોતી, પણ કર્મસિદ્ધાન્તથી આ વાત સિદ્ધ નથી થતી. તે આ રીતે કે મોહનીયના અભાવથી રાગદ્વેષજન્ય પરિણામનો અભાવ અવશ્ય થશે, પણ વેદનીય જન્ય વેદનાઓનો અભાવ તો નહિ જ થઈ શકે, જો થઈ જાય તો મોહનીયના અભાવમાં વેદનીયનો ઉદય માનવો જ ન જોઈએ. પણ સિદ્ધાંતમાં તો માન્ય છે. જે રીતે મોહનો અભાવ હોવાથી પ્રજ્ઞા-અજ્ઞાન-અદર્શન-અલાભ-નાન્ય-અરતિસ્ત્રી-નિષદ્યા-આક્રોશ- યાચના-સત્કારપુરસ્કાર એમ ૧૧ પરિષહ કેવલીમાં સ્વીકાર્ય નથી, તે જ રીતે મોહના ઉદયરૂપ સહાયનો અભાવ હોવાથી ક્ષુધા-પિપાસાને પણ (વેદના વિના નામ પૂરતા પણ) ન ૧. જુઓ દિગંબરસંપ્રદાયનું ૧૬ ભેદ પ્રદર્શક સૂત્ર “સૌધર્મેશાનભાનમારમાહેન્દ્રબ્રહ્મવ્રહ્મોત્તરત્તાન્તાવિષ્ઠશુદ્રમહાશુઋશતાર સહસ્રારેવ્વાનતપ્રાળતવોરારદ્યુતવોર્નવસુ ત્રૈવેયજી વિનયવૈનયન્તનયન્તાપરાનિતેષુ સર્વાર્થસિદ્ધો ઘ” (તત્ત્વાર્થરાજવાર્તિક અ.૪/ સૂ. ૧૯) શ્વેતાંબર સંપ્રદાયમાં તો ૧૨ જ ભેદ પ્રદર્શક સૂત્ર છે જુઓ “સૌધર્મેશાનમાનમારમાહેન્દ્રબ્રહ્મનોનાન્તમહાશુસહસ્રારેવ્વાનતપ્રાળતયોર રળવ્યુતયોર્નવસુ પ્રેવેચવુ વિનયવૈનયન્તનયન્તાપરાનિતેષુ સર્વાર્થસિદ્ધો ૪” (૪/૧૯) Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ • ભૂમિકા છે તત્ત્વાર્થાધિગમસૂત્ર સ્વીકારવા જોઈએ. છતાં સ્વીકાર્યા તો છે જ . “વેદનામાં મોહનો સદ્ભાવ પણ કારણ છે. કેવળીને મોહ નથી માટે વેદનારહિત ક્ષુધા-પિપાસા હોય છે” એવી દિગંબરોની (વેદનામાં મોહને સહકારી કારણ માનવાની) માન્યતાનું ખંડન સૂત્રકારે “વેદનીયે શેષાઃ” ૯/૧૬ સૂત્રમાં કરી દીધું છે. આ સૂત્રમાં સુધાપિપાસાદિ ૧૧ પરિષહ માત્ર વેદનીયકર્મથી જન્ય તરીકે પ્રતિપાદન કરવામાં આવ્યા છે. વળી આચાર્ય શ્રી સામન્તભદ્રજીએ આપ્તમીમાંસા (શ્લોક ૯૩)માં વીતરાગમાં પણ સુખ-દુઃખના સદ્ભાવને સ્વીકાર્યા છે.” તેથી તત્ત્વાર્થ સૂત્રકારને કેવલીભુક્તિ માન્ય છે. એ સિદ્ધ થાય છે. ૩. “પુનાશકુશર્તનિર્જન્ચસ્નાતા નિર્જન્ચા:” ૯૪૯ સૂત્રના વ્યાખ્યાનના અવસરે શ્રી ભટ્ટ અકલંકદેવે તત્ત્વાર્થરાજવાર્તિક (પૃ. ૩૫૯)માં કહ્યું છે કે-પુલાક બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણેને સામાયિક અને છેદોપસ્થાપનીય એ બે ચારિત્ર હોય છે... બકુશ બે પ્રકારના છે. (૧) ઉપકરણ બકુશ અને (૨) શરીર બકુશ. તેમાં ઉપકરણમાં આસક્ત ચિત્તવાળો અનેક પ્રકારના વિચિત્ર પરિગ્રહથી યુક્ત, તથા ઘણી સારી વિશેષતાવાળા ઉપકરણોની આકાંક્ષાવાળો અને તે ઉપકરણોના સમારકામ-પ્રતિકાર-સંસ્કાર કરનારો સાધુ ઉપકરણબકુશ કહેવાય છે. શરીરના સંસ્કારને કરનારો સાધુ શરીર બકુશ થાય છે” આ પ્રમાણે “માત્ર કમંડલ અને મોરપીંછી યુક્ત નગ્ન જે હોય તે સાધુ કહેવાય, વિશેષ ઉપકરણ યુક્ત પરિગ્રહધારી જે હોય તે સાધુ ન કહેવાય.” એવું માનનારા દિગંબરોને આ પ્રશ્ન પૂછીએ છીએ કે- જો તમારા મનમાં મોરપિચ્છિકા અને કમડલ સિવાય અન્ય ઉપકરણોનો નિષેધ જ હોય તો ઉપરોક્ત સ્વરૂપવાળા બકુશ નિગ્રંથોનું નિર્ઝન્યપણું રહેશે જ નહીં. તેઓમાં નિર્ગુન્થતાનો અભાવ થઈ જશે. કારણ કે તેઓ ઉપકરણોમાં આસક્તચિત્તવાળા છે. અનેક પ્રકારના વિચિત્ર પરિગ્રહથી યુક્ત છે, તથા તેની આકાંક્ષા રાખનારા છે. તેમજ તેના સંસ્કાર અને પ્રતિકાર (સારસંભાળ કરનારા છે. જો તેઓમાં પણ નિર્ચન્થતા તમે સ્વીકારો છો તો ધર્મોપકરણ મુક્તિમાં બાધક નથી એ સિદ્ધ થાય છે. અને તમે માનેલ અવસ્ત્રમુક્તિનું ખંડન થઈ જાય છે. ૪. “મૂચ્છ પરિપ્રદ:' ૭/૧૨ સૂત્રમાં મૂર્છાને પરિગ્રહ સ્વરૂપ સ્વીકાર્યું હોવાથી બકુશનિર્ઝન્થોમાં ધર્મના સાધનભૂત એવા ઉપકરણોનો સદ્ભાવ હોવા છતાં પણ મૂર્છાનો અભાવ હોવાથી નિગ્રંથતા છે. એવા આશયથી સૂત્રકારે આ સૂત્ર કર્યું છે એવા વિરોધનો પરિહાર કરવો પણ દિગંબરોને દુશક્ય છે. કારણકે એમ વિરોધનો પરિહાર કરવા જતાં સ્વમત (અવસ્ત્રમુક્તિ)નું ખંડન થઈ જાય. ૫. વળી બીજી વાત એ કે દિગંબર-સ્વરૂપ લિંગ (વેશ) વાળાને જ નિગ્રંથ માનનારા દિગંબરોએ તત્ત્વાર્થરાજવાર્તિકકારના આ વચનો વિચારવા જેવા છે “લિંગ બે પ્રકારના છે. ૧ ભાવલિંગ ૨ દ્રવ્યલિંગ. ભાવલિંગને આશ્રયીને બધા પાંચે નિગ્રંથો લિંગી હોય છે, દ્રવ્યલિંગને આશ્રયીને ભજના છે.” . આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમસૂત્રના સૂત્રકાર વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજને શ્વેતાંબર તરીકે સિદ્ધ કરવામાં સમર્થ એવી યુક્તિઓ હોવા છતાં પણ આ તત્વાર્થસૂત્રને દિગંબર સંપ્રદાય પોતાનું માને છે એ આનંદની જ વાત છે. અને તે કોઈ આશ્ચર્યજનક બીના-ઘટના નથી. કારણ કે બીજા પણ ભક્તામર-સિંદૂરપ્રકર વિગેરે અનેક ગ્રંથો છે કે જે શ્વેતાંબરીય હોવા છતાં દિગંબરો સ્વીકારે જ. છે. ૭. પોતાના માટે પ્રશસ્તિમાં પ્રદર્શિત વાચક શબ્દનો અને ઉચ્ચનાગરી શાખાનો ઉલ્લેખ દિગંબર ગ્રંથોમાં ક્યાંય નથી આવતો. તેથી ઉમાસ્વાતિજી મહારાજ શ્વેતાંબરીય છે એમ સિદ્ધ થાય છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૯ ૮. પ્રશમરતિ પ્રકરણમાં ખુદ ઉમાસ્વાતિજી મહારાજા વસ્ત્રપાત્રાદિ ઉપકરણોનો ઉલ્લેખ કરતા લખે છે કે “જેં સમ્યક્ત્વ જ્ઞાન ચારિત્ર અને નિરવઘ મન વચન અને કાયાની પ્રવૃત્તિને, હાનિ પહોંચાડતુ હોય, અને જે જૈન શાસનની હિલના કરાવે તેવા પિણ્ડ, શય્યા, વસ્ત્ર, પાત્ર અને ઔષધ વિગેરે જે કાંઈ શુદ્ધ અને કલ્પ્ય હોય, છતાં તે અકલ્પ્ય બની જાય છે આનાથી વિરૂદ્ધ જે અલ્પ્ય પણ કલ્પ્ય બની જાય છે... ૧૪૫” આ (વસ્ત્ર, પાત્રાદિ) ઉલ્લેખથી પણ તેઓ શ્વેતાંબરીય છે એ સિદ્ધ થાય છે. : ૯. ડૉ. કુસુમ પટોરિયા પ્રશમરતિ પ્રકરણ સાથે ભાષ્યનો વિરોધ દર્શાવતા લખે છે કે A. તત્ત્વાર્થ ભાષ્ય અને પ્રશમરતિ પ્રકરણમાં સંયમના સત્તર પ્રકાર સંખ્યાથી એક હોવા છતાં વ્યાખ્યાથી ભિન્ન ભિન્ન દર્શાવ્યા છે. ભૂમિકા • B. તત્ત્વાર્થ ભાષ્યમાં ભાવોના પાંચ પ્રકાર કહ્યાં છે અને પ્રશમરતિમાં છ કહ્યાં C. તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્યમાં કાલને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનવામાં તટસ્થતા પ્રદર્શિત કરી છે જ્યારે પ્રશમરતિમાં કાલદ્રવ્યને સમાનભાવે માની ૬ઠ્ઠા દ્રવ્ય તરીકે સ્વીકાર્યા છે D. પ્રશમરતિમાં સ્થાવરકાયના પાંચ ભેદ કહ્યા છે અને તત્ત્વાર્થ ભાષ્યમાં ત્રણ જ ભેદ કહ્યાં માટે બંન્નેના કર્તા ભિન્ન છે એ સિદ્ધ થાય છે ઈત્યાદિ. સમીક્ષા : A. સંયમના ૧૭ ભેદોની વ્યાખ્યા (એક જ સૂત્રકાર વર્ડ) બન્ને શૈલીથી કરવાની પરમ્પરા અતિપ્રાચીન છે. પ્રવચનસારોદ્વાર ગ્રન્થમાં બન્ને રીતે આ સંયમના ૧૭ ભેદોની વ્યાખ્યા કરી છે. ભગવતીઆરાધનામાં ગાથા ૪૧૬-૧૭ માં જે સંયમના ભેદ દર્શાવ્યા છે તે સમવાયાંગ (જૈન શ્વેતામ્બર આગમ) મુજબ છે જ્યારે એ જ પરમ્પરાના પ્રતિક્રમણમાં "સત્તરસવિહિદુગસંનમેતુ"ની વ્યાખ્યા કરતાં આચાર્ય પ્રભાચન્દ્રજીએ તેની ટીકામાં પૃથ્વીકાયાદિ સંયમના ૧૭ ભેદ દર્શાવ્યા અને ત્યાંજ બીજી બાજુ પાંચ આશ્રવ આદિના આધારે પણ સંયમના ૧૭ ભેદોને દર્શાવ્યા છે. વર્ગીકરણ શૈલીની આ વિવિધતા ગ્રંથર્તાની વિવક્ષા પર નિર્ભર હોય છે. શ્રી સિદ્ધસેનસૂરિજી પ્રવચનસારોદ્વારમાં અને આચાર્યશ્રી પ્રભાચન્દ્રજી પ્રતિક્રમણ સૂત્રની વ્યાખ્યામાં જો આ બન્ને રીતે વ્યાખ્યા કરી શકે છે તો શું પૂ. વાચકશ્રી બે ભિન્ન ગ્રંથોમાં સંયમના ૧૭ ભેદોને ભિન્ન-ભિન્ન રીતે ન દર્શાવી શકે? આના પરથી જો ભાષ્ય અને પ્રશમરતિને ભિન્નકર્તૃક માનીએ તો ઉપરોક્ત એક જ ગ્રંથના એક નામના બે કર્તા માનવા જોઈએ. १. यत्पुनरुपघातकरं सम्यक्त्व-ज्ञान- शील-योगानाम् । तत्कल्प्यमप्य कल्प्यं प्रवचनकुत्साकरं यच्च ।। १४४ ।। किञ्चिच्छुद्धं कल्प्यमऽ कल्प्यं स्यात्स्यादऽ-कल्प्यमऽपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं पात्रं वा भेषजा ऽऽद्यं वा ।। १४५ ।। ( प्रशमरतौ) ૨. યોનિગ્રહઃ સંયમઃ। સઃ સપ્તવવિધઃ। તઘથા - પૃથ્વીયિ-સંયમઃ, પ્રાયિ-સંયમઃ, તેનòાયિ-સંયમઃ, વાયુાયિસંયમઃ, વનસ્પતિજાયિ-સંયમ, દ્વીન્દ્રિય-સંયમ, ઝીન્દ્રિય-સંયમ:, વતુરિન્દ્રિય-સંયમ, વેન્દ્રિય-સંયમઃ, પ્રેક્ષ્ય-સંયમ:,ઉપદેશ-સંયમઃ, અપહૃત્ય-સંયમ:, પ્રમુખ્ય-સંયમઃ, વ્યાય-સંયમ, વા-સંયમ:, મનઃસંયમઃ, ૩વર્ળ-સંયમ:, કૃતિ સંયમો ધર્મઃ તત્ત્વાર્થભાવ્ય ૧/૬ ३. पंचाश्रवाद्विरमणं पंचेन्द्रियनिग्रहश्च कषायजयः । दण्डत्रयविरतिश्चेति संयमः सप्तदशभेद: ।। - प्रशमरतिकारिका ૪. ઉપરોક્ત વિરોધોની સમીક્ષા A આદિ સંજ્ઞાઓ વડે મસર છે એ પ્રમાણે આગળ પણ સમજવું. १७२ ५. पंचासवा विरमणं पंचेन्दिय निग्गहो कसायजओ । दण्डत्तयस्स विरई सत्तरसहा संजमो होइ ।। -प्रवचनसारोद्धार-६६/५५५ ढविद अगणि मारू वणस्सइ बि ति चउ पणिदिजीवा । पेहु घेह पमज्जण परिठवण अणो वई काए । ।-प्र.सा.६६/५५६ ૬. ‘પંચાસર્વદિ વિરમાં પંચેન્દ્રિય નિમ્બો ખાય નયો તિર્દિ ડેર્દિ ય વિટિ સત્તારસ સંનયા મળિા' । - દિગંબર પ્રતિમણસૂત્રની પ્રભાચંદ્રાચાર્યત ટીકા. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ •ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર B. તત્ત્વાર્થસૂત્રમાં ૫ ભાવો કહ્યા અને પ્રશમરતિમાં હું ભાવો કહ્યા. એમાં કોઈ આગમિક વિરોધ નથી પણ સંક્ષિપ્ત અને વિસ્તૃત વિવેચનના કારણે આ થયું છે. તત્ત્વાર્થ એ સૂત્ર શૈલીનો (ગદ્ય) ગ્રંથ છે જ્યારે પ્રશમરતિ વિવેચનાત્મક શૈલીથી લખેલી એક પદ્યાત્મક રચના છે. વળી સાન્નિપાતિક ભાવ એ કોઈ સ્વતંત્ર ભાવ નથી, સાન્નિપાતિક શબ્દ સ્વયં જ આ સત્યનો સૂચક છે કે એ સ્વતંત્ર ભાવ નથી. એક જ લેખક વિસ્તારથી કોઈ ચર્ચા કરતા હોય ત્યારે પૂર્વમાં અનુક્ત અનેક બાબતોની પૂર્તિ કરતા જ હોય છે. તેમ અહિ પણ સમજવું તેથી ભાષ્ય-પ્રશમરતિને કર્તા ભિન્ન સિદ્ધ થઈ શકતાં નથી.. - c. તત્ત્વાર્થમાં વાચકશ્રીએ અવાગ્યેયે" સૂત્રમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અપેક્ષાએ વાત કરી છે. અર્થાત્ ભેદલક્ષણવાળા પર્યાયાર્થિક નયને માનનારા (ભેદની મુખ્યતાએ વિવક્ષા કરનારા કેટલાક આચાર્યો કાલને કહ્યું દ્રવ્ય માને છે. જ્યારે બીજા આચાર્યો અભેદ લક્ષણવાળા દ્રવ્યાર્થિક નયને પ્રધાન રાખી કાલને દ્રવ્ય ન કહેતા પર્યાય કહે છે. જ્યાં આગમમાં કાલ એ પાંચદ્રવ્યથી દ્રવ્યાન્તર - જુદુ દ્રવ્ય નથી એમ કહેવામાં આવ્યું છે ત્યાં એ વાત અભેદ (દ્રવ્યાર્થિક) નયથી કહેલ છે. તેમ જાણવું. પ્રજ્ઞાપના અને ભગવતીજીમાં કાલને જીવ અને અજીવના પર્યાયરૂપે કહ્યું છે તે અભેદ (=દ્રવ્યાર્થિક) નયની અપેક્ષાએ જાણવું. અને ઉત્તરાધ્યયનમાં જે સ્વતંત્ર દ્રવ્ય રૂપે કહ્યું છે તે ભેદ (=પર્યાયાર્થિક) નયની અપેક્ષાએ સમજવું. તેમજ પ્રશમરતિમાં જે કાલને સ્વતંત્રદ્રવ્યરૂપે કહ્યું છે તે ભેદ (પર્યાયાર્થિક) નયની અપેક્ષાએ જાણવું અને તત્ત્વાર્થમાં ઉભયનયની અપેક્ષાએ અર્થાત્ દવાદિ પર્યાયાર્થિક અને અભેદવાદિ દ્રવ્યાર્થિકની અપેક્ષાએ જાણવું. તત્ત્વાર્થસૂત્રની રચનાનો ઉદ્દેશ્ય સમગ્ર જૈન દર્શનના પ્રતિનિધિરૂપ ગ્રન્થની રચના કરવાનો હતો કે જેથી ન્યાયસૂત્ર, વૈશેષિકસૂત્ર, સાંખ્યસૂત્ર, મીમાંસાસૂત્ર અને બ્રહ્મસૂત્ર વગેરેની જેમ જૈન દર્શનનો પણ કોઈ પ્રતિનિધિ સૂત્ર-ગ્રન્થ થાય અને તેથી સમગ્ર જૈન દર્શનના પ્રતિનિધિના રૂપમાં કોઈ વાત કહેવાતી હોય તો એ પ્રસ્તુતીકરણ માત્ર એક નયની અપેક્ષાએ ન થઈ શકે માટે સમગ્રનયથી જ ત્યાં વાત કરવી પડે. પ્રશમરતિ ગ્રન્થ પ્રતિનિધિ સૂત્ર નથી. માટે ત્યાં એમને જેની વિવેક્ષા હોય એ નયથી વાત કરી શકે. પર્યાયાર્થિકનયની પ્રધાનતાએ ચાલનારા ભેદવાદિ કેટલાક આચાર્ય કાલને દ્રવ્ય જરૂર માને છે પણ કાલને મુખ્ય દ્રવ્ય - નિશ્ચયદ્રવ્ય તરીકે નથી માનતા. ઔપચારિક દ્રવ્ય તરીકે માને છે તેમજ કાલાણુઓની મુખ્યકાલરૂપે સત્તા પણ નથી સ્વીકારાઈ. તેમજ- ભગવતી, પ્રજ્ઞાપના આદિ આગમોમાં પર્યાયનયથી કાલની પણ દ્રવ્ય તરીકે વિવફા જરૂ૨ કરી છે, પણ કાલાણુની મુખ્યતયા સત્તાનું પ્રતિપાદન નથી કરાયું. અને તેમજ તત્ત્વાર્થસૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે પાંચમાં અધ્યાયયમાં દ્રવ્યોની અવગાહના નિરૂપણના સમયમાં જેમ “ધર્મયોઃ કૃત્ન” (તોછા), પ્રદેશ વુિ માન્યા પુનાનાં, ૩મધ્યમા વિષ નીવીના” ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને જીવાસ્તિકાય રૂ૫ ચાર દ્રવ્યોની અવગાહના ક્ષેત્ર સાક્ષાત્ દેખાડયું, (પ્રદર્શન કર્યુ.) તેમજ જો મુખ્યકાલ રૂપ સમગ્રલોકમાં પણ રહેલા કાલાણુઓ હોય તો તેઓનું પણ અવગાહના ક્ષેત્ર સાક્ષાતુ દેખાડયું હોત, પણ, સૂત્રકારે કોઈપણ રીતે દેખાડયું તો નથી. તેથી ફલિત થાય છે કે કાલાણુઓની મુખ્યકાલરૂપે સત્તા તેમના મતે પણ નથી. અને આ રીતે કાલાણુઓનો અભાવ સિદ્ધ થયે છતે સૂત્રકાર શ્વેતાંબરમતાનુસારી છે. એ સો 9. “નવા વેવ હાની નીવા વેવ વાહનો ત્તિ પર્યુષ્ય"T Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • ટકા સિદ્ધ થાય છે. જો અગર એમ કહો કે કાલાણુઓ દિગંબરોને પણ માન્ય નથી તો આ વાત ખોટી છે કારણ કે તત્ત્વાર્થરાજવાર્તિકમાં (પૃ.૨૨) “વર્તના પરિણામક્રિયાપરત્વીપરત્વે વ વાનસ્થા (૧/૨૨)” સૂત્રની વ્યાખ્યામાં નિમ્નલિખિત ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. “કાલ બે પ્રકારે છે.” ૧. પરમાર્થકાલ ૨. વ્યવહારકાલ. તેમાં પરમાર્થકાલ વર્તના સ્વરૂપ છે. ધર્માસ્તિકાયાદિ જેમ ગતિવિગેરેમાં ઉપકારક છે. તેમ પારમાર્થિકકાલ વર્તના વડે ઉપકાર કરે છે. તેવા કેવા સ્વરૂપનું છે, એવું પૂછતા હો તો સાંભળો કહીએ છીએ. લોકાકાશમાં જેટલા પ્રદેશો છે. તેટલા કાલાણુઓ છે. તેઓ પરસ્પર એકબીજાથી અસંતૃષ્ટ છે. અને એક આકાશપ્રદેશમાં એક એક કાલાણ રહેલો છે, એમ લોકવ્યાપી છે. તત્ત્વાર્થસૂત્રકારે તો નિશ્ચયકાલનો સ્વીકાર જ નથી કર્યો. તેથી નિશ્ચય કાલસ્વરૂપ તે કાલાણુઓનો તો સ્વીકાર ક્યાંથી થઈ શકે અને એથી જ તે કાલાણુઓના અવગાહનાક્ષેત્રનું પણ પ્રદર્શન નથી કર્યું. કાલાણું હોય તો તેનું અવગાહનાક્ષેત્ર બતાડાય. જ્યારે કાલાણુઓ જ નથી તો અવગાહના ક્ષેત્ર કોનું બતાવું. “મૂર્ત નતિ કૃતઃ શાહ ' વળી જો કાલ એ મુખ્યદ્રવ્ય સ્વીકૃત હોત તો “મનીવછાયાધર્માધાપુર્વ નિઃ” પ/૧ સૂત્રમાં અજીવરૂપે તેનું (કાલનું) નામનું પણ ઉલ્લેખ કરવું જોઈતું હતું. કે જેનાથી એના પછીના સૂત્ર “ટ્રવ્યાપ નીવાશ્વ” પર સૂત્રમાં કાલની પણ મુખ્ય દ્રવ્ય તરીકે ગણના થઈ શકત. પણ સુત્રકારે તેવું ન કર્યું. તેથી એ નિશ્ચિત થાય છે કે કાલ એ મુખ્યદ્રવ્યરૂપ નથી. જો એમ કહેતાં હો કે “TUપર્યાયવત દ્રવ્યમુ” પ૩િ૫ સૂત્રમાં દ્રવ્યનું લક્ષણ કહ્યા પછી “નિશ્વ૫/૩૮ સૂત્રમાં કાલને કહ્યું હોવાથી મુખ્યદ્રવ્ય તરીકે કાલની સિદ્ધિ થાય છે, તો તે વાત પણ અસંગત છે. કારણ કે જો ત્યાં (પ/૩૫ દ્રવ્યનું લક્ષણકથનસૂત્રની પછી) ઉલ્લેખ કરવાથી પણ કાલની મુખ્યદ્રવ્ય તરીકેની સિદ્ધિ થઈ શકતી હોય તો બધાએ દ્રવ્યોની મુખ્યદ્રવ્યતરીકેની સિદ્ધિ માટે ત્યાં (પ/૩૫ દ્રવ્યનું લક્ષણકથકસૂત્રની પછી) જ ઉલ્લેખ કરવું જોઈતું હતું, પહેલા નહીં. બીજું એ કે પ/૨ સૂત્રમાં “વ્ય”િ (મુખ્યતયાદ્રવ્યપ્રતિપાદક) પદ જે કહ્યું તે પણ નિષ્ફળ = નિરર્થક થઈ જશે. કારણ કે તેના વિના જ અહીં પ૩પ (દ્રવ્યના લક્ષણકથક) સૂત્રની પછી કહેવાથી મુખ્યદ્રવ્યનું પ્રતિપાદન થઈ જાય છે અને ખરેખર ૫/૩પના દ્રવ્યના લક્ષણકથક સૂત્રની પછી વાસ્તબ્ધ સૂત્ર નથી પણ “ઋત્તિખ્યત્વે” એવું સત્ર છે - જેનો અર્થ - કેટલાક કાળને પણ ઔપચારિક રીતે દ્રવ્ય માને છે એ થાય છે. પણ આ અર્થ દિગંબરોને ઈષ્ટ ન હોવાથી “છાતષેત્યેનો તિ ઘ ઉડાડીને વફાનશ્ય' આટલુ સૂત્ર સ્વીકાર્યું, છતાં ઉપરોક્ત કહ્યા મુજબ એ સૂત્ર સ્વીકારવા છતાં પૂર્વાપર વિરોધ હોવાથી કાલાણુઓની સિદ્ધિ થઈ શકતી નથી. D. સ્થાવરના ભેદોમાં ૩ અને ૫ એમ બંન્ને સંખ્યા આગમોમાં દેખાય છે. આમાં કોઈ વિરોધ નથી. આ તો વિવેક્ષાકૃત ભેદ છે. - આચારાગ્નમાં, ઉત્તરાધ્યયનના જીવાભિગમ-અધ્યયનમાં તત્ત્વાર્થની જેમ સ્થાવરના ત્રણ જ ભેદ કહ્યા છે. અને એ જ ઉત્તરાધ્યયનના અધ્યયન ૨૬ની ગાથા ૩૧માં તથા દશવૈકાલિકના ૪થા અધ્યયનમાં સ્થાવરના પાંચ જ ભેદ કહ્યાં છે. અને પછી ત્રસકાયની વ્યાખ્યા કરી છે. ગંબરોમાં પણ 'સર્વાર્થસિદ્ધિ માન્ય સત્રપાઠમાં સ્થાવરના પાંચ ભેદ કહ્યા છે. જ્યારે શ્રી કુન્દકુન્દ્રાચાર્યજીએ *પંચાસ્તિકાયમાં (ગા. ૧૧૦-૧૧૧) સ્થાવરના ત્રણ જ ભેદ કહ્યાં જ આગળ જઈને ગા. ૧૧૩ માં પ્રશમરતિની જેમ પાંચે સ્થાવરની વ્યાખ્યા એક સાથે કરી છે. 9. માવાર શ્રુતસ્કંધ-9 અધ્યયન-૭ ૩દેશો-૬,૭ ૨. ઉત્તરધ્યયન-૩૬/૬૬, ૩૦૭ રૂ. રવૈવાસ્તિક, અધ્યાય-૪.૪ ૪. સર્વાર્થસિદ્ધિ ર/૧૩ ૬. પંક્તિ 999/999 તથા 99રૂ. Page #39 -------------------------------------------------------------------------- ________________ • ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર શ્રી કુંદકુંદાચાર્યના એક જ ગ્રંથમાં સ્થાવરના ભેદમાં જે ૩ અને ૫ ની બંન્ને સંખ્યા એક જ ઠેકાણે ઉપલબ્ધ થાય છે તેથી શું એમ માનશો કે પંચાસ્તિકાય બે ભિન્નાચાર્યોની રચના છે અથવા માત્ર એક સંકલિત ગ્રન્થ છે. આ વર્ગીકરણની બંને શૈલીમાં કોઈ સૈદ્ધાન્તિક વિરોધ પણ નથી. જ્યારે ષડૂજીવનિકાયનું એકેન્દ્રિય અને બેઇન્દ્રિયાદિની અપેક્ષાએ વર્ગીકરણ કરવાનુ હોય ત્યારે પૃથ્વી આદિ પાંચને એક વર્ગમાં અને ત્રસને બીજા વર્ગમાં રાખે છે. પણ જ્યારે ગતિશીલતાની અપેક્ષાએ વર્ગીકરણ કરાય છે ત્યારે પૃથ્વી આદિ ત્રણને સ્થાવર તથા અગ્નિ અને વાયુને ત્રસ કહેવાય છે. અથવા “સ્થળનશીનાઃ સ્થાવરા” આ વ્યુત્પત્તિથી “સ્વભાવથી સ્થિર જ રહે” એનુ નામ સ્થાવર. પૃથ્વી, અપુ, વનસ્પતિ સ્થિર રહેવાવાળા છે એથી આ ત્રણેને જ સ્થાવર કહેવું અનુચિત નથી. ૨૨ જો કે નદી આદિના પ્રવાહાદિ દેખાય છે તેથી અપ્કાયને સ્થાવર કઈ રીતે કહેવાય? એવી શંકા થશે. પણ એ શંકા બરાબર નથી કારણ કે સ્થળના નીચાપણાના કારણથી જલનું ગમન છે, નહિ કે સ્વભાવથી. આ રીતે આમાં બીજાની સહાયથી ગમન થાય છે પણ અગ્નિ, વાયુની જેમ સ્વતઃ ગમન નથી તેથી અપ્લાયને સ્થાવર કહેવાય છે. અગ્નિ અને વાયુ તો સ્વભાવથી જ ગમન કરે છે એથી એમને ત્રસ માનવામાં કોઈ બાધા નથી. સુખ-દુઃખની ઇચ્છાથી હલન-ચલન કરે એને જ ત્રસ કહેવાય બીજાને નહિં જ. એવું એકાંતે ન કહી શકાય, કારણ કે લોકમાં કહેવાતી ‘ત્રસરેણું' (બારી આદિમાંથી આવતા તડકાના કિરણોમાં ઉડતા દેખાતા ધૂળ જેવા કણીયા) જડ પદાર્થમાં છે કે જે સ્વભાવથી સ્થિર છતાં વાયુ આદિના કારણે પૂર્વાદિ દિશામાં ઉડે છે. પરપ્રેરિત તે સૂક્ષ્મ ધૂલના કણો' વ્યવહા૨થી જેવી રીતે ‘ત્રસરેણુ’ તરીકે કહી શકાય તેવી જ રીતે ‘સ્વાભાવિક ગમનના સ્વભાવવાળા' = ગમન્નશીલ એવી વ્યુત્પત્તિના આધારે વાયુ અને અગ્નિને પણ ત્રસ કહી શકાય છે. અલબત્ત એમને સ્વાભાવિક ગતિના કારણે ત્રસ કહીશું, પણ તેઓમાં સુખ-દુ:ખહેતુક હલન-ચલન ન હોવાથી લબ્ધિથી સ્થાવર કહીશું. ધવલા ટીકામાં સ્થાવરનામકર્મના ઉદયથી અગ્નિ અને વાયુને સ્થાવર કહ્યા છે તથા શ્રી કુન્દકુન્દ્રાચાર્યની પંચાસ્તિકાયની ટીકામાં શ્રી જયસેનાચાર્યજીએ પૃથ્વી-અપ્-વનસ્પતિ - એ ત્રણને સ્થાવર નામકર્મના ઉદયથી સ્થાવર કહ્યા છે પણ વાયુ-અગ્નિને પાંચ સ્થાવરમાં વર્ગીકૃત કરવા છતાં પણ ચલનક્રિયા દેખાતી હોવાથી વ્યવહારથી ત્રસ કહેવાય છે. આ પ્રમાણે દિગંબર ગ્રંથોમાં પણ સ્થાવરનામકર્મનો ઉદય અથવા નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ એકેન્દ્રિયમાં ત્રસ-સ્થાવર બંનેનો સમન્વય સાધ્યો છે. એથી આ વ્યાખ્યાની ભિન્ન શૈલીની અપેક્ષાએ પ્રશમરતિકાર અને ભાષ્યકાર જુદા છે એમ ન કહી શકાય. ૪. પં. શ્રી નાથુરામ પ્રેમીજી લખે છે કે “દિગંબરીય પટ્ટાવલીઓમાં, શિલાલેખોમાં પરસ્પર વિરોધો દેખાય છે એકવાક્યતા નથી. માટે એ પટ્ટાવલી વગેરેની પ્રામાણિકતા સંદિગ્ધ છે. અને આ જ દશા શ્વેતામ્બરીય પટ્ટાવલીયોની પણ છે એથી શ્રી ઉમાસ્વાતિજી યાપનીય સંપ્રદાયના હશે એવી સંભાવના કરાય છે.” - સમીક્ષા A. જિનસેનનું હરિવંશ પુરાણ પણ એ જ પુન્નાટસંઘનો ગ્રંથ છે કે જે યાપનીયોના ""પુન્નાગવૃક્ષમૂલગણ" માંથી આવ્યો છે. તેમાં વી. સં. ૬૮૩ ની પછીના પોતાની પરમ્પરાના આચાર્યોની એક લાંબી સૂચી આપેલી છે. જેમાં અનેક યાપનીય આચાર્યો છે છતાં એ સૂચીમાં શ્રી ઉમાસ્વાતિજીનું Page #40 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા ૦ નામ પણ . નથી તો કઈ રીતે કહી શકાય કે શ્રી ઉમાસ્વાતિજી મહારાજ યાપનીય હતા ? B. જે સ્થવિરાવલી અને પટ્ટાવલી વર્તમાનમાં આપણને ઉપલબ્ધ છે તે બધી પરમ્પરાવિશેષ (= શાખા-પ્રશાખા વિશેષ) થી જોડાએલી હોય છે. જ્યારે એક સમયમાં અનેક આચાર્ય હોય ત્યારે તે બધાની પરમ્પરા વિશેષનો પટ્ટાવલીઓમાં ઉલ્લેખ નથી થતો. વળી જે આચાર્યની પરમ્પરા દીર્ઘજીવી ન હોય, તેમના નામો પ્રાયઃ લેવામાં આવતાં ન હતા, આજે એવા પણ ઘણા ગણ, કુલ, શાખાઓ છે જેના ઉલ્લેખો મળે છે છતાં એમની આચાર્ય પરમ્પરાના સંબંધમાં આપણે કાંઈ નથી જાણતાં. ૨૩ C. કલ્પસૂત્ર સ્થવિરાવલી, મથુરાના અભિલેખો અને તત્ત્વાર્થની પ્રશસ્તિ આ ત્રણેના સમન્વયથી એ ફલિત થાય છે કે વી.સં.૪૭૧માં ઉચ્ચનાગરી શાખા તે આર્ય શાન્તિશ્રેણિકથી નીકળી હતી, તેમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજ થયા. એમના પ્રગુરુ શ્રી શિવાર્ય એજ આર્ય શાન્તિશ્રેણિક હતા, અને ચારે દિશામાં જેમની કીર્તિ ફેલાએલી છે એવા મહાવાચક શ્રી મૂલાચાર્ય = યુગપ્રધાનાચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજી એમના વિદ્યાગુરુ હતા વગેરે. D. આ પ્રમાણે શ્વેતામ્બરીય ગ્રંથો અને સ્થવિરાવલી પ્રમાણે શ્રી ઉમાસ્વાતિજી મહારાજનું સંપૂર્ણ જીવનચરિત્ર, ગુરુપરંપરા વગેરે મળે જ છે. જ્યારે દિગંબરીય અને યાપનીય પરંપરામાં ઉચ્ચનાગરીશાખા, ‘વાચક' વિશેષણ, ગુરુ પરંપરા, એમના રચેલા અન્ય ગ્રંથો કે એ ગ્રંથોની સંખ્યા, એમના માતા પિતાનું નામ, ગામ, જન્મસ્થળ, ગ્રંથરચના સ્થળ, ગ્રંથ રચના પ્રયોજન વગેરે કાંઈ પ્રાપ્ત થતા નથી. E. શ્વેતામ્બરોને આગમોની જેમ તત્ત્વાર્થસૂત્ર અને એનું સ્વોપજ્ઞ ભાષ્ય પણ ઉત્તરાધિકારમાં પ્રાપ્ત થયું છે. જ્યારે દિગંબરોને તત્ત્વાર્થસૂત્ર સીધે સીધુ નથી મળ્યું. શ્વેતાંબરમાંથી (શિવભૂતિજીના અન્વયે) યાપનીયો પાસે આવ્યું અને યાપનીયો પાસેથી દિગંબરોને મળ્યું. F. યાપનીય ત્રિલોકપ્રશપ્તિ વગેરે ગ્રંથોમાં જે તત્ત્વાર્થની ઉક્ત વાતોની સામ્યતા દેખાય છે એનું પણ મૂલ કારણ એ જ જણાય છે કે યાપનીયોની પાસે જે આગમગ્રન્થો ઉપલબ્ધ હતાં તે માથુરી વાચના કે એના પણ પૂર્વના હશે. ભગવતીઆરાધનાની વિજયોદય ટીકામાં આગમોના જે અંશ કે ઉદાહરણો ઉપલબ્ધ થાય છે તે પણ સમ્ભવતઃ માથુરી વાચના કે એના પૂર્વના છે. તેથી ત્રિલોક પ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથોની સામ્યતા હોવા છતાં પણ તત્ત્વાર્થસૂત્રના કર્તા ઉમાસ્વાતિજીને શ્વેતામ્બરીય માનવામાં કોઈ બાધા આવતી નથી કારણકે ત્રિલોકપ્રજ્ઞપ્તિ વગેરે યાપનીય ગ્રંથો પણ આગમો ઉપરથી જ રચાયા છે. ઉ. કાલને સ્વતન્ત્ર દ્રવ્ય માનવાનું, ત્રસ-રૂ અને સ્થાવર-રૂ વગેરે બાબતો જે તત્વાર્થસૂત્રમાં છે તે વિવક્ષાના ભેદે આગમોમાં પણ કહેવાઈ જ છે. બીજી વાત એ કે તત્ત્વાર્થભાષ્યમાં કહેલી, અંતરદ્વીપની સંખ્યા, પુરૂષવેદાદિ પુણ્ય પ્રકૃતિ વગેરેની માન્યતાઓનો વર્તમાન આગમોમાં તફાવત દેખાય છે. અંતરદ્વીપ વિશે શ્રી સિદ્ધસેનગણિજીએ તત્ત્વાર્થ અ.૩/સૂ.૬ની ટીકા (પૃ.૨૭૭)માં લખ્યું છે કે- “કોઈ દુર્વિદગ્ધ ભાષ્યનો આ અંશ વિકૃત કર્યો હશે.” તથા પુરુષવેદાદિને પુણ્યપ્રકૃતિ કહેવાનું કારણ ચિરંતનાચાર્યકૃત ટીપ્પણીમાં “સર્વેઘસમ્યવાસૂિત્રે સમ્યવત્વસ્ય શુદ્ધપુન્નત્વાત્, હાસ્યરો: પુષ્પાશ્રયં વિનાનુષવત્તઃ, પુરુષવેવસ્થ પવિત્રાતિાત્ : મુખ્યવિવા।” આ પંકિતઓથી દર્શાવ્યુ છે. તેમજ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ વલ્લભી વાચના (વીર. સં. ૯૮૦) ના ૪૦૦ થી ૫૦૦ વર્ષ પૂર્વે થયા છે એથી એ સ્વાભાવિક છે કે એમના મન્તવ્યો અને વલ્લભીવાચનાના આગમોમાં આંશિક ફેર હોય. એ પણ સમ્ભવ છે કે કદાચ વલ્લભી વાચનાના સમયે મધ્યદેશ સ્થિત ઉચ્ચનાગર શાખાના પ્રતિનિધિ આચાર્યો અનુપસ્થિત હોય અને એમના મન્તવ્યોનું સંકલન નહિ થઈ શક્યું હોય. Page #41 -------------------------------------------------------------------------- ________________ • ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર તેથી વલ્લભી વાચનાના સંકલનમાં એમની માન્યતાઓનો કાંઈ મતભેદ થઈ ગયો હોય, એ સ્વભાવિક છે. પણ એનું તાત્પર્ય એ નથી કે શ્રી ઉમાસ્વાતિજીની સામે કોઈ જુદા આગમો હતા. વલ્લભી વાચનામાં આગમના સંકલન થતાં પૂર્વે અનેક ગણો, શાખાઓ અને કુલોના જૈન આચાર્યો પાસે સ્વગુરુ પરંપરાથી આવેલા આગમો હતાં. અને એમાં મૌખિક અધ્યયન-અધ્યાપનની પરંપરા, ૧૨ વર્ષીય દુકાલ, પાઠભેદો પુનરાવર્તનાદિ સ્વાધ્યાયના વિક્ષેપ આદિના લીધે જે મતભેદ અક્ષરભેદ સૂત્રભેદાદિ થઈ ગયા હતા તેઓનું જ વલ્લભી વાચનામાં સંકલન કરવામાં આવ્યું હતું. ત્રુટિત પાઠોની પૂર્તિ કરી, મતભેદ-પાઠભેદોનો સમન્વય કરી યોગ્ય જણાતાં બીજા પણ પાઠોને પાઠાંતર તરીકે યથાયોગ્ય સમાવેશ કરી મોટાભાગના આગમોનું સંકલન કરી લેવામાં આવ્યું હતું છતાં કેટલાક પાઠભેદ-મતભેદોનું સંકલન-સંશોધન નથી પણ થયું. એથી ૨-૪ સ્થળે આગમ-ભાષ્યનો મતભેદ જોઈ એ સિદ્ધ ન કરી શકાય કે વાચક શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્વેતામ્બર પરંપરાના ન હતા. બીજી વાત એ કે મતભેદ માત્ર શ્વેતામ્બર પરંપરામાં જ છે એવું નથી. પરંતુ દિગંબર પરંપરા જેને પોતાના ગ્રંથો માને છે એમાં ય છે. દા.ત. કસાયપાહુડના ક્ષપણા અધિકારની ચૂલિકાની માન્યતા અને ષટ્ખંડાગમના સત્કર્મ પ્રાભૂતની માન્યતામાં પણ મતભેદ દેખાય છે. સ્વયં ધવલા ટીકાકારને આ કહેવું પડ્યું કે “બન્ને પ્રકારના વચનોમાંથી કોને સાચા માનવા, એ શ્રુત કેવળી કે કેવળી જાણે બીજા કોઈ નહિં” જો કસાયપાહુડ અને ષટ્ખણ્ડાગમમાં મતભેદ હોવા છતાં એક જ પરંપરાના ગ્રંથ માની શકાય તો વાચકશ્રીને શ્રી ઉમાસ્વાતિજી કે જેઓનું વચન નયસાપેક્ષ છે, તેમને આગમિક પરંપરાના માનવામાં શું વાંધો? ૨૪ - ૯. તત્વાર્થાધિગમસૂત્રનું ભાષ્ય સ્વોપજ્ઞ છે : વાચકશ્રીએ સૂત્ર રચ્યું સાથે સાથે એના ઉપર ભાષ્ય પણ રચ્યું છે. આ ભાષ્ય સરળ-સુગમભાષામાં રચ્યું છે. ૧. જ્યા સૂત્રાનુસારી વાક્યો વડે સૂત્રના અર્થ અને સ્વ(ભાષ્યના) પદો વર્ણન કરાય છે, તે ભાષ્ય કહેવાય... આ ભાષ્યનું લક્ષણ પ્રસ્તુત તત્ત્વાર્થ ભાષ્યમાં બરાબર દેખાય છે. સાથે સાથે ભાષ્યને સ્વોપન્ન સિદ્ધ કરનાર એક શાસ્ત્રીય લક્ષણ પણ ભાષ્યમાં બરાબર પ્રતિબિંબિત થાય છે. તે આ રીતે કે ૨. “સૂત્રમાં નહિ કહેવાયેલી એવી માલા સરખી (= સૂત્રને બંધ બેસતી) વાતને વૃત્તિમાં કહેવાય છે. એનાથી જ સિદ્ધ થઈ જાય છે કે સૂત્રકાર અને વૃત્તિકાર એક છે.” આ વાત તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્યની એકતા જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે ૩. “તત્ત્વાર્થાધિગમ નામના ગ્રંથને હું કહીશ.” એમ કહી આ સૂત્રનું ‘તત્ત્વાર્થાધિગમ’· એવું નામ પણ ભાષ્યકારશ્રીએ ૧/૨૨ મી સંબંધ કારિકાથી સૂચિત કર્યું છે. ૪. ‘મોક્ષમાર્ગને હું કહીશ.' એમ કહી મોક્ષમાર્ગના કથનનો ઉપક્રમ ભાષ્યકારશ્રીએ ૩૧મી કારિકામાં કર્યો છે, અને, તે અપેક્ષીને જ “સર્ચવર્શનજ્ઞાનવારિત્રાન્તિ મોક્ષમાર્ગ” એવું પ્રથમ સૂત્ર રચાયું છે. જો આ ઉપક્રમની અપેક્ષાએ ન રચાયું હોત તો સૂત્ર ‘સમ્યવÁનજ્ઞાનવારિત્રેળ મોક્ષઃ' આવું થાત. ૧. સૂત્રાર્થો વર્વતે યત્ર વાગ્યેઃ સૂત્રાનુસારિમિઃ । સ્વપનિ ચ વર્ગો માળું માવિવો વિદ્યુઃ ।।9 || ૨. “તારેવ સૂત્ર મૂત્રવૃત્તિતોરેવત્વે જ્ઞાપમ્, માનોપમાયાઃ મૂત્રાવનુત્તાયા વૃત્તાવેવ યનાત્” (ાવ્યમાતા - ૧૯/૨ પૃ.૩૨૯) Page #42 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • પ. ‘છ' પુરુષોના કથનપૂર્વક ૨૧મી કારિકામાં ઉત્તમોત્તમ પુરુષ તરીકે શ્રી વીરપ્રભુને નમસ્કાર કરવા વડે મંગળ કરાયું છે. અને ૨૨મી કારિકામાં પ્રયોજનાદિ કહેવાયા છે. આ રીતે સૂત્રનું અનુબંધ ચતુષ્ટય વિવરણ ભાષ્યગત સંબંધ કારિકામાં સમાવી લીધું છે. ૬. ૨૩થી ૨૬ કારિકામાં સંગ્રહની અશક્યતાનું પ્રતિપાદન કર્યું છે. એનાથી પણ ભાષ્યકાર જ સૂત્રકાર છે, એ સિદ્ધ થાય છે. અન્યથા જો બીજા ભાષ્યકર્તા હોત તો તે સૂત્રકારના માહાત્મ્યનું પ્રદર્શન કરત. પણ સંગ્રહની અશક્યતાનું પ્રતિપાદન ન કરત. ૨૫ ૭. મહાવ્રતની ૫-૫ ભાવનાનાં પ્રતિપાદક (૭/૩) સૂત્રમાં અનુક્ત તે ભાવનાઓના નામનો નિર્દેશ ભાષ્યમાં કરવામાં આવ્યો છે. સિદ્ધિગતિના હેતુ-પ્રતિપાદક સૂત્રમાં અનુક્ત હેતુના દૃષ્ટાંતો ભાષ્યમાં સમાવી લેવાયા છે. ૮. શ્રી હરિભદ્રસૂરિજીમહારાજે, શ્રી વાદિદેવસૂરિજીમહારાજે, શ્રી હેમચંદ્રસૂરિજીમહારાજે પોતપોતાના ગ્રંથમાં જેમ વાચકશ્રીને તત્ત્વાર્થસૂત્રના કર્તા તરીકે દર્શાવ્યા છે, તેમ સ્યાદવાદમંજરી ગ્રંથમાં શ્રી મલ્લિસેનસૂરિજી મહારાજે તત્ત્વાર્થભાષ્યના કર્તા તરીકે વાચકશ્રીને દર્શાવ્યા છે. તથા દ્વાદશારનયચક્રની ટીકામાં શ્રી સિંહસૂરિ મહારાજે તત્ત્વાર્થભાષ્યને ઉદ્ધૃત કર્યું છે. વિશેષમાં હરિભદ્રસૂરિ મ.સા. તત્ત્વાર્થ (અ.૨ સૂ.૪૩) સૂત્રની ટીકામાં “ત્રિવન્ધનત્વાતુ સારસ્યેતિ સ્વામિપ્રાયમિધાય મતાન્તરમુવન્યસત્રાદòત્વિવિના” આવો ઉલ્લેખ કર્યો છે તે પણ ભાષ્ય સ્વોપન્ન છે, એ હકીકતનું સમર્થન કરે છે. સિદ્ધસેનગણિજીએ તત્ત્વાર્થસૂત્ર (અ.૯, સૂ.૨૨)ની ટીકા (પૂર્વમુદ્રિત પૃ.૨૫૩)માં સ્વતસૂત્રસન્નિવેશમાશ્રિત્યોત્તમ્ ” એમ જે કહ્યું છે તે આ ગણિવર્ય ભાષ્યને સ્વોપન્ન માને છે એ વાતનું ઘોતક છે. તેમજ ૧/૧૧ તત્ત્વાર્થસૂત્રની ટીકામાં “શાસ્તીતિ 7 પ્રચાર વ દ્વિધા ગ્રાત્માનું વિમખ્ય મૂત્રા(માવ્યારારેઔવમાદ-શાસ્તીતિ મૂત્રાર કૃતિ શે।” આ પદો દ્વારા સ્પષ્ટપણે સૂત્રકાર અને ભાષ્યકાર એક છે એમ કહ્યું છે. 66 ૯. ભાષ્ય સ્વોપન્ન છે. સ્વયં સૂત્રકાર વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજે રચ્યું છે. એ વાતમાં શ્વેતાંબરાચાર્યોને કોઈ વિવાદ નથી. એથી શ્વેતાંબરસંપ્રદાયમાં જેટલી પણ ટીકાઓ રચાઈ છે તે દરેક .ભાષ્યસહિતના સૂત્રો ઉપર જ રચાઈ છે. શ્રી સામંતભદ્રાચાર્યજી અને આચાર્યશ્રી ગંધહસ્તીજીનું ગંધહસ્તી મહાભાષ્ય પણ ભાષ્યાનુસા૨ી જ હતું. આવું માનવા પાછળ ત્રણ કારણ છે. ૧) ભાષ્યાનુસારી જે હારિભદ્રીયાદિ ટીકાઓ છે તેની સામ્યતા જેમ સિદ્ધસેનીય ટીકામાં જોવા મળે છે તેમ ગંધહસ્તી મહાભાષ્યના જે છૂટક ઉદ્ધરણો મળે છે તેની પણ ઘણા અંશે સામ્યતા સિદ્ધસેનીય ટીકામાં જોવા મળે છે. માત્ર સૂત્રાનુસારી સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિ જે દિગંબરીય ટીકાઓ છે તેમાં જેમ ભાષ્યાનુસારી હારિભદ્રીયાદિ ટીકાની જરા પણ સામ્યતા દેખાતી નથી તેમ ગંધહસ્તી મહાભાષ્યના ઉદ્ધરણોની પણ જરાય સામ્યતા દૃષ્ટિગોચર થતી નથી. ૨) બન્ને ગંધહસ્તી મહાભાષ્યના કર્તા શ્વેતાંમ્બર આચાર્ય હતા. દિગંબરોની જેમ શ્વેતાંબરોએ તત્ત્વાર્થસૂત્રનું સ્વોપજ્ઞભાષ્ય ફગાવ્યું નથી. (દિગંબરોએ શા કારણે સ્વોપજ્ઞ ભાષ્ય ફગાવી દીધું તે વાત १. “ लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः । ( तत्त्वार्थभाष्य १ / ३५ ) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૦ ભૂમિકા ૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર પૃ.૨૮ માં ૨૪માં મુદ્દામાં કહેલી છે.) શ્વેતામ્બર આચાર્યોએ તત્ત્વાર્થ સૂત્ર ઉપર જે કોઈ ટીકા-વિવરણ રચ્યાં છે તે બધાએ ભાષ્યના અનુસારે જ છે. તેથી ગંધહસ્તી મહાભાષ્યના કર્તા શ્વેતામ્બર હોવાથી એ બન્ને મહાભાષ્ય ભાષ્યાનુસારી જ હતાં એ સિદ્ધ થાય છે. ૩) સૂત્રાનુસારી ટીકા રચનાર સૂત્રગત પદ ઉપર જ વિવેચન કરે, તેવો નિયમ છે. સૂત્રગત પદોને છોડી સ્વતઃ કાંઈ ન્યૂનાધિક વિવેચન ન કરી શકે. જ્યારે સૂત્ર ઉપર ભાષ્ય રચનાર માટે એ નિયમ નથી. ભાષ્ય કર્તા તો સૂત્રગત પોથી અને સ્વ (ભાષ્ય) પદોથી પણ વિવક્ષા મુજબ યથાયોગ્ય ન્યૂન કે અધિક અર્થ વિવેચન કરી શકે છે. ટીકાકાર તો સૂત્રની પંક્તિએ પંક્તિએ ચાલે. સૂત્ર પંક્તિનું અર્થ કરી ચરિતાર્થ થઈ જાય છે. જ્યારે ભાષ્યકાર દરેક પંક્તિનો અર્થ કરે જ એવો નિયમ નથી, એમને સુગમ જણાતી પંક્તિના અર્થ ન પણ કરે અને ક્યાંક અતિ દુર્ગમ જણાતી પંક્તિના તાત્પર્યાર્થ સુધી પહોંચવા સ્વ(ભાષ્ય) પદોથી અધિક પણ અર્થવિવેચન કરી શકે છે. શાસ્ત્રમાં તો સૂત્રને અંધ સ્થાનીય કહ્યા છે. એક સૂત્રના અનેક અર્થો નીકળતાં હોય છે. ત્યાં જે અર્થ ૧. પૂર્વાપર સંગત હોય, ૨. આગમાનુસારી હોય, ૩. ગીતાર્થસંવિગ્ન પરંપરા અનુસારી હોય. તે જ અર્થ ગ્રાહ્ય બને. સૂત્રના આવા સાચા અર્થોનું જ્ઞાન, તેના તાત્પર્યાર્થો અને રહસ્યાર્થોનું જ્ઞાન તો એના ભાષ્ય ઉપરથી જ મળી શકે. તેથી ભાષ્ય ન હોય તો સૂત્રનાં સાચા અર્થો કયા ? તેની કાંઈ ગતાગમ ન પડે, બધા સ્વમતિથી એક જ સૂત્રના પરસ્પરવિરુદ્ધ અનેક અર્થો કરે રાખે. જેના કારણે કોઈ એકપણ અર્થ શ્રદ્ધેય ન બની શકે. તેથી સૂત્રના સાચા અર્થો સમજવા સૂત્ર ઉપર ભાષ્ય રચવાની પરંપરા પ્રાચીન કાલથી ચાલતી આવે છે. મોટાભાગે સૂત્રકાર પોતે જ સૂત્ર ઉપર ભાષ્ય રચતા હોય છે, જે સહુથી પ્રમાણિક ગણાય. કારણ કે પોતે જ સૂત્ર રચ્યું છે અને એનું ભાષ્ય પણ સ્વયં રચે છે એથી એમાં સ્વ(સૂત્રકાર)ના આશય વિરુદ્ધ કોઈ અર્થ થવાની શક્યતા જ નથી. આવા ભાષ્યને સ્વોપજ્ઞભાષ્ય કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રનું ભાષ્ય પણ સ્વોપજ્ઞ જ છે. ક્યારેક સૂત્ર ઉપર ભાષ્ય સૂત્રકાર પોતે ન લખી શક્યા હોય તો પશ્વાતુર્તિ સમર્થ આચાર્યો ઉપરોક્ત ત્રણ બાબતોને ધ્યાનમાં લઈ સૂત્ર ઉપર ભાષ્ય રચે. એ ભાષ્ય પણ એટલું જ પ્રમાણિક કહેવાય કે જેટલું સૂત્ર અને સ્વોપન્ન ભાષ્ય. એટલે ભાષ્ય સૂત્રનો જે અર્થ નક્કી કરે એ અર્થ જ પ્રમાણિક કહેવાય. માટે સર્વ ટ્રીકાકારો ભાષ્યાનુસારી ટીકાની રચના કરે છે. તેમજ જે માત્ર સૂત્રાનુસારી ટીકા ૨ચે છે તે ટીકા પણ જો ભાષ્ય અવિરુદ્ધ હોય તો જ પ્રમાણિક બની શકે. જો ભાષ્યથી વિરુદ્ધ સૂત્રનો અર્થ કરી નાંખે તો એ ટીકા પ્રમાણિક ન બને. આ નિયમ માત્ર જૈન દર્શનમાં છે તેવું નથી પણ સર્વ દર્શનોમાં આ જ નિયમ છે. પાણિની વ્યાકરણની જેટલી પણ ટીકાઓ છે તે દરેકમાં પતજલીના ભાષ્યથી વિરુદ્ધ એક પણ સૂત્રનો અર્થ કરેલો નથી. પતજલીના યોગસૂત્ર ઉપ૨ જે તત્ત્વવૈશારદી વગેરે ટીકાઓ છે તે પણ વ્યાસમુનિના ભાષ્યાનુસારી જ છે. તેથી દરેક ટીકાકારે સૂત્રના સાચા અર્થને સમજવા, તાત્પર્યાર્થ અને ઐદંપર્યાર્થ સુધી પહોંચવા ભાષ્યને અનુસરવું જ પડે. અને આ જ બલવાન હેતુથી બન્ને ગંધહસ્તી મહાભાષ્યો સ્વોપજ્ઞ ભાષ્યાનુસારી હશે એ કહેવામાં કોઈ બાધ નથી. જેમ વર્તમાન કાળે સ્વોપજ્ઞ ભાષ્ય ઉપર રચાયેલી સિદ્ધસેનીય ટીકા સહુથી મોટી હોવાથી મોટા ભાગના જૈન સમાજમાં ગંધહસ્તી મહાભાષ્ય તરીકે જ પ્રસિદ્ધિને પામેલી છે તેમ સ્વોપજ્ઞભાષ્ય ઉપર અતિવિસ્તારથી રચાયા હોવાથી આ બન્ને વિવરણો મહાભાષ્યના નામે પ્રસિદ્ધ થાય તેમાં. કોઈ આશ્ચર્ય નથી, સ્વભાવિક જ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે ૨૭ ૧૦. શ્વેતામ્બર બન્ને (શ્રી સિદ્ધસેનગણિજી, શ્રી હરિભદ્રસૂરિજી) ટીકાકારોએ સૂત્ર-ભાષ્યને પોતાની પરમ્પરાના માન્યા છે. અને જ્યાં સૂત્ર અથવા ભાષ્ય સાથે વિરોધ દેખાય ત્યાં તેનો સ્પષ્ટ નિર્દેશ કરી દે છે. અથવા તો આગમ સાથે એનો સમન્વય-સાધી આપે છે. અથવા એમ માની લે કે આ વાત આચાર્યની પોતાની પરમ્પરાની હશે અથવા કોઈ દુર્વિદગ્ધ ભાષ્યનો આ અંશ વિકૃત કર્યો હશે (દા.ત. જુઓ ૩/૧૭ સૂત્રની તત્ત્વાર્થસિદ્ધસેનીય ટીકા (મુદ્રિત પુ. પાન રક૭) ૧૧. દરેક શ્વેતામ્બર વિદ્વાનોમાં, ટીકાકારોમાં આ મૌક્ય છે કે તત્ત્વાર્થસૂત્ર અને એનું ભાષ્ય એમની પોતાની જ પરમ્પરાના છે. જ્યારે તત્ત્વાર્થસૂત્રના પ્રાચીન દિગંબર ટીકાકાર મૂલગ્રંથ ઉપર વિસ્તૃત ટીકા રચીને પણ ગ્રંથકારના માટે બે શબ્દ પણ લખતા નથી એના ઉપરથી નક્કી થાય છે કે તેઓ તેમના વિષયમાં કાંઈ જાણતા નથી અથવા જાણે છે છતાં લખતા નથી કેમકે એમની પોતાની પરમ્પરાના નથી. અતઃ એમનો ઉલ્લેખ જ કેમ કરવો ? ૧૨. પ્રાચીન કાળમાં ગ્રંથકર્તા મૂલગ્રન્થમાં પોતાના કર્તા રૂપે ઉલ્લેખ ન કરી જિનવાણી પ્રત્યે પોતાનો વિનય પ્રદર્શિત કરતાં હતાં એ વાત બરાબર છે પણ પૂજ્યપાદ દેવનંદી અને ભટ્ટ અકલંકદેવ તો તત્ત્વાર્થના ટીકાકાર છે - એમને સૂત્રકર્તાનો ઉલ્લેખ કરવામાં શું વાંધો હતો ? ઉલટુ એમની આ ઉલ્લેખની રીત કૃતજ્ઞતાના ઉપદેશરુપ બની જાત. વળી એ સમયમાં ગ્રંથની શરૂઆતમાં પૂર્વજ આચાર્યોને સ્મરણ કરવાની પરમ્પરા પણ પ્રચલિત હતી તો પછી દિગંબર પરંપરાની પ્રાચીન ટીકાઓમાં સૂત્ર કર્તા - શ્રી ઉમાસ્વાતિજીનો ઉલ્લેખ કેમ નથી કર્યો ? આનું એક માત્ર કારણ એ છે કે તેઓ તેમને પોતાની (= દીગંબર) પરંપરાના માનતા ન હતા. આવી જ પરિસ્થિતિ શ્રી વિમલસૂરિજીના સંબંધમાં પણ રહી છે. પદ્મચરિત અને પઉમચરિયમાં શ્રી વિમલસૂરિજીના “પહેમચરિયનું અનુસરણ કરવા છતાં પણ એમના નામનો ક્યાંય પણ ઉલ્લેખ નથી કર્યો. ૧૩. પ્રો. હર્મન જેકોબી, પ્રો. વિન્ટર્નિટ્સ, પં. સુખલાલજી આદિ દેશવિદેશના વિદ્વાનો ભાષ્યને નિશ્ચિતરૂપે સ્વપજ્ઞ તરીકે સ્વીકારે છે. દિગંબર વિદ્વાન પં. નાથુરામજી પ્રેમી સ્વયં લખે છે કે - “ભાષ્યની લેખન શૈલી પ્રસન્ન અને ગંભીર હોવા છતાં પણ દાર્શનિકતાની દૃષ્ટિથી અલ્પવિકસિત અને અલ્પપરિશીલિત છે. સંસ્કૃતના લેખન અને જૈન સાહિત્યના દાર્શનિક શૈલીના જે વિકાસની પછી સર્વાર્થસિદ્ધિ લખાઈ છે, એ વિકાસ ભાષ્યમાં દેખાતો નથી. અર્થની દૃષ્ટિએ પણ સર્વાર્થસિદ્ધિ (ભાષ્યની અપેક્ષાએ) અર્વાચીન લાગે છે. જે વાત ભાષ્યમાં છે, સર્વાર્થસિદ્ધિમાં એનો જ વિસ્તાર કરીને અને એના પર અધિક ચર્ચા કરીને નિરૂપણ કરાયું છે. ભાષ્યની અપેક્ષાએ એમાં તાર્કિકતા વધારે છે અને અન્ય દર્શનોનું ખંડન પણ ઘણું છે. વ્યાકરણ અને જૈનેતર દર્શનોની ચર્ચા પણ એમા અધિક છે. જૈન પરિભાષાઓનું જે સ્પષ્ટીકરણ અને વક્તવ્યનું પૃથક્કરણ સર્વાર્થસિદ્ધિમાં છે તે ભાષ્યમાં અલ્પ છે. આ બધી વાતો સર્વાર્થસિદ્ધિથી ભાષ્યને પ્રાચીન સિદ્ધ કરે છે. ૧૪. ભાષ્યકાર અને સૂત્રકાર ભિન્ન નથી કારણ કે પોતે ભાષ્ય રચતી વખતે સૂત્રને લક્ષમાં રાખીને કારિકાઓ રચી છે, તેમજ, તેમાં જોડી દીધી છે. અને છેલ્લે સૂત્ર અને ભાષ્ય બન્નેના કર્તારૂપે પોતાના નામ-ગામાદિનો પરિચય આપનારી પ્રશસ્તિ લખી છે. તેમાં પાંચમાં શ્લોકમાં ઉચ્ચનાગરશાખાના એ ઉમાસ્વાતિ વાચકશ્રીએ દુઃખી લોકોની અનુકંપાથી પ્રેરાઈને તત્ત્વાર્થાધિગમ નામનું આ સ્પષ્ટ શાસ્ત્ર રચ્યું એમ પોતે જ પોતાને સૂત્ર અને ભાષ્યના કર્તા તરીકે જણાવે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૦. અહીં જો કોઈ એમ કહે કે “આ પ્રશસ્તિમાં ભાગ્યકારના નામથ્રામાદિનું વર્ણન છે, પણ સૂત્રકારના નામથ્રામાદિનું નહિ' તો એ વાત પણ યુક્તિયુક્ત નથી કેમ કે પ્રશસ્તિના પાંચમા શ્લોકમાં સ્પષ્ટતયા તેમણે પોતે જ તત્ત્વાર્થ મહાશાસ્ત્ર રચ્યું તેમ લખે છે તેથી પ્રશસ્તિગત નામઝામાદિ માત્ર ભાષ્યકારના નહિ પણ સૂત્રકારના પણ છે. ૧૭. હવે જો કોઈ એમ કહે કે પ્રશસ્તિના શ્લોક સૂત્રકારના જ રચેલા છે, ભાષ્યકારના નહિ. તેથી પ્રશસ્તિ અંતર્ગત નામ-ગ્રામાદિ સૂત્રકારના છે, ભાષ્યકારના નહિં. અતઃ “ભાષ્ય સ્વપજ્ઞ નથી' તો આ વાત પણ યુક્તિસહ નથી કેમ કે પ્રશસ્તિગત શ્લોકો અગર સૂત્રકારના છે તો જેમ સૂત્ર ઉપર ભાષ્ય રચાયું તેમ પ્રશસ્તિગત શ્લોક ઉપર કેમ ભાષ્ય ન રચ્યું... રાજવાર્તિક આદિ ટીકાઓ જેમ સૂત્ર ઉપર રચાઈ છે તેમ સૂત્રકારકૃત પ્રશસ્તિ ઉપર કેમ ન રચાઈ. શ્વેતાંબરીય બધી ટીકા ભાષ્યાનુસારી છે તેથી ભાષ્યના અંગરૂપ પ્રશસ્તિની પણ ટીકા રચાઈ છે. વળી નામગ્રામાદિના જ્ઞાપક પ્રશસ્તિરૂપશ્લોક સૂત્રકારવડે રચાએલા આજસુધી નથી જોવાયા. તેથી સર્વમાન્યશાસ્ત્રપદ્ધતિને આશ્રયીને પ્રશસ્તિના શ્લોકો ભાષ્યકાર પ્રણીત જ સિદ્ધ થાય છે. ૧૮. સંબંધ કારિકાઓમાં ૨૧મી અને ૩૧મી કારિકામાં તથા ૫/૩૭ અને ૫/૪૦ સૂત્રના ભાષ્યમાં વનિ' “પ્રવામિ' તથા વસ્થામ: વિગેરે પ્રથમ પુરુષનો નિર્દેશ છે. આ નિર્દેશમાં કરેલી પ્રતિજ્ઞા અનુસાર આગળના સૂત્રોમાં તેનું વિધાન કરવામાં આવ્યું છે. આના ઉપરથી પણ સૂત્ર/ભાષ્યના કર્તા એક છે, એ સિદ્ધ થાય છે. ૧૯. પ્રારંભની સંબંધકારિકા, ૧૦/૭ સૂત્રની વિવરણાત્મક અંતિમ કારિકા અને પ્રશસ્તિ આ ત્રણે ભાષ્યના અંગ છે. અગર જો તે સૂત્રના અંગરૂપ હોય તો, જેમ સૂત્ર ઉપર ભાષ્ય રચ્યું, તેમ સૂત્રના અંગરૂપ એ ત્રણે ઉપર ભાષ્ય કેમ ન રચાયું? ૨૦. શ્વેતાંબરોએ ભાષ્યને સ્વોપજ્ઞ જ સ્વીકાર્યું છે. માટે અંતિમ કારિકાનો આઠમો શ્લોક ઉમાસ્વાતિવાચકશ્રીનો માનીને શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે શાસ્ત્રવાર્તા સમુચ્ચયમાં ૯૯૩માં પદ્યરૂપે ઉદ્ધત કર્યો છે. તેવી જ રીતે સંબંધ કારિકાનો જ ર૯મો શ્લોક વાચકશ્રીકૃત છે. તેવું સ્વીકારીને શ્રીમુનિચંદ્રસૂરિજીએ ધર્મબિંદુગ્રંથની વૃત્તિમાં ઉદ્ધત કર્યો છે. ૨૧. દિગંબરો ભાષ્યને સ્વોપજ્ઞ નથી માનતાં, છતાં અમૃતચન્દ્રસૂરિકૃત તત્ત્વસારમાં ભાષ્યના અંગરૂપ ૩૨ શ્લોકની અંતિમકારિકાઓને સામાન્ય સંખ્યાક્રમ ભેદ કરીને સ્વીકારવામાં આવી છે. તત્ત્વાર્થસૂત્રની સુપ્રસિદ્ધ ટીકા-તત્ત્વાર્થવાર્તિકના કર્તા આચાર્ય અકલંકદેવજીએ પોતાની ટીકામાં ભાષ્યની અંતિમ ૩૨ કારિકાઓ પ ર કહીને ઉદ્ધત કરી છે, એટલું જ નહિ, એક કારિકા સાથેનો ભાષ્યનો ગદ્ય અંશ १. “भगवदाज्ञा चेयम्- श्रममविचिन्त्यात्मगतं तस्माच्छ्रेयः सदोपदेष्टव्यम् । आत्मानं च परं च हि हितोपदेष्टाऽनुगृह्णाति ।। (श्री हरिभद्रसूरिविरचितधर्मबिंदुप्रकरणस्य सू. ३/११ श्री मुनिचंद्रसूरिकृतटीकायाम् (पृ. ५३) । २. "ततो वेदनीयनामगोत्रायुष्यकक्षयात्कृत्स्नलबन्धननिर्मुक्तो निर्दग्धपूर्वोपात्तेन्धनो निरुपादान इवाग्निः पूर्वोपात्तभववियोगाद्धत्व भावाच्चेतरस्याप्रादुर्भावाच्छान्तः संसारसुखमतीत्यान्त्यान्तिकमैकान्तिकं निरुपम निरतिशयं नित्यं निर्वाणसुखमवाप्नोतीति । एवं તત્ત્વરિતાના રચત્મિનો પૃ...” -માથા “ततः शेषकर्मक्षयाद्भावबन्धनिर्मुक्तः निर्दग्धपूर्वोपादनेन्धनो निरुपादान इवाग्निः पूर्वोपात्तभववियोगाद्धत्वभावाच्चोत्तरस्याप्रादुर्भावात्सान्तसंसारसुखमतीत्य आत्यन्तिकमैकान्तिकं निरुपमं निरतिशयं निर्वाणसुखमवाप्नोतीति। तत्त्वार्थभावनाफलमेतत् । ૩rts a-gવં તત્ત્વરિજ્ઞાનારિયાત્મિનો મૃાં...” - રાનવર્તિદા (9. રૂદ્9) Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે પણ યથાવત્ ઉદ્ધત કર્યો છે. આના સિવાય ૮મી “ધે વીને’ આદિ કારિકાઓ બીજે પણ એક ઠેકાણે ૩ ૪' રુપે ઉદ્ધત કરી છે. શ્રી વિરસેનાચાર્યજીએ પોતાની પખંડાગમની જયધવલા ટકા શક. સં.૭૩૮ (વિ.સં. ૮૭૩)માં પૂર્ણ કરી છે એમાં પણ ભાષ્યની અંતિમ ૩૨ કારિકાઓ ઉદ્ધત કરવામાં આવી છે. શાકટાયન નામના યાપનીયોના અગ્રેસર આચાર્યશ્રીએ સ્ત્રીમુક્તિ કેવલિભુક્તિ પ્રકરણમાં ૨૭મી ભાષ્યકારિકા ઉદ્ધત કરી છે. ૨૨. જ્યાં સૂત્રકાર અને ભાષ્યકાર ભિન્ન હોય છે, ત્યાં સૂત્રપાઠોનું વિસંવાદિપણુ સિંદિગ્ધપણુ અર્થોની ખેંચતાણ વિગેરે દેખાય છે. દા.ત. જુઓ સર્વાર્થસિદ્ધિ આદિ દિગંબરીય ટીકા તેમજ બાદરાયણકૃત બ્રહ્મસૂત્ર (= શારીરિક સૂત્રોના વ્યાખ્યાગ્રંથો. સૂત્ર અને ભાષ્યની પર્યાય શબ્દો આપવાની એક સરખી શૈલી વિગેરે અનેક બાબતો ભાષ્યને સ્વોપજ્ઞ સાબિત કરવાના ઘણા મજબૂત પ્રમાણ છે. ૨૩. “પટ્ટાવલીમાં તત્ત્વાર્થસૂત્રના કર્તા તરીકે શ્રી શ્યામાચાર્યજીના ગુરુ આચાર્ય સ્વાતિજીની સંભાવના કરી છે અને ભાષ્ય પ્રશસ્તિમાં તત્ત્વાર્થસૂત્રના કર્તા ઉચ્ચનાગરી શાખાગત વાચકશ્રી ઉમાસ્વાતિજીને કહ્યાં છે. એથી સૂત્રકાર આચાર્ય સ્વાતિજી હશે અને ભાષ્યકાર વાચકશ્રી ઉમાસ્વાતિજી હશે.” - આ શંકા પણ હવે અસ્થાને છે કારણ કે હિમવદ થેરાવલીમાં અને શ્યામાચાર્યજીના શિષ્ય આચાર્ય શ્રી સ્વાતિજીએ (ઉર્ફ-ઉમાસ્વાતિજીએ) સભાષ્ય તત્ત્વાર્થસૂત્ર રચ્યું એવો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. તેમજ ૩૧મી કારિકામાં, પ્રશસ્તિનાં ૪થા શ્લોકમાં અને ભાષ્યમાં પણ વાચકશ્રી ઉમાસ્વાતિજીએ સભાષ્ય તત્ત્વાર્થસૂત્ર રચ્યું છે એ વાતને સિદ્ધ કરવા ઘણા બધા પ્રમાણો રહેલા છે જે ઉપરોક્ત ૨૨ મુદ્દામાં શક્યતઃ રજૂ કર્યા છે.” એથી એ નિશ્ચિત થાય છે કે પટ્ટાવલી અને ભાષ્યપ્રશસ્તિએ બન્નેના મતે જે ભેદ છે તે નામાદિને લઈને છે. ભાષ્યની સ્વોપજ્ઞતાને લઈને નથી, ભાષ્ય અને સૂત્રના કર્તા તો બન્નેના મતે એક જ છે. ૨૪. દિગંબરો ભાષ્યને સ્વોપજ્ઞ નથી માનતાં કારણ કે તેમ માનતાં નિમ્ન નિર્દિષ્ટ આપત્તિઓ તેમના મતમાં આવે, અને એથી એમની સ્ત્રીમુક્તિ, કેવલિભુક્તિ, વસ્ત્રમુક્તિના નિષેધની જે મૂળભૂત માન્યતા છે તેનું જ ઉમૂલન થઈ જાય. . A. ૯/૧૧ સૂત્રમાં ૧૧ પરિષદો કેવલીભગવંત માટે જણાવ્યા છે. અને તેના અનુસાર ભાષ્યમાં જ વેદનીયકર્મના ઉદયથી થતા ૧૧ પરિષહોની અંતર્ગત સુધા અને પિપાસા પરિષહ દર્શાવ્યા છે. દિગંબો કેવલીભક્તિ (કેવળીને કવલાહાર) ન માનતાં હોવાથી એમને વિરોધ આવે. B. ૧૦૭ સૂત્રના ભાગ્યમાં સિદ્ધોને વિશે લિંગદ્વારમાં ત્રણે લિંગે સિદ્ધ થઈ શકે તેમ કહ્યું છે. દિગંબરો સ્ત્રીમુક્તિ (= સ્ત્રીલિંગે સિદ્ધ) માનતા ન હોવાથી એમાં વાંધો આવે છે. 1 c ૯ ૪૮ સત્રના ભાગમાં પલાકાદિ નિગ્રંથોને દ્રવ્યલિંગ (સાધવેષ-વસ્ત્રપાત્રાદિનો ઉલ્લેખ કર્યો છે. દિગંબરો સવસ્ત્રમુક્તિ નથી સ્વીકારતાં તેથી તેમને તે વાત અનિષ્ટ છે. D. ૧/૩૧ સૂત્રના ભાષ્યમાં કેવળીઓને વિશે અનુસમય (એક સમય જ્ઞાન અને એક સમય દર્શન) ઉપયોગની માન્યતા દર્શાવી છે. તેમાં પણ દિગંબરોને વિરોધ આવે છે. કેમ કે તેઓ એક સમયમાં યુગપદ્ (= એક જ સાથે) જ્ઞાનદર્શનનો ઉપયોગ માને છે. E. ૫/૩૮ સૂત્ર અનુસાર ભાષ્યમાં “કેટલાક કાળને વાસ્તવિક દ્રવ્યરૂપે માને છે” આવું કથન છે. આ કથન પણ દિગંબરોને સમ્મત નથી. કારણ કે તેઓ સ્વયં કાલને એકાંતે વાસ્તવિક છઠા દ્રવ્ય તરીકે માને છે. “બીજા કેટલાક માને છે' એમ નહીં, પણ, “સૂત્રકાર સ્વયં કાળને એકાંતે વાસ્તવિક દ્રવ્યતરીકે માને છે' એમ તેમનું કહેવું છે. . ૧. શાકટાયનનું સ્ત્રીનિર્વાણ-કેવળીભુક્તિ પ્રકરણ. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ • ભૂમિકા છે તત્ત્વાર્થાધિગમસૂત્ર " F. ૪/૩ સૂત્રમાં નિર્દિષ્ટ ૧૨ દેવલોકનું જ વર્ણન ભાષ્યમાં છે, જે દિગંબરોને માન્ય નથી. કારણ કે કે તેઓ ૧૯ દેવલોક માને છે. G. ઉપરોક્ત કારણોસર દિગંબરો સૂત્ર સ્વીકારવા છતાં સ્વોપજ્ઞ ભાષ્યને નથી સ્વીકારતાં. જો તેઓ ભાષ્યને સ્વીકારે તો I. સામાયિક પૌષધાદિ પ્રતિપાદક ૭/૧૯ સૂત્રના ભાષ્યમાં પૌષધના અતિચારને વિશે વર્ણવતાં સંથારા અને તેની પ્રમાર્જનાદિનો પણ સ્વીકાર કરવાની આપત્તિ આવે. II. દાનપ્રતિપાદક ૭/૩૩ સૂત્રના ભાષ્યમાં દર્શાવેલ વસ્ત્રદાનનું પણ ગ્રહણ થઈ જાય. I. આદાનનિક્ષેપસમિતિ, પ્રરૂપક ૭/૨૯ સૂત્રના ભાષ્યમાં કથિત રજોહરણ, પાત્રા, કપડાદિનું તેમ . જ પીઠફલકાદિનું પણ ગ્રહણ થઈ જાય છે. એ સ્વીકારતાં સંયમ ઉપકરણ રાખવા જોઈએ એમ સિદ્ધ થઈ જાય છે. તેનાથી દિગંબરોનું સવસ્ત્રમુક્તિ, સ્ત્રીમુક્તિ નિષેધક મતનું ખંડન થઈ જાય છે. v (૧/૨૦) સૂત્રના ભાષ્યને સ્વીકારતાં તેમાં નિર્દિષ્ટ વર્તમાનકાલમાં વિદ્યમાન એવા દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, કલ્પવ્યવહાર, દશાશ્રુતસ્કંધ, નિશિથ, ઋષિભાષિતાદિ આગમો પણ સ્વીકારવા જરૂરી થઈ જાય. તે સ્વીકારે તો તે આગમોમાં ઠેર ઠેર સવસ્ત્રમુક્તિ, સ્ત્રીમુક્તિ, કેવલિભક્તિ આદિની પ્રરૂપણા ' છે. તેથી તેમને દિગંબરપંથથી સંન્યાસ લઈ લેવો પડે. | v. જિનનામકર્મના બંધના હેતુઓના પ્રતિપાદક (૭/૨૩) સૂત્રના ભાગમાં અને VI. સાધુ વૈયાવચ્ચના કથક (૨૪) સૂત્રના ભાષ્યમાં બાહ્ય ઉપધિના સંગ્રહ, ઉપગ્રહ, અનુગ્રહ અંગે વિચારણા કરી છે, તથા કાર્યોત્સર્ગ-તપ નિરૂપક (૮/૨૯) સૂત્રના ભાષ્યમાં ૧૨ પ્રકારની બાહ્યઉપધિનું વર્ણન છે. આ . બધી ભાષ્યની વાતો દિગંબરોની અવસ્ત્રમુક્તિની માન્યતાનું ખંડન અને શ્વેતાંબરોની સવસ્ત્રમુક્તિ માન્યતાનું મંડન કરે છે. આ પ્રમાણે સ્વસિદ્ધાંત ભંગના ભયથી દિગંબર ભાષ્યને સ્વોપંજ્ઞ માનવા તૈયાર નથી થતા. ૨૫. જેમ આગમોમાં સ્થાને સ્થાને સવસ્ત્રમુક્તિની વાતો આવતી હતી, તે આગમોમાં અમુક ફેરફાર કરી દેવાથી ચાલે તેમ હતું નહિ. તેથી તેઓએ “તે આગમ લુપ્ત થઈ ગયા છે' એમ કહી છોડી દીધા. તેમ તત્ત્વાર્થ ભાષ્યમાં બે-ચાર ઠેકાણે વિરોધ હોય તો ફેરફાર કરી શકે પણ સ્થાને સ્થાને એમના મતથી વિરૂદ્ધ વાતો આવતી હોવાથી, તેઓએ ભાષ્ય સ્વપજ્ઞ નથી એમ કહી ફગાવી દીધું. અને સૂત્રોમાં જ બે-ચાર ઠેકાણે વિરોધ આવતો હતો ત્યાં ફેરફાર કરી સૂત્રો સ્વકીય બનાવી લીધા. જ્યાં ભાષ્યને સ્વીકાર્યા વિના ચાલે તેમ ન હતું ત્યાં ભાષ્યના તે પદોને મૂલસૂત્ર રૂપે બનાવી લીધા. દા.ત. ૫ મહાવ્રતની ભાવના જે ભાષ્યમાં હતી તે મૂલસૂત્ર રુપે સ્વીકારી લીધી. એથી જ સૂત્રસંખ્યામાં પણ ભેદ છે. શ્વેતાંબર માન્ય સૂત્રપાઠોની સંખ્યા ૩૪૪ અને દિગંબર માન્ય સૂત્રપાઠોની સંખ્યા ૩૬૭ છે. દિગંબરો તત્ત્વાર્થસૂત્રને સ્વીકારે છે પણ એના બીજભૂત આગમોને સ્વીકાર નથી કરતા. ખરેખર તો આગમસૂત્રોના સ્વીકાર વિના તત્ત્વાર્થસૂત્રનો સ્વીકાર આકાશપુષ્પના સ્વીકારની જેમ અસંભવ છે. मूलं नास्ति कुतः शाखा । ૧. પં. ફૂલચન્દ્રજી તથા . જુગલકિશોરજી મુખ્તારજી, ડૉ. નેમિચન્દ્રજી શાસ્ત્રી, પં. કૈલાશચંદ્રજી, આદિ તત્ત્વાર્થસૂત્રનો ચાર-પાંચ સ્થાને આગમ અને ભાષ્ય સાથે વિરોધ દર્શાવીને એ સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે કે તત્ત્વાર્થસૂત્ર શ્વેતામ્બર પરંપરાનું નથી, તથા સૂત્ર અને ભાષ્યના કર્તા ભિન્ન છે? (૧) ૫. જુગલકિશોરજી મુખ્તાર લખે છે કે “યથોનિમિત્તઃ પવિન્ય: શાળા” આ સૂત્રમાં અવધિજ્ઞાનનો બીજો પ્રકાર “થોmનિમિત્ત:” દર્શાવ્યો છે અને ભાષ્યમાં “થોmનિમિત્તઃ ક્ષયોપશમનિમિત્ત Page #48 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે ૩૧ રૂત્યર્થ ” લખી યથોક્તનિમિત્તનો અર્થ “ક્ષયોપશમ નિમિત્ત” કર્યું છે. પણ યથોક્ત શબ્દનો ક્ષયોપશમ અર્થ કોઈ રીતે નથી નીકળતો. યથોક્તનો સર્વસામાન્ય અર્થ થાય છે- “જે રીતે કહેવાયું” | પણ, પૂર્વ કયાંય સૂત્રમાં ક્ષયોપશમનિમિત્તના નામે કોઈ અવધિજ્ઞાનનો ભેદ જ નથી કહ્યો તથા “ક્ષયોપશમ' શબ્દનો પ્રયોગ પણ નથી કર્યો કે જેથી યથોક્તની સાથે એની અનુવૃત્તિ લઈ શકાય. તેથી ક્ષયોપશમ નિમિત્તના અર્થમાં યથોક્તનિમિત્તનો પ્રયોગ અસંગત છે. તેમજ ૨૧માં સૂત્ર “દ્વિવિદ્યોગવધિઃ” નાં ભાષ્યમાં લખ્યું કે “મવપ્રત્યયઃ ક્ષય નિમિત્તશ્ય” અવધિજ્ઞાનના બે પ્રકારના નામ યથાક્રમ છે- (૧) ભવપ્રત્યય (૨) ક્ષયોપશમનિમિત્ત. સૂત્ર ૨૨માં “ભવપ્રત્યયનારવાના”માં અવધિજ્ઞાનના પ્રથમ ભેદનો નિર્દેશ ભાષ્યનિર્દિષ્ટ નામથી કર્યો એજ રીતે ૨૩માં સૂત્રમાં બીજા ભેદનું વર્ણન પણ ભાષ્યનિર્દિષ્ટ નામથી જ હોવું જોઈએ અને તેમ થતાં સૂત્રનો આકાર “ ક્ષ નિમિત્ત દ્વિવત્પપાનાં” આવું થાત જે સર્વાર્થસિદ્ધમાન્ય સૂત્રપાઠમાં છે. સમીક્ષા * 1. ભાષ્યકારશ્રીએ યથોક્તનિમિત્તનો તાત્પર્યાર્થ ક્ષયોપશમરુપ નિમિત્ત કર્યું છે. જ્યારે મુખ્તારજી યથોક્ત શબ્દનો અર્થ ક્ષયોપશમ કરે છે. તેથી આ અસંગતિ ઉભી થઈ. ભાષ્યકારશ્રીએ યથોક્તશબ્દનો અર્થ ક્ષયોપશમ નિમિત્ત નથી કર્યો, પણ માત્ર નિમિત્ત શબ્દનો અર્થ ક્ષયોપશમરુપ નિમિત્ત કર્યો છે. અને યંથોક્તશબ્દનો અર્થ “આગમોત” છે. યથોક્તનિમિત્ત શબ્દનો સંપૂર્ણ અર્થ એ કે આગમમાં જેવી તપ સાધના બતાડી તેવી સાધનાથી પ્રાપ્ત થનારું અર્થાત્ સાધનાજન્ય અવધિજ્ઞાન. 2. શ્રીમદ્ ઉમાસ્વાતીજી મહારાજ આગમિક પરંપરાના છે, એથી એમની દૃષ્ટિએ “યથોક્ત' શબ્દનો અર્થ છે- “આગમોક્ત' છે પણ જેઓની પરંપરામાં આગમ છે જ નહિં તેઓને સૂત્ર પ્રયુક્ત યથોક્ત શબ્દનો અર્થ ક્યાંથી સમજાય. અને એથી ભાષ્યના આધારે મૂલમાં (સર્વાર્થસિદ્ધિ માન્ય સૂત્રમાં) પાઠ બદલી નાંખ્યાં. અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ તો ભવપ્રત્યય અવધિજ્ઞાનમાં પણ હોય છે. એથી વાચકશ્રીએ ક્ષયોપશમ શબ્દને મૂલમાં ન રાખતાં ભાષ્યમાં રાખી દીધો જેથી અહિ કોઈને હવે ભ્રાન્તિ નહિ થાય કે “ભવપ્રત્યય અવધિજ્ઞાન ક્ષયોપશમનિમિત્ત વિના જ થાય છે.” ક્ષયોપશમ તો બંને અવધિજ્ઞાનમાં છે. પણ મૂલ અને ભાષ્ય બન્નેમાં સંગતિનો પરિચાયક મહત્ત્વપૂર્ણ શબ્દ અગર કોઈ હોય તો તે “નિમિત્ત” છે. અહિ નિમિત્ત' શબ્દનો અર્થ પ્રયત્ન કે તપસાધના તરીકે વિવક્ષિત છે એથી “યથોક્તનિમિત્ત”નો તાત્પર્ય અર્થ એ થયો કે “ક્ષયોપશમ માટે કરેલી આગમોક્ત તપ-સાધના જન્ય.” 5. ભવપ્રત્યય અને ગુણપ્રત્યય બંને અવધિજ્ઞાન થાય તો છે અવધિ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જ. પણ પ્રથમ પ્રકારના અવધિજ્ઞાનની ઉપલબ્ધિમાં કોઈ પ્રયત્ન-સાધના નથી કરવી પડતીતે જન્મતાની સાથે મળી જાય છે જ્યારે બીજા પ્રકારના અવધિજ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન સાધના કરવી પડે, આ અપેક્ષાએ પ્રથમ વિપાકજન્ય છે અને બીજો સાધનાજન્ય. 6: સર્વાર્થસિદ્ધિકારે ભાષ્યના આધારે મૂલ પાઠને સંશોધિત કર્યો છે. કેમકે ભાષ્યમાં નિમિત્ત'નો અર્થ ક્ષયોપશમનિમિત્ત હતો. એથી એમણે (સર્વાર્થસિદ્ધિકારે) “યથોક્ત”, જેનો તાત્પર્યાર્થ આગમોક્ત Page #49 -------------------------------------------------------------------------- ________________ T • ભૂમિકા છે તત્ત્વાર્થાધિગમસૂત્ર હતો તેને હટાવી, મૂલપાઠમાં તેના સ્થાને ક્ષયોપશમનિમિત્ત એવો ભાષ્ય પાઠ મૂકી દીધો. અન્યથા. ગુણપ્રત્યય' પાઠ પણ રાખી શકત. 7. વળી સર્વાર્થસિદ્ધિમાં સુધારેલો અધિક સ્પષ્ટ પાઠ હોવો એ જ વાત કહી આપે છે કે તે ભાષ્યની પછી રચાઈ છે, જો કે આ સુધારેલા પાઠમાં “યથોક્ત” શબ્દ ખસી જવાથી એક નવી ભ્રાન્તિ ઉત્પન્ન થાય છે તે આ કે શું ભવપ્રત્યય અવધિજ્ઞાન અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમ વિના જ થાય છે ? વાસ્તવમાં “યથોક્તનિમિત્તઃ” પાઠ ભવપ્રત્યય અવધિજ્ઞાન અને ગુણપ્રત્યય અવધિજ્ઞાન વચ્ચે જે સ્પષ્ટ ભેદરેખા ઉભી કરતો હતો, તેવું આ “ક્ષયોપશમનિમિત્ત” પાઠ નથી કરી શકતો. આ (ક્ષયોપશમનિમિત્ત)માં યથોક્તનિમિત્ત શબ્દથી અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમ માટે જે આગમોક્ત તપ-સાધનાનો નિર્દેશ હતો તે સમાપ્ત થઈ ગયો. આ સમીક્ષા શ્રી સાગરમલજી જૈન દ્વારા કરાઈ છે જ્યારે પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિજીએ નીચે પ્રમાણે સમીક્ષા કરી છે જે તત્ત્વાર્થની હારિભદ્રીય ટીકાને અનુસારી છે. બીજા અધ્યાયમાં ક્ષાયોપથમિકના ભેદોમાં અવધિજ્ઞાનને દેખાડવામાં આવશે એથી અહિ “થોનમઃ” પદ કહેવું એ જ ઉચિત છે. કેમકે અહિ તો પોત-પોતાના કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાનાદિની ઉત્પત્તિ આ પ્રકરણમાં નિશ્ચિત થાય છે. પણ અહિ ક્ષયોપશમ શબ્દ કહેવાથી કોનું ગ્રહણ કરવું એ નિશ્ચિત નથી થતું. કેમકે મતિજ્ઞાનાદિ જ્ઞાન અને ચક્ષુદર્શનાદિ દર્શન અને બીજા પણ અજ્ઞાનાદિ ભાવો છે. અને તે પણ પોતપોતાના આવરક કર્મના ક્ષયોપશમથી થાય છે. તો પછી અહિ ક્યાં ક્ષયોપશમને લેવું ? એ સંશય થશે. એશ્લે ક્ષયોપશમ સાથે એટલુ જરૂર કહેવું પડશે કે “વિશ્વક્ષયોપશમનિમિત્ત” અવધિઃ મનુષ્ય તિર્યચ્ચને હોય છે. અહિં એવી શંકા જરૂર થશે કે કર્મની પ્રકૃતિના ક્ષયોપશમનો અધિકાર હજુ સુધી કહ્યો જ નથી. તો પછી અહિ “યથોનિમિત્ત” કઈ રીતે કહેવાય ? પણ આ શંકા કરવાની જરૂર નથી. કેમકે શાસ્ત્રકાર વાચકશ્રીએ જૈન શાસ્ત્રના આધારે જ ગ્રંથ બનાવ્યો છે. એથી શાસ્ત્રનો અધિકાર લઈને “થોનિમિત્ત” એમ કહી શકે છે. વ્યાકરણ શાસ્ત્રાદિની જેમ સ્વતંત્ર સંજ્ઞાદિ વિધાન કરીને શાસ્ત્ર નથી બનાવ્યું. પણ જૈન શાસ્ત્રનો જ એક ભાગ સંગૃહીત કર્યું છે. એથી જ જ્ઞાનાદિ, કર્માદિ, લોકાદિ, ઔપશમિકાદિ અનેક પદાર્થોનું સ્વરૂપે અહિ નથી કહ્યું. દિગમ્બરો જો એવું કહેતાં હોય કે શાસ્ત્રમાં કહેલ વચનને ધ્યાનમાં લઈને જ શાસ્ત્રકારે ક્ષયોપશમનિમિત્ત એવું કહ્યું છે તો એ વાત પણ અસંગત છે કારણ કે જો શાસ્ત્રની અપેક્ષાએ જ અહિં કહેવું હતું તો પણ થોøનિમિત્ત એટલું કહેવું જ પર્યાપ્ત = ઉચિત છે, કેમકે લાઘવ પણ આમાંજ છે. અને ક્ષયોપશમશબ્દ આપેક્ષિક હોવાથી અવધિજ્ઞાનાવરણને કહ્યા વિના કઈ રીતે યોપશમની વ્યાખ્યા થશે ? માટે ક્ષયો શનિમિત્ત ના બદલે યથોનિમિત્ત પાઠ જ યુક્તિયુક્ત છે. આગમ વિરોધ દર્શાવતા દિગંબર વિદ્વાનો લખે છે કે - A. તત્ત્વાર્થસૂત્રમાં ત્રિવિધ મોક્ષમાર્ગ, B. સાત તત્ત્વ, C. આઠ અનુયોગદ્વાર, D. પાંચ નય, દ. આઠ લોકાંતિક દેવ અને ર નવ પ્રાયશ્ચિત્તનું પ્રતિપાદન કર્યું છે. જ્યારે આગમમાં ચતુર્વિધ મોક્ષમાર્ગ, નવતત્ત્વ, નવ અનુયોગદ્વાર, સાત નય, નવ Page #50 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • ૩૩ લોકાંતિક દેવ અને દસ પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. માટે આગમ અને તત્ત્વાર્થસૂત્રમાં વિરોધ હોવાથી તત્ત્વાર્થસૂત્ર (આગમોને માન્ય રાખનાર) શ્વેતામ્બરીય પરમ્પરાનું નથી પણ દિગંબરોનું છે કારણ કે આ સૂત્ર G. કુન્દકુન્દ્રાચાર્યના ગ્રંથોના આધારે બન્યું છે. સમીક્ષા :- A. સૂત્રકારને અહિ બને એટલું સંક્ષેપમાં વાત કરવાની ઇચ્છા છે. કારણકે તત્ત્વાર્થ એ સૂત્રશૈલીનો ગ્રંથ છે. એમાં અનાવશ્યક વિસ્તારથી યથાસમ્ભવ બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજ સમાસ શૈલીના ગ્રંથકાર હતા, વ્યાસ શૈલીના નહિ. જો કે ઉત્તરાધ્યયનની ૨૮/૨, ૩, ૩પમી અને મરણવિભક્તિની ૧૨૬મી ગાથામાં ચતુર્વિધ મોક્ષમાર્ગનું વિધાન છે તો સ્થાનાંગસૂત્રની ૩/૪/૧૯૮ની ગાથામાં ત્રિવિધ મોક્ષમાર્ગનો વળી ચન્દ્રવેધ્યક પ્રકીર્ણની ૭૩મી ગાથામાં દ્વિવિધ મોક્ષમાર્ગનો પણ ઉલ્લેખ છે. વળી શ્રી કુન્દકુન્દ્રાચાર્યના ગ્રંથો તેમજ દિગંબર પરમ્પરાના અન્ય પણ ગ્રંથોમાં ઉત્તરાધ્યયની જેમ ચતુર્વિધ મોક્ષમાર્ગનું વર્ણન છે. તથા પંચવિધ મોક્ષમાર્ગનો ઉલ્લેખ પણ શ્રી કુન્દકુન્દાચાર્યજીના સીલપાહુડ ગ્રંથની ૩જી ગાથામાં કર્યો છે. B. શ્રી ઉમાસ્વાતિજી મહારાજે રામ: પુચ અને પશુમા પાચ આ બે સૂત્રોથી પુણ્ય અને પાપને દેખાડ્યા તો છે જ અને આગળ " સત્ત્વચિરતિપુરુષવેશુમાયુર્નામત્રાણિ પુષ્ય” કહી પુણ્યના ફલ અને અર્થપત્તિથી શેષ પાપના ફલ એમ કહી એ બંન્નેના સ્વતંત્ર ફલ પણ કહ્યાં. માત્ર આશ્રવાદિમાં એ બેનો અંતર્ભાવ કરી એને સ્વતંત્ર તત્ત્વ તરીકે નથી દર્શાવ્યા. જેમ ઠાણાંગ, પન્નવણા, અનુયોગ દ્વારાદિમાં સામાન્યથી જીવ અને અજીવ એ બંન્નેને જ તત્ત્વ તરીકે દર્શાવ્યા છે, બીજા આશ્રવાદિનો એમાં જ સમાવેશ કરી લીધો છે. તેમ અહિ પણ સમજી લેવું. - શ્રી કુંદકુંદાચાર્યજીના ભાવપ્રાભૃતની ગાથા-૯૫માં તથા દર્શનપ્રાભૃતમાં દ્રવ્ય, ૯ પદાર્થ, ૫ અસ્તિકાય અને ૭ તત્ત્વનો ઉલ્લેખ મળે છે. આ દ્રવ્ય-પદાર્થ-તત્ત્વ વગેરે શબ્દોમાં કોઈ અર્થભેદ નથી માત્ર વિવક્ષા ભેદ જ છે. શું ૭ તત્ત્વોમાં પુણ્ય-પાપ જોડાવાથી એ પદાર્થ બની જાય છે? (અર્થાત્ પુણ્ય-પાપમાં શું એવી શક્તિ છે કે તેમના સદ્ભાવમાં (વિવક્ષામાં) ૭ તત્ત્વ પદાર્થ બની જાય અને તેમના અભાવમાં (અવિવક્ષામાં) ૭ તત્ત્વ પદાર્થ તરીકે મટી જાય.) ઉત્તરાધ્યયનમાં તો એઓને જ ૯. તત્ત્વ તરીકે કહ્યાં છે. C. અનુયોગદ્વારસૂત્રમાં નૈગમનયની અપેક્ષાએ ૯ અનુયોગદ્વારથી વિચારણા કરી છે અને સંગ્રહનયની અપેક્ષાએ ૮ અનુયોગદ્વારથી વિચારણા કરી છે. આગામોમાં વિભિન્ન નયોની અપેક્ષાઓથી વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે. તત્ત્વાર્થસૂત્ર' સૂત્રાત્મક શૈલીનો ગ્રંથ હોવાથી, અનાવશ્યક વિસ્તારથી બચી સંક્ષેપમાં પદાર્થનું પ્રતિપાદન કરે છે. - અનુયોગદ્વારસૂત્રમાં ૯ અનુયોગદ્વારોથી દ્રવ્યની વિચારણા કરી છે. તત્ત્વાર્થમાં ૮ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા કરવામાં આવી છે. દ્રવ્ય બીજા દ્રવ્યના ભાગવિશેષમાં રહી શકે છે માટે ભાગ' દ્વારની વિચારણા કરતા ૯ અનુયોગદ્વારો કહ્યા છે. પરંતુ સમ્યગ્દર્શન જીવના કોઈ ભાગ વિશેષમાં નથી રહેતું એથી એમાં ભાગદ્વારથી વિચારણા નથી કરાઈ. પ્રસંગાનુસાર અનુયોગદ્વારની સંખ્યામાં ભિન્નતા હોવાથી તત્ત્વાર્થનો આગમ સાથે વિરોધ ન માની શકાય. Nખડાગમમાં આઠ અનુયોગદ્વારોથી વિચારણા કરાઈ છે, એટલા માત્રથી તત્ત્વાર્થસૂત્ર દિગમ્બર પરમ્પરાનું નથી બની જતું. વળી તે ખખડાગમમાં જ ૧૧-૧૭ આદિ દ્વારોથી પણ ચર્ચા કરાઈ છે, એનું શું? ૧, સીલપાહુડ ગા.૧૧, દર્શનપાહુડ ગા.૩૦-૩૨ ૨. અંગપ્રશસ્તિ ગા.૭૬. Page #51 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર D. નયોની સંખ્યામાં જે અંતર દેખાય છે તેમાં પણ સૂત્રકારની વિવક્ષા જ મુખ્ય છે. કારણ કે આવશ્યક, વિશેષાવશ્યક, અનુયોગદ્વારાદિમાં નયના બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત પ્રકાર પણ કહ્યા છે. એથી નયના પાંચ પ્રકારની વિવક્ષા એ આગમાનુસારી જ છે. E. શ્વેતામ્બર આગમોમાં લોકાન્તિક દેવોની સંખ્યા ૮ અને ૯ બન્ને પ્રકારે મળે છે. સ્થાનાşગનાં 'આઠમા સ્થાનમાં ૮ પ્રકારના અને 2નવમા સ્થાનમાં ૯ પ્રકારના લોકાન્તિક દેવોનું પ્રતિપાદન કર્યું છે અને ભગવતીજી તથા જ્ઞાતાધર્મકથાફુગમાં લોકાન્તિદેવોના ૯ ભેદોનું વર્ણન છે. પણ આ બન્ને પ્રકારની વ્યાખ્યામાં મૂલ કારણ વિવક્ષા ભેદ છે, નહી કે આગવિરોધ. ૩૪ બ્રહ્મલોકના મધ્યમાં રહેનારા રિષ્ટ વિમાનની વિવક્ષા ન કરીને માત્ર કૃષ્ણરાજીમાં અને બ્રહ્મલોકના મધ્યભાગ સિવાયમાં અર્થાત્ અંતમાં રહેનારાઓની જ વિવક્ષા કરીને લોકાંત શબ્દના (= લોકના અંતમાં રહેનારા એવો) અર્થની વિવક્ષાથી લોકાન્તિક દેવોના આઠ ભેદ કહી શકાય છે. તો આટલા માત્રથી એમની નવની સંખ્યામાં કોઈ બાધા આવતી નથી કારણકે વ્યુત્પત્તિ અર્થની અપેક્ષાએ કહેલો (પ્રવૃત્તિનિમિત્તક) પદાર્થ તત્ત્વનો ઘાતક ન થઈ શકે. જો સંખ્યાભેદના આધારે આગમ વિરોધ માનશો તો પછી ત્રિલોક પ્રજ્ઞપ્તિ, સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકમાં જ લોકાન્તિક દેવોની ૨૪ સંખ્યા પણ માનેલી છે. તેના લીધે તો દિગમ્બર પરમ્પરાથી તત્ત્વાર્થસૂત્રની ભિન્નતા સિદ્ધ થઈ જશે. F. આગમોમાં પ્રાયશ્ચિત્તની વિવક્ષા ભેદના કારણે સંખ્યા ભેદ દેખાય છે માટે આમાં કોઈ આમિક વિરોધ નથી. તે આ રીતે અમુક સમય પછી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે અનવસ્થાપ્ય (અપરનામ "તત્ત્વ પરિહાર") અને દીર્ઘકાલ પછી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે પારાગ્નિક પ્રાયશ્ચિત. અનવસ્થાપ્ય અને પારાગ્નિક બન્ને પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થાપના બીજી વાર કરવામાં આવતી હોવાથી કેટલાક આચાર્ય ભગવંતો બન્નેની જુદી વિવક્ષા નથી કરતાં. તેમ આ સૂત્ર-શૈલીથી રચાએલ તત્ત્વાર્થસૂત્ર અંગે પણ સમજી લેવું. અથવા પારાગ્નિક પ્રાયશ્ચિત્ત ૧૪ પૂર્વીને અપાય છે. શ્રીમદ્ ઉમાસ્વાતિજી વખતે ૧૪ પૂર્વી વિદ્યમાન ન હતા. કદાચ એથી પણ એમને વ્યવહારમાં આવતું ન હોવાથી પારાગ્નિક પ્રાયશ્ચિત્તની સંખ્યામાં વિવક્ષા નહીં કરી હોય. G. તત્ત્વાર્થ કુંદકુંદાચાર્યના ગ્રંથોના આધારે બન્યો છે એ વાત સિદ્ધ કરવા દિગંબરો કહે છે કે તત્ત્વાર્થ અને શ્રી કુંદકુંદાચાર્યજીના ગ્રંથોમાં સમાનતા છે. માટે તત્ત્વાર્થ કુંદકુંદાચાર્યના ગ્રંથ ઉપરથી બનેલ છે. પણ આ વાત અસંગત છે કારણ કે સમાનતા હોવા માત્રથી એ નક્કી ન થઈ શકે કે શ્રીમદ્ ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્ર શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથના આધારે રચ્યું. શ્રી કુંદકુંદાચાર્યે જ શ્રીમદ્ ઉમાસ્વાતિજીના તત્ત્વાર્થસૂત્રમાંથી આ બધુ લીધું હશે. કારણ કે કુંદકુંદાચાર્ય શ્રીમદ્ ઉમાસ્વાતિજીની પછી થયા છે. સ્વયં દિગંબર વિદ્વાન્ પં. નાથુરામજી પ્રેમી જેવાએ પણ કુંદકુંદાચાર્યને ઉમાસ્વાતિજીના પશ્ચાત્ કાલીન માન્યા છે, કારણ કે મર્કરાભિલેખ જેને આધાર બનાવી દિગંબરોએ કુંદકુંદાચાર્યને ત્રીજી શતાબ્દીના મધ્યમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો, તે પણ હવે અપ્રમાણિક (જાલી) સિદ્ધ થઈ ચુક્યો છે. હવે ૯મી શતાબ્દીથી પૂર્વનો કોઈ પણ એવો અભિલેખ નથી કે જે કુકુન્દાચાર્ય કે તેમના અન્વયનો ઉલ્લેખ 1. સ્થાનાંગ સૂત્ર ૮/૪૬. 2. સ્થાનાંગ સૂત્ર ૯/૩૪ 3. પારાષ્ચિત પ્રાયશ્ચિતની ખરી વિધિ છેદ ગ્રંથોથી જાણવા યોગ્ય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે ૩૫ કરતો હોય. લગભગ ૧૦મી સદી સુધી કુન્દકુન્દ્રાચાર્યના ગ્રંથોનો નિર્દેશ અથવા એના પર ટીકાનો અભાવ એજ સિદ્ધ કરે છે કે કુન્દકુન્દાચાર્ય ડઢી શતાબ્દી પૂર્વે તો કોઈ પણ હાલતમાં નથી થયા. આ હકીકત મુનિરાજશ્રી કલ્યાણવિજયજીએ તથા પ્રો. મધુસૂદન ઢાંકીજીએ અનેક પ્રમાણોથી સાબિત કરી નાંખી છે. જ્યારે શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજ વિક્રમની પ્રથમ સદીના પૂર્વે થયા છે. એથી એ સુનિશ્ચિત છે કે તત્ત્વાર્થસૂત્ર અને એના સ્વોપજ્ઞ ભાષ્ય પછી જ શ્રી કુંદકુંદાચાર્યના ગ્રંથો રચાયા છે. ' ૨. દિગંબર વિદ્વાનો તત્ત્વાર્થસૂત્ર સાથે ભાષ્યનો વિરોધ દર્શાવતા લખે છે કે : A. સૂત્ર ૨૭ માં લોકાન્તિક દેવોના ૯ ભેદ બતાવ્યા છે. પણ ભાષ્યકારે પૂર્વસૂત્રના ભાષ્યમાં અને આ સૂત્રના ભાષ્યમાં ૮ જ ભેદ દર્શાવ્યા છે. તેથી સૂત્ર-ભાષ્યનો ભેદ સ્પષ્ટ છે. B. સૂત્ર ૬ માં ઇન્દ્રિયની પછી કષાય અને ત્યારબાદ અવ્રત કહ્યું છે જ્યારે એ સૂત્રના ભાષ્યમાં પ્રથમ અવ્રતની પછી કષાય અને ત્યાર પછી ઇન્દ્રિયની વ્યાખ્યા કરવામાં આવી છે. C. સૂત્ર ૪૪ માં દેવોના દશ ભેદ કહ્યા અને ભાષ્યમાં ૧૧ ભેદ ગણાવ્યા છે. D. તત્ત્વાર્થસૂત્રનું ભાષ્ય શ્વેતામ્બર માન્ય આગમોની રચના પછી અર્થાતુ વિક્રમની પાંચમી સદી પછી ક્યારે બન્યું છે. A સમીક્ષા : A. લોકાન્તિક દેવોના સૂત્રમાં ૯ અને ભાષ્યમાં ૮ ભેદો દર્શાવ્યા એમાં અહિ કોઈ સૈદ્ધાત્તિક વિરોધ નથી પણ વિવક્ષા કરવાની શૈલી જુદી હોવાથી સંખ્યામાં ફરક છે. A. લોકાંતિક દેવોની ૮-૯ બંન્ને સંખ્યા આગમ (સમવાયાંગ)માં પ્રસિદ્ધ છે માટે કોઈ પણ માનો એમાં આગમ વિરોધ નથી: શ્રી સિદ્ધસેનગણિજીએ સંખ્યાગત ભિન્નતા જ દર્શાવી છે પણ એનો અર્થ એ નથી કે ભાષ્ય સ્વપજ્ઞ નથી. ખરેખર તો ભાગકાર સામે જે મૂળ પાઠ હશે તેમાં તો આઠ પ્રકારનો જ ઉલ્લેખ હશે અન્યથા ભાષ્યકાર આઠની સંખ્યાનો નિર્દેશ જ કેમ કરત? જો શરુઆતથી સૂત્રમાં ૯ પ્રકાર હોય તો ભાષ્યમાં ૮ શા માટે દર્શાવે તો આ મુજબનુ સમાધાન પણ કરી શકાય છે કે પાછળથી કોઈએ સમવાયાંગથી બંને સંખ્યાની સંગતિ દેખાડવા માટે સૂત્રમાં રિષ્ટને જોડીને ૯ની સંખ્યા કરી નાંખી હોય. એથી કોઈ દોષ નથી. B. અલબત્ત શ્વેતામ્બરીય આગમાદિ પુરાતન ગ્રંથોમાં સુત્રનિર્દિષ્ટ ક્રમ જ મળે છે. સૂત્રમાં અને ભાષ્યમાં જે આશ્રવ ભેદોનો ક્રમ ભેદ છે, એનાથી કોઈ સૈદ્ધાત્તિક અસંગતિ નથી, માત્ર વ્યાખ્યા નો ક્રમ જુદો છે. એ વાત ચોક્કસ છે કે શ્રી સિદ્ધસેન ગણિજીને જે પ્રતિ મળી એમાં ક્રમભેદ હતો. વળી ભાષ્યકારશ્રી અને શ્રી સિદ્ધસેનગણિમાં પણ ૫૦૦-૬૦૦ વર્ષનું અંતર છે. આ ક્રમ ભેદ પ્રતિલીપિ કરતાં કે મુખાઝ (મૌખિક પઠન-પાઠનની) પરંપરાના કારણે પણ થઈ શકે છે. જો ક્રમભંગ ને લઈ સૂત્રકાર અને ભાષ્યકારને ભિન્ન પરંપરાના કહેશો તો સંખ્યા ભંગ તો એના કરતાં ૧. “રૂ-મનિહ-ત્રાáિશરિપધાSSત્મરક્ષ-ત્તાપાના-ડનીewજીડડમિયથ-જિન્જિવિકાફવા ” २. “तद्यथा, इन्द्राः सामानिकाः त्रायस्त्रिंशाः पारिपद्याः आत्मरक्षाः लोकपालाः अनीकाधिपतयः अनीकानि प्रकीर्णकाः आभियोग्याः किल्बिपिकाश्चेति ।” ૩. “પંઢિયા પુuત્તા... વારિસાયા qUUUત્તા... પંવિર્ય પuU/ત્તા... વંઘવીના વિશ્વરિયા પૂuત્તા....” (સ્થાના સ્થાન ૨, उद्देश्य १ सू० ६०) “इंदियकसायअव्वयजोगा पंच चउ पंच तिन्नि कमा। किरियाओ पणवीसं इमाओ ताओ अणुकमसो" (નવતરૂઝર બા.૨૧) Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ • ભૂમિકા છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર પણ મોટી અસંગતી છે. આ જ આશ્રવના કારણોની ચર્ચામાં કુન્યુન્દ્રાચાર્યજીએ પ્રમાદ છોડી ૪ કારણ માન્યા અને ત્યાં તત્ત્વાર્થમૂલ, સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શ્લોકવાર્તિક આદિ બધાજ પાંચ માને છે. તો શું કુંદકુંદાચાર્યજીને અને પૂજ્યપાદજીને એક જ પરંપરાના નહિ માનો? વ્યાખ્યામાં ક્રમભેદ કે સંખ્યાભેદ એક લેખકની કૃતિમાં સંભવે છે. એથી એના આધારે એમ ન કહેવાય કે ભાષ્ય સ્વપજ્ઞ નથી. C. સૂત્રમાં દેવોના દશ ભેદ કહ્યા અને ભાષ્યમાં અગ્યાર દેખાડ્યા એમાં કોઈ સંખ્યાવિરોધ નથી થતો, કારણકે દરેક વ્યાખ્યાકાર વ્યાખ્યાનો ભેદ કે ઉપભેદની ચર્ચા કરી જ શકે છે. દિગંબર વ્યાખ્યાકારોએ પણ નિક્ષેપની ચર્ચા કરતાં સ્થાપનાના સાકાર સ્થાપના અને અનાકાર સ્થાપના એમ બે ભેદ શું નથી કર્યા? વાસ્તવમાં અનીક અને અનીકાધિપતિના બે ભેદ કરવા છતાં દેવ પરિષદ્ગી દસ સંખ્યામાં વૃદ્ધિ નથી થતી. અનીક અને અનીકાધિપતિનો ભેદ રાજા-પ્રજાથી જુદો છે. રાજા પ્રજા નથી થતી, સ્વામી સેવક નથી થતો પણ સેનાપતિ અનિવાર્ય સૈનિક હોય જ છે. D. “તત્ત્વાર્થભાષ્ય શ્વેતામ્બર આગમોની રચના પછી બન્યું છે” એવી દિગંબરોની વાત ખરેખર અસંગત જ છે. કારણ કે દિગંબર વિદ્વાનો આગમોની અંતિમ વાચના (સંકલન) અને એના પુસ્તકારૂઢ થવાના સમયને અર્થાત્ તાડપત્ર પર લખવાના કાલને જ આગમનો રચના કાલ માની લે છે. જો એના પૂર્વે આગમો હતાં જ નહિ, તો વલ્લભી વાચનામાં સંકલન અને લેખન કોનુ થયું હશે? શું વલ્લભીમાં કોઈ નવા આગમ ગ્રંથો રચાયા હતાં? દિગમ્બરોના કથન મુજબ તત્ત્વાર્થની રચનાના સમયે આગમો હતા જ નહિ તો પછી દિગમ્બર પરંપરામાં ઉપલબ્ધ તત્ત્વાર્થસૂત્રની ઉત્થાનિકામાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે એવો સ્પષ્ટ ઉલ્લેખ કેમ નથી કર્યો તે આ રીતે કે વર્તમાનમાં અગ અનગ સૂત્રનો વિચ્છેદ થઈ ગયો છે અને એથી બધાને જૈન તત્ત્વજ્ઞાનના બોધ માટે આ ગ્રન્થની રચનામાં પ્રવૃત્ત થયો છું.”, | શ્રી ઉમાસ્વાતિજીએ કુન્દકુન્દ્રાચાર્યના ગ્રંથો ઉપરથી જો ગ્રંથ રચના કરી હોય તો પછી તત્ત્વાર્થસૂત્ર અને એની દિગંબરીય ટીકાઓની ઉત્થાનિકાઓમાં ક્યાંય પણ કુંદકુંદાચાર્યને નામોલ્લેખ પૂર્વક નમસ્કાર કેમ નથી કરવામાં આવ્યો? શા માટે સર્વાર્થસિદ્ધિ અને રાજવાર્તિકાદિ ટીકાઓ સૂત્રકર્તાના સંબંધમાં કાંઈ નિર્દેશ નથી કરતી? જ્યારે તત્ત્વાર્થભાષ્યમાં તો સ્પષ્ટ રૂપથી આ બાબતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે આગમના ગંભીર વિષયોના સંક્ષેપમાં સરળતાપૂર્વક બોધ કરાવવા માટે હું આ ગ્રંથની રચનામાં પ્રવૃત્ત થયો છું. તેઓશ્રીએ તત્ત્વાર્થભાષ્યમાં પોતાના વંશ પરિચયની સાથે સાથે પોતાની ગુરુ પરંપરાનો પણ ઉલ્લેખ કર્યો છે. જ્યારે તત્ત્વાર્થસૂત્રની પ્રાચીન દિગમ્બરીય ટીકાઓ આ વિષયમાં એક અક્ષર પણ બોલતી નથી. પૂ. વાચકશ્રીએ જ્યારે આ ગ્રંથની રચના કરી ત્યારે દિગંબર સંપ્રદાય નીકળ્યો જ ન હતો. દિગંબરોની ઉત્પત્તિના લગભગ ૧૦૦-૧૨૫ વર્ષ પૂર્વે જ, આ ગ્રંથ રચાઈ ગયો હતો. વી. સં. ૯૦૯ માં બોટિકની ઉત્પત્તિ થઈ. એના મૂલ શિવભૂતિ મુનિ હતા. તેઓ નિર્વસ્ત્ર બની સંયમ પાળતા હતા, છતાં એ શિવભૂતિ પોતે-સવસ્ત્રમુક્તિ, સ્ત્રીમુક્તિ, કેવલી-ભુક્તિ સાક્ષરી વાણી તેમજ બધા આગમોને માનતા હતા. માટે જ એમને શાસ્ત્રમાં નિદ્ભવ નથી કહ્યાં પણ બોટિક કહ્યાં. તેમજ તેમને ગુરુએ કે સંઘે બીજા નિહ્નવોની જેમ સંઘમાંથી બહિષ્કૃત પણ નહોતા કર્યા, પણ १.इय पण्णविओऽवि बहु सो मिच्छत्तोदयाकुलियभावो। जिणमयसद्दहंतो छड्डियवत्थो समुज्जाओ।। (विशेषावश्यकभाष्य ३१०८) Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે તેઓ પોતે જ નગ્ન થઈને ચાલ્યા ગયા હતાં. શિવભૂતિજીના જ શિવદત્ત, શિવગુપ્ત, ભૂતપતિ અને ભૂતબલિ એ અપરનામો છે. મુનિ શિવભૂતિજી ગિરનારમાં ધરસેશ આચાર્ય પાસેથી અગ્રાયણીય પૂર્વની પાંચમી વસ્તુના ચોથા પ્રાભૃત (મહાપ્રાભૃત)ને ભણ્યા અને પછી ઉગ્રવિહાર કરી દ્રવિડ-મથુરામાં પહોચી “ષખંડાગમ' બનાવ્યો. શિવભૂતિના બે શિષ્ય હતા. કોડિન્ન અને કોર્ટવીર. શિવભૂતિના પ્રથમ શિષ્ય કોડિત્ર'નું બીજું નામ કુન્દકુન્દ હતું. જેને દિગંબરો કુન્દકુન્દાચાર્ય કહે છે, તે દિગંબર પરંપરાના મૂલ હતા. એમણે જ પછીથી કટ્ટર બની પોતાના મતની પુષ્ટી માટે સ્ત્રી-મુક્તિ, સવસ્ત્ર-મુક્તિ, કેવળી-ભક્તિ વગેરે અનેક બાબતોનું ખંડન કર્યું. આગમોમાં ઠેક-ઠેકાણે એનું પ્રતિપાદન કર્યું હોવાથી આગમોને ઉડાડી દીધા અને સમયસાર, અષ્ટપ્રાભૃત વગેરે નવા ગ્રંથો બનાવ્યા જેને દિગંબરો - “દિવ્યજ્ઞાનથી નવો માર્ગ પ્રકાશ્યો' એમ માને છે. દિગંબરો - આજીવિક, ઐરાશિક, અબદ્ધિક અને બોટિક એમ ચારેય વર્ગના મુનિઓના જૂથ રૂપે હતા. તેથી આ મતમાં ચારેયની માન્યતાઓને પણ વિકલ્પ સ્થાન આપવામાં આવ્યું છે. ૧. આજીવિક મત (ગોશાલા)નાં A. શીતોદક ગ્રહણ, B. સચિત્ત સ્પર્શવાળું ભોજન ગ્રહણ, C. નગ્નતા, D. સ્ત્રીનો સ્પર્શ - આ ચારે, દિગંબર મુનિઓમાં પણ મળે છે. ૨. દિગંબરોમાં છે આવશ્યકમાં પચ્ચખાણના સ્થાને “સ્વાધ્યાય' દાખલ કરવામાં આવ્યા છે. તે અબદ્ધિક (ગોષ્ઠા માહિલ) મતને આભારી છે. - ૩. દિગંબરોમાં પ્રસિદ્ધ “પુણ્યાશ્રવકથાકોષ” ના કર્તા પોતાને ત્રરાશિક (રોહગુપ્તના) મતના હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે એટલે કે વૈરાશિક મત પણ દિગંબર મતમાં મળી ગયો છે. આમ, આ ત્રણ નિહ્નવ અને એક બોટિક એમ કુલ ચાર જણાનું જૂથ તે વર્તમાન દિગંબર મત. શિવભૂતિ મુનિના બીજા શિષ્ય કોટવર (શિવકોટિ) કે જેમની પરંપરામાં યાપનીયો થયા, એમણે પણ સ્વગુરુ (શિવભૂતિજી)ની જેમ આગમો માન્ય રાખ્યા અને સવસ્ત્ર મુક્તિ આદિ પણ માન્ય રાખ્યા હતા. એથી જ કોટ્સવીર રચિત “ભગવતી આરાધના'માં આચારાંગ સૂત્ર, જીતકલ્પ, બૃહત્કલ્પ ભાષ્ય, વ્યવહાર સૂત્ર-ભાષ્ય અને નિર્યુક્તિના ઘણા સાક્ષી પાઠો ટાંકેલા છે. આમ આ શિવકોટીજી જિનાગમોને બહુ જ વફાદાર રહ્યાં છે. “ભગવતી આરાધના' ઉપર આચાર્ય અપરાજિતસૂરિજીએ “વિજયોદયા’ ટીકા રચી છે એમાં સ્વરચિત દશવૈકાલિક સૂત્રની ટીકાના ઉલ્લેખો અને આગમોના સાક્ષી પાઠો આપ્યા છે. એથી નક્કી થાય છે કે પખંડાગમ, ભગવતી આરાધના, મૂલાચારાદિ ગ્રંથો આગમથી અવિરુદ્ધ ૧. મુનિશ્વ જ્ઞેયઃ શિવતિ સંજ્ઞિતઃ (આ. જિનસેનનું “હરિવંશ પુરાણ” સ. ૧૭, શ્લોક-૦૨૫, શાકે-૭૦૫ ભૂતોએ ભૂતપતિ " નામ આપ્યું, બીજુ નામ ભૂતબલિ, ભૂતબલિએ જેઠ સુ. પાંચમે છ ખંડને પુસ્તક રૂપે લખ્યો. (આ. ઇંદ્રનંદિનો મૃતાવતાર, શ્લોક ૧૨૮, ૧૩૪ થી ૧૪૪) શિવદત્ત (સુઅબંધો ગા. ૭૭, બીજો શ્રુતાવતાર શ્લો. ૮૪, ૧૨૮) २. बोडियसिवभूइओ, बोडियलिंगस्स होई अप्पत्तो। कोडिण्ण-कोट्टवीरा, परंपराफाससमुप्पण्णा(विशेषावश्यकभाष्यगाथा-३०५४). ૩. “પખંડાગમ'ના “તાડપત્ર' ઉપરની એક એવી પ્રતિ હમણાં જ થોડાક વર્ષો પૂર્વે દિગંબરોના ભંડારમાંથી મળી આવી છે કે જેમાં ષટ્રખંડાગમના ૯૩ માં સુત્રમાં આવતા “સંજદ(સંયત) શબ્દ ઉપરથી “સ્ત્રી મોક્ષ' સિદ્ધ થાય છે. તેમજ કેવળ ભુક્તિ માટે અ. ૯, સૂ. ૧૧ માં કહેલ છે કે શ્રી જિનને ૧૧ પરિસતો હોય છે. જેથી સુધાદિ પરીસહ વેદનીય કર્મોનો ઉદય હોવાથી સ્વયમેવ સિદ્ધ થાય છે. આ પ્રાચીનતમ હસ્તલિખિત પ્રતિમાં મૂલનો સ્ત્રીનિર્વાણ સંબંધી પાઠ કેવી વ્યવસ્થિત 'રીતે ઉડાવી દેવામાં આવ્યો છે એ માટે જુઓ શ્રી જેને સત્યપ્રકાશ વર્ષ-૧૫, અંક-૯, તા.૧૫-૬-૫૦, ક્રમાંક-૧૭૭ના પૃ. ૧૭૮-૧૮પમાં બહુશ્રુત સભાશૃંગાર શ્રી જખ્ખવિજયજી મ. નો લેખ “દિગંબર જેનો અને સંજદ શબ્દ”. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ભૂમિકા તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. કારણ કે એના પ્રણેતાઓ આગમને માનતા હતા. યાપનીયો માટે કહેવાય છે કે, તેઓ, મૂલ સંઘ-મૂલગણમાંથી નીકળ્યા. અહિં મૂલ ગણ કે મૂલ સંઘ' એટલે કે શ્વેતાંબર સંઘ - કે જેમાંથી એમના ગુરુ (શિવભૂતિ) નીકળ્યા હતા. અને એ યાપનીયો શિવભૂતિની માન્યતા પ્રમાણે ચાલતા હતા. તેઓ પણ નિર્વસ્ત્ર રહેતા હતા પણ આગમોને તથા સ્ત્રીમુક્તિ આદિને તો માનતા જ હતા. માત્ર નગ્ન રહેવા પૂરતો જ મતભેદ હતો, બીજો કોઈ દેખાતો સૈદ્ધાંતિક મતભેદ ન હતો. અર્થાત્ તેઓ વસ્ત્ર, પાત્રને અપવાદમાર્ગે સ્વીકારતા પણ હતા તથા સ્ત્રીમુક્તિ, સવસ્ત્રમુક્તિ, કેવલીભક્તિ આદિ સમસ્ત વાતોને માનતા હતા. દિગંબરોએ કોફ્ટવીર (બોટિક)ની પરંપરાને યાપનીય નામ આપ્યું હતું. યાપનીયોના વિચારો મહદ્ અંશે શ્વેતામ્બરોને અને કંઈક અંશે દિગંબરોને અનુરૂપ હોવા છતાં તેમના આચારો વિશેષરૂપે દિગંબરોને અનુરૂપ હોવાથી તેમને રચેલું ઘણું ખરું સાહિત્ય દિગંબર સાહિત્યમાં સમાઈ ગયું જણાય છે. ધીમેધીમે યાપનીયોની પરંપરા વિચ્છિન્ન થવા લાગી ત્યારે દિગંબરોએ જેવી રીતે, યાયનીયોના મૂલાચારાદિ ગ્રંથો, શિવભૂતિના પખંડાગમ તથા કોઢવીરની ભગવતી આરાધના વગેરે ગ્રંથો પોતાના તરીકે સ્વીકારી લીધા પણ જેમા ઠેર-ઠેર સ્વમત વિરુદ્ધ વાતો આવતી હતી એવા શાકટાયન રચિત સ્ત્રીનિર્વાણ કેવલીભુક્તિ પ્રકરણ સ્વોપજ્ઞ ભાષ્ય ઉપર રચિત શ્રી સામન્તભદ્રાચાર્યનું ગંધહસ્તી મહાભાષ્ય તથા ૪૫ આગમોને નહીં સ્વીકાર્યા, તેવી જ રીતે, તત્ત્વાર્થસૂત્ર પણ સ્વોપજ્ઞ ભાષ્ય સહિત દિગંબરોને યાપનીયો પાસેથી પ્રાપ્ત થયું હતું પરંતુ સ્વોપજ્ઞ ભાષ્ય કથિત પદાર્થો એમના મતને વિરોધી હતા. તેથી આગમની જેમ એ સ્વપજ્ઞ ભાષ્યને અન્યકર્તક માની ઉડાડી દીધા અને સૂત્રોને સ્વીકાર્યા. તેમજ સૂત્રોમાં અનુક્ત એવી જે મહત્ત્વની વાતો ભાષ્યમાં હતી તે ભાષ્યના પાઠોને જ સૂત્ર રૂપે સ્વીકારી લીધા અને સૂત્રમાં પણ અમુક ફેરફાર કરી એના ઉપર ટીકાઓ વગેરે રચી. તે જ પદ્ધતિથી વર્તમાનકાલમાં પણ દિગંબર વિદ્વાનો દિગંબર ગ્રંથોમાં જ્યાં પણ સ્વમત વિરોધી પાઠો દેખાય તે પાઠોની કેવા પ્રકારની ઉથલપાથલ કરે છે તેનો એક નમૂનો એટલે પં. ફૂલચંદ્ર શાસ્ત્રી દ્વારા સંપાદિત સર્વાર્થસિદ્ધિ. વિશેષ જિજ્ઞાસુએ “તત્ત્વાર્થ ઔર ઉસકી પરંપરા” પુસ્તક પૃ.૫૪થી ૬૧ જોઈ લેવા ભલામણ. १. ज्ञानदर्शनचारित्रादिधरे कुलादिस्थविरसमुदाये, दंसणणाणचरित्ते, जो पुव्वपरुवणेय रयणा य। एसो य मूलसंघो, तिविहाथेरा करणजुत्ता। (पंचकल्पभाष्य), संवत् १०३६ कार्तिकशुक्लाएकादश्यां श्रीश्वेताम्बरमूलसंघेन पश्चिमचतु(रथी)कयं श्री देवनिर्मिता પ્રતિમા પ્રતિસ્થાપિતા I) લખનઉ મ્યુઝીયમમાં રહેલી મથુરાથી પ્રાપ્ત થયેલ દશમી-અગ્યારમી સદીની પદ્માસન મુદ્રામાં પાંચ ફૂટ ઉંચી વિશાળકાય પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમામાં શ્વેતામ્બર મૂલસંઘનો ઉલ્લેખ. .. સર્વાર્થસિદ્ધિની પ્રાચીન મુદ્રિત પ્રતમાં ભાષ્યના જે અંશો હતા તે ઉડાડી દીધા તેમજ દ્રવ્યવે સ્ત્રીનાં પાઠ જે સ્ત્રીમુક્તિનો સમર્થક હતો. તે પણ કાઢી નાંખ્યો, કારણ કે પખંડાગમમાં સ્ત્રી શબ્દની વ્યાખ્યામાં જે ભાવ-સ્ત્રી અર્થ લીધો હતો એનો તે(દ્રવ્યવેદસ્ત્રી)ની સાથે વિરોધ આવે અને પ્રશ્ન ઉભો થાય કે “સર્વાર્થસિદ્ધિમાં તો સ્ત્રીનો અર્થ દ્રવ્યવેદ કર્યો છે તમે ભાવત્રી કઈ રીતે કરો છો ?” એથી ૫. ફૂલચંદ્રશાસ્ત્રીએ સંશોધનના નામે દ્રવ્યવેત્રી શબ્દ જ મૂલ પાઠથી હટાવી દીધો. Page #56 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • ૩૯ ૧૦. શ્વેતાંબરીય ઉપલબ્ધ તત્વાર્થસૂત્રની ટીકાઓ ૭. આ. શ્રી રાજશેખરસૂરિજી કૃત ગુજરાતી વિવેચન. ૧. શ્રી તત્ત્વાર્થાધિગમ ભાગ - ૨૨૦૦ શ્લોક ૭. શ્રી કનકવિજયજી કૃત ગુજરાતી ભાવાર્થ. પ્રમાણ, વાચક શ્રી ઉમાસ્વાતિજીકૃત. ૮. ગણિશ્રી અક્ષયચંદ્રસાગરજી કૃત સભાષ્ય વિવેચન. ૨. ગંધહસ્તિ શ્રી સિદ્ધસેનગણિ પ્રણિત ભાષાનુસારી ૯. મુનિશ્રી દીપરત્નસાગરજી કૃત ગુજરાતી વિવેચન. ૧૮૨૮૨ શ્લોક પ્રમાણ ટીકા. ૧૦. શ્રી આત્મારામજી મહારાજ(સ્થાનકવાસી)કૃત ૩. યાકિનીમહત્તરાસૂનું શ્રી હરિભદ્રસૂરિજીકૃત “તત્ત્વાર્થ જૈનાગમ સમન્વય”. ભાષ્યાનુસારી ૧૧૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા. ૧૧. શ્રી સંતબાલાજી (સ્થાનકવાસી) કૃત પદ્યાનુવાદ. (આ ટીકા ૫ અધ્યાય સુધીની જ હતી. ૧૨. શ્રી કેવલમુનિજી કૃત હિન્દી વિવેચન. શેષ શ્રી યશોભદ્રસૂરિજીએ અને એમના શિષ્ય ૧૩. પં. શ્રી પ્રભુદાસ પારેખ કૃત ગુજરાતી વિવેચન પૂર્ણ કરી) ૧૪. પં. શ્રી સુખલાલભાઈ સંઘવી કત " " " ૪. ચિરંતનાચાર્ય કૃત તત્ત્વાર્થ ટિપ્પણી. ૧૫. પં શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ કૃત ” ” ” ૫. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત પ્રથમ ૧૬. શ્રી શંકરલાલ ડાહ્યાલાલ કૃત ” ” ” અધ્યાયની ભાષ્ય તર્કનુસારી “તત્ત્વાર્થ વિવરણ? ૧૭. શ્રી શાન્તિલાલ કેશવલાલ કૃત " " " નામની ટીકા. ૧૮. શ્રી ચિમનલાલ ગાંધી કત " " " ૭. સંબંધ કારિકા ઉપર શ્રી દેવગુપ્તસૂરિજી કૃત ટીકા. ૧૯. શ્રી નાથાલાલ સૌભાગચંદજી કૃત " " " ૭. શ્રી દર્શનસૂરિજી કૃત “તત્ત્વાર્થ વિવરણ ગૂઢાર્થ ૨૦. શ્રી સુનંદાબેને હોરા કૃત " " " દિપિકા' નામની ૧૭૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા. ૨૧. પં. શ્રી ખુબચંદ્રજી કૃત સભાષ્ય હિન્દી અનુવાદ આ ટીકા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત પ્રથમ અધ્યાયની ટીકા ઉપર લખાયેલ છે. ૨૨. પં. શ્રી ઠાકુર પ્રસાદ કૃત ” ” ” ૮. શ્રી લાવણ્યસૂરિજી કૃત પ/૨૯, ૩૦, ૩૧ ૨૩. પં. શ્રી મેઘરાજ મુણોત કૃત ” ” ” - ત્રણ સૂત્રો ઉપર ‘તત્ત્વાર્થ ત્રિસ્ત્રી પ્રકાશિકા ૨૪. પ્રો.હર્મન જેકોબી કૃત જર્મન ભાષામાં અનુવાદ. નામની. ૪૨૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા. ૨૫. શરદચંદ્રજી ઘોષ કૃત અંગ્રેજી અનુવાદ. ૯. શ્રી સુશીલસૂરિજી કૃત “સુબોધિકા' ટીકા. ૨૩. શ્રી નથમલજી ટાંટિયા કૃત ” ” ” ૧૦. શ્રી સાગરાનંદસૂરિજી ક્ત “તત્ત્વાર્થકર્તત્વમતનિર્ણય ૨૭. ઈ. કાનાકુરા કૃત જાપાની ભાષામાં અનુવાદ ૧૧. શ્રી ચિરંતનાચાર્ય કૃત તત્ત્વાર્થ પરિશિષ્ટ, ૨૮. શિજેનોબુ સુઝુકી કૃત જાપાની ” ” ” ૧૧. ગુજરાતી વિગેરે ભાષામાં અનુવાદિત ૧૨. દિગંબરીય ઉપલબ્ધ તત્વાર્થસૂત્રની ટીકા શ્વેતાંબરીય તત્ત્વાર્થસૂત્ર અને ભાષ્ય ૧. શ્રી પૂજ્યપાદસ્વામિ કૃત સર્વાર્થસિદ્ધિ ટીકા ૧. શ્રી યશોવિજયજીગણિ કૃત ગુજરાતી ટબો ૫૫૦૦ શ્લોક પ્રમાણ. ૨. આ. શ્રી. રામસૂરિજી કત ગુજરાતી પદ્યાનુવાદ. ૨. શ્રી ભટ્ટ અકલંકદેવજી કૃત રાજવાર્તિક ટીકા ૩. આ. શ્રી વિક્રમસૂરિજી કૃત અપનું વિવેચન. - વિવેચન ૧૬૦૦૦ શ્લોક પ્રમાણ. . ૪.આ.શ્રી ભુવનભાનુસૂરિજી કત “તત્ત્વાર્થ ઉષાબ. ૩. આ. શ્રી વિઘાનંદજી કૃત શ્લોકવાર્તિક ટીકા ૫. શ્રી સુશીલસૂરિજી કૃત ગુજરાતી અનુવાદ. ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ४० • ભૂમિકા છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર ૪. આ. શ્રી શ્રુતસાગરજી કૃત શ્રુતસાગરી ટીકા ૭, તત્ત્વાર્થધૃતસાગરી હિન્દી અનુવાદ (પ્રો. ” ”) ૯૦૦૦ શ્લોક પ્રમાણ. ૮. તત્ત્વાર્થસ્લોકવાર્તિકની ટિપ્પણ. ૫. આ. શ્રી વિબુધસેન કૃત વ્યાખ્યા ૩૫૦ લોક ૯. તત્ત્વાર્થસારનો હિન્દી અનુવાદ ૬. શ્રી ભાસ્કરનંદિ કૃત સુખબોધિની ટીકા. ૧૦. શ્રી રામજી માણેકચંદજી કૃત ભાષા ટીકા. ૭. શ્રી યોગદેવકૃત તત્ત્વાર્થવૃત્તિ ૩૦૦૦ શ્લોક પ્રમાણ. ૧૧. શ્રી પન્નાલાલ બાકલીવાલ કૃત હિન્દી બાલાવબોધ. ૮. શ્રી યોગીન્દ્રદેવ કૃત તત્ત્વાર્થ પ્રકાશિકા ટીકા. ૧૨. શ્રી મુક્તાનંદજી કૃત પદ્યાનુવાદ. ૯. શ્રી લક્ષ્મીદેવ કૃત તત્ત્વાર્થ ટીકા. ૧૩. શ્રી સુખદાસજી કૃત ભાષા ટીકા. ૧૦. શ્રીબાલચંદ્રમુનિ પ્રણિત તત્ત્વરત્નપ્રદીપિકા, કર્ણાટક ૧૪. શ્રી જયચંદ્રજી કૃત સર્વાર્થસિદ્ધિ વચનીકા. ૧૧. શ્રી અમૃતચંદ્રસૂરિ કૃત તત્ત્વાર્થ સાર. ૧૫. શ્રી મનોહરવર્ણી કૃત તાત્પર્યાર્થ. ૧૨. શ્રી અભયનંદિ કૃત તાત્પર્ય તત્ત્વાર્થ ટીકા. ૧૬. શ્રી જગમંદર જૈન કૃત અંગ્રેજી ભાષામાં અનુવાદ ૧૩. શ્રી પ્રભાચંદ્ર કૃત રત્નપ્રભાકર નામની તત્ત્વાર્થની ૧૪. તત્વાર્થસૂત્ર ઉપર અનુપલબ્ધ વૃત્તિ ૨૪૦૦ શ્લોક પ્રમાણ. શ્વેતામ્બરીય ટીકા તથા અનુવાદો ૧૪. શ્રી રવિનંદિ કૃત સુખબોધિની-૫000 શ્લોક ૧.સ્વામીશ્રી સમંતભદ્રાચાર્ય કૃત ગંધહસ્તિ મહાભાષ્ય.' ૧૫. આ શ્રી દિવાકરનંદિ કૃત લઘુવૃત્તિ. ૨.આચાર્યશ્રી ગંધહસ્તીજી કૃત ગંધહસ્તિ મહાભાષ્ય ૧૯. પં. શ્રી જયંતજી કૃત બોલબોધ ટીકા. ૩.શ્રી દેવગુપ્તસૂરિજી કૃત તત્ત્વાર્થ ટીકા. ૧૩. દિગંબરીય અનુવાદિત તત્વાર્થ ટીકા ૪.શ્રી મલયગિરિસૂરિજી કૃત તત્ત્વાર્થ ટીકા. ૧. તત્ત્વાર્થસર્વાર્થસિદ્ધિ ટીકા હિન્દી અનુવાદ (પં. :: એક - ૫ “ત્રિસૂત્રી આલોક” નામની મહોપાધ્યાય શ્રી ફૂલચંદજી શાસ્ત્રી) યશોવિજયજીકૃત ટીકા ૨. તત્ત્વાર્થસ્લોકવાર્તિકનો હિન્દી અનુવાદ (પં.શ્રી - ઉ.મહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ટીકા માણેકચંદ્રજી કૌન્દય કૃત) ૭.પં. શ્રીયુત હીરાલાલ રસિકલાલ કાપડિયા કૃત ૩. ” ” ”(દિગંબરસાધ્વીજી જ્ઞાનમતિશ્રીજી કૃત) ન તત્ત્વાર્થસૂત્રનો અંગ્રેજી અનુવાદ (અપ્રકાશિત) ૪. તત્ત્વાર્થરાજવાર્તિક હિન્દી અનુવાદ (” ” ”), ૧ ૮.પં. શ્રીયુત હીરાલાલ રસિકલાલ કાપડિયા કૃત ૫. તત્ત્વાર્થવ્રુતસાગરી હિન્દી અનુવાદ (” ” ”) તત્ત્વાર્થસૂત્રનું પ્રાકૃત રૂપાંતર (અપ્રકાશિત) ૯. તત્ત્વાર્થરાજવાર્તિક હિન્દી અનુવાદ (પ્રો. ૯તત્ત્વાર્થ મૂલસૂત્રનું ગુજરાતી વિવરણ (” ”). મહેન્દ્રકુમાર જૈન, ૧. ગંધહસ્તી નામે બે મહાભાષ્ય હતાં. એ માટેના પુરાવા અને શ્રીમદ્ ઉમાસ્વાતિજીના જીવનસમયનો નિર્ણય કરતી વખતે આપ્યા છે, ત્યાં(પૃ.૯)થી જોઈ લેવા. ૨. શ્રી દેવગુપ્તસૂરિજીએ સંબંધ કારિકાની પોતાની ટીકાની અંતે - તીયં હારિટીવા, શાસ્ત્રટીજાં વિક્રીપુ | સંધ્યા સેવપુર્તન, પ્રતિધર્માર્થના સતા || એમ જણાવ્યું છે. આથી તેઓશ્રીએ કદાચ આ સૂત્ર ઉપર ટીકા લખી હોય. ૩. શ્રી મલયગિરિસૂરિજી મહારાજ પ્રજ્ઞાપના (પન્નવણા) સૂત્રની પોતાની ટીકામાં (સગ્નિકર્ષની અપ્રમાણતા જણાવતાં) કહે છે કે યથા વ પ્રમાણ વધતત્વ તથા તત્ત્વાર્થટીછાયાં વિતતિ તતોડવધાર્ય || આ ઉપરથી સંભવિત છે કે શ્રી મલયગિરિસૂરિ મહારાજે પણ તત્ત્વાર્થ ઉપર ટીકા બનાવી હશે. ૪. ૫/૨૯, ૩૦, ૩૧ સૂત્ર ઉપર આ ટીકા રચાઈ હશે. એવું વિદ્વાનોનું મન્તવ્ય છે. અત્યારે આ-ટીકાગ્રંથ અપ્રાપ્ય છે. ૫. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની પ્રથમ અધ્યાય ઉપર લખાયેલી ટીકા ઉપલબ્ધ હોવાથી સંપૂર્ણ તત્ત્વાર્થ ઉપર રચી હોય એવું અનુમાન થઈ શકે છે. ૬. (જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ-૩, પૃ.૧૧, ટી. Page #58 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા ૧૫. શ્રી સિદ્ધસેનગણિ વિરચિત ટીકા શ્વેતામ્બર પરંપરામાં જુદા જુદા સમયે “સિદ્ધસેન” નામ ધારી ઘણા આચાર્ય ભગવંતો થઈ ગયા છે. ૧. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી વી.સં. ૮૦૦ના ઉત્તરાર્ધમાં. ૨. વાચકશ્રી સિદ્ધસેનજી વી૨. સં. ૯૦૦ના પૂર્વાર્ધમાં. ૩. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી સિદ્ધસેન ક્ષમાશ્રમણ વી૨. સં. -૧૦૦૦ના ઉત્તરાર્ધમાં. ૪. શ્રી ભાસ્વામિજીના શિષ્ય શ્રી સિદ્ધસેન ગણિજી મહારાજ વી૨. સં. ૧૨૦૦ના ઉત્તરાર્ધમાં. ૫. શ્રી બપ્પભટ્ટસૂરિજીના ગુરુશ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજ વી૨. સં. ૧૨૦૦ના ઉત્તરાર્ધમાં. ૬. શ્રી સિદ્ધર્ષિ ગણિજી મહારાજ વીર. સં. ૧૪૦૦ના ઉત્તરાર્ધમાં. ૭. શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજ વી૨. સં. ૧૭૦૦ના પૂર્વાર્ધમાં. - ૪૧ ભાષ્યાનુસારી આ ટીકાના કર્તા શ્રી સિદ્ધસેન ગણિવર્ય છે. આ ટીકાના અંતમાં લખેલી એમની પ્રશસ્તિના અવલોકનથી તેમના જીવનનો આંશિક પરિચય થાય છે, તે આ પ્રમાણે - શ્રી દિન્નગણિ ક્ષમાશ્રમણના શિષ્ય શ્રી સિંહસૂરિજી મહારાજ. તેમના શિષ્ય શ્રી ભાસ્વામિજી મહારાજ / તેમના શિષ્ય પ્રસ્તુત ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ મહારાજ હતા. શ્રી મલ્લવાદિસૂરિજી મૃત દ્વાદશારનયચક્ર ગ્રંથના ટીકાકાર શ્રી સિંહસૂરિજી મહારાજ જ શ્રી સિદ્ધસેનગણિજીના પ્રગુરુ હતા એવો વૃદ્ધવાદ છે. તથા આમ રાજા પ્રતિબોધક આચાર્યશ્રી બપ્પભટ્ટસુરિજી મહારાજના ગુરુ પ્રસ્તુત ટીકાકારશ્રી સિદ્ધસેન ગણિજી મહારાજ જ છે એવું વિદ્વાનોનું માનવું છે એથી આ સિદ્ધસેન નામ ધારી આચાર્યોમાંથી ૪-૫ નંબરે રહેલા શ્રી સિદ્ધસેન ગણિ અને સિદ્ધસેનસૂરિજી એક જ છે એવું અનુમાન થાય છે. કારણ કે જ્યારે પ્રસ્તુત ટીકાની રચના થઈ હશે ત્યારે સિદ્ધસેન મહારાજ ગણિ હશે અને ત્યાર પછી આચાર્ય બન્યા હશે. નવપદપ્રકરણના કર્તા શ્રી દેવગુપ્તસૂરિજી જેમ ગ્રંથ રચના વખતે ગણિ હતાં પછીથી આચાર્ય બન્યા તેમ અહિં પણ સમજવું. આ સિદ્ધસેનીય ટીકામાં બૌદ્ધ વિદ્વાન શ્રી ધર્મકીર્તિ તથા વસુબંધુTM આદિનો ઉલ્લેખ છે. શ્રી ધર્મકીર્તિજીનો સમય ઈ. સ. ૬૦૦થી ૬૫૦ હોવાનું ઘણા ખરા વિદ્વાનો માને છે. તથા આચારાંગાદિના ટીકાકાર શ્રી શીલંકાચાર્યજીના અનંતર કાલીન નિવૃત્તિકુલના શ્રી અભયદેવસૂરિજી મહારાજે પોતાની સમ્મતિતર્કની ટીકામાં ગંધહસ્તિ નામે શ્રી સિદ્ધસેનગણિજી મહારાજનો ઉલ્લેખ કર્યો છે. તેથી તેઓશ્રી વિક્રમીય ૧૦ સદી પૂર્વે થયા હશે, એ ફલિત થાય છે. ૧. શ્રી દિન્નગણિ ક્ષમાશ્રમણ શ્રી સિંહસૂર ક્ષમાશ્રમણ (દ્વાદશારનયચક્રના ટીકાકાર) શ્રી ભાસ્વામિજી શ્રી સિદ્ધસેનગણિજી (સૂરિજી) ગંધહસ્તિ (તત્ત્વાર્થ વૃત્તિકાર) શ્રી બપ્પભટ્ટસૂરિજી (આમરાજા પ્રતિબોધક) २. “पाण्मासिकभगवत्यङ्गोपाङ्गयोगोद्वहनावाप्तगणिनाम्ना “ખિનવન્તેન” પૂર્વાવસ્થાનામૃતત્, તોત્તરાવસ્થામાં ટેવગુપ્તાचार्येणेत्यर्थः । (श्री देवगुप्तसूरिकृतनवपदप्रकरणस्याचार्याभयदेवसूरिकृतभाष्य - टीकायाम् पृ-७१) ३. भिक्षुवरधर्मकीर्तिनाऽपि विरोध उक्तः प्रमाणविनिश्चयादौ (તત્ત્વાર્થવૃત્તિ રૃ. ૩૬૭) तस्मादेनः पदमेतत् वसुबन्धोरामिषगृद्धस्येव गृध्रस्येवाડપ્રેક્ષ્ય રિઃ । (૭/૭ તત્ત્વાર્થવૃત્તિ પૃ.૬૮.) ૪. “જ્ઞાતિ પન્યસ્ત વસુવધુવૈધેયેન” । (૭/૭ તત્ત્વાર્થવૃત્તિ પૃ.૬૮.) Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેન મહારાજની (સૂ.૧/૩) ટીકામાં સિદ્ધિવિનિશ્ચયનો ઉલ્લેખ જોઈ દિગંબરો એવું સમજે છે કે શ્રી સિદ્ધસેન મહારાજ ભટ્ટ અકલંક દેવની પરવર્તિ છે. અર્થાત્ ભટ્ટ અકલંકદેવ શ્રી સિદ્ધસેન મહારાજથી પ્રાચીન છે. પણ આ તેમની ભ્રમણા છે - જે નિમ્નલિખિત મુદ્દા માધ્યસ્થભાવે વિચારતા ભાંગી જાય છે. A. અકલંકદેવથી પણ પૂર્વવર્તિ શ્રી શિવાચાર્યકૃત સિદ્ધિવિનિશ્ચય નામનો ગ્રંથ હતો જેનો ઉલ્લેખ યાપનીય પરંપરાના અગ્રેસર આચાર્યશ્રી શાકટાયનજીએ પોતાના સ્ત્રીમુક્તિ-કેવલીભક્તિ નામના ગ્રંથમાં કર્યો છે. B. જેમ શ્રી વાદિદેવસૂરિજીના સ્યાદ્વાદ રત્નાકરની મોટા ભાગની યુક્તિઓની સામ્યતા શ્રી પ્રભાચન્દ્રજીકૃત ન્યાયકુમુદચન્દ્રમાં દેખાય તેમ શ્રી શિવાચાર્યક્રત સિદ્ધિવિનિશ્ચય તેમજ ભટ્ટ અકલંકદેવ કૃત સિદ્ધિવિનિશ્ચય ગ્રંથમાં ઇશ્વરકર્તુત્વના ખંડન અંગેની યુક્તિઓની સામ્યતા હશે. એવી સંભાવના કરવાનું કારણ એ છે કે શ્રી સિદ્ધસેનગણિજી મહારાજે શ્રી અકલંકદેવજીનો સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ જોયો હોય તો શું તેમની રાજવાર્તિક અને પૂજ્યપાદજીની સર્વાર્થસિદ્ધિ ટીકા નહિ જોઈ હોય? અને જોઈ હોય તો શું એનું ખંડન કર્યા વિના રહી શકે ખરા? જેઓશ્રીએ ઋજુમતિ મન:પર્યાયજ્ઞાનની ચર્ચામાં મન:પર્યાયદર્શનવાદિ પ્રજ્ઞાપનાના ટીકાકારોની પણ સમીક્ષા કરવાનું બાકી ન રાખ્યું નથી અને ક્રમભાવી ઉપયોગની ચર્ચામાં યુગપદ ઉપયોગ તથા અભેદ ઉપયોગ વાદિઓને પણ પંડિતમન્ય કહી દીધા. એવા સિદ્ધાંતપક્ષી ગણિવરશ્રીને સર્વાર્થસિદ્ધિ કે રાજવાર્તિક જોવામાં આવી હોય અને એની સમીક્ષા કર્યા વિના એ બન્નેને જવા દે એ વાત સંભવ નથી લાગતી. C. વળી બીજુ એ પણ સંભવિત છે કે શ્રી શિવાચાર્યની સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ યાપનીયો પાસેથી દિગંબરોને પ્રાપ્ત થયો હશે, પણ એમાં સ્ત્રીમુક્તિ-કેવલીભુક્તિ આદિ વાતો સ્વમતથી વિરૂદ્ધ હોવાના કારણે એ ગ્રંથનો અસ્વીકાર કરીને શ્રી અકલંકદેવજીએ નવો સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ બનાવ્યો હશે. ષડ્રદર્શન સમુચ્ચયની ટીકાના ઉલ્લેખથી એવું જણાય છે કે શ્રી સિદ્ધસેનગણિજીએ “મહાતક” નામનો કોઈ ગ્રંથ કે ટીકા રચી હશે. આ સિવાય અન્ય કયા ગ્રંથો કે ટીકા વગેરે આ પૂજ્ય પુરૂષ રચ્યા હશે, તે જાણી શકાતું નથી. પરંતુ પ્રસ્તુત ટીકામાં સ્થાનાંગ, પ્રજ્ઞાપના, આચારાંગ, નંદી, ૧. જુઓ આગમ પ્રભાકર શ્રી જખ્ખવિજયજી સંપાદિત સ્ત્રીનિર્વાણ કેવલી ભક્તિ પ્રકરણની પ્રસ્તાવનામાં (પૃ. ૨૯) २. “एवं कार्यकारणसम्बन्धः समवायपरिणामनिमित्तकनिर्वतकादिरूपः सिद्धविनिश्चयसृष्टिपरिक्षातो योजनीयो विशेषार्थिना दूषण તારેખ ” (તત્ત્વાર્થવૃત્તિ પૃ.૩૭). अकलककृत सिद्धिविनिश्चये "ननु ममबुद्धिमत्कारणमात्रसिद्ध्या प्रयोजनम्, तत्कारणम् इश्वरो भवतु परो वा परिणाम्येव इति चेत् । अत्राह - समवायीत्यादि । तस्य = इश्वरस्य अन्यस्य वा परिणामोपगमेऽपि अपि शब्दः पक्षान्तरसूचकः । कुतः तदुपगमः? इत्याह - समवायीत्यादि। समवायिकारणत्वं च स्थित्वा प्रवृत्त्यादेश्च आदि शब्देन निमित्तकारणत्वादि परिग्रहः तस्य परिणामिन एव सम्भवात् ।।" इति (शास्त्रसिद्धिनामकप्रस्तावस्य १३ गाथायाः टीकायाम्) . 3. “यथोक्तं श्री गंधहस्तिना महातकें - द्वादशाङ्गमपि श्रुतं विदर्शनस्य मिथ्या” (षड्दर्शनसमुच्चयस्य तर्करहस्यदीपिकानामाटिका. p. ૮૬) તદુ પ્રવને - શામપિ કૃતં વિદર્શની મિથ્યા” (રેવતરિતતત્ત્વાર્થરિટિવા પૃ.-૨) Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા • નિશીથભાષ્ય, દશવૈકાલિક, અનુયોગદ્વાર, આવશ્યક નિર્યુક્તિ, વિશેષાવશ્યક ભાષ્ય, પ્રશમરતિ, સંમતિતર્ક, પરિભાર્ષદુશેખર, ઋગ્વદ, પાણીનીયવ્યાકરણ, આદિ અનેક ગ્રંથોની સાક્ષી આપી જે તત્ત્વ પીરસ્યું છે તેના પરથી તેઓની વિદ્વત્તા અગાધ અને વિશાળ છે તે જણાઈ આવે છે. તેમનું જૈન અને અર્જન દર્શનોનું જ્ઞાન કેટલું બધું ઉંડુ અને વિશાળ હશે એ વાત દાર્શનિકવાદોથી વ્યાપ્ત ૧૮૨૮૨ શ્લોક પ્રમાણ એમની ટીકા જોતાં જ જણાઈ આવે છે. વર્તમાનમાં ઉપલબ્ધ દિગંબરીય અને શ્વેતાંબરીય બધી ટીકાઓ કરતાં આ સિદ્ધસેનીય ટીકા સહુથી મોટી છે. આ ટીકામાં ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ અને બૌદ્ધ દર્શનોનો વિસ્તૃત રીતે વિચાર વિમર્શ કરવામાં આવ્યો છે. દાર્શનિક અને તાર્કિક ચર્ચા કરવા છતાં પણ છેલ્લે તો શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની જૈન આગમિક પરંપરાનું જ જોરશોરથી ઠોસ દલીલપૂર્વક સ્થાપન કર્યું છે. એમની વૃત્તિ જોતાં ખ્યાલ આવે છે કે એમના વખતે તત્ત્વાર્થ ઉપર અનેક ટીકાઓ વિદ્યમાન હશે. જેનો ઉલ્લેખ તેમણે પોતે જ ટીકા પ્રારંભ કરતાં શરૂઆતના ત્રીજા શ્લોકમાં કર્યો છે. તેમજ અમુક સ્થળે (૫/૩ પૃ. ૩૨૧) એક જ સૂત્રના ભાષ્યનું વિવરણ કરતાં ૫ થી ૭ મતાંતરો દેખાડ્યા છે. અને અમુક ઠેકાણે સૂત્ર તથા ભાષ્યના પાઠાંતરો અંગેની ચર્ચા પણ કરી છે. * ૧૬. “ગંધહસ્તી” એ કોનું નામ ? શ્રી સિદ્ધસેનગણિજી મહારાજે જે સમયે તત્ત્વાર્થ ઉપર ટીકા રચી એ વખતે એમની સામે આચાર્યશ્રી ગંધહસ્તીજીનું મહાભાષ્ય વિદ્યમાન હશે. એ માનવાનું કારણ એ છે કે “શ્રી સિદ્ધસેનગણિજી મહારાજે ટીકાના આદ્ય મઝૂલાદિ વિષયક ત્રીજા શ્લોકમાં એમ કહ્યું છે કે મારા પૂર્વે ઘણા મુનિનાથ પૂર્વધર શ્રુતધર આચાર્ય ભગવંતોએ આ તત્ત્વાર્થસૂત્ર ઉપર મોટા-મોટા વિવરણો રચ્યા છે, હું તો મધ્યમ ટીકા રચુ છું” આ ગણિવર્યજીના કથનથી એ સિદ્ધ થાય છે કે સિદ્ધસેનીય ટીકા રચાઈ એ વખતે પણ તત્ત્વાર્થસૂત્ર ઉપર કોઈ મોટું વિવરણ વિદ્યમાન હતું. એ વિવરણ આચાર્ય ગંધહસ્તીનું મહાભાષ્ય જ હોવું જોઈએ. કારણ કે અન્ય ગ્રન્થોમાં મળતાં ગંધહસ્તીમહાભાષ્યના ઉદ્ધરણોની સામ્યતા ઘણા અંશે સિદ્ધસેનીયા ટીકામાં જોવા મળે છે. અથવા શ્રી સામતભદ્રાચાર્યજીનું મહાભાષ્ય ૯૬૦૦૦ શ્લોક પ્રમાણ હતું એ ગંધહસ્તી મહાભાષ્ય તરીકે પ્રસિદ્ધ થયું આચાર્ય ગંધહસ્તીજીનું મહાભાષ્ય ૮૪૦૦૦ શ્લોક પ્રમાણ હતું એ પણ ગંધહસ્તી મહાભાષ્ય તરીકે પ્રસિદ્ધ થયું. અહિં “ગંધહસ્તી” પદ આચાર્યશ્રી ગંધહસ્તીએ રચ્ય માટે નથી મુકયું, જો એ હેતુથી મુક્યું હોત તો શ્રી સામતભદ્રાચાર્યજીના મહાભાષ્યમાં ન મુકત. પણ ત્યાં ય મુક્યું તો છે જ. તેથી અહિં વાસ્તવિકતા એવી ભાસે છે કે તે તે સમયમાં તત્ત્વાર્થસૂત્ર ઉપર જે સહુથી મોટા વિવરણ હતાં કે જે ગંધહસ્તી મહાભાષ્ય કહેવાતા હશે. મહાભાષ્ય'નો અર્થ અતિવિસ્તૃત વિવરણ કરીએ અને “ગંધહસ્તી’નો અર્થ જેની તોલે બીજા કોઈ વિવરણો ન આવે એવું સહુથી મોટું વિવરણ કરીએ, તો “ગંધહસ્તી મહાભાષ્ય” બન્ને વિવરણોને કહી શકાય. કારણ કે શ્રી સામન્તભદ્રાચાર્યજીનુ ગંધહસ્તી મહાભાષ્ય અતિવિસ્તૃત હતું અને એની Page #61 -------------------------------------------------------------------------- ________________ ४४ • ભૂમિકા છે તત્ત્વાર્થાધિગમસૂત્ર તોલે આવે એવા એ સમયે બીજા કોઈ વિવરણ વિદ્યમાન ન હતું. તેવી જ રીતે આચાર્યશ્રી ગંધહસ્તીજીનું ગંધહસ્તી મહાભાષ્ય પણ અતિ વિસ્તૃત હતું અને એની તોલે આવે એવા એ સમયે બીજું કોઈ વિવરણ વિદ્યમાન ન હતું. (કારણ કે શ્રી સામતભદ્રાચાર્યજીનું ગંધહસ્તી મહાભાષ્ય આચાર્યશ્રી ગંધહસ્તીજીના મહાભાષ્યની રચના પૂર્વેજ ૧૨ વર્ષીય દુષ્કાળમાં નષ્ટ થઈ ગયું હતું) આ જ અર્થના અનુસારે અહિં સિદ્ધસેનીય ટીકાને પણ “ગંધહસ્તી મહાભાષ્ય” કહેવામાં કોઈ બાધ જણાતો નથી. અને તેમજ વર્તમાનકાળમાં સિદ્ધસેનીય ટીકા માટે “ગંધહસ્તી મહાભાષ્ય” તરીકેનો વૃદ્ધપ્રઘોષ પણ સંભળાય છે. જો કે જુદા જુદા ગ્રંથોમાં મળતાં ગંધહસ્તિ નામે ઉદ્ધરણોમાં ગંધહસ્તિ પદથી આચાર્યશ્રી ગંધહસ્તીજીનું ગ્રહણ કરી શકાય છે. જો કે શ્રીસિદ્ધસેનગણિજી મહારાજે પોતાની પ્રશસ્તિમાં ગંધહસ્તી પદ યોજ્યું નથી, છતાં એમણે તત્ત્વાર્થસૂત્ર ઉપર સ્વોપલ્લભાષ્ય અનુસાર જે વૃત્તિ લખી છે તે વર્તમાન ઉપલબ્ધ તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યાઓમાં સહુથી મોટી છે. વળી પોતે સૈદ્ધાંતિક હતાં, આગમ અનુસારી તર્કને જ માનનારા હતાં, આગમનું વિશાળ જ્ઞાન ધરાવતાં હતાં, આગમવિરુદ્ધ જણાતી ગમે તેવી તર્કસિદ્ધ બાબતનું પણ બહુ જ જોરશોરથી ખંડન કરીને સિદ્ધાંત પક્ષનું સ્થાપન કરતાં હતા. જેમ ગંધહાથીની સામે ગમે તેવો બળવાન હાથી હોય છતાં તેની તોલે ન આવે તેમ પ્રસ્તુતમાં સિદ્ધસેન મહારાજની ટીકાની સામે વર્તમાનમાં જે પણ બીજી ટીકાઓ છે તે બધી તેમની ટીકાની તોલે (શ્લોક પ્રમાણમાં પણ) આવી શકે તેમ નથી. તથા સિદ્ધસેન મહારાજની ટીકાગત આગમાનુસારી યુક્તિની સામે આગમવિરુદ્ધ ગમે તેવી તકસિદ્ધ યુક્તિઓ પણ ટકી શકતી નથી. એથી સંભવ છે કે શ્રી સિદ્ધસેનગણિજીનું બીજુ નામ (ટીકા રચ્ય) પછીથી ગંધહસ્તિ પડી ગયું હોય. તેમજ તેમની ટીકાને પણ ગંધહસ્તિ નામથી ઉલ્લેખિત કરવામાં આવી છે. વળી આ ટીકા માટે ગંધહસ્તીભાષ્ય” વિશેષણ પણ મુકાયું છે. “ગંધહસ્તી” એ શ્રી સિદ્ધસેનગણિજીનું જ અપરનામ છે. એવી સંભાવના કરવા માટેના બે કારણ છે. ૧. જે હારિભદ્રીય- અધૂરી ટીકા શ્રી યશોભદ્રસૂરિજી અને એમના શિષ્યને હાથે પૂર્ણ કરાઈ છે, તેમાં એ શિષ્ય, આ ગણિવરને જ “ગંધહસ્તી સિદ્ધસેન” કહ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે.* १. “एतासु च प्रेमद्वेषप्रत्यक्रियाद्वयस्थाने सम्यक्त्वमिथ्यात्वक्रिये गन्धहस्तिनोक्ते, (पृ.-३१.अ) “पूर्वव्याख्यानं तु गन्धहस्त्यभिप्रायेण कृतम् । एवमन्यत्रापि यत्र भाष्य-गाथाभ्यो विशेष व्याख्यातः स एवं द्रष्टव्यः” (पृ. ३३/अ.) श्री देवगुप्तसूरिजीकृत नवपदप्रकरणवृत्ति २. “सर्वतोभद्रस्य गन्धहस्तिनि भद्रोत्तरवदन्यथापि न्यासोऽस्ति, (पृ. ४९/आ) श्री देवगुप्तसूरिजीकृत नवपदप्रकरणवृत्ति ३. यद्यपि गन्धहस्तिभाष्यादिषु प्रपञ्चेनामी दर्शितास्तथापि ते कार्यकालोपयोगिनोनास्मादृशां मन्दमतीनामतः संक्षेपणात्मस्मरणार्थं रचिता आत्मस्मरणार्थकृताश्चान्येषामुपयोगिनो भविष्यति । (पृ. ७१/आ) श्री देवगुप्तसूरिजीकृत नवपदप्रकरणवृत्ति ४. एतदुक्तं भवति-हरिभद्राचार्येणार्धषण्णामध्यायानां टीका कृता, भगवता तु गंधहस्तिना सिद्धसेनेन नव्या कृता तत्त्वार्थटीका नव्यैर्वादस्थान ाकुला तस्या एव शेषं उधृतञ्चाचार्येण (शेषं मया) स्वबोधार्थम् । साऽत्यन्तगुर्वी च डुपडुपिका निष्पन्नेत्यलम्" | श्री हारिभद्रीयતત્વાર્થવૃત્તિ પૃ. - ૧૨ | Page #62 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર •भूमि . ૪૫ ૨. ગન્ધહસ્તીના નામે જે અવતરણો અનેક શ્વેતાંબર ગ્રંથોમાં દેખાય છે તે અવતરણો લગભગ અક્ષરશઃ અને ક્યારેક કાંઈક શાબ્દિક ફેરફાર છતાં અર્થસામ્ય સાથે આ સિદ્ધસેનીય ટીકામાં જોવાય છે.' ૧૭. ગંધહસ્તી પદની મીમાંસા ઉપરોક્ત-ગંધહસ્તીના નામથી મળતાં અવતરણો સિવાય પણ બીજે જ્યાં ગંધહસ્તી નામ સંભળાય છે ત્યાં એ કયા સ્વરૂપે જાણવું ? એ વિષે પ્રાસંગિક વિમર્શ કરતાં પહેલાં એક સામાન્ય ઐતિહાસિક कादिना १. तुलन। माटे हुमो A. “निद्रादयो यतः समधिगताया एव दर्शनलब्धः | “आह च गन्धहस्ती - निद्रादयः समधिगताया एव दर्शनलब्धेरूपघाते वर्तन्ते, उपयोगघाते प्रवर्तन्तेचक्षुदर्शनावरणादि चतुष्टयं | दर्शनावरण चतुष्टयं तूद्गमोच्छेदित्वात् समूलघातं हन्ति दर्शनलब्धिमिति” (१) तूद्गमोच्छेदित्वात् मूलघातं निहन्ति दर्शनलब्धिम् | प्रवचनसारोद्धारनी (द्वार २१६. ५३ धी ५८मी गाथा) सिद्धसेनीयवृत्ति. (२) इति ।। तत्त्वार्थ(अ.८, सू.८)वृत्तौ (पृ.१.३५) | मलयगिरिकृत सित्तरीटीका गाथा ५. (३) श्री देवेन्द्रसूरिकृतप्रथमकर्मग्रंथ टीका गाथा १२. (४) प्रज्ञापनोपाङगम् - कर्मप्रकृतिपद उद्देश २, सूत्र - २९३ श्रीमलयगिरिसूरिकृत टीका . B. “या तु भवस्थके वलिनो द्विविधस्य “यदाह गन्धहस्ती-भवस्थकेवलिनो द्विविधस्य सयोगाऽयोगभेदस्य सिद्धस्य वा दर्शन- सयोगायोगभेदस्य सिद्धस्य वा दर्शनमोहनीसप्तमोहनीयसप्तकक्षयादपायसद्व्यक्षयाच्चोप-पादि कक्षयाविर्भूता सम्यग्दृष्टिः सादिरपर्यवसाना इति” । सा सादिरपर्यवसा” नेति। तच्चार्थ (अ.१, देवगुप्तसूरिकृतनवपदप्रकरणस्य यशोदेवोपाध्याय सू.७) वृत्तौ (पृ.६०) : कृतवृत्ति गा. १९ C. “तत्र याऽपायसद्व्यवर्तिनी श्रेणिकादिनां “यदुक्तं गन्धहस्तिना तत्र :- याऽपाय सद्व्यवर्तिनी अपायो-मतिज्ञानांशः, सद्व्यापगमे च भवति अपाय सहचारिणी सद्व्याणि-शुद्धसम्यक्त्व-दलिकानी तद्वर्तिनी श्रेणिकादिनां च सव्यापगमे सा सादिसपर्यवसाना” - तत्वार्थ (अ.१, सू.७) भवत्यपायसहचारिणी सा सादिसपर्यवसाना इति” | नवपदवृत्ति - पृ. ८८ वृत्तौ (पृ.५९) द्वि. गाथा - १९ D. “प्राणापानावुच्छ्वासनिःश्वासक्रिया लक्षणौ” । “यदाह गन्धहस्ती-प्राणापानौ उच्छवास-निश्वासौ इति" श्री मलयगिरिसरिकत तत्वार्थ (अ.८, सू.१२) वृत्तौ (पृ.१६१) धर्मसंग्रहणीवृत्ति पृ. ४२./अ. पं.२ । E अत एव च भेदः प्रदेशानामवयवानां च ये न | “यद्यप्यवयवप्रदेशयार्गन्धहस्त्यादिषु भेदोऽस्ति” स्याद्वादमंजरी - पृ. ६३ श्लो.६ जातुचिद्, वस्तुव्यतिरेकेणोपलभ्यन्ते ते प्रदेशाः, ये तु विशकलिताः परिकलितमूर्तयः प्रज्ञापथमवतरन्ति तेऽवयवाः इत्यत०” । तत्त्वार्थभाष्यवृत्ति पृ. ३२८ पं. २१, अ ५/ सू. ६मा छेल्ले E. “अस्य च सूत्रसमूहस्य व्याख्या गन्धहस्तिप्रभृतिभिर्विहितेति न प्रदर्श्यते” । सम्मतितर्क - २/१ पृ. ५६५ पं. २४ G “तथा गन्धहस्तिप्रभृतिभिर्विक्रान्तमिति नेह प्रदर्श्यते" । सम्मतितर्क - ३/४४, पृ. ६५१ पं. २० । । .. इति विशेषार्थिनां नयानां नामान्वर्थविशेषलक्षणाक्षेप-परिहारस्तु भाष्यमहोदधिगन्धहस्ति टीका न्यायावतारादिग्रन्थेभ्यो निरीक्षणीयः (स्याद्वादमंजरी) Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ભૂમિકા છ તત્ત્વાર્થાધિગંમસૂત્ર ભૂમિકા સમજી લઈએ. વી૨ સં. ૮૫૦માં થએલી ત્રીજી માથુરી વાચનાના અગ્રણી આચાર્યશ્રી સ્કંદિલજી હતા. તથા તે વાચનામાં આચાર્યશ્રી મધુમિત્રજી, આચાર્યશ્રી ગંધહસ્તીજી આદિ પણ સંમિલિત હતા. આચાર્યશ્રી સ્કંદિલજીની પ્રેરણાથી આચાર્ય ગંધહસ્તીજીએ અંગો ઉપર વિવરણ રચ્યું હતું. અને મથુરાના ઓસવાળ વંશજ ઓસાલ નામના શ્રાવકે ૧૧ અંગ સૂત્રો ગંધહસ્તી વિવરણ સહિત તાડપત્ર ઉપર લખાવી નિગ્રંથોને સમર્પિત કર્યા. આચાર્યશ્રી ગંધહસ્તીજી બ્રહ્મદીપિકા શાખામાં શિરમોર સરખા હતાં. આચાર્યશ્રી ગંધહસ્તીજી આચાર્યશ્રી મધુમિત્રજીના શિષ્ય હતાં. આચાર્યશ્રી મધુમિત્રજી અને આચાર્યશ્રી સ્કંદિલજી બંને ગુરૂભાઈ હતા. તે બંનેના ગુરૂ આચાર્યશ્રી સિંહસૂરિજી હતા. તત્ત્વાર્થસૂત્ર ઉપર ૯૬૦૦૦ શ્લોક પ્રમાણ માહભાષ્યના રચયિતા શ્રીસામંતભદ્રાચાર્યજી વી.સં.૭૦૦માં થયા. વી૨.સં.૮૦૦માં ૪થો ૧૨ વર્ષીય દુષ્કાળ પડ્યો. જે ૧૨ વર્ષીય દુષ્કાળમાં ૧૧ અંગો ઉપરના વિવરણો નષ્ટ થઈ ગયા અને એ જ દુષ્કાળમાં તત્ત્વાર્થસૂત્ર ઉપરનું શ્રી સામંતભદ્રાચાર્યજીનું મહાભાષ્ય પણ નષ્ટ થઈ ગયુ. જેમ ૧૧ અંગોના વિવરણ નષ્ટ થવાથી આચાર્ય ગંધહસ્તીજીએ ૧૧ અંગો ઉપર ફરીથી વિવરણો લખ્યાં તેમ તત્ત્વાર્થનુ મહાભાષ્ય નષ્ટ થવાથી આચાર્યશ્રી ગંધહસ્તીજીએ ફરી એના ઉપર મહાભાષ્ય લખ્યું અને તે મહાભાષ્ય “ગંધહસ્તી”ના નામે પ્રસિદ્ધ થયું. જેનો ઉલ્લેખ હિમવદ થેરાવલીમાં પ્રાપ્ત થાય છે. રગંધહસ્તી પ્રમુખ અનુયોગધર આચાર્યોને નમીએ છીએ. તથા શસ્ત્રપરિક્ષાનું અતિગહન એવું વિવરણ ગંધહસ્તી મિશ્ર (ગંધહસ્તી આદિ) પૂજ્યો વડે કરાયું છે.” એવા ઉલ્લેખો જ્યાં મળે છે ત્યાં ઉપરોક્ત ઐતિહાસિક હકીકત વિચારી ગંધહસ્તી પ્રમુખ અનુયોગધર આચાર્ય તરીકે આચાર્ય ગંધહસ્તીજી, આચાર્ય દિલ, આચાર્ય મધુમિત્રજી આદિ અનુયોગધરોને ગ્રહણ કરી લઈએ તો ગંધહસ્તી નામે અનેક અનુયોગધર આચાર્યોની કલ્પના કરવાની જરૂ૨ ન ૨હે. અને ગંધહસ્તી મિશ્ર (=,ગંધહસ્તી આદિ) પૂજ્યોથી આચાર્ય ગંધહસ્તી તથા તેમના પૂર્વવર્તી શસ્ત્રપરિજ્ઞાના વિવરણકાર મહર્ષિઓને ગ્રહણ કરી લઈએ તો ગંધહસ્તી નામે અનેક મુનિવરોની કલ્પના કરવાની જરૂર ન રહે. અને એથી હવે, પહેલાં કહ્યા મુજબ, બીજે જ્યાં ગંધહસ્તી પદ સંભળાય-દેખાય છે, તે કયા સ્વરૂપે જાણવું ? એ વિષય ઉપર આવીએ. १. दुर्भिक्षान्ते च विक्रमार्कस्यैकशताधिकत्रिपंचाशत्संवत्सरे स्थविरैरार्यस्कंदिलाचार्यैरुत्तरमथुरायां जैनभिक्षूणां संघो मेलितः । एकशताधिकपंचविंशतिजैनभिक्षवः स्थविरकल्पानुयायिनो मधुमित्र - गन्धहस्त्यादयः संमिलिताः । सर्वेषां सावशेषमुखपाठान् मेलयित्वाऽऽर्यस्कंदिलस्थविरोत्तंसः प्रेरिता गंधहस्तिना एकादशांगानां विवरणानि भद्रबाहुस्वामिविहितनिर्युक्त्यनुसारेण चक्रुः । ततः प्रभृति च प्रवचनमेतत् सकलमपि माथुरीवाचनया भारते प्रसिद्धं बभूव । मथुरानिवासिना श्रमणोपासकवरेणोशवंशविभूषणेन पोलाकाभिधेन तत् सकलमपि प्रवचनं गन्धहस्तिकृतविवरणोपेतं तालपत्रादिषु लेखयित्वा भिक्षुभ्यः स्वाध्यायार्थं समर्पितम् । आर्यरेवतीनक्षत्राणां आर्यसिंहारव्याः शिष्या अभवन् । ते च ब्रह्मद्वीपिकाशाखोपलक्षिता अभवन् । तेषामार्यसिंहानां स्थविराणां मधुमित्रा-ऽऽर्यस्कंदिलाचार्यनामानौ द्वौ शिष्यावभूताम् । आर्यमधुमित्राणां शिष्या आर्यगन्धहस्तिनोऽतीव विद्वांसः प्रभावकाश्चाभवन् । तैश्च पूर्वस्थविरोत्तंसोमास्वातिवाचकरचिततत्त्वार्थोपरि अशीतिसहस्रश्लोकप्रमाणं महाभाष्यं रचितानि । यदुक्तं तद्रचिताचाराङ्गविवरणान्ते यथा- थेरस्स महुमित्तस्स सेहेहिं तिपुव्वनाणजुत्तेहिं । मुणिगणविवंदिएहिं ववगयरागाइदोसेहिं । । १ । । बंभद्दीवियसाहामउडेहिं गंधहस्तिविवुहेहिं । विवरणमेयं रइयं दोसयवासेसु विक्कमओ । । २ । । - (हिमवदथेरावली पृ. ९,१० ) २. (जंबूद्विपप्रज्ञप्ती श्री शान्तिचन्द्रवाचककृतप्रमेयरत्नमंजुषानाम्नि टीकायां “सर्वानुयोगसिद्धान् वृद्धान् प्रणिदध्महे महिमऋद्धान् । प्रवचनकाञ्चननिकषान् सूरीन् गन्धहस्तिमुखान् ।।२।।) રૂ. A. शस्त्रपरिज्ञाविवरणमतिबहुगहनमितीव किल वृत्तं पूज्यै: श्रीगंधहस्ति मिश्रर्विवृणोमि ततोऽहमवशिष्टम्” ।। (पृ. 2 ) ( आचाराङ्गसूत्रस्य शीलङ्काचार्यकृतटीकायाम् पृ. ८२ ) । B. “ शस्त्रपरिज्ञाविवरणमतिगहनं च गन्धहस्तिकृतम्” । Page #64 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે વિવિધ અપેક્ષાએ “ગંધહસ્તી' પદને સમજીએ - (૧) જેમ ટીકાઓમાં “શિષ્યહિતા, હિતપ્રદા” આદિ નામો મળે છે તેમ શ્રી સામન્તભંદ્રાચાર્યજીના અને આચાર્ય શ્રી ગંધહસ્તીજીના “ગંધહસ્તીમહાભાષ્ય”માં વપરાએલા ગંધહસ્તી પદને મહાભાષ્યના નામ તરીકે જાણવું (૨) અનુયોગધર તથા શસ્ત્રપરિજ્ઞાના અતિગહન વિવરણ કર્તા તરીકે સંભળાતું - દેખાતું ગંધહસ્તી પદ એ આચાર્ય શ્રી ગંધહસ્તીજીના નામ સ્વરૂપે જાણવું. (૩) અન્ય શ્વેતામ્બર ગ્રંથોમાં મળતાં અવતરણોમાં જે ગંધહસ્તી પદ છે તે આચાર્યશ્રી ગંધહસ્તીજીના નામરુપે અથવા પ્રસ્તુત ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ મહારાજના “અપરનામ” સ્વરૂપે જાણવું. (૪) શ્રી સિદ્ધસેનગણિ અને શ્રી સિદ્ધસેનદિવાકરમાં “સિદ્ધસેન” નામની સામ્યતા હોવાથી સિદ્ધસેનગણિજીનું “ગંધહસ્તી” તરીકેનું અપરનામ ક્યારેક સિદ્ધસેન દિવાકર માટે ખ્યાલ ફેરથી લખાઈ જાય તેવી શક્યતા છે. અને પ્રાયઃ આ કારણથી જ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે વીરસ્તુતિરૂપ ન્યાયખડનખાદ્ય' નામક ગ્રંથની (શ્લોક - ૧૯, પૃ. ૧૯) “નેનેમિપ્રાપITદ જન્ધહસ્તી સમતો આ પંક્તિમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીને ગંધહસ્તી તરીકે કહ્યાં હશે. - (૫) “ગંધહસ્તી” એટલા નામમાત્રના સામ્યથી “શસ્ત્રપરિજ્ઞાના વિવરણકાર” અને પ્રસ્તુત ટીકાકારશ્રી સિદ્ધસેનગણિ મહારાજ એક છે એવી ભ્રાન્તિ થવી શક્ય છે પણ નિમ્નલિખિત મુદ્દા વિચારતાં એ ભ્રાન્તિ ભાંગી જાય. . ૧. ૧૧ અંગ ઉપર વિવરણકર્તા આચાર્ય ગંધહસ્તીનો સમય વીર સં. ૮૫૦નો છે. જ્યારે પ્રસ્તુત ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ મહારાજનો સમય વીર સં. ૧૨૦૦ પછીનો છે. ' ' ૨. અંગ ઉપર ટીકા રચનાર “ગંધહસ્તી” આચાર્યશ્રીના ગુરુ આચાર્ય શ્રી મધુમિત્રજી હતાં. જ્યારે પ્રસ્તુત ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિજી મહારાજના ગુરુ શ્રી ભાસ્વામિજી હતાં. ૩. આચારાંગાદિ ટીકાકાર શ્રી શીલડકાચાર્યજીએ શસ્ત્ર પરિક્ષાના વિષયને અનુલક્ષીને તેના વિવરણ - કર્તાના નામ તરીકે ગંધહસ્તી પદ મુક્યું છે તે ગંધહસ્તીપદથી વિવલિત આચાર્ય શ્રી ગંધહસ્તીજી છે, એમાં કોઈ બે મત નથી. પણ શ્રી શીલડકાચાર્યના અનંતર કાલીન શ્રી અભયદેવસૂરિજી મહારાજે સન્મતિતર્કની ૪૪મી ગાથાની ટીકામાં હેતુવાદના વિષયમાં તત્ત્વાર્થનું અ.૧/સૂ.૧ ટાંકી એના વિશેષાર્થને ગંધહસ્તી આદિ વડે કરાયેલ વ્યાખ્યામાં જોઈ લેવાની ભલામણ કરતાં જે ગંધહસ્તી પદ મૂક્યું છે. તથા ત્યાં જ તત્ત્વાર્થના ૯, ૧૦, ૧૧, ૧૨ એમ ચાર સૂત્રોની વ્યાખ્યા વિષે પણ જે ગંધહસ્તીની ભલામણ કરી છે. તેમજ બીજા ગ્રંથોમાં પણ જે ગંધહસ્તીના નામે ઉદ્ધરણો મળે છે, તેમાં આચાર્ય ગંધહસ્તીજી અથવા તો પ્રસ્તુત તત્ત્વાર્થ ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિ મહારાજ એ બેમાંથી કોઈ એક વિવક્ષિત છે. તે આ રીતે કે જો એ ઉદ્ધરણ ગંધહસ્તી મહાભાષ્યના છે એમ માનીએ તો ત્યાં આચાર્યશ્રી ગંધહસ્તીજીની વિવક્ષા છે. તેમ માનવું પડે અને એ ઉદ્ધરણોને સિદ્ધસેનીય ટીકાના માનીએ તો ત્યાં શ્રી સિદ્ધસેનગણિવર્ય વિરક્ષિત છે તેમ માનવું જોઈએ. १. तथा गंधहस्तिप्रभृतिभिर्विक्रान्तमिति नेह प्रदर्श्यते विस्तरभयात् (पृ. ६५१, पं. २०) सन्मतितर्क टीका २. “अस्य च सूत्रसमूहस्य व्याख्या गन्धहस्तिप्रभृतिभिर्विहितेति न प्रदर्श्यते" (पृ. ५९५, पं. २४) सन्मतितर्क टीका Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ • ભૂમિકા ૦ ૧૮. સંશોધનઅંગેની માહિતી “પ્રાચીન હસ્તપ્રતો કે તાડપત્રોના માધ્યમે મુદ્રિત ગ્રંથનું યથોચિત શુદ્ધિકરણ” એ દરેક સંપાદકની પ્રસિદ્ધ પદ્ધતિ હોય છે. વળી મૂળકર્તાની હાજરીમાં લખાયેલ ગ્રંથમાં આગળ કાળ વીતતા અક્ષરભેદ કે પંક્તિભેદ પણ સંભવિત છે. વળી તે વખતે લખતાં લહીઆઓના પ્રમાદને લીધે પણ પાઠભેદ સંભવે છે. તેથી પછીના કાળમાં રહેલ મુનિવર કે પંડિતવર્ય તે તે અક્ષર-પંક્તિના પાઠોની પૂર્તિ-શુદ્ધિ અન્ય અન્ય પ્રતો તથા શાસ્ત્રીય સુમેળ વડે અનુમાનથી કરતા હોય છે. તત્ત્વાર્થાધિગમંસૂત્ર પ્રાચીન અર્વાચીન કાળમાં લખાયેલ અનેક કૂળની વિભિન્ન પ્રતિઓ હોય છે. તેમાંથી ઉપલબ્ધ અને શુદ્ધ જણાતી પ્રતિઓના આધારે આ ગ્રંથ-શુદ્ધિનું કાર્ય કરવાનું હોય છે. આ મૂલ્યવાન પ્રતિઓની ઉપલબ્ધિ ઘણી કઠીનાઈથી થતી હોય છે. તેમજ ઉપલબ્ધ થયા પછી, તેના ઉપર તપાસવાનું સચોટ કામ પણ જાણકાર અને ધી૨જવાળા અનેકોના શ્રમથી જ શક્ય છે. વળી પાઠશુદ્ધિનો અંતિમ નિર્ણય તો સંશોધકસંપાદક ઉપર જ નિર્ભર રહે છે. અર્થસંગતિ - આશય સંગતિ (મૂલકર્તાના આશય મુજબ) અને શાસ્ત્રીય સંગતિના આધારે જ શુદ્ધિ કરવાની હોય છે. એમાં ક્યારેક એવું પણ બને કે પૂર્વના સંપાદનકારે જે પાઠને નીચે ટિપ્પણીમાં ટાંક્યો હોય, તે જ પાઠ મૂલમાં ટાંકવા જેવો હોય, તથા ઉદ્ધૃત પાઠનું જે મૂળ આગમાદિસ્થાન દર્શાવ્યું હોય, તે યોગ્ય ન હોય. ઉદ્ધૃત પાઠોમાં શબ્દફેર, સ્વરશ્રુતિ આદિ હોય, ક્યાંક કોઇક પાઠ જ લખવાનો રહી ગયો હોય. કયારેક પદચ્છેદની ગડબડના કારણે અર્થનો વિપર્યાસ થઈ ગયો હોય, અથવા ક્યાંક એમને પંક્તિ ન બેસતાં પ્રશ્નચિહ્ન (?) મૂક્યું હોય, ક્યાંક પોતાને ઠીક લાગતો પાઠ ( ) આવા કૌંસમાં મૂક્યો હોય, આવા અનેક સ્થળોનું પરિમાર્જન યથાયોગ્ય કરવું તે નવીન સંપાદનકારનું કર્તવ્ય બને છે. માટે આ સર્વ બાબતોનો લગભગ ખ્યાલ રાખી, પ્રસ્તુત સંપાદનનું કાર્ય કરવામાં આવ્યું છે. આના પૂર્વ સંપાદન કર્તા પં. શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયા, કે જે પોતે, ગણિતના પ્રોફેસર હોવા છતાં સ્વ-રસથી જ આ સંસ્કૃત પ્રાકૃત ભાષાના ગ્રંથોના સંપાદનસંશોધનમાં આગેકૂચ કરી આવા અનેક અપ્રગટ ગ્રંથોનું સુચારુ સંશોધન-સંપાદન કરી જિનશાસનની જે સેવા કરી છે, તે ખરેખર અનુમોદનીય અને અનુકરણીય છે. આ પુનઃસંપાદનના કાર્યમાં એમનું પૂર્વ સંપાદન મને ખૂબ ઉપયોગી બન્યું છે. તેથી મારા ઉપર પણ પૂર્વના સંપાદકનો ઉપકાર છે જ પરંતુ ઘણી ચીવટ રાખવા છતાં અનેક ત્રુટીઓ રહી જવા પાછળ ઉચિત હસ્તપ્રતાદિ સામગ્રીની અપ્રાપ્તિ, સમયાભાવ, મુદ્રણદોષ ઇત્યાદિ અનેક કારણો હોઈ શકે છે. અનેક કૂલની હસ્તપ્રતો અને તાડપત્રોથી તથા અનેક ગ્રંથોના સંદર્ભથી લગભગ ૫૦ જેટલા સ્થળે અશુદ્ધ પાઠોનું શુદ્ધિકરણ તથા ૨૫ જેટલા ત્રુટક પાઠોની પૂર્તિ કરવાનું શક્ય બન્યુ છે. શુદ્ધપ્રાયઃ કહી શકાય તેવા ૬૦થી વધુ પાઠાંતરો મળ્યા છે. એ ઉપરાંત પણ ક્ષતિ રહી જવી સંભવિત છે જે વિશે વિદ્વજ્જનો મારું ધ્યાન દોરવાની કૃપા કરે. જુદા-જુદા સમયે જુદા-જુદા સ્થળે અલગ-અલગ હસ્તપ્રતો મળી, વિહારાદિ અનેક કાર્યોની વ્યસ્તતા વચ્ચે જુદા-જુદા ક્ષેત્રોમાં અલગ-અલગ સમયે જુદી-જુદી હસ્તપ્રતના પાઠાંતરોની નોંધ થઈ. તેથી બધી પ્રતોનો દરેક ઠેકાણે ઉલ્લેખ નથી કરી શક્યા પણ જ્યાં જેટલી પ્રતના શુદ્ધ-અશુદ્ધ પાઠ નોંધેલ છે ત્યાં તેટલી પ્રતોનો નિર્દેશ સ્પષ્ટ પણે કર્યો છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા ૪૯ ૧૯. ઉપલબ્ધ હસ્તપ્રતિઓનો અહેવાલ * ૧. “' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ ખંભાતના શ્રી શાંતિનાથ જૈન તાડપત્રીય જ્ઞાનભંડારથી વિચક્ષણમતિ પૂ. શ્રી અજયસાગરજી મ. સા. દ્વારા તથા ખંભાત નિવાસી સુશ્રાવક શ્રી દિનેશ ઝવેરીના માધ્યમે પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- પ્રતિ નં. ૧૩૭, રોલ નં.૭, શૉટ નં. પર૧ થી ક00 તાડપત્ર, માઈક્રોફિલ્મ, પૃષ્ઠ- ૩૮૩, પૂર્ણ, વિસં.૧૪૪૫, પ્રતિલેખન સ્થળ-સ્તંભનતીર્થ, પ. x લે. ૨.૨૪ x ૩૩.૭ ઈંચ, દશા : મધ્યમ, અક્ષરો સુવાચ્ય છે. આમાંથી મહત્ત્વપૂર્ણ પાઠો ઉપલબ્ધ થયા છે. ૨. “માં' સંજ્ઞક પ્રતિ આગમ પ્રભાકર પ્રવર્તકશ્રી જંબૂવિજયજી સંગૃહીત સેટમાંથી શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટ, (પૂના) પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત - જૂનોનંબર-૧૮૮૧૮૨/૭, શ્રી પૂ. જંબૂવિજયજીએ આપેલ નંબર-૪૯, તાડપત્ર, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૯૧, પૂર્ણ, અમુક પાના ત્રુટિત છે, છતાં એકંદરે પ્રત સુવાચ્ય છે આ હસ્તપ્રતની કોપીમાં ઘણાં મહત્ત્વના ઉપયોગી શુદ્ધ પાઠો પ્રાપ્ત થયા છે. ૩. “ના' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીયા (૫ થી ૮ અધ્યાય) વૃત્તિ શ્રી એલ. ડી. ઇન્સ્ટીટ્યૂટ, (અમદાવાદ)ની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- નંબર- ૩૧૩ જૂના નં. ર૭૫૮૦, તાડપત્ર, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૨૫, લેખન સ્થળ ઢંગરપુર, વિ.સં.૧૪૮૭, દશા- શ્રેષ્ઠ, સંપૂર્ણ. - ૪. “T' સંજ્ઞક પ્રતિ આગમ પ્રભાકર પ્રવર્તકશ્રી જંબૂવિજયજી સંગૃહીત સેટમાંથી શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ પંકજ સોસાયટી જૈનસંઘ તરફથી બહુશ્રુત ગણિવર્ય પૂ. શ્રીયશોવિજયજી મ. સા.ની સહાયથી શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર તથા ભાભાના ભંડાર(પાટણ)ની પ્રાપ્ત થઈ છે. ૨ વૃત્તિની અને ૧ ભાષ્યની હસ્તપ્રતિ. વિશેષ વિગત :- ૧. નંબર-૮૦૦, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૨૯૮, પૂર્ણ, વિ.સં.૧૫૭૩, લ, x ૫. ૧૩.૦ x ૪.૫ ઇંચ, દશા : જીર્ણ, સંપૂર્ણ, આ પ્રતિની “TIA' સંજ્ઞા રાખી છે. ૨. નંબર૯૦૧, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૫૦૧, વિ.સં.૧૭૮૪, સંપૂર્ણ, દશા : શ્રેષ્ઠ, આ પ્રતિની “TB' સંજ્ઞા રાખી છે. ૩. કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૨૫, સંપૂર્ણ, આ પ્રતિની “પ” સંજ્ઞા રાખી છે. ૫. ' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ વિજયધર્મલક્ષ્મી જ્ઞાનભંડાર, (આગ્રા) તથા મૈસૂર આદિ જ્ઞાનભંડારની આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર તરફથી કોબા જ્ઞાનભંડાર તરફથી શ્રુત-સંરક્ષક રાષ્ટ્રસંત શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. દ્વારા પ્રાપ્ત થઈ છે. ૨ વૃત્તિની અને ૧ ભાષ્યની ૧ હસ્તપ્રતિ. વિશેષ વિગત :- ૧. નંબર-૧૦૫૫, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ- ૫૪૩, પૂર્ણ, વિ.સં.૧૮૦), દશા : શ્રેષ્ઠ, લે. x ૫. ૧૦.૨ x ૪.૨ ઇંચ, આ પ્રતિની “A' સંજ્ઞા રાખી છે. ૨. નંબર-૧૯૭૬૪, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૨૮૨, વિ.સં.૧૯૫૪, સંપૂર્ણ, લં. x ૫. ૧૦.૫ x ૪.૫ ઈંચ, દશા : શ્રેષ્ઠ આ પ્રતિની “ફોરે' સંજ્ઞા રાખી છે. ૩. નંબર-૧૫૦૭૦, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ૨૭૫, સંપૂર્ણ, આ પ્રતિની “શે' સંજ્ઞા રાખી છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ • ભૂમિકા તત્ત્વાર્થાધિગમસૂત્ર ૯. “સે' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી રૂપવિજયજી (ડહેલા)નો જ્ઞાન ભંડાર ગુરુકૃપા પાત્ર શ્રી જગચ્ચન્દ્રસૂરિજી મ. સા. દ્વારા પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- ૧. કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૦૪, સંપૂર્ણ. ૭. “સં' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી સંવેગી (પગથિયાનો) ઉપાશ્રય, તપસ્વી પૂ. શ્રી રાજરત્નવિજયજી મ.સા. (બાપજી મ.સા. ના સમુદાયના) દ્વારા પ્રાપ્ત થઈ છે. વિશેષ : વિગત : ૧. કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૩૪૮, વિ.સં.૧૭૪૨, સંપૂર્ણ. ૮. “' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિની રાજસ્થાન પ્રાપ્ય વિદ્યામંદિરની ૨ હસ્તપ્રતિ, સુશ્રાવિક પ્રમીલાબેન સુમેરમલજી (અજીત કોલોની, જોધપુર)ના પ્રયત્નથી પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- ૧. કાગળ, ઝેરોક્ષ, વિ.સં.૨૦૦૦, સંપૂર્ણ, સાઈડમાં ક્યાંક, ક્યાંક ટિપ્પણો પણ દૃષ્ટિગોચર થાય છે. જેમાં મહત્ત્વના પાઠાંતરો નોંધેલ છે. જે પાઠાંતરો અને બીજી કોઈ પ્રતિઓમાંથી પ્રાપ્ત નથી થયા. આ પ્રતિની “IA' સંજ્ઞા રાખી છે. ૨. કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૪૪૪, વિ.સં.૧૭૦૦, સંપૂર્ણ, આ પ્રતિની “B' સંજ્ઞા રાખી છે. આ પ્રતિના અક્ષરો સ્વચ્છ-સુઘડ અને સુવાચ્ય છે. મહત્ત્વના શુદ્ધ પાઠો આ પ્રતમાંથી પણ ઉપલબ્ધ થયા છે. ૯. “સિં' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી લિંબી જેને જ્ઞાનભંડરની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- નંબર-૯૪૪, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૮૪, સંપૂર્ણ. ૧૦. “રા' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ, શ્રી ચાણસ્મા જૈન સંઘના જ્ઞાનભંડારની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- નંબર-૨૦૫, કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૨૦૪, અપૂર્ણ, સાઈડમાં અમુક અમુક ઠેકાણે ટિપ્પણો આપેલ છે જેમાં એવા મહત્ત્વના શબ્દોના પારિભાષિક અર્થો આપવામાં આવેલા છે જે શબ્દોના અર્થો શબ્દકોષમાં પણ નથી જડ્યા. ૧૧. “' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી મહેસાણા જૈન સંઘના ભંડારની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૪૬૭, વિ.સં.૧૯૫૮, સંપૂર્ણ. ૧૨. “સા' સંજ્ઞક પ્રતિ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર સિદ્ધસેનીય વૃત્તિ શ્રી આત્માનંદ સભા ભાવનગર ભંડરની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત : નંબર-૮૯૪, કાગળ, ઝેરોક્ષ પૃષ્ઠ-પરપ, વિ.સં.૧૯૪૩, સંપૂર્ણ. ૧૩. “y' સંજ્ઞક પ્રતિ શ્રી સભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્ર આચાર્યદેવશ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા. તરફથી પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત:- કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૪૩, સંપૂર્ણ. ૧૪. “જ્ઞા' સંજ્ઞક પ્રતિ શ્રી સભાષ્ય તત્ત્વાધિગમસૂત્ર બાલોતરા જૈન સંઘ ખરતરગચ્છના ભંડારની પ્રાપ્ત થઈ છે. વિશેષ વિગત :- કાગળ, ઝેરોક્ષ, પૃષ્ઠ-૪૭, વિ.સં.૧૮૧૫, સંપૂર્ણ. * Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે ઉપરોક્ત. જ્ઞાનભંડારો - સંસ્થાઓ અને સંઘોમાંથી પરાર્થવ્યસની આચાર્ય-સાધુભગવંતોની ઉદારતાથી અને જિનશાસનનારાગી, ખંતીલા સુશ્રાવકોના પ્રયત્ન જે તાડપત્રની અને કાગળની હસ્તપ્રતીઓ આ કાર્ય માટે પ્રાપ્ત થઈ છે, ખરેખર એ બધાં સહયોગીઓના અમે અત્યંત ઋણી છીએ. શ્રી આગમપ્રભાકર પ્રવર્તકપ્રવરશ્રી જંબૂવિજયજી મહારાજ દ્વારા સંગૃહિત શ્રી નાકોડા પાર્શ્વનાથ તીર્થ (વાનગર) નાકોડા ટ્રસ્ટ સંચાલિત ઝેરોક્ષ-હસ્તપ્રત-જ્ઞાનભંડારમાં આ કાર્ય અંગે જોઈતી હસ્તપ્રતાદિનો ઉપયોગ ત્યાં રહીને કરવાની જે રજા આપી તે પણ અહિ અવશ્ય સ્મર્તવ્ય છે. ૨૦. સંપાદન અંગે કેટલાક સૂચન ૧. ભાષ્યના પદોના અર્થને જણાવવા ટીકામાં લખાતા સમાનાર્થક નામોની પેલા = આવું ચિહ્ન મુકયું છે. ૨. ટીકામાં આવતા ભાષ્યના પાઠોને બોલ્ડ = જાડા કર્યા છે. ૩. ટીકામાં આવતા અન્ય ગ્રંથોના ઉદ્ધરણો, વિશિષ્ટ વ્યક્તિ-નગરાદિ વાચક નામો તથા શાસ્ત્રીય કે લૌકિક ન્યાય, વ્યાકરણના સૂત્રો તથા પૂર્વપક્ષ ઉત્તરપક્ષનો ખ્યાલ આવે એટલે “નનુ, ના' વગેરે ને પણ બોલ્ડ = જાડા કર્યા છે. ૪. ટીકામાં ચાલતા વિષયો દરેક પાનામાં ઉપર સંસ્કૃતમાં ટાંક્યા છે. અનુવાદમાં ચાલતા વિષયોના મથાળે શીર્ષકો આપ્યા છે. ૫. ટીકામાં આવતાં અન્ય ગ્રન્થોના ઉધૂત ગાથાંશો | પાઠશોને તે ગ્રન્થના નામ સાથે સંપૂર્ણ ગાથા/પાઠ ટિપ્પણિમાં આપવા યથા શક્ય પ્રયાસ કર્યો છે. તેમજ સ્મૃતિમાં આવતાં ટીકાના વિષયને અનુગત એવા અન્ય ગ્રંથોનાં સંવાદિ વચનો પણ ટિપ્પણિમાં આપવા પ્રયત્ન કર્યો છે. . કેટલાક પૂર્વ મુદ્રિત અશુદ્ધ જણાતા પાઠો નીચે ટિપ્પણીમાં આપ્યા છે એ પાઠોની આગળ મુ” એવી સંજ્ઞા મૂકેલી છે અને જે શુદ્ધ પાઠ, ઉપર ટીકામાં, જે હસ્તપ્રતમાંથી મૂક્યો છે તેનો નિર્દેશ મુ' સંજ્ઞાની બાજુમાં ( ) આવા અર્ધવર્તુલ આકારવાળા કૌંસમાં કર્યો છે. ૭. પરિશિષ્ટમાં આપેલી ટિપ્પણીઓની પ્રસ્તુત ગ્રંથમાં જે સ્થાને તુલના કરવાની છે તે સ્થાનોમાં ત્યાં “T' મુક્યું છે અને નીચે ટિપ્પણીમાં તે 1 ની બાજુમાં “૧' આદિ અંક દ્વારા પરિશિષ્ટ નં. અને ટિપ્પણી નં. જણાવેલ છે, તે મુજબ તુલના કરવી. ૮. જે પાઠાંતરી નીચે ટિપ્પણીમાં આપેલ છે તેની હસ્તપ્રતનો નિર્દેશ - “માં, વં' વગેરે સંજ્ઞાથી ત્યાં જ કર્યો છે. * ૯. ત્રુટિત પાઠોની જ્યાં પૂર્તિ કરી છે ત્યાં પાઠની આગળ અને પાછળ ન આવા ત્રિકોણ - ચિહ્ન મુક્યા છે. અને એ પૂર્તિ જે હસ્ત પ્રતમાંથી કરી છે તે પ્રતિનો નિર્દેશ નીચે ટિપ્પણીમાં ( ) આવા અર્ધવર્તુલ આકારવાળા કૌંસમાં કર્યો છે. ૨૧. ૯ પરિશિષ્ટોની સમજ અહિ તત્ત્વાર્થસૂત્ર સાથે સંલગ્ન એવી વિવિધ ઉપયોગી સંદર્ભ સામગ્રીનું સંકલન કરીને પ્રસ્તુત સમ્પાદનમાં ૯ પરિશિષ્ટો જોડવામાં આવ્યા છે. ૧. પ્રથમ પરિશિષ્ટમાં તત્ત્વાર્થસૂત્રનો સ્વાધ્યાય તથા હેમગિરાની અનુપ્રેક્ષા આપવામાં આવી છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૨ • ભૂમિકા • તત્ત્વાર્થાધિગમસૂત્ર ૨. બીજા પરિશિષ્ટમાં તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયના સૂત્રો અને તેનો ‘અ’કારાદિ ક્રમ આપવામાં આવેલ છે. ૩. ત્રીજા પરિશિષ્ટમાં શ્વેતાંબર માન્ય સૂત્ર અને દિગંબર માન્ય સૂત્રોના પાઠ ભેદો દર્શાવ્યા છે. ૪. ચોથા પરિશિષ્ટમાં સ્વોપજ્ઞ ભાષ્ય ઉપર શ્રી ચિરંતનાચાર્ય રચિત ‘તત્ત્વાર્થ ટિપ્પણ' નામની ટિપ્પણી આપવામાં આવી છે. (જેમાં કેટલીક અશુદ્ધિઓ છે. મૂળ હસ્તપ્રતિ ન મળી હોવાથી વધુ શુદ્ધ અમે કરી શક્યા નથી, પણ યથા ક્ષયોપશમ શુદ્ધિકરણ કર્યુ છે.) ૫. પાંચમાં પરિશિષ્ટમાં પ્રસ્તુત ટીકાકારશ્રીએ જેઓના માત્ર મૂલસ્થાનોના નિર્દેશ કર્યા હોય તથા જે તુલનાત્મક અન્ય ગ્રંથોના ઉપયોગી પાઠો હોય તેઓનો સંગ્રહ કર્યો છે. ૬. છઠ્ઠા પરિશિષ્ટમાં તત્ત્વાર્થસૂત્રના ‘બીજ' સરખા આગમ પાઠોનો સંગ્રહ. ૭. સાતમાં પરિશિષ્ટમાં શ્રી સિદ્ધસેનગણિજી મહારાજની ટીકામાં ઉદ્ધૃત ગ્રંથોની અને અન્ય ગ્રંથોના સાક્ષીપાઠોની ‘અ'કારાદિ ક્રમે સૂચિ આપી છે. ૮. આઠમાં પરિશિષ્ટમાં ભૂમિકામાં દર્શિત સાક્ષી ગ્રંથોની સૂચિ આકારાદિક્રમે આપી છે. ૯. નવમાં પરિશિષ્ટમાં પ્રસ્તુત અનુવાદ અને ભૂમિકામાં આપેલાં અન્ય ગ્રંથોના સાક્ષીપાઠોની સૂચિ ‘અ’કારાદિ ક્રમે આપી છે. ૨૨. હેમગિરાની રચના વિષે શાશ્વત તીર્થાધિરાજ શ્રી સિદ્ધગિરિમાં શ્રી સંઘ-શાસનની અદ્ભૂત સેવા-વેયાવચ્ચ કરતી સંસ્થા શ્રીમુક્તિચન્દ્રશ્રમણ આરાધના ટ્રસ્ટ ગિરિવિહારમાં મુનિ શ્રી યુગપ્રભવિજયજી તથા પંડિત શ્રી કેતનભાઈને તત્ત્વાર્થાધિગમસૂત્રની હારિભદ્રીય ટીકાનું અધ્યાપન કરાવતો હતો, ત્યારે વિચાર આવ્યો કે વિષમપદોની ટિપ્પણી અભ્યાસની સુગમતા માટે લખાય તો સારૂ... અને ટિપ્પણી લખવાનું શરૂ કર્યું. એ ટિપ્પણી જોતાં અધ્યયન કરનારા તરફથી ભાષાંતરની માંગ આવી. તેથી, તે અંગેનું કાર્ય પ્રારંભ્યું. ઘણા બધા ફુલસ્કેપ પાનાઓ લખાઈ પણ ગયા. પરંતુ અમદાવાદ આવતાં હારિભદ્રીય ટીકાની હસ્તપ્રત મેળવવા એલ. ડી. ઇંડોલોજીમાં ગયા ત્યારે જણાયું કે આનું સંપાદન પંડિત શ્રી જીતુભાઈ કરી રહ્યા છે. વળી તે અરસામાં બત્રીસબત્રીસીની ટીકા- અનુવાદ-સંપાદનનું કષ્ટ સાધ્ય મહાન કાર્ય કરી રહેલા મારા વિદ્યાગુરુ શ્રી યશોવિજયજી મહારાજનો ભેટો થયો. તેઓશ્રી તરફથી ભલામણ થઈ કે હારિભદ્રીય ટીકાના ભાષાંતર કરવા કરતાં શ્રી સિદ્ધસેનગણિજી કૃત બૃહત્તીકાનું ભાષાંતર કરો. કારણ કે તે અતિદુર્ગમ હોવાથી, પંક્તિ બેસાડતાં વિદ્યાર્થીઓને આ ટીકામાં ખૂબ અટકવું પડે છે. તેઓના શ્રીમુખે આ વાત સાંભળતા જ મેં પ્રસન્નતા સાથે સ્વીકારી લીધી. તેઓશ્રીના આશીર્વચન પણ મળી ગયા કે, “જેમ જેમ વાંચન સાથે લખતા જશો તેમ તેમ ગ્રંથકર્તાનો અનુગ્રહ પ્રાપ્ત થશે અને કાર્ય કરવાનો ક્ષયોપશમ પ્રગટ થશે.” અને ત્યારબાદ કાર્યનો શુભારંભ થયો. यस्य देवे पराभक्तिः यथादेवे तथा गुरौ । तस्यैते कथिता ह्यर्था: प्रकाशन्ते महात्मनः ।। ( गुरुगीता ) “જેવી ૫૨મ ભક્તિ-પ્રીતિ ભગવાન ઉપર છે, તે ભક્તિ-પ્રીતિ જેને ગુરુ વિશે હોય તેવા મહાત્માને જિનેશ્વર કથિત સર્વ પદાર્થો સ્પષ્ટતયા પ્રકાશમાન થાય છે.” આ ટંકશાળી સુવાક્યને હૃદયમાં ધારીને Page #70 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા ૦ મારા ભવોદધિતારક પૂજ્ય ગુરુદેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના ઉપકારોની સ્મૃતિમાં ગુજરાતી - અનુવાદનું નામ તેઓશ્રીના પ્રભાવક નામને આશ્રયીને “હેમગિરા” એ પ્રમાણે રાખ્યું તથા મંગલાચરણમાં પૂજ્ય ગુરુદેવશ્રીના નામ સાથે વિદ્યાગુરુવર્યોના પુણ્ય નામ અંકિત કરીને આ ટીકાના અનુવાદનો શુભારંભ કર્યો. દેવગુરુની કૃપાના સહારે આ અનુવાદના કાર્યની ગાડી આગળ ચાલી. દરિયા જેવી આ ટીકાના ભાવાર્થો ગૂઢાર્થો ખોલવા માટે અનેક આગમ દાર્શનિક-વ્યાકરણ ગ્રંથોનો આધાર લેવો ન્યાય પડ્યો છે. = = વિદ્યાગુરુવર તથા ક્યારેક મળેલા બીજા પણ વિદ્વાનો સાથે વિચાર-વિમર્શ કરી, ક્લિષ્ટ પંક્તિઓના ઐદંપર્યાર્થ તાત્પર્યાર્થ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. જટીલ પંક્તિઓના અર્થને સ્પષ્ટ કરવા, ક્યાંક, અર્થનો વિસ્તાર પણ કર્યો છે. ક્યાંય પદાર્થ બરાબર સમજાય એટલા માટે પૂર્વપક્ષ-ઉત્ત૨૫ક્ષ આદિ ચાલના=પ્રત્યવસ્થાનની વ્યાખ્યા પદ્ધતિને અપનાવી છે. ટીકાગત વ્યાકરણ સંબંધી વિષયોનું સ્થાન શૂન્ય ન રહી જાય તે માટે સામાન્યતયા અર્થ કર્યો છે, વિસ્તાર નહિ. ગુજરાતી ભાષામાં શબ્દ જોડણી અંગે અનેક વૈવિધ્ય છે. જેમ કે, ‘અહિ-અહીં, વિશે-વિષે' આવા ઉભય પ્રયોગોનો અમે અનુવાદમાં ઉપયોગ કર્યો છે. કેટલાક સ્થાનોમાં ક્યાંક પાઠાંતરોથી પણ અર્થસંગતી થતી હોય તો તે પણ કરવાનો પ્રયાસ કર્યો છે. - ૫૩ અમદાવાદથી આબૂ-નાકોડા-જોધપુ૨-પાલી, પાલીથી-પીપાડ-મેડતા-સોજતસીટી-રાણકપુર પંચતીર્થિ-જીરાવલારામસણ-ડીસા-પાટણ-મહેસાણા-અમદાવાદ, પાલીતાણા, પાલીતાણાથી ફરી અમદાવાદ ઇત્યાદિ ૨ વર્ષની વિહારયાત્રાની વચ્ચે દેવગુરુના પાવન અનુગ્રહે તથા ચતુર્વિધ શ્રી સંઘના સહાયક બળે પ્રથમ અધ્યાયના સંપાદન અને અનુવાદનું આ કાર્ય સંપૂર્ણ થયું છે. જો યોગ બનશે તો સંપૂર્ણ દસ અધ્યાયના તથા શ્રી દેવગુપ્તસૂરિજીકૃત સંબંધ કારિકાના અનુવાદ તથા સંશોધન - સંપાદનનું કાર્ય પણ આ જ પદ્ધતિથી કરીને હવે એક સાથે પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. સંવેગગશાળા ગ્રંથના અંતિમ ૫૦૦૦ શ્લોકની સંસ્કૃત છાયાનું કાર્ય પણ સહવર્તી સાધુઓ યથાયોગ્ય કરી રહ્યા છે. આ સર્વ કાર્ય માટે સામર્થ્ય-સંયોગ અને સામગ્રી અમને પ્રાપ્ત થાય એવી નમ્રભાવે હાર્દિક પ્રાર્થનાનિવેદન, પરમાત્મા + શાસનદેવ તથા શ્રીસંઘને હું કરું છું. - ૨૩. ભૂમિકાની પાર્શ્વભૂમિ પ્રાચીન સાહિત્ય સંશોધક સંપાદક, શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા. તથા તાર્કિક શિરોમણી શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ. સા. ત૨ફથી પ્રેરણા સૂચના આવી કે “તમે તત્ત્વાર્થના સંપાદન અનુવાદનું કાર્ય કરી રહ્યાં છો તે આનંદની વાત છે પણ સાથે સાથે શ્રીમદ્ ઉમાસ્વાતિજી મહારાજના નામગામ-ગુરુ-શાખા-ગ્રંથો તથા તેમનો સમય, તેમનું વાચક વિશેષણ તથા એમના માટે સંભળાતા ૧૦પૂર્વીના પ્રઘોષ અંગે અને સિદ્ધસેનગણિ મહારાજના ગંધહસ્તી વિશેષણ અંગે એક વ્યવસ્થિત લખાણ તૈયાર કરવા જેવું તેમજ અદ્યતન દિગંબર વિદ્વાનોના આધુનિક લેખોમાં જે આક્ષેપો - ખોટે ખોટા પ્રચારો થયા છે, તેની પણ સમીક્ષા કરવાની જરૂરી છે. માટે આ સૂચનાને ધ્યાનમાં લેજો” આ બન્ને આચાર્ય ભગવંતોની પ્રેરણા સૂચના જ આ ભૂમિકાની પાર્શ્વભૂમિ છે. તથા આ બંન્ને ગીતાર્થ આચાર્ય ભગવંતોએ - Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ • ભૂમિકા છે તત્ત્વાર્થાધિગમસૂત્ર આ ભૂમિકાનું સંશોધન કરી આપવાની ઉદારતા કરી આપીને પ્રસ્તુત પ્રકાશનની ઉપાદેયતામાં જબ્બર વધારો કરેલ છે. ભૂમિકામાં ઉપયોગી મૂલ્યવાન પુસ્તકો માટેનું યોગ્ય માર્ગદર્શન આપનાર પૂ.શ્રુતનિધિ સંરક્ષક મુનિપ્રવર શ્રી અજયસાગરજી મ.સા.નો ઉપકાર પણ અહીં ભૂલી શકાય તેમ નથી. ૨૪. ઉપકારીઓનું મંગલ સ્મરણ છે. જેઓશ્રીના હૃદયમાં શિષ્ય-સમુદાય-સંઘ-શાસન માટેની શિવકરી શુભ ભાવનાઓ સદા વહી રહી છે જેઓશ્રીએ શાસ્ત્રના માત્ર શબ્દાર્થ નહિ પણ તાત્પર્યાર્થને પામવાની + પરિણમાવાની મને સતત હાર્દિક પ્રેરણાઓ કરી છે એવા મારા પરમોપકારી ભવનોદધિતારક ગુરુદેવ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજા કે જેઓશ્રી એ આ શ્રુત-કાર્યના પ્રારંભમાં અંતરના આશીર્વાદ સાથે સૂરિમંત્રનો વાસક્ષેપ આપી ડગલે-પગલે મારો ઉત્સાહ વૃદ્ધિગત કર્યો છે. તેઓશ્રીની સર્વસંપન્કરી કૃપા આ કાર્યની નવરુપ છે. . જેઓશ્રીએ મને ઉપસંપદા આપીને અનેક ગ્રંથોના તાળા ખોલવા ચાવી. સરખા નબન્યાયદર્શન-આગમ ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો, તથા આ કાર્ય અંગે અનેક મહત્ત્વના માર્ગદર્શન-સૂચન-સમાધાનો આપ્યા અને આ ગ્રંથની ભૂમિકા, કારિકા, નયવાદાદિના ફાઈનલ પ્રફ વાંચીને “પુરોવચન” હેડિંગવાળા ઉદ્ગારવચન લખી આપવાની પણ ઉદારતા દાખવી, એવા નિસ્પૃહ શિરોમણિ અનેક નબન્યાય-દાર્શનિક ગ્રંથોના અનુવાદક આચાર્યશ્રી વિજય જયસુંદરસૂરીશ્વરજી મ. સા. તથા સિદ્ધાન્ત લક્ષણ અને વ્યવહારભાષ્ય જેવા જટીલ અને ગંભીર ગ્રંથોનો જેઓશ્રીએ સુંદર અભ્યાસ કરાવ્યો છે અને જેમની પ્રેરણાથી આ કાર્યનો પ્રારંભ થયો છે તેમજ ગ્રંથનું ફાઈનલ પ્રફ શાંતિથી વાંચીને “તત્ત્વાર્થસૂત્ર જૈનદર્શનની WEB SITE" શીર્ષકરૂપે આશીર્વચન પાઠવનારા એવા ઉપાધ્યાયજી મહારાજના ગ્રંથોના સમર્થટીકાકાર, વર્ધમાન તપોનિધિ, પરાર્થવ્યસની, વિદ્વદર્ય ગણિવર્યશ્રી યશોવિજયજી મ.સા. આ બન્ને વિદ્યાગુરુવર આ કાર્યના સ્તંભરૂપ છે. છે. અનેક આગમાદિગ્રંથોના કુશાગ્રસંશોધક બહુશ્રુત પ્રવર્તકપ્રવર શ્રી અંબૂવિજયજી મહારાજે પણ કેટલાક સંદિગ્ધસ્થળે પાઠશુદ્ધિ કરી આપેલ છે. જેમનો હું અત્યંત ઋણી છું. . ૨. અજાતશત્રુ પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી મહારાજના પ્રશિષ્ય રત્ન, વિચક્ષણમતિ પ્રવર્તકપ્રવર શ્રી ધુરંધરવિજયજી મ. સા. જેઓશ્રીએ સંપૂર્ણ પ્રથમ અધ્યાય તપાસી આપવાનો નિર્ચાજ ઉપકાર કર્યો છે. તે હું ભૂલી શકું તેમ નથી. દ. કર્મગ્રંથનો અભ્યાસ કરાવનારા તથા આ કાર્યના પ્રારંભમાં શુભાશિષ પાઠવનારા ગચ્છાધિપતિશ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા., મહાનિશિથસૂત્રના મારા પાઠક આ શ્રી કુલચન્દ્રસૂરીશ્વરજી મ.સા. મુક્તાવલી (પ્રત્યક્ષખંડ)નો અભ્યાસ કરાવનાર ગણિવર્ય શ્રી રત્નયશવિજયજી મ.સા. ઓઘનિયુક્તિના પાઠદાતા પ. પ્ર. શ્રી કલ્યાણબોધિ મ. સા. તથા રઘુવંશાદિ કાવ્યના પાઠદાતા પ.પૂ. શ્રી કુલબોધિવિજયજી મ.સા. સિદ્ધહેમવ્યાકરણ, પ્રાકૃત, પ્રમાણનયતત્તાલોક, સ્યાદ્વાદમંજરી આદિ ગ્રંથોના પાઠદાતા સ્વ.પંડિતવર્યશ્રી છબિલદાસભાઈ, તથા કમ્મપયડીના પાઠદાતા મહેસાણા પાઠશાલાના અધ્યાપક પં. શ્રી વસંતભાઈ, તથા પ્રકરણ-ભાષ્ય-સંસ્કૃત બુકાદિનો અભ્યાસ કરાવી તેમજ મારી સંયમની ભાવનાને દઢ કરાનારા ચેન્નઈ પાઠશાલાના અધ્યાપક પં. શ્રી કુંવરજીભાઈ તથા લિપિનો અભ્યાસ કરાવનાર સ્વ. શ્રી લક્ષ્મણભાઈ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર • ભૂમિકા છે ભોજક તથા વિવિધ સંસ્કૃત સાહિત્યનું વાંચન કરાવનારા ૫. શ્રી કપૂરચંદ્રભાઈ, સ્વ.પં. શ્રી નટવરભાઈ આદિ.... વિદ્યાદાતા ગુરુભગવંતો અને પંડિતવર્યોને પણ આ અવસરે કઈ રીતે વિસરાય, કારણ કે આ ઉપકારીઓના ઉપકારની જ આ નિપજ છે. . કાગળ અને તાડપત્રની હસ્તપ્રતો પરથી સંશોધન-સંપાદન કરવામાં સહયોગી થનારા - સહયોગ આપનારા નિમ્નલિખિત સાધુ-સાધ્વીજી ભગવંતોનો પણ આ કાર્યમાં નોંધપાત્ર મહત્ત્વપૂર્ણ ફાળો છે કે જેઓએ ખંત અને હોંશથી આ કાર્યમાં જોડાઈ સહયોગ આપ્યો છે, તેઓનો સહયોગ જ આ કાર્યનું ચાલકબળ છે. સંશોધન-સંપાદન કાર્યમાં સહયોગી મહાત્માઓના શુભ નામ : મુનિરાજશ્રી યુગપ્રવિજયજી મ. સા., મુનિરાજશ્રી નિર્મોહપ્રવિજયજી મ. સા., મુનિરાજશ્રી દીક્ષિતપ્રવિજયજી મ. સા. મુનિરાજશ્રી અભ્યદયપ્રભવિજયજી મ. સા. મુનિરાજશ્રી અર્પણપ્રવિજયજી મ. સા., મુનિરાજશ્રી સમર્પણપ્રભવિજયજી મ. સા., મુનિરાજશ્રી સૌમ્ય,ભવિજયજી મ. સા. અમારા યોગનિષ્ઠ આ. શ્રી કેસરસૂરીશ્વરજી મ. સા. ના સમુદાયના સા.હર્ષગુણાશ્રીજીના શિષ્યા સા.શ્રી જયરત્નાશ્રીજી, સા.શ્રી જિતરત્નાશ્રીજી, સા.શ્રી વિનયરત્નાશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી કીર્તિરત્નાશ્રીજી મ.સા., સા.શ્રી યશપ્રભાશ્રીજીના શિષ્યા-પ્રશિષ્યા સાધ્વીજીશ્રી દર્શનપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી વિરતિપ્રભાશ્રીજી મ. સા., સાધ્વીજીશ્રી મુક્તિપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી શાસનપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી સંયમપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી નીલમપ્રભાશ્રીજી મ.સા., સાધ્વીજીશ્રી પ્રશમપ્રભાશ્રીજી મસા. શાસનસમ્રાટશ્રીનેમિસૂરિજી મહારાજના સમુદાયવર્તિ સાધ્વીજીશ્રી નમિતાશ્રીજી મ.સા. આચાર્યશ્રી રામસૂરિજી (ડહેલાવાળા) મ. સા. ના સમુદાયવર્તિ સાધ્વીજીશ્રી અમિતગુણાશ્રીજી મ.સા. સુશ્રાવિકા દક્ષાબેન બેલાણી એવં સ્વ શ્રી બિંદુબેને પણ હસ્તપ્રતિ સંશોધનમાં અનુમોદનીય સહયોગ આપ્યો છે. . . કૃતનિધિસંરક્ષક નિસ્પૃહ મુનિરાજશ્રી અજયસાગરજી મ. સા. તથા શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનમંદિર, કોબા દ્વારા આ કાર્ય અંગે મૂલ્યવાન માર્ગદર્શન તથા જરૂરી હસ્તપ્રતો-પુસ્તકો આદિ તમામ સામગ્રીઓ ખૂબ સુલભતાથી પ્રાપ્ત થઈ છે તેમનો ઉદાર સહયોગ પણ ચિરસ્મરણીય બની રહેશે. હ. તેમજ આ કાર્ય ઝડપથી આગળ ધપાવનારા પાર્શ્વ કપ્યુટરવાળા વિમલભાઈ પટેલ આદિ દ્વારા ગ્રંથનું કમ્પોઝીંગ-સેટીંગ આદિ કાર્યોમાં ઉત્સાહ અને ધીરજપૂર્વકનો સહયોગ ન મળ્યો હોત તો આ ગ્રન્થરત્નનું પ્રકાશન અત્યંત દુષ્કર બની જાત. આ કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ રીતે બીજા પણ જે સહયોગી બનનારા છે તે નામી-અનામી સર્વેના ઋણ સ્વીકાર કરતા ગદ્ગદ્ ભાવ અનુભવાય છે. બહુશ્રુત ગુરુભગવંતોએ સંશોધિત કરેલ આ હેમગિરા ગુજરાતી વ્યાખ્યા યુક્ત પ્રસ્તુત પ્રકાશનમાં - મુદ્રણમાં કોઈ દોષ ન રહી જાય તે માટે ચારથી પાંચ વાર મેં પૂફ રીડીંગ કરેલ છે. છતાં પણ છદ્મસ્થતા મૂલક જાણે-અજાણે કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો અધિકૃત ગુણાનુરાગી ગીતાર્થ મહાત્માઓને એનું પરિમાર્જન કરવાનો અને એ અંગે મારું ધ્યાન દોરવાનો ઉપકાર કરે તેવી નમ્ર વિનંતી. જેથી Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૬ • ભૂમિકા છે તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧ થી ૧૦ અધ્યાયના પ્રકાશનમાં ક્ષતિઓનું પરિમાર્જન કરવા યથાશક્ય અવશ્ય પ્રયત્ન કરી શકાય. પ્રથમ અધ્યાય પ્રકાશિત કરવાનો મારો મુખ્ય હેતુ પણ આ જ છે. गच्छतः स्खलनं क्वापि भवत्येव प्रमादतः। हसन्ति दुर्जनास्तत्र समादधति सज्जनाः ।। પ્રાન્ત આ તત્ત્વાર્થસૂત્રના આ પુણ્ય કાર્યની ફળશ્રુતિરુપે સકલશ્રીસંઘમાં એકતાનું સ્થાપન અને પરંપરાએ તત્ત્વાર્થનું = પરમાર્થનું = મોક્ષનું સંપાદન થાઓ એ જ જિનેશ્વરદેવને પ્રાર્થના... વિશ્વકલ્યાણકર જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયુ હોય, છપાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. ભાદરવા સુદ ૧૧ વિ.સં.૨૦૧૧ નવરંગપુરા, અમદાવાદ લિ. આચાર્યદેવશ્રીમદ્વિજય હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યાણ ઉદયપ્રભવિજય , - ૨૫. ભૂમિકામાં ઉપયુક્ત સાહિત્ય ૧. શ્રી કલ્પસૂત્ર સ્થવિરાવલી ૧૦. તત્ત્વાર્થ પરિચય - પં. શ્રી સુખલાલજી ૨. શ્રી નંદિસૂત્ર સ્થવિરાવલી ૧૧. તત્ત્વાર્થસૂત્ર શ્રી સિદ્ધસેનીય ટીકાની સંસ્કૃત-અંગ્રેજી પ્રસ્તાવના ૩. શ્રી હિમવદ થેરાવલી - પં. શ્રી હીરાલાલજી કાપડીયા ૪. શ્રી વિવિધતીર્થકલ્પ ૧૨. જૈન સંસ્કૃત સાહિતનો ઈતિહાસ ૫. તિત્વોગાલીય પન્ના ૧૩. નિગ્રંથ ઐતિહાસિક લેખ સમુચ્ચય-પં.શ્રી મધુસૂદનજી ઢાંકી ઉ. પટ્ટાવલી સમુચ્ચય ૧૪. તત્ત્વાર્થ ઔર ઉસકી પરંપરા - પ્રો શ્રી સાગરમલજી જૈન ૭. મથુરાના અભિલેખ સંગ્રહ ૧૫. પ્રબન્ધ પારિજાત - પં શ્રી કલ્યાણવિજયજીગણિ ૮. તત્ત્વાર્થકર્તૃત્વમતનિર્ણય ૧૬. પટ્ટવલી પરાગ - પં શ્રી કલ્યાણવિજયજીગણિ - શ્રી સાગરાનંદસૂરિજી મ. ૧૭. નિબંધનિચય - પં શ્રી કલ્યાણવિજયજીગણિ ૯. જૈન પરમ્પરાનો ઇતિહાસ- ૧૮. ભૂમિકામાં દર્શિત સાક્ષી ગ્રંથો. શ્રી દર્શનવિજયજી(ત્રિપુટી) મ. Page #74 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર વિષયમાર્ગદર્શિકા) | Mr m roo ......१७ વિષય વિષય मंगलाचरणम् . .................१ | कारिका-४-५ २५ २न। मंगलने मारी ................ षट्पुरुषप्रतिपादनम् .............. अनुबन्धचतुष्टयप्रदर्शनम् .................................. उत्तमपुरुषस्यलक्षणम् ............... ..............१५ घोष-दृष्टिना यश्मा विनाना स४४नो ............ निया ४२नार मध्यम पुरुष वाय.......... सुखस्य द्वैविध्यम् ............ | कारिका-६ સાચા સુખની ઓળખાણ . ........ | निरपेक्षदेशनाप्रवृत्तिः तीर्थंकराणाम् .. मोक्षसुखस्य वैशिष्ट्यविद्योतनम् ....... तीर्थ४२ टोय पू४य छे.. ...तो शास्त्रोपदेश निरर्थ छ कारिका-७-८ कारिका-१-२ अर्हत्पूजायाः तात्त्विकफलम् शास्त्ररचनाप्रयोजनमावेदनम् ..............................६ हुन्यपी दृष्टांतथी प्रभु ७५६४२अर्थघटन ...... १७ હેતુકૃત શાસ્ત્ર સંબંધને સમજીએ . | कारिका-९-१० भावारोग्यसाधनानि. ...तो मानवम सार्थ थाय .......... तीर्थस्थापनस्य मुख्यकारणमावेदनम् ................... १८ कर्म-क्लेशा न प्रधानेश्वरादिकृताः ..................... स्यावाष्टिये प्रभु कृतार्थ ५९छ ........... १८ ...तो मोक्षनो ७५हेश ४ जनशे ........ तीर्थ5२ ५४नी प्रासिनो सपन15 ... | कारिका-११-१४ | कारिका-३ तीर्थकरस्य गुणवैभवप्रकाशनम् . ............... रत्नत्रयीभिः स्वर्गादिसुखस्य प्रसिद्धिः .............. यो पनि न य .... | कारिका-१५-२१ स्वर्गादिफलनिबद्ध-वचनस्य तात्पर्यम् ... तीर्थकृतां स्वयसम्बुद्धता-सद्धर्मदेशना च .............. २० ...तो हेवासुम असुप छे........ भंगण-संबंधीविया२९॥...... नृसुरैश्वर्यफलप्ररुपकागमवचनम् ....... | कारिका-२२-२३] ધર્મનું ગૌણ ફલ જાણીએ अर्हद्वचनैकदेशस्य संग्रहम् ........... भोक्षमा हताश न न बने... प्रयो४न-विषय-अधिकारी....... सर्वत्र निर्निदानत्वं प्रशस्तम् कारिका-२४-२६ गौ। भुध्य इसने पीछामे ............... मंगलाचरणस्यावतरणिका ......................... | सर्वजिनप्रवचनसङ्ग्रहस्य दुष्करत्वम् . पुशवानुवन्धी अनुष्ठान ४ मा६२५॥य ......... १३ | अवयन संग्रहनी सशस्यता .................. २२ प्रतानी शुद्धिथा प्रवयननी शुद्धि ............ ૨. સંસ્કૃતમાં લખેલા વિષયો ટીકાના જાણવા અને ગુજરાતીમાં લખેલા વિષયો અનુવાદના સમજવા. ...........१ .............. ~ २२ ~ Page #75 -------------------------------------------------------------------------- ________________ •विषयमार्गदर्शिst . તત્ત્વાર્થાધિગમસૂત્ર m स म ........ 3 . ......... ur 9 9 0 ० y વિષય વિષય कारिका-२७-२८ सम्यक्शब्दस्य स्पष्टीकरणम् ...... ............. स्वल्पमपि जिनवचनं श्रेयस्कारि .................२३ भव्युत्पत्ति५क्षे. 'सभ्य' शनी विया२९॥ ..... ३९ धर्मोपदेश असंहाद्वीप सराडोय......... | सप्रत्यय सम्यक्शब्दार्थः ................. | कारिका-२९-३१] व्युत्पत्तिपक्षे 'सभ्य' शनी विया२५॥ ....... ४० स्यावाट४ सभ्यट....... उपदेष्ट्रणां कर्त्तव्यता ........... दर्शनशब्दस्य स्पष्टीकरणम् ......................... धर्भापहेश वाडोय?....... अव्यभिचारिद्रष्टेः स्वरूपम् | सूत्र-१ ओघज्ञानविमर्शः............ પ્રથમ મુક્તિના ઉપાયનો ઉપદેશ . मोधशाननाले प्रडार ........ सम्यग्दर्शनादीनां लक्षणं............ सान्निध४न्य अर्थोपलब्धिमा व्यमियार ....... ४३ सम्यक्शब्दफलम् प्रशस्त-सङ्गतदर्शनमेव सम्यग्दर्शनम् ... ...... 'सभ्यग विशेषरानी सार्थता..... | सूत्र-२ | सम्यग्दर्शनादिनि त्रीण्येव मोक्षमार्गः. सम्यग्दर्शनस्य लक्षणप्रतिपादकसूत्रम् ................... शनमा सभ्यम्-मिथ्यानी मोग५...... सक्षनो प्रथम उपन्यास...................... सूत्रोपन्यासफलम् ......... | तत्त्वार्थ-पदविमर्शना ...................... ..............४६ 'भोक्षमाना अर्थने सभासे.... સ્યાદ્વાદ અને એકનયથી દષ્ટ અર્થમાં તરતમતા. ૪૬ द्विविधलक्षणनिदर्शनं ................. तत्त्वार्थे विशेषणविशेष्यकल्पना न्याय्या .......... उद्देशलक्षणं निष्टङ्कितम् ............. પ્રથમ ઉદેશ સૂત્રનું પ્રયોજન. "तत्व" विशेषानी सार्थता ............. मार्ग इति एकवचनस्य फलम् .. | निश्चयनयाभिमतं श्रद्धानस्वरूपं ....................... .............. त्रयाणं ग्रहणे हेतूपदर्शनम् ....................... तात्वि: तत्त्वार्थ श्रद्धाने समझे ............. समुदितानां सम्यग्दर्शनादीनां मोक्षकारणता ........... | धर्मादिषु पारिणामिकभावस्य विचारः ............. तो... सभ्यर्शनाहिमेसा ५९ सार्थ छ .... ३४ જડ-ચેતનઅર્થો સાદિ અનાદિ પારિણામિક ભાવ ૪૬ भेदपक्षे-त्रयाणां प्राप्तिक्रम .. ................ | षष्ठीसप्तम्योः कथञ्चिदभेदः ....................... ........... ५० सम्यग्दृशनहिना सामना भने मे...... ३५ | प्रत्यय-मा२९॥र्नु स्व३५ .................. ५० सम्यग्दर्शनात् सम्यग्ज्ञानस्य भिन्नता .... | जिनप्रणीतार्थमेव तत्त्वम् शेषोऽपरमार्थः ............ ५१ अभेदपक्षे-त्रयाणां प्राप्तिक्रमः ......... | रुथिना निमित्त ॥२५॥ + उत्पत्ति ४२५......... સમ્યગદર્શન અને સમ્યગુજ્ઞાનના सभ्यर्शनना सक्षने मोजणीमे ............ ५१ અભેદને ઓળખીએ प्रशमादिव्याख्या ................ कारणादिभेदस्यान्यथोपपादनम् . ....... ३८ | प्रशमादयो निश्चयसम्यकत्वस्यैव लिङ्गम् ............. ५३ ‘ઉપશમજ અને ક્ષયોપશમજ સમ્યગ્દર્શનનો ....तो ४ प्रशमाहि सभ्यशनना लक्ष पश्यिय ....... ... ३८ | मनी श........ r ० m ० M m m u r m m m m m ३७ و ا Page #76 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • વિષયમાર્ગદર્શિકા III | સૂત્ર-૩ w w ૦ w ૦ Y 9 ૦ જ ક જ * છે. ७५ : " વિષય વિષય યથાપ્રવૃત્તરચ નેતનમ્ ................. સરૂનચ વિધ્યપ્રતિપાલવું સૂત્રમ્ .............. ૬૪ ગ્રંથી ભેદનું સ્વરૂપ ........... સૂત્રે કસમાસારને હેતૂપર્શનમ્ ......................૧૨ નિવસાય .......... વિહેતુત્વે વિધ્યમ્............. અનાદિ-સાદિ મિથ્યાષ્ટિની વિચારણા .. કારણના ભેદે કાર્યનો ભેદ.............. ग्रन्थिभेदपूर्वकसम्यग्दर्शनलाभः નિસfસીની વિવરણમ્.......................... ૬ ૭ | કરણ(અધ્યવસાય)ના ત્રણ પ્રકાર............ નિસર્ગના એકાWક નામોને ઓળખીએ ....... ૧૭ અધિામર્થ નામ .............................. ૭૪ परिणामवादे दृष्टान्तत्रयोपदर्शनम् ............૧૮ | અધિગમના એકાર્થકનામોને જાણીએ પરિણામના ભેદ પરિણામિનો સર્વથા ભેદ નથી ૧૮ | ધિરામસીનનિયામન............................... ૩૫યોજારૂપ નીવ: ....... ............૧૬ પરનિમિત્તજન્ય અધિગમ સમ્યગ્દર્શન.......... વ્યવહાર-નિશ્ચય નયથી એકાર્થનામોનો વિમર્શ .. ૧૨ | સૂત્ર-૪ | નિસસીની પ્રતિરીતિઃ ..................... ચતુર્થસૂત્રચાવતરળિ ................................... संसारस्य अनादितासमर्थनम् . ૬૬ તત્ત્વની વિચારણા ........ ........ દિવાનિરાસ: .................................. નીવાસિતતત્ત્વોદ્દેશસૂત્રમ્ ..................... ............. ૭૭ - ઈશ્વર કર્તુત્વનું નિરાકરણ .............. જીવાદિના સ્વરૂપને જાણીએ.................. વરસ્ય ગાત્મ યોગનામાવ .................... અવવનાત્તતત્ત્વશદ્વસ્થ રહસ્થોથાટનમ્ ............ કારણ-સામગ્રી વિના કાર્ય ન થઈ શકે ....... સત્તા ધર્મ દ્રવ્યથી ભિન્નભિન્ન છે. તો ઈશ્વર રાગાદિ દોષયુક્ત કહેવાશે........ વહુવનાત્તતત્ત્વશી પત્તવર્ધનમ્ ............... प्रजापतिकृतादि कर्मानभ्युपगमः આશ્રવાદિ તત્ત્વની અનિવાર્યતા............ કર્મનો કર્તા જીવે....... પુથપાયોર્વધેડર્નમાવ.............................. ફર્મત gવ વર્મવન્યથાપન............................ ......... તાળવિધાનસૂત્રવિદ્યોતનમ્ ................ અનાદિકર્મબંધની વિમર્શના.............. સૂત્ર-૧ | સ્થિતિવાદ્વિસ્વ .............. निक्षेपचतुष्टयप्रदर्शकसूत्रम् ... સ્કૃષ્ટતા નિવનાત્તતા. .. બદ્ધ-સ્કૃષ્ટ અને નિકાચનાની ભેદરેખા પીછાણીએ તત્ત્વબોધનો ઉપાય નિક્ષેપત્તપ્રર્શનમ્ .................................... नारकादिषु पुण्यपापफलानुभवनम् નિક્ષેપના ચાર પ્રકાર ....... કર્મબંધના ફલ વગેરેની વિચારણા... ઉત્તરોતરાવસાપુ નમન................. નામસ્થાપનાયા પરમાર્થત્વમ્ ...................... નામજીવને પીછાણીએ........ સંવેદનનું મૂળ કારણ .............. 5. ••••••••••...... अतीतानागतभावकारणं द्रव्यम. द्विविधपरिणामविमर्शः . અધ્યવસાય વિશેષણની સાર્થકતા ... સ્થાપનાજીવને ઓળખીએ. દ્રવ્યજીવની વિચારણા. ••••••••••••• જ છ છ છ ........ ............ છ જ ૨ ૮૨ m | S * m * x ...... S * ..... ૮૪ « * 5 9 ....... 5 9 5 Page #77 -------------------------------------------------------------------------- ________________ IV વિષય द्रव्य - पर्यायार्थिकनयविभागः मनोगत भाव ४ प्रभास.... तथापरिणति-विज्ञानाभ्यां भावनिदर्शनम्. જીવમાં ચાર નિક્ષેપા સમજીએ द्रव्यान्तरेण गुणक्रियाऽसंभवद्योतनम् નામ વાચ્યરૂપ નથી પણ વાચકરૂપ છે द्विविधस्थापनानिरुपणम् . स्थापनायाः भिन्नाभिन्नताप्रकाशनम् અસદ્ભાવ સ્થાપનાની વિમર્શના द्रव्यजीवस्य विचारः દ્રવ્યજીવનો અસંભવ પારિણામિકભાવની વ્યાખ્યા ज्ञानायत्ताऽर्थपरिणतिः नास्ति દ્રવ્યજીવ વિકલ્પની શૂન્યતા . जीवे द्रव्यनिक्षेपः ચાર નિક્ષેપા સર્વવ્યાપી निक्षेपचतुष्टयस्य नाव्याप्तिः . તો સિદ્ધભગવંત જ ભાવજીવ કહેવાશે . अनुपयोगे द्रव्यम् બહ્માદ્વૈતવાદિનું નિરાકરણ पञ्चभावयुक्तजीवस्य स्वरुपख्यापनम् . ભાવોના સ્વરૂપ સમજીએ नवतत्त्वेषु नामादिप्ररूपणम् भावभवने पीछासीखे.... बन्धादिनां द्रव्य-भावनिक्षेपविचारः બધા તત્ત્વોમાં નિક્ષેપા ઘટાડીએ રત્નત્રયીને નિક્ષેપા વડે જાણીએ नामद्रव्यादिविचारः નિક્ષેપાથી દ્રવ્યને ઓળખીએ द्रव्ये नामादिचतुष्टयावतारः . કેટલાકના મતે દ્રવ્યદ્રવ્યની ઓળખ सङ्घातभेदेभ्यः द्रव्योत्पादः . • વિષયમાર્ગદર્શિકા · पृ. ८६ भावद्रव्यविचारः ૮૬ |જગતનું એકમાત્ર કારણ બ્રહ્મા નથી ૮૭ | પ્રાપ્તિલક્ષણ વિશેષણનું નિરૂપણ आगमतश्च प्राभृतज्ञो द्रव्यम् ૮૮ | પ્રાભૃતજ્ઞને પીછાણીએ ८७ ८८ વિષય ८९ ९० तत्त्वाधिगमार्थं निक्षेपस्यावश्यकता द्रव्यशब्दस्य भव्यादिपर्यायशब्देनार्थकथनम् . भव्य पहनो तात्पर्यार्थ . ९० निक्षेयोनुं प्रयोभन ९१ तत्त्वाधिगमसाधनानि ९२ ९२ ९३ ९३ ९४ ९४ ९८ ९८ सूत्र - ६ प्रमाणनयान् विरहय्य नाधिगमः. નિક્ષેપ ન્યાસ પૂર્વે ઉપન્યાસ . प्रमाणद्वैविध्यम् . પ્રમાણની સંખ્યાની વિચારણા તત્ત્વાર્થાધિગમસૂત્ર ९५ ९५ ९६ ९६ ९७ | निर्देशादिषडनुयोद्वाराणि ९७ निर्देशादीनां व्याख्या જિનકથિત જીવાદિ તત્ત્વ જ વાસ્તવિક છે उद्देशान्तरेण निर्देशख्यापनमशक्यम्. ९९ वनुं स्व३५ ९९ | जीवे निर्देशवाक्यम् ૬૬ | સ્વામિત્વાદિ અનુયોગદ્વારોની વિમર્શના . १०० सम्यग्दर्शनस्याधिकरणम् पृ. १०३ १०३ १०३ १०४ . १०८ १०८ १०९ १०९ नयवादान्तरेण चतुर्विधप्रमाणम् ११० | प्रभाानी संख्यामां भागम-विरोधनो परिहार . ११० પ્રમાણ અને નય વચ્ચેની ભેદ રેખા १११ सूत्र - ७ १०० सम्यक्त्वस्य निर्देश: १०१ १०१ સમ્યગ્દર્શની અને સમ્યગ્દષ્ટિ વચ્ચે ભેદ | सम्यग्दर्शनीनः मूर्त्तामूर्त्तत्वख्यापनम् . o ૦૨ |નોસ્કંધ અને નોજીવની વ્યાખ્યા १०४ . १०५ .१.०५ . १०६ . १०६ १०७ ११२ . ११३ . ११३ ११४ ११४ ११५ ११५ ११६ . ११७ ११७ ११८ ११८ Page #78 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • विषयमाहाश.51 • .. विषय વિષય .......१२२ | सद्पदादिप्ररूप वस्य विमर्शना.................. .......१४० ..१२६ मुख्य-व्यवहारवृत्तिभ्यां स्वामित्वमार्गणा ............ .११९ सभ्यर्शनना तुमओने मोगलामे... સમ્યગદર્શનના સ્વામી .......... ...११९ | क्षयादिसम्यक्त्वहेतूपदर्शनम् ..........................१३७ आत्म-परसंयोगविकल्पाः ......... .......१ १२० | क्षयासिभ्यत्पने एामे ..................१३७ પસંયોગના છ વિકલ્પો .............. ......१ | कार्यभेदसत्त्वे प्रकर्षभेदोऽपि सत्त्वम् ............... १३८ उभयसंयोगेन विकल्पविचारः .............. |alयि सभ्यशनमा प्राहिमे ........१३८ हेयविकल्पोपदर्शनम् ............. । सूत्र-८ | उभय संयोगना असंभवति वियो .... सदपदादिप्ररूपणा ......................................१३९ आदेयविकल्पप्रकाशनम ................ ભાષ્યગત પદોની મીમાંસા .............. .....१३९ उभय संयोगना संभावित वियो....... ....१२३ सत् द्वारेण सम्यक्त्वस्य विमर्शना .. सम्यग्दर्शनस्य साधनविचारः ......................... ८ अनुयोगदारोनी विया२५॥................ क्षयोपशमादीनां साधनता .......................... गतिप्रभृतिमार्गणा ...................................... आत्मपरोभयेषु सम्यक्त्ववृत्तिः ................... १२६ सभ्यशन- अस्तित्व यां छ? ............१४१ सभ्यग्दर्शनना मधि:२९॥ने सम.......... सम्यक्त्वस्य पूर्वप्रतिपन्नप्रतिप्रद्यमानकविमर्शः ........१४२ पर-उभयसन्निधानस्वरुपम् ...................... .१२७ 4म सभ्यशननी मन ............ अधि४२१ना त्रार ....................१२७ कायादिषु सम्यक्त्वविचारः .................... १४३ ज्ञानादीनामाधार जीवः ........ ............१२८ નિશ્ચય-વ્યવહાર નથી, સમ્યકત્વની વિચારણા ૨૪રૂ स्व = मात्मामा ४ समति छ ............ | निश्चयेन अभूतं नोत्पद्यते ...........................१४४ बाह्य-उभयसन्निधानविकल्पनिदर्शनम् ............... शानद्वारमा सभ्यस्वनी सम४९॥..........१४४ ...तो ५२मां ५९। समति वाय...........१२९ सम्यक्त्वस्य स्थितिद्वारेण निरूपणम् ..................१ भाषकादिद्वाराणां सदादिद्वारेष्वन्तर्भावः .............१४५ शोलन दृष्टिना मेह-प्रमेह......... | सा॥२ ७५योगमा ४ सर्वे सब्धिमोनी प्राति ...१४५ .......१३० सम्यग्दर्शनस्य साद्यादिव्याख्या ......... सङ्ख्याद्वारेण सम्यक्त्वविचारः ...................... १४६ ............१३१ साहि-अपर्यवसान सभ्यदृष्टिने मोपजामे .... १३१ सभ्य शनी अने सभ्यदृष्टिनी संध्या ........१४६ सम्यक्त्वस्य स्थितिप्रतिपादनम् ........ ............१३२ क्षेत्रद्वारेण सम्यक्त्वनिरुपणम् ........................१४७ सहि सपर्यवसान सभ्यर्शननी पी७५........१३२ ...तो सभ्यशन५६ सभ्य दृष्टिनो वाय थशे. १४७ सम्यग्दृष्टिस्थितिनिरूपणम् ............................१३३ स्पर्शनाद्वारेण सम्यक्त्वप्ररुपणा ........................१४८ સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ . | सभ्यर्शनी अंगे क्षेत्रनी विया२९॥ ..........१४८ विधानद्वारेण सम्यग्दर्शनपरामर्शः .....................१३४ | सम्यग्दर्शनिसम्यग्दृष्ट्योर्भेदप्रदर्शनम् .................१४९ समातिना मेहने निजीमे ................ | ...तो मात्मा विभू ५९ वाय ......... साधनविधानयोः भेदविभावना ....................... १३५ | केवलिनः सम्यग्दर्शनं नास्ति .. .............१५० सभ्यशन सने सभ्यर्शनी वय्ये अमेह ....१३५ | अपायसद्रव्यनी विया२५॥ ............... सम्यक्त्वावरणीयकर्मप्रज्ञापना ........................१३६ | कालद्वारेण सम्यक्त्वनिरुपणम् ....................... m الله س m mmm orror or or or Page #79 -------------------------------------------------------------------------- ________________ • विषयमार्श . તત્ત્વાર્થાધિગમસૂત્ર વિષય વિષય १६८. १५५ सलद्वारे सने स्थितिवारनी भेटा ..........१५१ सूत्र-११ पुनरुक्तदोषनिवारणम् .. | मतिश्रुतस्य परोक्षत्वम् ........................ पुनरुक्तिना ९ ॥२९॥ ....................१५ | 'माघ' पहनो विमश.................. सम्यक्त्वस्य जघन्योत्कृष्टविरहकालः ................ १५३ सूत्रकारभाष्यकारयोरेक्यसमर्थनम् ....................१६७ અંતરદ્વારથી સમ્યગ્દર્શનને વિચારીએ .........१५३ टीगत स्यावाशैली ...................... भावद्वारेण सम्यक्त्वविमर्शः ....... ...............१५४ मतिज्ञानस्य निमित्तापेक्षत्वसाधनम भतिशाननी परोक्षतानोतु .................१६८ पापुलपरावर्तनन। अर्थनी विया२९.....१५४ मतिज्ञानं सविकल्पकं प्रमाणं च .......................१६९. त्रिषु भावेष्वेव सम्यक्त्वं भवति ...................... श्रेणिमा अपाय सद्रव्यनी विया२५॥ .....१६९ भावोमा समातनो समवतार.............. १५५ श्रुतस्य मतिपूर्वकत्वम् .................१७० औपशमिकादिसम्यग्दर्शनस्य अल्पबहुत्वविचारः .....१५६ श्रुतशाननी परोक्षताना हेतु .................१७० औपशमि सभ्यत्व साथी सत्य ...........१५६ श्रुतस्य परोपदेशजन्यत्वम् ............................. १७१ सम्यग्दृष्टीनां संख्याविचारणा ........................ १५७ निश्चय-व्यापार प्रत्यक्षनी सम४९ ........१७१ सूत्र-९ द्विविधप्रत्यक्षज्ञानम् ........... ...............१७२ पञ्चज्ञाननामोत्कीर्तनम् ........... १५८ | सूत्र-१२ भतिशशनने पीछमे.......: | त्रिविधप्रत्यक्षज्ञानम् ........ १७३ मतिज्ञानस्य विग्रहोपदर्शनम् ...........................१५९ प्रत्यक्षस्य अतीन्द्रियत्वहेतूपदर्शनम् ................ श्रुतशाननु वक्ष ........ .......... मतान्द्रिय शान ४ प्रत्यक्ष छ ........ १७४ मनःपर्यायेषु भावमनसः पर्यायानां ज्ञानम् प्रमाणस्यद्वित्वं अवधि शाननी मोजण..... .........१६० પ્રમાણ-સંખ્યાની અવધારણા . ....१७५ मन:पर्यायाननो परियय ...... ......१६० अनुमानादिनां प्रामाण्यम् . .........१६१ | अपित्तिन। २ ......................१७६ सानना या विशेष ................. अनुमानादीनि न स्वतन्त्रप्रमाणानि ................१७७ सूत्र-१० | संभव-मभाव प्रभाराने मोगामे ..........१७७ प्रमाणप्ररूपणम् . ...१६२ | अनुमानादिष्वपि इन्द्रियार्थसन्निकर्षनिमित्तम् ........१७८ शनीमा अमानी संध्यान वैविध्य .........१६२ | ॥२४॥ना मेश्यथा अर्थपए। मे ४ वाय....१७८ मारना प्रभानो परियय ...............१६३ | अप्रमाणानि परपरिकल्पितानुमानादीनि ............१७९ साकारांशस्य प्रमाणताविद्योतनम् .....................१६४ | अनुमानादीनि मतिश्रुतविकल्पजानि .................१८० सा१२९। प्रत्यक्षमा ९५७२ ...............१६४ | ...तो अनुमान प्रमा॥ ४ उवाय ........१८० निरावरणप्रत्यक्षस्वरूपवर्णनम् .. ...........१६५ सूत्र-१३ सक्षसनी ताथी अर्थन मध्य .............१६५ मतिज्ञानस्य लक्षणतः विचारः .........................१८१ .. १५८ ........१५९ १७५ कवलज्ञानपयालाचनम ................ १६१ Page #80 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • विषयमान . VII ......१ __ . विषय વિષય मति-स्मृतिज्ञानस्वरूपयोोतनम् ............... सूत्र-१६ MAIL में प्रा२ने गोणपा........... | बह्मवादिभेदप्रतिपादनम् ................. .......१९७ भतिशानना पर्यायवायी नमो .............. |क्षयोपशमवैचित्र्यात् नानाभेदाः .................... १९८ संज्ञा-चिन्ताभिनिबोधिकज्ञानलक्षणम् ................ | बहु मा १२ मेडोनु नि३५९............. .१९८ સ્મૃતિ આદિ જ્ઞાનની એકાર્થકતા . ८३ एकसामायिकावग्रहस्यविमर्शः .........................१९९ नैश्चयि अने व्यवहार सब ...........१९९ | सूत्र-१४ बहु-बहुविधावग्रहस्वरुपप्रकाशनम् ...................२०० मतिज्ञानस्य निमित्तनिदर्शनम् ........................१८४ क्षिप्रानिश्रितावग्रहमीमांसा ............ .......२०१ आर्यनी उत्पत्तिमा निमित्तनी अपेक्षा ..........१८४ | 63d-अनुत निश्रित-अनिश्रितनी अंतर्गत ..२०२ इन्द्रियानिन्द्रियनिमित्तस्वरूपकथनम् .... १८५ असन्दिग्ध-ध्रुवावग्रहपरामर्शः ...... ........२०३ भतिशानना ५ २ .....................१८५ सूत्र-१७ अपेक्षा-पारमार्थिककारणनिरुपणम् ..... अवग्रहादीनां विषयप्रतिपादनम् ...................... २०४ ક્ષયોપશમનો ભાવેન્દ્રિયમાં સમાવેશ . SSL माहिना ५५ प मा १२ ५७।२ .....२०४ ओघज्ञानस्वरूपपरामर्शः ...............................१८७ द्रव्य पर्याय ५२५२ अविनामावी ............२०५ भनिन्द्रियशानना प्र२ ..................१८७ सूत्र-१८ सूत्र-१५ गुणग्रहणे द्रव्यग्रहणमवश्यम्भावि .......२०५ अवग्रहादिभेदनिरूपणम् .. ............................१८८ व्यं४ननो मा मात्र स ह ..............२० ઉભયનિમિત્ત મતિજ્ઞાનના ચાર પ્રકાર, .......१८८ अवग्रहस्यद्विभेदः .................२०७ अवग्रहस्वरुपप्रकाशनम् ...........१८९ | अब महिना विषय विमा ........... अवग्रहशब्दस्यैकार्थकानि ............................ | सूत्र-१९ अब महिना शाननी तरतमता ...... मननयनयोर्युद्गलसंश्लेषो नास्ति .................... ईहालक्षणोद्घाटनम् ..................... यक्षु भने मनमा व्यं४नाव निषिद्ध ........२०८ SEILL स्व३५ने सम .............. ........१९१ चक्षु-मनसोः ज्ञेयकृतानुग्रहोपघाताभावः ........... २०९ ईहा निश्चयाभिमुखा ................... ........... नयन अने मननी अप्राप्यरिता ...........२०९ ઈંહા અને સંશય વચ્ચેની ભેદરખા शेषेन्द्रियाणां प्राप्तविषयग्राहित्वम् ....................२१ अपायस्वरुपप्रकाशनम् .. ..........१९३ भन पुगतात्म भूर्त छ ................... SSन मेार्थ नमो............... .......१९३ भलिशानना होने निहाणी ..............२११ अपायस्यानर्थान्तरशब्दख्यापनम् ......... ...........१९४ धारणालक्षणं ...........१९५ | सूत्र-२० | पाराना त्रए प्रभार ........ .......१९५ | उपच उपचार-मुख्यवृत्तिभ्यां श्रुतशब्दस्यार्थः ............... २१२ पर्यायशब्दैर्धारणाविचार ..१९ | श्रुत मे भातपूर्व होय .. ..२१२ awar or २१ ........ Page #81 -------------------------------------------------------------------------- ________________ VIII • विषयमा • તત્ત્વાર્થાધિગમસૂત્ર વિષય વિષય सूत्र-२३ ............ २१४ १६ २१८ १९ .......... २२० ....२४० २० २२१ .२४२ यत्र मतिज्ञानं तत्र श्रुतज्ञानम् २१३ | नरकतिर्यञ्चानां क्षयोपशमावधिज्ञानं ................. २३५ आप्तवचनादीनां विमर्शः .....२१४ શ્રુતજ્ઞાનના એકાWક નામો अवधिज्ञानं उपाधिभेदाद्भिन्नम् . ...२३६ विधानतः श्रुतज्ञानप्ररुपणम् ..................... २१५ क्षयोपशमना वैविध्यने समधिन। २ ... २३६. अंगणा श्रुतनी मोगा ............ | षड्विधभेदानां नामोत्कीर्तनम् .........२३७ द्वादशविधं श्रुतज्ञानम् ....... ...............२१७ |प्रश्नाश पुरुषना ४ अनुमि अवधिशान ..२३७ प्रविष्ट श्रुतनो परियय............... २१७ आनुगामिकावधिज्ञानस्वरूपस्थापनम् ................. २३८ मतिश्रुतयोर्भेदप्रतिपादनम् ..................... अग्निशिखावत् हीयमानमवधिज्ञानम् ............ श्रुतज्ञानं त्रिकालविषयम | डीयमान अवधिशाननी विया२॥ ........... श्रुतज्ञानस्य वैविध्ये हेतूपदर्शनम् वर्धमानमवधिज्ञानस्वरूपकथनम् તીર્થંકર પ્રભુના પાંચ વિશેષણો अनवस्थितावधिज्ञानप्ररूपणम् . ................... ......२४१ स्वभावे न पर्यनुयोगोऽस्ति. ऽस्ति .......................... तरंगोना मनपस्थित अधिशान ...... ...तो तीर्थ४२ ५९॥ कृतार्थ उपाय .... | अवस्थितावधिज्ञानं वेदवत् गणधराणामतिशयख्यापनम् ........ .............२२२ सूत्र-२४ अङ्गप्रविष्टं गणधरदृब्धं .................. ............. .२२३ श्रुतज्ञानस्य महाविषयत्वम् ..................... २२४ | मनःपर्यायज्ञाननिरूपणम् ............................... २४३ नवीन अंथ २यनानुं प्रयो४न.. ....... | मन:पर्यायशानन ............. .......२४३ अङ्गोपाङ्गनानत्वे हेतूपदर्शनम् ........ २२५ स्तोकाभिधायी सामान्यशब्दः ....... २४४ સૂત્ર રચનાના ૧ લાભો . २२५ नुमति मन:५यायशान मंगेशननी या .. २४४ पूर्वादीनां रचनाफलप्रकाशनम् ............... .......... | मनःपर्यायज्ञानेन मनोद्रव्याणि पश्यति .............. २४५ मतिश्रुतयोर्विषयभेदप्रदर्शनम् .......................... २२८ | मन:पर्यायना अर्थाने समो ...............२४५ मतिश्रुतयोर्निमित्तादिभेदोपदर्शनम् ................... २२९ सूत्र-२५ सूत्र-२१ | ऋजु-विपुलमतिमनःपर्यायज्ञानविमर्शः . ...............२४६ अवधिज्ञानस्य द्वैविध्यम् ....... ............२३० | | शुभति भने विपुलमतिनी मेहरे ........२४७ ना मेहन। नि३५९॥ 43 सक्षन इथन ...........२३० | अवधि-मनःपर्याययोः भिन्नत्वप्रकाशनम् ............. २४८ सूत्र-२२ | सूत्र-२६ / भवप्रत्ययावधिज्ञानस्य निरूपणम् .................... | अवधि भने मन:पर्यायना विशुद्धिकृत मे ....२४८ ક્ષયોપશમ તો કારણ છે જ .......... ...२३१ | मनःपर्यायस्य विशुद्धता ...... ............२४९ नारकदेवानामवधिज्ञाने भव निमित्तता .............. | क्षेत्रकृतभेदनिदर्शनम् ............ .......... २५० शिक्षातपाविना नारकदेवानामवधिज्ञानलाभः .... स्वामि-विषयकृतभेदोपदर्शनम् ...................... २५१ द्वितीयावधिज्ञानं षड़िवधम् .२३४ | पाप मने मन: पर्यायनी मंतिम महा ...२५१ २४ २२७ २३ २३३ Page #82 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર • विषयमार्गदर्शि . || .. विषय વિષય २६७ २५४ २५४ । सूत्र-३० | जे.एगं जाणति से सव् जाणति .२५२ | केवलिनो ज्ञानचतुष्काभावे युक्तिः ................. सूत्र-२७ उलीने युगप६-अनुसमय उपयोग.......... मतिश्रुतयोर्न सर्वपर्यायविषयत्वं ..... केवलज्ञान-दर्शनयोरनुसमयोपयोगोपदर्शनम् ......... ........२५३ यु५६ ७५योग पानी भीमांसा............. २६७ | सूत्र-२८ | जुगवं दो नत्थि उवओगो. ...२६८ अवधिज्ञानस्य विषयनिबन्धावेदनम् ................. सूत्रना तात्पयर्थि संप्रदायथा ४५॥य ......... सर्वद्रव्यो भतिश्रुतना विषय बने ............. | केवलज्ञानदर्शनयोः अभेदवादनिराकरणम् ......... २६९ सूत्र-२९ उलीमा सा२-अना।२ ७५योगनो ममेदवा६ .. २६९ मनःपर्यायविषयनिबन्धकथनम् ... ......................२५५ | कवालन एकमवज्ञानम् ................... ..........२७० ५२मावपि शान ५५ ३५ीद्रव्योने ४ net ......२५५ सूत्र-३२ अवधिज्ञानात् मनःपर्यायज्ञानविषयं विशुद्धतरम् .... २५६ | विपरीतशान मशान छे................... अपपि भने मन:पर्यायशान पथ्येन मेणा . २५६ | अयथार्थपरिच्छेदि ज्ञानाभासम् ...................... २७१ मापार मेहे शान-शान... ....२७१ सर्वद्रव्यपर्यायविषयककेवलज्ञानम् .....................२५७ | आद्यत्रयज्ञानेषु विपर्ययसंभवः ..................... .२७२ उत्पा६, व्यय, प्रौव्यनी मोग५..............२५७ | मिथ्याष्टिया परिडीत पपि ते विमा.....२७२ न केवलज्ञानात् परं ज्ञानमस्ति ........ .२५८ | मिथ्याष्टिन। शान१३५ ..............२७२ કેવલજ્ઞાનની સર્વવ્યાપકતા .....२५८ । सूत्र-३३ | કેવલજ્ઞાનના એકાWક નામો ........ २५९ | कुत्सितं ज्ञानमज्ञानमेव ........................... २७३ | सूत्र-३१ | | उन्मत्तस्येव मिथ्यादृष्टीनां ज्ञानं .......२७४ 'युगपद्ज्ञानविमर्शः ..... .... २६° | मेनयाश्रित शान मशान ४ छे. ....२७४ औ वने साथे १ थी ४ शानडीय.....२६० | उन्मत्तज्ञानस्योदाहरणम् .... ..२७५ सूत्रनो 'आ' अभिविधिना अर्थमा छ, ........२६० अवसरप्राप्तचारित्रानभिधाने हेतुपदर्शनम् ........ २७६ यत्र मति ज्ञानं तत्र श्रुतस्य भजना .................. २६१ मेनयाश्रित शाननो ना५ .................२७६ में ®म में साथे उत्कृष्टथी ४ शान ..... यत्र श्रुतं तत्र नियतं मतिज्ञानम् .....................२६२ | सूत्र-३४ मात्र श्रुतशाननो अभाव ................२६२ | पञ्चनयानां नामोत्कीर्तनम् ........................ .२७७ केवलज्ञानेन मत्यादिज्ञानस्य सहभावः ..............२६३ नयोनु निरु५५। ............................२७७ केवलज्ञानेनाभिभूतानि शेषज्ञानानि ................२६४ | नैगमनय-प्ररुप्रणा .................................... .२७८ शानमा मति माह शानो तिरोभूत ......२६४ |वि५ श्रान्तिभूखा- संनय..............२७८ केवलज्ञाने मत्यादिज्ञानस्याभावः. .................२६५ | संग्रहस्य स्वरूपम् ......................................२७९ भते वणशान छते मति माहिनी समा१.२६५ | अद्वैतवाहीन भूख asid संशडनय ........२७९ Page #83 -------------------------------------------------------------------------- ________________ • વિષયમાર્ગદર્શિકા - તત્ત્વાર્થાધિગમસૂત્ર જ ........ २८४ •..... ૦ ૦ જ જ જ الله વિષય પૂ. વિષય નય-દુર્નય-પ્રમાણને સમજીએ ............... ૨૭૧ | સામ્મતનયને જાણીએ ....૨૬૪ व्यवहारस्य व्याख्या ......... ૨૮૦ | સમભિરૂઢ નયના સ્વરૂપને સમજીએ......... ૨૧ વિશેષ વિના વ્યવહારનો લોપ = વ્યવહારનય . ૨૮૦ [vāમૂતતક્ષા............. ..................... ૨૬૬ સામાન્ય વિશેષથી ભિન્ન નથી = વ્યવહારનય . ૨૮૦] | નયસ્થ શદ્વાર્થ: ....... ........... ૨૬૭ ગવારનાશયોઘાટનમ્ ........................... ૨૮|ગમ્ય અર્થ અને વાચ્ય અર્થના ભેદને સમજીએ. ૨૧૭ ...તો વ્યવહાર સાર્થક સિદ્ધ થાય............. ૨૮ નયાકિનાં વર્ચર્ય .................... ..................... ૨૬૮ *નુસૂત્રચ વિવારઃ ............. નયોના એકાWક નામો. ...................૨૧૮ ઋજુસૂત્ર નય દ્વારા વ્યવહારનયની સમીક્ષા..... ૨૮૨ नात्यन्तिककर्तृक्रिययोर्भेदः . ...........................૨૬૬ ઋગુસૂત્રામિક વિદ્યોતન............................. ૨૮૩ પ્રાપકાદિ ના કર્મનો નિર્દેશ ................ પ્રત્યાખ્યાતવિજ્ઞાનાંતર સંબંધની વ્યાખ્યા ....... ૨૮રૂ नया न तन्त्रान्तरीयादयः ......... ૨ ૦ ૦ शब्दनयप्रदर्शनम् નિયો તન્ત્રાન્તરીય કે મોદકપક્ષગ્રાહી? લિંગાદિના ભેદે શબ્દભેદ શબ્દનય ........... ૨૮૪ नयानामध्यवसायान्तरता. शब्दनयमतविमर्शः નયો અધ્યવસાય સ્વરુપ છે .................. રે ? શબ્દનયનું સ્પષ્ટીકરણ .................... घटे नयावतारः. ..........૦૨ સૂત્ર-રૂક | નૈગમનયના અધ્યવસાયનો સિંહાવલોકન ..... રૂ૦ ૨ નયોના ભેદોને પિછાણીએ .... | घटे सङ्ग्रहनयावतार ............. ૨ ૦ ૩ નામી વિષ્યમ્ ........... | સંગ્રહનયના અધ્યવસાયની પીછાણ ........... ૩ ૦ ૩ शब्दस्यत्रैविध्यम् .. વ્યવહાર-ઢનુસૂત્રામમત પટઃ ............ ........... ૨ ૦૪ પર્યાયવાચીનામો ભિન્નાર્થક છે સમભિરૂઢ ..... ૨૮૮ વ્યવહારનયના અધ્યવસાયનો હળવો પરિચય.. રૂ૦૪ પર્યાયવાચી શબ્દોને એકાWક સ્વીકારતાં | ઋજુસૂત્રનયના અધ્યવસાયની આછી સમજ....રૂ ૦૪ વ્યવહાર ઉચ્છેદ ................ સાઋત-સમમિસ્ટમાન્ય ટઃ ........... ............... રૂ ૦૬ અર્થક્રિયામાં અપ્રવૃત્ત વસ્તુ તે અવસ્તુ = | સાંપ્રત નયના અધ્યવસાયની સમજ ......... ૨ ૦૬ એવભૂતનય ................ અધ્યવસાયસિં:- સમિ¢: ...................... રૂ ૦૬ ભિન્ન અર્થક્રિયાવાળા શબ્દો એકાર્થક સમભિરૂઢનયના અધ્યવસાયનો પરિચય ....... ૦ ૬ નથી એવભૂત ........ શાર્થોસિરાત્વિમેવમૂત.................... રૂ ૦૭ નિંગમનયનો પરિચય | એવંભૂતનયના અધ્યવસાયનો દાખલો ....... ૩ ૦ ૭ સંગ્રહનયના સ્વરૂપને નિહાળીએ............. નયોની વિચારણામાં વિરોધનું પ્રદર્શન ........ રૂ૦૭ વ્યવહારતલામ્ .......... | नयेषु विप्रत्तिपत्तिनिवारणम् ત્રટનુસૂત્રનલિમ્ .......... . ર૦ રૂ | g gવ વસ્તુનિ કિતાતિનિ પામ્ ................ રે ૦૬ शब्द-साम्प्रतलक्षणम् ૨૬૪ | અપેક્ષા-વિવફા ભેદ હોવાથી વિરોધ નથી ...... ૩૦૧ શબ્દનયના ત્રણ ભેદ ૨૧૪ | સદ્ધર્મસ્ય વસ્તુને સ્થાને તો ................ ૩૨૦ اس .......... ૨૮૭ سے اس •.. ૨૮૮ જ જ س س س س Page #84 -------------------------------------------------------------------------- ________________ س س سه سه m m ....................... તત્ત્વાર્થાધિગમસૂત્ર • विषयमाहिश . વિરોધના સ્વરૂપને ઓળખીએ . ............. ३१० | विरु५ वयनथी विवक्षित बहुपयन नयाः ज्ञानवद् अनेकधा परिच्छेदकाः ................. ३११ | समान्य - संग्रहनय................. ३२५ शान ५९॥ ५२२५२ मिन्नार्थ याडी छ ..........३११ | ज्ञानाज्ञानेषु नयविचारः . विचार ................................ २२५ विशुद्धभेदात् उपलब्धिभेदः ........................ ५ शान+३ मशान-माधव नयने स्वीकृत .. ३२६ श्रुतशानीन शातिशय.................. | ४ शान+२ शान- सूत्र नयने स्वीकृत ... ३२६ नयवादे न विप्रतिपत्तिः .............. | नैगमादिना स्वीकृतज्ञानानि ........................... ३२७ પ્રમાણોના બોધની ભિન્નતા ........३१३ | २०६नयने मभिमत शान .. नयकारिकाः ज्ञानाभावो न कुत्रापि जीवे ........................३२८ नैगमनयनो यो परियय .................३१४ | मिथ्याइष्टि सशानी ओई नथी-२०६नय..... ३२८ सामान्यादित्रिषु सङ्गृहीतवचनं-सङ्ग्रहनयः ....... ३१५ | अनुमानादिनां प्रामाण्यम् ..............................३२९ संग्राउनयनो माछो पश्यिय ................ ३१५ |...तो अनुमान प्रभाए। ५९ शान उपाय .३२९ व्यवहारस्य विशेषणत्रयम् ............................. ३१६ | अध्यायार्थोपसंहारः ..... समान्य विशेष विना न डोय ................ Tટંકમાં નયોથી જ્ઞાનની વિચારણા ...........३३० ऋजुशब्दनयस्वरुपम् .................. | ज्ञाने नयविचार. ................३३१ सूत्र मने श०६नयनी ढूं: मोण५...... . ३१७ | सूत्र भने २०६नी मान्यतानो भवदोन ..३३१ जीवादौ नयविचार ............ | सापेक्षा नया न विरुद्धा ............................३३२ पतत्वने नयोथी सभमे ................३१८ | नयो दौनिथी ....... ............ औपशमिकादिभावयुक्त एव जीवः ................. ३१९ सर्वनयमय स्यावा ........................३३२ ....तो सिद्धभगवंत ५९ वाय.....३१९ नयबोधफलम नोशब्दः देश-सर्वप्रतिषेधे .............................. ३२० | परिशिष्ट परिचय .. नोकवने सम .......... | परिशिष्ट-१ तत्त्वार्थसूत्रनो स्वाध्याय + पसने नोमवनो पश्यिय ............३२० हेमगिरानी अनुप्रेक्षा ....................... एवम्भूतनये भवस्थजीव एव जीवः ............... | परिशिष्ट-२ सूत्रानुक्रम + अकारादिक्रम ................ ...तो सिद्ध भगवंत नोडेवाय ......... परिशिष्ट-३ श्वेताम्बर-दिगम्बर पाठभेद ................६ एवंभूतेन नोजीवादेः स्वरुपः ....................... परिशिष्ट-४ श्री तत्त्वार्थाधिगमटीप्पणम् .................७ दृश, देशी(=शवाय)था भिन्न नथी .........३२२ | परिशिष्ट-५ तुलनात्मकटीप्पणम् ....... • सर्वसङ्ग्रहमते जीवसंख्या ...........................३२३ | परिशिष्ट-६ तत्त्वार्थाधिगमसूत्राणां बीजभूत समय अर्थाडी- मेवभूतनय .............. ३२३ “आगमसूत्राणि" ........................ ३२ द्वि-बहुवचनान्तविकल्पा ................................ ३२४ परिशिष्ट-७ टीकागतग्रंथ-पाठा-न्यायानां सूचिः ...... ३६ संयनयने पहुवयन ४ मान्य ..............३२४ | परिशिष्ट-८ भूमिकागतसाक्षीग्रन्थानां सूचिः ......... ३८ परिशिष्ट-९ भूमिकादर्शितसाक्षीपाठानां सूचिः ....... ४० س الله الله له سه سه لسه الله الله ...................३२० or morror 9 ० Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુક્તિચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ શ્રી વિજયકેશર-ચન્દ્રસૂરીશ્વરજી ફાઉન્ડેશન ગિરિવિહાર ટ્રસ્ટ (પાલીતાણા) દ્વારા પ્રકાશિત યોગનિષ્ઠ સ્વ.પ.પૂ.આ.શ્રીમદ્ વિજય કેશર સૂરીશ્વરજી મ.સા.ના આલેખિત તત્ત્વજ્ઞાન તથા અધ્યાત્મ રસથી પૂર્ણ મૌલિક સાહિત્ય તથા અન્ય ગ્રંથ રત્નોની સૂચિ • ગુજરાતી ભાષાના પ્રકાશન ૦ ૩૦. સમાધિની સાધના ૧. આત્મવિશુદ્ધિ ૩૧. હેમાવલી આરાધના વિધિ ૨. આત્મજ્ઞાન પ્રવેશિકા ૩૨. ઉપદેશમાળા અંતર્ગત કથાસાગરના અણમોલ રત્નો આત્માનો વિકાસ ક્રમ અને મહામોહનો પરાજય ૩૩. પંચજીનેશ્વર સ્તવન મંજરી ધ્યાન દિપીકા ૩૪. જીન તેરે ચરણ કી શરણ ગ્રહું ૫. યોગ શાસ્ત્ર-ભાષાંતર • પ્રતાકારમાં ૦. ૬. સમ્યક દર્શન ૩૫. સુદર્શન ચરિત્ર એટલે સમળી વિહાર-ભાષાંતર ૭. પ્રભુના પંથે જ્ઞાનનો પ્રકાશ ૩૬. મહાબલ મલયા સુંદરી ચરિત્ર-ભાષાંતર ૮. આનંદ અને પ્રભુ મહાવીર ૩૭. ધર્મરત્નના અજવાળા એટલે ધર્મરત્ન પ્રકરણ-ભાષાંતરી ૯. મહાવીર તત્ત્વ પ્રકાશ ૩૮. જ્ઞાનવિમલસૂરિકૃત કલ્પસૂત્રના ઢાલીયાના વ્યાખ્યાનો ૧૦. પ્રબોધ ચિંતામણિ ૩૯. શ્રી પંચસૂત્ર-ભાષાંતર ૧૧. ધર્મોપદેશ તત્ત્વજ્ઞાન ૧૨. શાન્તિનો માર્ગ • અંગ્રેજી ભાષાના પ્રકાશન ૦ ૧૩. ગૃહસ્થ ધર્મ YO. Knowledge of Soul ૧૪. નીતિમય જીવન • હિન્દી ભાષાના પ્રકાશન ૦ ૧૫. નીતિવિચાર રત્નમાલા ૪૧. યાત્મજ્ઞાન પ્રવેશિડ્યા ૧૬. મહાબલ મલયાસુંદરી ચરિત્ર-ભાષાંતર ૪૨. માત્મ વિશુદ્ધિ ૧૭. સુદર્શન ચરિત્ર એટલે સમળી વિહાર-ભાષાંતર |૪૩. પ્રમુ છે મા મેં જ્ઞાન આ પ્રવાસ ૧૮. ધર્મરત્નના અજવાળા એટલે ધર્મરત્ન-ભાષાંતર |४४. शान्ति का कर्म ૧૯. અધ્યાત્મ કલ્પદ્રુમ અર્થ સહિત ૪૫. ગૃહસ્થ થર્મ ૨૦. હસ્તરેખા-સંજીવની ૪૬. નીતિમય નીવન ૨૧. મુક્તિ માર્ગનો સાથી ४७. पथ प्रदर्शक गुरुदेव ૨૨. બૃહત યોગ વિધિ ૨૩. શ્રી તપાગચ્છ વંશાવલી ૪૮. ઘર તત્ત્વજ્ઞાન ૨૪. માર્ગદર્શક ગુરુદેવ અને આદર્શ ગચ્છાધિરાજ |४८. प्रभु भक्ति वंदना ૨૫. આદર્શ ગચ્છાધિરાજ ૫૦. ધ્યાન રવિવા ૨૬. ૫.પૂ.આચાર્ય શ્રી વિજયકમલસૂરીશ્વર મ.સા.નું ૫૧. વારસા મૂત્ર- ભાષાંતર (પ્રતવિકાર) જીવનચરિત્ર ૫૨. વન્યસૂત્ર- ભાષાંતર (પ્રતાવાર) ૨૭. દશવૈકાલિક-ભાષાંતર ૫૩. પર્યુષણ નિવા-ભાષાંતર (પ્રતાવાર) ૨૮. ધર્મરત્ન પ્રકરણ (મૂલ તથા અર્થ રહિત) ૨૯. નિત્ય આરાધના ૫૪. તવાથધિગમ સૂત્ર ભાગ-૧ શ્રમણ સેવા વિચારક પ.પૂ.સરલ સ્વભાવી ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ની દીક્ષાના ૫૪ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે, એની સાથે સાથે અમેં પણ ૫૪ ગ્રંથ-રત્નોની શૃંખલા પૂરી કરતા ગૌરવ અનુભવીએ છીએ. Page #86 -------------------------------------------------------------------------- ________________ ।। શ્રી શંદેશ્વરપાર્શ્વનાથાય નમઃ ।। ।। શ્રી ગૌતમ ધરાય નમઃ || ।। ચરમતીર્થપતિ શ્રી વર્ષમાનસ્વામિને નમઃ ।। ।। શ્રી વાવમુક્યાય નમઃ ।। || શ્રીનિ-વૃદ્ધિ-મુત્તિ-મતા-સર-ચન્દ્ર-પ્રમવવન્દ્ર-હેમપ્રમસૂરીશ્વરમ્યો નમઃ || पञ्चशतीप्रकरणप्रणेता श्री * उमास्वातिवाचकगुम्फितं स्वोपज्ञभाष्यसमेतम् गन्धहस्तीश्रीसिद्धसेनगणिप्रणीतवृत्तिविभूषितम् तत्त्वार्थाधिगमसूत्रम् [स्वोपज्ञभाष्यसम्बन्धकारिकायाः श्रीसिद्धसेनगणिप्रणीतटीका प्रारभ्यते । ] जैनेन्द्रशासनसमुद्रमनन्तरत्न- मालोड्य भव्यजनतोषविधायि येन । रत्नत्रयं गुरुसमुद्धृतमिद्धबुद्ध्या तत्त्वार्थसङ्ग्रहकृते प्रणमामि तस्मै ।।१ ।। वसन्ततिलका स एव धीरो विधुरां धियं मे, नय-प्रमाणादिविचारनीतौ । पटुं विधत्तां व्यसनावमग्ने, कुर्वन्ति सन्तः करुणामवश्यम् ।।२।। उपजातिः सङ्क्षिप्त-विस्तीर्णरुचिप्रबोधैः, पूर्वैर्मुनीशैर्विवृतेऽपि शास्त्रे । यातुं पथा वाञ्छति मध्यमेन, बुद्धिर्मदीया परिपेलवापि । । ३ । । इन्द्रवज्रा હેમગિરા (ગુજરાતી અનુવાદ) - ૫૦૦ ગ્રંથના રચયિતા વાચકપ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજે રચેલ તત્ત્વાર્થાધિગમસૂત્ર, સાથે સ્વોપજ્ઞભાષ્ય અને તેના ઉપર ગંધહસ્તી શ્રી સિદ્ધસેન ગણિવરે રચેલ વૃત્તિનો ગુર્જર શબ્દાનુવાદ-ભાવાનુવાદ પ્રસ્તુત થાય છે. શ્રદ્ધાસુરલતાના બળે મતિ માહરી નિર્મલ બને, સાન શક્તિના બળે વાચાની શક્તિ ઉદ્ભવે, સચ્ચરણના સુંતેજથી મુજ દેહ સુદ્રઢતા ધરે, શ્રી પાર્શ્વશંખેશ્વર કૃપાથી સિદ્ધિ શ્રુતની સંપજે ॥૧॥ | વાચક પ્રવર પૂર્વજ્ઞ ઉમાસ્વાતિ ગુરૂ મુજ મનવસે, ગણિરાજ શ્રી સિદ્ધસેન નામે તર્ક શક્તિ નીપજે, ગુરૂ ‘હેમ’-જય-યશની કૃપાથી ધૈર્યતા મારી વધે. દેવી સરસ્વતીના પ્રસાદે શબ્દ શક્તિ સંચરે ॥૨॥ શ્લોકાર્થ :- જેમાં અનંત સિદ્ધાંત રૂપી રત્નો રહેલા છે તેવા આ જિનશાસન રૂપી સમુદ્રને વલોવીને, પોતાની તેજસ્વી બુદ્ધિ વડે ભવ્ય જીવોને આનંદ આપનાર એવા દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપી મહાકિંમતી રત્નોનો જેમણે ઉદ્ધાર કર્યો છે, તેવા તત્ત્વાર્થસૂત્રના કર્તા વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મહારાજાને હું પ્રણામ કરૂં છું. ||૧|| નય અને પ્રમાણાદિ વડે તત્ત્વનો વિચાર કરવામાં અતિ વિક્લ એવી મારી મતિને, ધીર એવા તે ગ્રંથકારશ્રી ઉમાસ્વાતિજી મહારાજ પટુતા પ્રદાન કરો. ખરેખર દુઃખમાં પડેલા લોક વિશે સજ્જન પુરુષો અવશ્ય કરુણા કરે જ છે. ॥૨॥ · જો કે સંક્ષેપ અને વિસ્તૃત તત્ત્વરૂચિવાળા જીવોને વિશેષ બોધ આપવાવાળા એવા પૂર્વ *. જુઓ પરિશિષ્ટ-૪ ટી-૧. ૨. પીત્તે ત્તિ. ૨. વિશ્તા મુ.ગ્રા. (માં.રા) Page #87 -------------------------------------------------------------------------- ________________ • મંતાવરણમ્ • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यउक्तं जिनेन्द्रैर्जगदेकनाथैः, सर्वं नयद्वैतमतानुसारि । ज्ञेयस्वरूपं प्रविभज्य सम्यक्, संयोजनं केवलमेव चिन्त्यम् ।।४।। इन्द्रवज्रा विमुक्तिमार्गे मुनिनाथदेशिते, व्यधायि मौढ्याद् यदसाम्प्रतं मया । तितिक्षतां तत् सुजनः समाधिना, विलोक्य रन्धेषितया विनाकृतः ।।५।। वंशस्थविलम् – હેમગિરા - મહર્ષિઓએ તે તે પ્રકારના સંક્ષિપ્ત અને વિસ્તૃત શાસ્ત્ર(તત્ત્વાર્થી-વિવરણ રચ્યા જ છે, તો પણ મારા જેવા કોમળ બુદ્ધિવાળા જીવો મધ્યમ માર્ગે સંચરવાને ઈચ્છે છે. (તેથી આ તત્ત્વાર્થ ગ્રંથ પર મધ્યમ ટીકા હું લખું છું.) all જગતના એક માત્ર નાથ જિનેશ્વર દેવોએ બધાં જ શેયપદાર્થોના સ્વરૂપને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એમ ઉભયનયને અનુસાર સમ્યફ રીતે વિભાગીકરણ કરીને કહ્યું છે. આપણે (ટીકાકારે) તો તેના સમ્યફ સંયોજનને જ વિચારવાનું છે, અર્થાત્ બન્ને નયને આશ્રયી પદાર્થો (તત્ત્વો)ની ગોઠવણ સમજવાની છે. જો સર્વજ્ઞ કથિત મોક્ષમાર્ગ રૂપ આ તત્ત્વાર્થાધિગમસૂત્રને વિશે મૂઢતાને લીધે મારા વડે જે અનુચિત કરાયું હોય તેને જોઈને છિદ્ર જોવાની દૃષ્ટિથી રહિત એવા સુજન લોક સમાધાન કરવા વડે સહન (=ક્ષમા) કરે. પી. * ત્રણ પ્રકારના મંગલને આદરીએ * કોઈપણ કાર્યનો આરંભ કરતાં પહેલા તે નિર્વિઘ્ન સમાપ્ત થાય એ ઉદેશથી મંગલ કરવું એ શિષ્ટ લોકોનો આચાર છે. મંગલ એને કહેવાય કે જેના દ્વારા ઈષ્ટ કાર્યમાં પ્રતિબંધક વિજ્ઞનું નિવારણ થઈ જાય. મંગલ ત્રણ પ્રકારના હોય છે. (૧) ઈષ્ટદેવ અને ગુરુને નમસ્કાર રૂપ મંગલ (૨) આશીર્વાદ રૂપ મંગલ (૩) પ્રતિપાદ્ય વસ્તુના સંક્ષિપ્ત નિર્દેશ રૂપ મંગલ. અહીં પ્રસ્તુતમાં પણ ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિવર મહારાજાએ પ્રથમ શ્લોકમાં- “પ્રીમમ- ત” ઈત્યાદિ પદોથી ગુરુવરશ્રીને નમસ્કાર રૂપ પ્રથમ મંગલ કર્યું છે. દ્વિતીય શ્લોકમાં ‘હું વિદત્તાં ઈત્યાદિ પદોથી આશીર્વાદ રૂપ દ્વિતીય મંગલ કર્યું છે અને તૃતીય શ્લોકમાં “ચાતું પથા વાચ્છતિ મધ્યમેન” ઈત્યાદિ પદોથી પ્રતિપાદ્ય વિષયને સંક્ષેપથી કહેવા રૂપે સંક્ષિપ્ત નિર્દેશરૂપ તૃતીય મંગલ કર્યું છે. અર્થાત્ પોતે તત્ત્વાર્થસૂત્ર ઉપર મધ્યમ ટીકા લખવાના છે આમ કહેવા દ્વારા ટીકાના અભિધેયાર્થનો સંક્ષેપમાં નિર્દેશ કર્યો છે. “અનુવબત્તિ = તોડ્યાન પ્રખ્યાધ્યયને અનુવન્તિ તે કુવન્યા:” અર્થાત્ લોકો ગ્રંથાધ્યયનમાં જેના દ્વારા ઉત્સુક થાય તે અનુબંધ કહેવાય છે. આ અનુબંધ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે – (૧) વિષય (૨) અધિકાર (૩) સંબંધ (૪) પ્રયોજન. આ અનુબંધચતુષ્ટય ટીકાકારશ્રીના ત્રીજા અને ચોથા શ્લોકના કેટલાક પદોમાં અંતર્ગર્ભિત છે તે આ રીતે Page #88 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • અનુવન્યવતુષ્ટયકલન • मोक्षमार्गोपदेशः श्रेयान् परिनिर्वाणस्य पुरुषार्थप्राधान्यात्, दुःखोद्वेगाद्धि जीवलोकः सुखप्रेप्सया -- હેમગિરા - (૧) વિષય :- “સંયોગને વર્તમેવ વિન્સ” આ પદથી ટીકામાં પ્રતિપાઘ વિષય “તત્ત્વોનો સંગ્રહ” છે તે જણાવ્યું. આશય એ છે કે તત્ત્વાર્થાધિગમસૂત્રના સંયોજન (સંગ્રહ) રૂપ વિષયની આ ગ્રંથમાં વિચારણા કરાય છે. (૨) અધિકારી - મધ્યમ પ્રકારે તત્ત્વના અર્થ જાણવાની-સમજવાની ઈચ્છાવાળા તત્ત્વજિજ્ઞાસુઓ જ આના અધિકારી છે. (૩) સંબંધ :- ‘તત્ત્વાર્થ' ગ્રંથ અને તત્ત્વાર્થ રૂપ અભિધેયાર્થ એ બન્ને વચ્ચે “પ્રતિપાઘ-પ્રતિપાદક કે “બોધ્ય-બોધક ભાવ” રૂપ સંબધ છે. “નિર્માનાર્થ” પદથી ગુરૂપરંપરાગત અને આગમ પરંપરાગત સંબંધ પણ ગર્ભિત રીતે સૂચવ્યો છે. અર્થાત્ ટીકાકાર કોઈ જેવા તેવા ગ્રંથ ઉપર ટીકા રચવા નથી બેઠા અથવા સ્વમનિષીકા (સ્વમતિ)થી કોઈ નવો ગ્રંથ નથી રચતા, પણ તીર્થંકર પ્રભુ દ્વારા કથિત તત્ત્વોનું સંયોજન જેમાં કરાયું છે, એવા વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિ મહારાજા દ્વારા વિરચિત તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપર ટીકા રચવાના છે. (૪) પ્રયોજન - અતિ સંક્ષિપ્ત અને અતિ વિસ્તૃત જિજ્ઞાસુઓને આશ્રયી તત્ત્વાર્થસૂત્ર ઉપર મોટી નાની અનેક ટીકાઓ પૂર્વ મહર્ષિઓ વડે રચાઈ છે તેથી મધ્યમ જિજ્ઞાસુને બોધ આપવાના પ્રયોજનથી આ મધ્યમ ટીકા કરવામાં આવી છે. મંગલાચરણ તેમજ વિષય-સંબંધ-પ્રયોજન અને અધિકારી એમ ચાર અનુબંધ સાથે પાંચ મુદા આ શરૂઆતના ચાર શ્લોકમાં બતાવ્યા છે. # દોષ દૃષ્ટિના ચશ્મા વિનાના સજ્જનો & - પ્રાયઃ ગ્રંથની શરૂઆતમાં કે અંતમાં સજ્જન પ્રશંસા અને દુર્જન નિંદાનો ઉલ્લેખ કરવો એ ગ્રંથકારોની પ્રસિદ્ધ પ્રક્રિયા છે. પરંતુ પ્રસ્તુત ટીકાકાર જિનાલાસનના સાધુ હોવાથી કોઈની પણ નિંદા કરવી ઉચિત નથી સમજતાં, દુર્જનો પ્રત્યે ઉપેક્ષા રાખવી એ જ પોતાનું કર્તવ્ય સમજે છે. માટે પાંચમા શ્લોકમાં “જોષિતયા વિનાd:” ઈત્યાદિ પદથી દુર્જનોની ઉપેક્ષા કરી, માત્ર સજજનની પ્રશંસાનું પ્રદર્શન કર્યું છે. તે આ પ્રમાણે :- “ટોષો વિમાનો િતચ્ચિત્તાનાં પ્રવાશ?” અર્થાત દુર્જનવર્ગ ગ્રંથકારના અભિપ્રાયને સમજ્યા વિના દોષ કાઢવાના પ્રયાસો કરતા હોય છે. કારણકે એમનામાં છિદ્ર જોવાની કુટેવ રહેલી છે. પરંતુ જેઓ સજ્જન છે તેઓ “જોષિતયા વિનાન” = છિદ્ર જોવાની ઈચ્છાથી રહિત હોવાથી ગ્રંથકારના ઊંડા અભિપ્રાયને સમજીને આનંદિત થાય છે. કાંઈ ભૂલ દેખાય તો તેનું પરિમાર્જન-સમાધાન કરી નાંખે છે. કારણકે તેઓ દોષ દષ્ટિથી રહિત અને ગુણ દૃષ્ટિથી સહિત હોય છે. તેથી મારી આ કૃતિ તેવા સજ્જન પુરૂષો માટે ગ્રાહ્ય છે (એમ કહી પાંચમા શ્લોકમાં ટીકાકારે સજ્જનની પ્રશંસા કરી છે.) સર્વ પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થની પ્રધાનતા હોવાથી મુક્તિમાર્ગનો ઉપદેશ કલ્યાણકારી છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ • સુવર્ચા વિધ્યમ્' तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यच क्लेशार्तिहेतून् परिजिहीर्षन् सुखानन्दनिमित्तोपादित्सया च सर्वक्रियासु प्रवर्तते। सुखदुःखप्राप्त्यभावश्च लोके तन्त्रान्तरेषु च सन्निकृष्टकारणभावोऽभीप्स्यते धर्मस्यार्थकामयोश्च । सुखं हि द्विविधं वैषयिकभेदानिर्वाणप्राप्तिलब्धात्मस्थसुखभेदाच्च, तत्र यन्मौक्षं सुखं तदात्यन्तिकमैकान्तिकमनतिशयमनाबाधकं केवलं निराबाधं स्वाधीनं च। शश्वदप्रतिपातादात्यन्तिकम्, व्यतिकीर्णसुख-दुःखहेतुभावार्थान्तरानपेक्षत्वादैकान्तिकम्, प्रकर्षकाष्ठावस्थानादनुत्तरत्वादनतिशयम्, प्राण्युपमर्दनजलौकिकसौख्यवैपरीत्यादनाबाधकम्, सर्वद्वन्द्वस्पर्शविषयातिक्रमाद् दुःखलेशाकलङ्कितं केवलम्, निष्प्रतिद्वन्द्व - હેમગિરા હકીકતમાં દુઃખથી ઉદ્વિગ્ન બનેલ જીવ માત્ર સુખની અભિલાષા રાખે છે. અને તે સુખ પ્રાપ્ત કરવા તથા દુઃખના અભાવ માટેની ઈચ્છા જીવમાં સદા રહી છે અને તે માટે કલેશાદિ દુઃખના સર્વ કારણોનો વિનાશ કરવા તથા સુખ અને આનંદના નિમિત્તોને આદરવાની ઈચ્છાથી જીવ પ્રાયઃ સર્વ ક્રિયાઓમાં પ્રવર્તે છે. લોકમાં અને ઈતર દર્શન-શાસ્ત્રોમાં પણ સુખ પ્રાપ્તિ અને દુઃખના અભાવ માટે ધર્મ પુરુષાર્થ, અર્થ અને કામ પુરુષાર્થ અતિ નિકટના કારણો મનાયા છે. (પ્રસ્તુત લોકોત્તરશાસ્ત્રનું પ્રયોજન જીવને માત્ર દુઃખનો અભાવ થાય કે પ્રાસંગિક સુખો મળે એટલા પુરતું નથી પરંતુ દુઃખનો સર્વથા અભાવ અને શાશ્વત (મોક્ષ) સુખ મળે તે છે. એ વાતને સ્પષ્ટ કરતા , કહે છે) સુખ બે પ્રકારના છે. (૧) વૈષયિક સુખ (= શબ્દ, રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શજન્ય પરાધીન ક્ષણિક સુખ) (૨) નિર્વાણની પ્રાપ્તિ રૂપ આત્મિક સુખ (= અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોનું સ્વાધીન - શાશ્વત સુખ) આ બીજું મોક્ષ સુખ “આત્યંતિક, એકાંતિક, અનતિશય, અનાબાધ, કેવળ, નિરાબાધ અને સ્વાધીન આ સાત વિશેષતાવાળું છે.' છે સાચા સુખની ઓળખાણ છે (૧) આત્યંતિક :- જે સુખનું કયારેય પતન નથી થવાનું તેવું શાશ્વત. (૨) એકાંતિક - જેમાં સુખ પછી દુઃખ આવી મિશ્ર પરમ્પરા ચલાવનાર કોઈ પદાર્થોની અપેક્ષા નથી રહી. અર્થાત્ એકમાત્ર સુખની પરમ્પરાવાળુ જે સુખ તે. (૩) અનતિશય - સર્વ શ્રેષ્ઠ કક્ષાવાળુ હોવાથી આ સુખ સર્વ સુખોથી ચઢીયાતું છે. અર્થાત્ જે સુખ કરતાં ચઢીયાતું કોઈ સુખ નથી તેવું. (૪) અનાબાધક - જીવોના સંહારથી ઉત્પન્ન થયેલ લૌકિક સુખથી વિપરીત, જે સુખમાં કોઈપણ જીવને ભય કે બાધા થતી નથી, અર્થાત્ જીવો “અભય” પામે તેવું નિર્દોષ સુખ. (૫) કેવલ :- ઠંડી, ગરમી આદિ દ્વન્દ્રો (ઉપાધિઓ)ને ઉત્પન્ન કરનાર વિષયોથી પર હોઈ દુઃખના લેશ માત્રથી પણ જે કલંક્તિ નથી તેવું સુખ. 9. “મવાધવું . સી ૨. પ્રતિપતિ માં ઉંડા રૂ. વધ° મ હું ૪. ટુર્લફ્લેશ .. Page #90 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • मोक्षसुखस्य वैशिष्ट्यविद्योतनम् • मिति निराबाधम्, आत्मतादात्म्याविर्भावान्मनोज्ञविषयसंसर्गायत्ता नोत्पत्तिरस्येति स्वाधीनमिति। . तच्चैतच्चैतन्य-वीर्य-प्रशमादिगुणतत्त्वस्यात्मनः संसर्गप्रतिबन्धोपरागविगमात् पुनर्भवप्रबन्धोच्छेदात् दुःखानामत्यन्तनिवृत्तेः ज्ञानादिस्वतत्त्वावस्थाननिःश्रेयसावाप्तेरधिगम्यत इति तत्साधनशासनमुख्यप्रयोजनः कृत्स्न उपदेशः परमर्षेः, तदनुषङ्गतः शेषव्याख्यनात्, अतश्च मुख्यपुरुषार्थसाधन-साध्याव्यभिचारशासनाच्छास्त्रमेतत्, विषयर्द्धिसंयोगसमुत्थस्य तु सुखस्यात्यन्तिकादिविपरीतविशेषणानुगतत्वात् दुःखोत्तरत्वात् दुःखप्रतिकारमात्रत्वाच्च, तदर्थं शास्त्रमशास्त्रं स्यात्, तदुपायोपदेशविधिमन्तरेणापि तत्सिद्ध्युपपत्तेश्चेति, अभ्युदयप्राप्त्युत्सवफलो धर्मः प्रतिषेध्यपक्षक्षिप्तः प्रतिमन्तव्यः, अर्थ-कामौ च, यस्माच्चैते दुःखाभावार्थिनां नात्यन्ताभावहेतवः तस्मादभ्युदयफलधर्मार्थ-कामोपदेशो न हितोपदेश इति सर्वेणापि तदर्थः प्रयासो - હેમગિરા – (૯) નિરાબાધ : જેનું કોઈ પ્રતિસ્પર્ધી સુખ નથી તેવું. (૭) સ્વાધીન :- આત્માના તાદાત્મ ભાવે ઉત્પન્ન થયેલું હોવાથી, કોઈપણ બાહ્ય મનોજ્ઞ વિષયોનાં સંસર્ગની આધીનતા જેમા નથી તેવું સુખ. ચૈતન્ય, વીર્ય અને પ્રશમાદિ ગુણ તત્ત્વના ભંડાર એવા આ આત્માને આ સુખ કઈ રીતે પ્રાપ્ત થાય તે કહે છે. (૧) વિભિન્ન વિષયોના સંસર્ગથી પેદા થયેલ આસક્તિ સ્વરૂપ ઉપરાગ (મેલ)નો વિનાશ થવાથી (૨) પુનર્ભવના નિર્માણનો અર્થાત્ ભવ પરમ્પરાનો ઉચ્છેદ થવાથી . (૩) દુઃખોની આત્યંતિક નિવૃત્તિ થવાથી અને (૪) જ્ઞાન-દર્શનાદિ આત્મ સ્વરૂપમાં અવસ્થિતિવાળો મોક્ષ મળવાથી આ જીવને ઉપરોક્ત સાત વિશેષતાઓથી યુક્ત એવા શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. પરમ મહર્ષિઓનો સમગ્ર ઉપદેશ આ શાશ્વત સુખના સાધનો (ઉપાયો)ને કહેવાના મુખ્ય પ્રયોજનવાળો હોય છે. * ...તો શાસ્ત્રોપદેશ નિરર્થક છે પ્રસંગે કરાતાં અન્ય પદાર્થોનાં વ્યાખ્યાનો પણ પરમર્ષિઓ આ મોક્ષના સાધનોને અનુલક્ષીને જ કરતા હોય છે. મોક્ષ પુરુષાર્થના સમ્યગ્દર્શનાદિ ત્રણ સાધન છે. આ સાધનોથી સાધ્ય મોક્ષ છે. આ સાધ્ય-સાધનનું પ્રસ્તુત ગ્રંથમાં અવ્યભિચારપણે અનુશાસન કરેલ હોવાથી આ ગ્રંથ એ (શાસનાન્િ શાસ્ત્ર એ વ્યુત્પત્તિથી) શાસ્ત્રરૂપ છે. સ્પર્ધાદિ વિષયોની ઋદ્ધિના સંયોગથી ઉત્પન્ન થયેલ સુખ તો આત્યંતિક, એકાંતિક આદિ વિશેષણથી વિપરીત એવા ક્ષણિક અને અનૈકાંતિક આદિ વિશેષતાવાળુ હોવાથી તથા પરિણામે દુઃખદાયી હોવાથી, તથા દુઃખના પ્રતિકાર (બચાવ, રૂપ હોવાથી તેવા ભૌતિક સુખ માટે રચાતું શાસ્ત્ર તો ખરેખર નિરર્થક (અશાસ્ત્રી જ છે. કારણ કે આ સુખોના ઉપાયોની ઉપલબ્ધિ તો ઉપદેશ કર્યા વિના (અનાદિ કાલીન-સંસ્કારથી) પણ સંભવિત છે. આશય એ છે કે (મોક્ષાર્થી માટે) માત્ર ભૌતિક ક્ષેત્રે અભ્યદયરૂપ સુખ સાહેબીની પ્રાપ્તિ કરાવનાર (કામ્યકર્મસંપાદનરુપ) ધર્મ પ્રતિષેધ્યપક્ષ અંતર્ગત જાણવો તથા અર્થ, કામ પણ નિષિદ્ધ છે. કારણ કે દુઃખના અત્યંતાભાવ Page #91 -------------------------------------------------------------------------- ________________ • शास्त्ररचनाप्रयोजनमावेदनम् • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य भाष्यसम्बन्धकारिका सम्यग्दर्शनशुलं, यो ज्ञानं विरतिमेव चाप्नोति। दुःखनिमित्तमपीदं, तेन सुलब्धं भवति जन्म ।।१।। जन्मनि कर्मक्लेश-रनुबद्धेऽस्मिंस्तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो, यथा भवत्येष परमार्थः ।।२।। नास्थेय इत्यर्थः । सर्वस्यास्य विषयसुखर्द्धिफलत्वात् तद्दोषदुष्टत्वादिति, परमर्षेः प्रवक्तुनिसर्गादेव लोकानुग्रहकारितायां प्राणिनां च हिताहितविभागोपदेशविशिष्टानुग्रहहेत्वभावान्निःश्रेयसावाप्तिहेतूपदेशप्रवृत्त्युपपत्तेः, सदाचार्ययुक्तितो हिताहितप्राप्ति-परिहारार्थिनां च कामादिषु दोषदर्शनान्निःश्रेयसार्थित्वान्निःश्रेयसमार्गोपदेशः शास्त्रे प्रवर्त्तते इत्ययं शास्त्रप्रवृत्तिहेतुकृतः शास्त्रसम्बन्धः । स चायं भाष्यकारिकाभिः प्रकाश्यते- पुरुषार्थसिद्धिं प्रत्यागूर्णानां हिताहितप्राप्ति-परिहारार्थिनां - હેમગિરા કારીકાર્ય - સમ્યગ્દર્શનથી શુદ્ધ એવા જ્ઞાન અને ચરિત્રને જે પ્રાપ્ત કરે છે. તેના વડે દુઃખનું કારણ એવો પણ આ માનવ) જન્મ સાર્થક થાય છે. ૧. કર્મ અને કષાયના અનુબંધવાળા આ જન્મમાં એવો પ્રયત્ન કરવો કે જેથી કર્મ અને કષાય (કર્મથી કરાયેલ લેશો)નો સર્વથા અભાવ થાય ખરેખર એજ પરમાર્થ છે //રા (સર્વનાશ)ના અર્થી જીવોને તે દુઃખના અત્યન્તાભાવમાં આ અભ્યદયફલક ધર્મ, અર્થ કે કામ હેતુ રૂપ બની શકતા નથી. તેથી માત્ર સંસારના અભ્યદયનું ફળ આપનાર એવા ધર્મ, અર્થ અને કામનો ઉપદેશ એ હિતોપદેશ નથી. માટે કોઈએ પણ માત્ર અભ્યદયફલક અર્થાદિ પુરુષાર્થના ઉપદેશમાં પ્રયત્ન ન કરવો. કારણ કે આ પુરુષાર્થ ક્ષણિક-વિષય સુખની સમૃદ્ધિનું કારણ છે આ સુખ પરિણામે દુઃખ-દુર્ગતિ રૂપ કટુ વિપાકવાળા દોષોથી દૂષિત છે. * હેતુકૃત શાસ્ત્રસંબંધને સમજીએ ૪ ‘હિત શેમાં? “અહિત શેમાં? એવા હિતાહિતના વિભાગ અંગેનો ઉપદેશ આપતી વિશિષ્ટ અનુગ્રહાત્મક સામગ્રી સામાન્ય જીવો પાસે નથી હોતી. તેથી લોકો ઉપર અનુગ્રહ કરવાની ભાવનાથી પ્રવક્તા એવા પરમર્ષિઓ તરફથી મોક્ષ પ્રાપ્તિના સાધનો વિશે ઉપદેશ કરવાની પ્રવૃત્તિ સ્વભાવથી જ થતી હોય છે. પ્રસ્તુતમાં પણ સુવિહિત આચાર્ય (ઉમાસ્વાતીજીએ) રચેલ ઉપાયરૂપ યુક્તિઓથી હિત પ્રાપ્ત કરવાના અને અહિત પરિહાર કરવાના અર્થીઓ કામાદિમાં દોષ-દર્શન કરે અને તેથી શ્રેયકારી એવા મોક્ષના અર્થી બને, તે માટે જ નિઃશ્રેયસ એવા મોક્ષમાર્ગનો ઉપદેશ આ શાસ્ત્રમાં પ્રવર્તે છે. આ પ્રમાણે આ શાસ્ત્રને પ્રવર્તાવાનો હેતુ તે મોક્ષનો ઉપાય દર્શાવવાનો છે, આ જ હેતુ રૂપ સંબંધને લઈ આ શાસ્ત્ર પ્રવર્તે છે. આ સંબંધને શાસ્ત્રપ્રવૃત્તિહેતુકૃત સંબંધ” કહેવાય. અને તે સમ્બન્ધ રચાયેલ ૩૧ (ભાષ્યસંબંધી) કારિકાઓ વડે પ્રકાશિત કરાય છે. તેમાં સર્વ પ્રથમ પ્રારંભની બે કારિકાનું હાર્દ ટીકાકારશ્રી જણાવે છે. તે આ મુજબ – પુરુષાર્થથી સિદ્ધિ મેળવવા પ્રયત્નશીલ બનેલા એવા હિતપ્રાપ્તિ અને અહિત પરિહારના Page #92 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • મવાર ધનનિ • विधेय-प्रतिषेध्यविवेकप्रदर्शनार्थं हि कारिकाद्वयमाद्यम् । परमकार्यमभीप्सद्भिः प्रधानपुरुषार्थप्राप्तिकाङ्क्षिभिः परहितप्रेप्सुभिर्निःश्रेयसार्थिभिरित्यर्थः । परमनिर्वृत्तेरग्र्यत्वात् तत्सिद्धियोग्यताऽप्रतिघसामर्थ्यादेवंप्रकारसाधनगुणसमग्रैर्भाव्यम; अर्थापास्ततद्विपरीतार्थतत्साधनपरिहारिभिश्चेति अतो विधेयोऽर्थः । कर्मक्लेशानामत्यन्ताभावादनवरताप्रतिपातिमुक्तिसुखं, सम्यग्दर्शनादीनि तत्साधनानि च, अर्थाद् व्युदसनीयः संसारसुखाभिलापः तत्सुखसाधनानि च, तस्मान्निःश्रेयसावाप्तये यतितव्यम्, तत्सिद्धिसमर्थं च साधनमारोग्यस्येव चिकित्सा सम्यक् श्रद्धानज्ञानसंवरतपांसीति, नृसुरैश्वर्यसुखतत्साधनार्थं च न यतितव्यमिति । यतश्चैवं सम्यग्दर्शन-ज्ञान-तपोगुणसामग्रीयोगयुक्तस्य द्रव्य-क्षेत्र-काल-भावप्रभेदसंसारमहादुःखप्रपञ्चापातमहाभयहेतूनां कात्स्न्येन प्रक्षयादात्यन्तिकीदुःखनिवृत्तिर्निप्रतिद्वन्द्वाप्रतिपातिपरमसुखलाभश्चोपपद्यते, तस्मादुक्तं - હેમગિરા અર્થીઓને આદરવા લાયક (વિધેય) શું અને ન કરવા લાયક (પ્રતિષેધ્ય) શું? એ બન્ને વચ્ચે રહેલી ભેદ રેખાને સ્પષ્ટપણે દેખાડવા માટે જ ખરેખર પ્રથમ બે કારિકા છે. પ્રથમ કારિકામાં વિધેયને જણાવતા કહે છે - શ્રેષ્ઠકાર્યની અભીપ્સારાખનારા એટલે પ્રધાન પુરુષાર્થ (ઉપાય)ના અભિલાષી, પરહિતના અત્યંત ઈચ્છુક એટલે મોક્ષ પ્રાપ્તિ અંગેના શ્રેયના અર્થીઓએ (પ્રથમકારિકામાં નિર્દિષ્ટ) સમ્યગ્દર્શનાદિ ગુણોથી સંપન્ન બનવું જોઈએ કારણ કે સર્વસિદ્ધિઓમાં શ્રેષ્ઠ સિદ્ધિ મોક્ષ છે, આ સિદ્ધિની યોગ્યતા માટે અપ્રતિઘ (પ્રબળ) સામર્થ્ય પૂર્વક ઉક્ત સમ્યગ્દર્શન વગેરે સાધનગુણથી સંપન્ન બનવું જરૂરી છે. અર્થાત્ ઉપલક્ષણથી સહજરૂપે ઉપર નિષિદ્ધ કરેલ, તદ્ (મોક્ષ થકી) વિપરીત અર્થકામાદિ અને તદ્ (મોક્ષના) વિપરીત સાધન થકી અર્થના સાધન આ બન્નેનો પરિહાર કરનારા થવું જોઈએ. ભાવાર્થ એ છે કે અર્થ કામના સાધનોનો પરિહાર કરવા પૂર્વક મોક્ષાર્થીએ તે મોક્ષને અનુરૂપ (પ્રથમ કારિકામાં કહેવાયેલ દર્શનાદિ) સાધનગુણથી સમ્પન્ન | બનવું જોઈએ. (એમ પ્રથમ કારિકાનું હાર્દ કહેવાયું છે.) * * ...તો માનવભવ સાર્થક થાય # શાશ્વત અને અપ્રતિપાતિ એવું મુક્તિ સુખ, કર્મ અને કલેશોનો અત્યંતાભાવ થવાથી મળે છે. અર્થાત્ સાંસારિક સુખાભિલાષા તેમજ તેના સાધનોનો મોક્ષાર્થીએ નિષેધ સમજવો. તેથી નિઃશ્રેયસ (મોક્ષ) પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો. મોક્ષ સિદ્ધિમાં સમર્થ સાધનો ક્યાં છે ? તે જણાવતાં કહે છે કે જે રીતે શારીરિક સ્વસ્થતા માટે ઉચિત ચિકિત્સા જરૂરી છે, તેમ આત્મિક ભાવારોગ્ય માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સંવર અને તપ રૂપ સમ્મચારિત્ર આ ત્રણે સાધનો જરૂરી છે. ઉત્તમ (મોક્ષાર્થી) પુરુષોએ રાજસુખ કે ઐશ્વર્યાદિ માટે અથવા તેના સાધન માટે યત્ન ન કરતા, સમ્યગ્દર્શનાદિ સાધનમાં જ ઉદ્યમવત્ત બનવું. કારણકે આ સમ્યગ્દર્શન, જ્ઞાન તથા તપ ગુણ રૂપ સામગ્રીના યોગથી જીવના દ્રિવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ઘણા પ્રભેદવાળા આ સંસારના . મહાદુખમય ખટપટોથી આવતા મહાભયોના કારણોનું સમગ્ર પણે ઉન્મેલન થાય છે, અને તેમ ૨. પ્રતિ’ .. ૨. પ્રતિ પ.. Page #93 -------------------------------------------------------------------------- ________________ • ર્મ-વત્ત્તશા ન પ્રથાનેશ્વરાવિતા: ૦ तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य तेन लब्धं भवति जन्म इति, कर्मकुलेशा इति च दुःखानां नैमित्तिकत्वाद् भवेन्निवृत्तिरिति, अनपेक्षपरिणामत्वात् स्वभावत्वे हि नापव्रज्येरन् क्लेशाः, प्राक्तनं तु कर्म क्लेशविशेषणं, न प्रधानेश्वरादिकृताः कर्मक्लेशा इति । एवं क्रियान्तरप्रसिद्धिप्रवृत्तिः क्रियान्तरप्रसिद्धिनिवृत्तिश्च कृता, તસ્માવિત્વમુń ભાવતા, “સમ્ય વર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ:” (૬.૧-મૂ.૧) કૃતિ (જા.9-૨) | नन्वेवमप्रश्वासः कश्चित् इह हि सम्यग्दर्शनादियुक्तो मुमुक्षुस्तदर्थं सम्यगीहमानोऽपि निःश्रेयसमनवाप्योपरमेत स इदानीं नृ-सुरसुखप्रतिषेधाद् विफलप्रायसः स्यात्, दृश्यते हि प्रश्वासः प्रधान→ હેમગિરા ૦ " था થવાથી દુઃખની આત્યંતિક નિવૃત્તિરૂપ અને સકળ વિટમ્બણા (દ્વન્દ્વો)થી મુક્ત એવા અપ્રતિપાતિ પરમ સુખનો લાભ થાય છે. તે જ વાતને ધ્યાનમાં લઈ પ્રથમ કારિકામાં “રત્નત્રયીની પ્રાપ્તિ થવાથી આ માનવનો અવતાર સફળ થાય છે” આ રીતે કહ્યું છે. → કારિકાના ‘ર્મજ્ઞેશ' પદનો વિશેષાર્થ ક્લેશ એટલે દુઃખ. સર્વ દુઃખો નૈમિત્તિક છે, તેથી તેઓની નિવૃત્તિ શક્ય છે. જો આ ક્લેશો=દુઃખો આત્મસ્વભાવ રૂપ હોય તો ક્યારેય પણ નષ્ટ ન થાય. કારણ આત્મસ્વભાવ એ નિરપેક્ષ પરિણામ રૂપ છે. અર્થાત્ આત્મ સ્વભાવ કોઈ કર્માદિને સાપેક્ષ રહી ઉત્પન્ન થતો નથી, પરંતુ સર્વદા અવસ્થિત હોય છે. તેથી કર્મ-ક્લેશાદિ આત્મસ્વભાવરૂપ નથી, કારણકે પુરુષાર્થ વિશેષથી નષ્ટ થઈ શકે. ‘વર્મજ્ઞેશ’ માં ‘ર્મ’ એવું પૂર્વ પદ એ ‘જ્ઞેશ’ નું વિશેષણ છે. આ ક્લેશો કર્મથી કરાયા છે; પરંતુ પ્રકૃતિ, ઈશ્વર કે બ્રહ્માથી કરાયેલા નથી. ८ તે વાત ર્મવજ્ઞેશા (=ર્મનિમિત્તવજ્ઞેશા) પદથી સૂચવેલ છે. ‘વર્મજ્ઞેશા' માં ‘ર્મ’ વિશેષણ મધ્યમપદ લોપી સમાસ દ્વારા થએલ જાણવો વિગ્રહ આ પ્રમાણે કરવો- ર્મમિત્તાઃ વજ્ઞેશ: કૃતિ વર્મવજ્ઞેશા (દારિમદ્રીયવૃત્તિ વૃ.૨) આમ બે કારિકામાં ક્રિયાન્તર (કર્મ-ક્લેશને ઉપજાવનારી ક્રિયાથી અન્ય મોક્ષજનક ક્રિયા) સ્વરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાનયુક્ત સભ્યશ્ચારિત્રની પ્રસિંદ્ધિ કરી અને તે વિશે પ્રવૃત્તિ કરવા કહ્યું. તેમજ ક્રિયાન્તર (મોક્ષજનકક્રિયાથી અન્ય) રુપ કર્મ ક્લેશજનક મિથ્યાત્વાદિની પ્રસિદ્ધિ કરી અને તે વિશે નિવૃત્તિ કરવા કહ્યું. અને તેથી તે સંદર્ભમાં વાચકશ્રીએ સમ્ય વર્શનજ્ઞાનવારિત્રનિ મોક્ષમાર્ગ: આવું પ્રથમ સૂત્ર કહ્યું. (અગર જો પ્રાપ્તનું તુ વર્મવત્ત્તવિશેષાં એવો પાઠ લઈએ તો અર્થ સંગતિ આ મુજબ કરી શકાયપ્રાòનં થી ‘નનિ’ નું નન્ન પદ ગ્રહણ કરી આ જન્મને કર્મ-ક્લેશનું વિશેષણ બનાવી ‘જન્મકૃત કર્મક્લેશ’ એવો અર્થ કરવો. ભાવાર્થ એ કે કર્મક્લેશ જન્મ કૃત છે ઈશ્વરકૃત નહીં.) * ...તો મોક્ષનો ઉપદેશ હતાશાજનક બનશે પ્રશ્ન :- આ પ્રથમ સૂત્ર અસંતોષ અને હતાશાનું કારણ બનશે, કારણ કે સમ્યદર્શનાદિથી યુક્ત કેટલાક જીવો ઘણું ઈચ્છવા છતાં આ મુક્તિ સુખ મેળવ્યા વિના મરણને શરણ બને છે. . ર્મત્તે આવો સામાસિક પાઠ પણ સંગત જણાય છે જેનો અર્થ ભાષાંતરમાં ટાંકયો છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • રત્નત્રયીfમ સુિણસ્થ પ્રસિદ્ધિ છે का० परमार्थालाभे, दोषेष्वारम्भकस्वभावेषु। कुशलानुबन्धमेव, स्यादनवद्यं यथा कर्म ॥३॥ कार्यसिद्धिश्च, यथा इतोऽष्टयोजन्यामुज्जयिनी वर्तते तामेकेनाना गच्छ परेण निवर्तेथाः यदि चैकेनाना न प्राप्नुयास्ततोऽमुकस्मिन् ग्रामे सुखमुषित्वा श्वः प्रवेष्टासि तूर्णं चागच्छेरित्येतस्माद् वाक्याद् गन्ता प्रश्वस्तः सन् न गमने विरसीभवति, पूर्वस्मात् तु व्याहन्यते, एवं नृ-सुरैश्वर्यर्द्धिनिरपेक्ष उपदेशोऽप्रश्वासाय स्यादिति, ततः प्रश्वासार्थमुच्यते “परमार्थालाभे वा, इत्यादि । ।३ ।।" . जन्मान्तरसञ्चितानां हि कर्मणां बन्ध-निकाचनाद्यवस्थावैचित्र्यात् तद्धेतुकरागादिदोषाणां च कर्मावाहित्वताच्छील्यात् कश्चित्, तद्भवेनैव निःश्रेयसं नाधिगच्छेत्, तथापि तस्य शुद्धप्रयोगहेतुकं -- - હેમગિરા - કારિકાર્થ - અથવા આરંભક સ્વભાવવાળા કષાયાદિ દોષોની વિદ્યમાનતાના કારણે જો પરમાર્થ (કર્મ અને કષાયનો સર્વથા અભાવ)નો લાભ ન થઈ શકે તો એ રીતે જ પ્રયત્ન કરવો કે જેથી કુશલાનુબંધી કર્મનો અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય llal વળી બીજી બાજુ પ્રસ્તુતમાં મનુષ્ય કે દેવાદિ સુખોનો નિષેધ કર્યો હોવાથી, તેને તે સુખો પણ નહીં મળે. તેમ થવાથી સાધકનો દર્શનાદિ અંગેનો પ્રયાસ હતાશામાં ફેરવાઈ જશે. ખરેખર વ્યવહારમાં પણ વિશેષ કાર્ય કરવા માટે અમુક મુદત અપાતી દેખાય છે. આ વાતને દષ્ટાંતથી સમજીએ કે કોઈક શેઠે ચાકરને આજ્ઞા કરી કે “અહીંથી ઉજ્જૈન નગરી આઠ યોજન છે. તું ત્યાં એક દિવસમાં જઈને બીજા દિવસે પાછો આવજે; કદાચ એક દિવસમાં ત્યાં ન પહોંચી શકે તો વચ્ચે અમુક ગામમાં સુખપૂર્વક રહીને, બીજા દિવસે પ્રવેશ કરજે પણ પાછો જલ્દી આવજે” આ ઉપરના વાક્યમાં જનાર વ્યક્તિને અમુક સમય મર્યાદાની-રાહત આપવા વડે આશ્વસ્ત કરાયો છે. તેથી ઉજૈન જવામાં અરૂચિ ન બતાવે, જો એક જ દિવસમાં જઈને આવ” એવી આજ્ઞા કરવામાં આવે તો તે વ્યક્તિ ઉદ્વેગ પામે અને જતા અટકે. એ જ રીતે માનવ કે દેવાદિના ઐશ્વર્યથી અત્યંત નિરપેક્ષ (રાહત વગરના) એવા મોક્ષ માત્રનો ઉપદેશ એ હતાશા કે ઉગ માટે કેમ ન બની શકે ? કરેલો ધર્મ નિષ્ફળ ન જાય . સમાધાન :- આના સમાધાનમાં શાસ્ત્રકાર ત્રીજી કારિકા કહે છે. ખરેખર અનેક જન્મોમાં સંચિત કર્મોની બન્ધ, નિકાચનાદિ વિચિત્ર દશાના કારણે તેમજ કર્મબંધાદિ અવસ્થામાં હેતુભૂત એવા રાગાદિ દોષો જે કર્મનું આપાદન કરવાના સ્વભાવવાળા છે, તેવા આ રાગાદિ દોષોના કારણે કદાચ તે જ ભવમાં મુક્તિ હસ્તગત ન થાય, તો પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં હેતુભૂત તથા પરંપરાએ મુક્તિ પ્રાપ્તિનું કારણ માનવ ભવ ઉત્તમકુળ, સુગુરૂ સંયમાદિ યોગોની પ્રાપ્તિ કરાવનાર) એવું પુણ્ય કર્મ તે જીવને અવશ્ય પ્રાપ્ત થાય જ છે તેમાં કોઈ શંકા નથી. १. अनेकजन्मसंसिद्धस्ततो याति परां गतिम्। (भगवद्गीता) "थोवं वि अणुट्ठाणं, आणप्पहाणं हणेइ पावभरं। लहुओ रविकरपसरो, दहदिसितिमिरं पणासेइ ।" इत्यादिसिद्धान्तवचनमप्यत्रविभावनीयम् । Page #95 -------------------------------------------------------------------------- ________________ • સ્વર્ગાવિનિવદ્ધ-વચનસ્ય તાત્પર્યમ્ - तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यकल्याणप्राप्तिकारणं पुण्यं कर्म स्यादिति । स्यान्मतम्, नन्वेवमभ्युदयाशंसा कृता स्यात् इष्टशरीरेन्द्रियादिनृ-सुरविशेपप्रादुर्भावफलत्वात् पुण्यस्य, निषिद्धाभ्युपगमे चाभ्युपेतबाधा स्यादिति । उच्यते, नैष दोपः। नृ-सुरैश्वर्यसुखप्रतिपेधात् । नृ-सुरैश्वर्यसुखप्रतिपेधपरं हि मुनेः कृत्स्नं वचनम् ।। " सल्लं कामा”(उत्तरा.९/५३) इत्यादि । स्वर्गलोकगमन-सुकुलं प्रत्यायात्यादिवचनं तु प्रधानार्थनिश्चयदार्यापादनार्थम् । यथाऽ Sनुच्छिन्नारिशेपोऽपि विजिगीपुर्भोगेषु न व्यासज्येतेति, तदुच्छेदाद् भोगेपु व्यासङ्गोऽपि स्वनुबन्ध ♦ હેમગિરા પ્રશ્ન :- માની લઈએ કે રત્નત્રયીની આરાધનાથી પ્રસંગોપાત પુણ્ય પ્રાપ્ત થાય પણ પુણ્યના સ્વીકારમાં તો અભ્યુદયની વિવિધ આકાંક્ષા કરી કહેવાશે, કારણ કે પુણ્યનું કાર્ય “ઈષ્ટ શરીર, અનુકૂળ ઈન્દ્રિયો તેમજ મનુષ્ય તથા દેવાદિના સુખ વિશેષ પ્રાપ્ત કરાવવા તે છે. વળી તમે હમણાં જ “સમ્યગ્દર્શન જ્ઞાન ચરિત્ર” એ મોક્ષ સુખના ઉપાય છે એમ કહી સાંસારિક સુખોનો નિષેધ કર્યો છે. તેથી નિષિદ્ધના સ્વીકાર કરવાની પણ આપત્તિ આવશે. १० : ઉત્તર ઃ- “અભ્યુદયની આશંસા કે નિષિદ્ધના સ્વીકારની કોઈ આપત્તિ આવતી નથી કારણ કે શાસ્ત્રોમાં દેવ મનુષ્યાદિના ઐશ્વર્ય સુખ તો હેય માનીને નિષેધ કરાયા છે. મુનિનું વચનમાત્ર વિષય સુખના પ્રતિષેધમાં તત્પર હોય છે. તે આ રીતે :- કામ શલ્ય છે. કામ વિષ છે. કામ આસીવિષસર્પની ઉપમાવાળુ છે. કામ સેવન કરાનાર જીવો અકામ (અનિચ્છાએ) દુર્ગતિના ભાગી થાય છે. તેથી તજવા લાયક છે.” ઈત્યાદિ ઉત્તરાધ્યયન્નાદિ ગ્રંથોમાં કહેલું જ છે. જો કે શાસ્ત્રોમાં ધર્માનુષ્ઠાનના પ્રભાવે સ્વર્ગલોકમાં ગમન, ફરીથી સુકુલમાં આવવું વગેરે વચન જે કહ્યા છે તે પણ માત્ર પ્રધાન એવા મોક્ષ અર્થને દઢ કરવા માટે જ છે. અર્થાત્ સ્વર્ગ ગમન આદિનું વિધાન તે વૈયિક સુખને ઉપાદેય માનવાના અર્થમાં નથી પણ મોહનીયાદિ કર્મોને ભોગવી-નિર્જરા કરી, એક સંસારયાત્રા પૂરી કરીને મોક્ષે જવાના અર્થમાં છે. * ...તો દેવાદિસુખ અસુખ છે તે જ રીતે ‘સારા કુળાદિની પ્રાપ્તિ તે પણ સ્વમાન-પ્રતિષ્ઠાદિ માટે નથી પણ ઉત્તમકુળાદિ તે મુક્તિદાયક-સંયમમાં ઉપયોગી સાધન હોવાથી અપેક્ષાએ ઉપાદેય છે એ સંદર્ભમાં છે. અર્થાત્ આમાંય મુક્તિ માર્ગને દઢીકરણ કરવાનો જ આશય છે. પ્રાયઃ મોક્ષાર્થીને પુણ્યાદિના બળે થતી સુકુળાદિની પ્રાપ્તિ કોઈ અભ્યુદયાદિની આશંસા રૂપ નથી હોતી. થોડાક ભાવશત્રુઓ બાકી છે જેને, એવો મુમુક્ષુ જીવ સંપૂર્ણ કર્મો (ભાવ શત્રુઓ)ને જીતવાની ઈચ્છાવાળો હોઈ ભોગોમાં આસક્તિપૂર્વક નથી જોડાતો અને જ્યારે સર્વે ભાવ શત્રુઓ (છેદાઈ) જીતાઈ જાય છે ત્યારે તેને કારણવશાત્ કદાચ (આહારાદિ) ભોગમાં પ્રવૃત્તિ કરવી પડે તો પણ તે પ્રવૃત્તિ શુભ અનુબન્ધવાળી હોય છે. આ રીતે પુણ્યવશાત્ પ્રસંગોપાત આવી પડેલા આ દેવાદિ સુખોમાં મોક્ષાર્થીને અભ્યુદયની १. सल्लंकामा वीसंकामा कामा आसीवीसोवमा । कामे पत्थिज्जमाणा अकामा जंति दुग्गई (उत्तराध्ययन सूत्र - ९/५३) ૨. પ્રત્યયોત્સાહિ॰ રા./ રૂ. નિશ્વયપવા પાવા રા./ Page #96 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • નૃસુરે૫ર્ચત્તરપામવવનમ્ • इति तत्प्राधान्यप्रतीतेरितरसुखस्याप्यसुखत्वमुपदिष्टं स्यात्, तन्मात्राभिष्वङ्गपरिहारार्थम्, इत्थं सर्वत्र प्रिय-हितनिश्चयसिद्धेः → (जाइ मरणाओ मुच्चइ इत्थत्थं च चयइ सव्वसो) “सिद्धे वा भवति सासए, देवे वा अप्परए महिड्ढिए"।। (दशवैकालिक-९/४/७) (सओवसंता अममा अकिंचणा, सविज्जविज्जाणुगयाजसंसिणो) “उउप्पसन्ने विमलेव चंदिमा, सिद्धं विमाणाणि वयंति ताइणो"।। (दशवैकालिक-६/६९) “दुक्कराइं करित्ताणं, दुस्सहाई सहित्तु य। के इत्थ देवलोएसु, केवि सिझंति नीरया" ।। (दशवैकालिक-३/१४) इत्यादि । नृ-सुरैश्वर्यनिःश्रेयसविषयाणां सर्ववाक्यानां - હેમગિરા – આશંસાનો કોઈ દોષ નથી. અહીં મોક્ષ સુખની જ પ્રધાનતા હોવાથી ઈતર દેવાદિ સુખો તો ખરેખર “અસુખ' જ છે. એ પ્રમાણેનો ઉપદેશ અથપત્તિથી આવી જાય છે. & ધર્મનું ગૌણ ફલ જાણીએ * જો કે મુખ્ય ફળ. મોક્ષ છતાં અર્થપત્તિથી થતો (દવાદિ ગૌણસુખો અંગેનો) ઉપદેશ (કારિકામાં) એ જણાવવા માટે કરવો પડ્યો છે કે શેષ કર્મના લીધે જયાં સુધી પરમાર્થનો લાભ ન થાય ત્યાં સુધી આ દેવાદિ સુખો જીવને પુણ્યના ફળ રૂપે મળે તેમાં કોઈ બાધ નથી. પરંતુ આ પ્રસંગે મળતા સુખોમાં જીવોને અનુરાગ ન થાઓ, માટે તે અનુરાગનો પરિહાર કરવા રત્નત્રયીના ફળ તરીકે મોક્ષનો ઉપદેશ કર્યો છે. સર્વત્ર (સિદ્ધાંતોમાં) પ્રિય એવા મોક્ષ અને તેમાં હિતકારી તેવા પ્રાસંગિક સુખો નિશ્ચયથી સિદ્ધ છે. કારણ કે દશવૈકાલિકાદિ ગ્રંથોમાં પણ મુખ્ય ફળ અને ગૌણ ફળની ઉપપત્તિ દેખાડી છે. તે આ પ્રમાણે }} “સમાધિવાળો સાધુ જન્મ-મરણથી મુક્ત થાય છે. અને નરક-તિર્યંચાદિના દેહને નહીં ગ્રહણ કરવા રૂપે ત્યાગ કરે છે. અને સંસારમાં ફરી નહીં આવવા રૂપ શાશ્વત સિદ્ધગતિ મેળવે છે. કદાચ કોઈ કર્મો બાકી રહી જાય તો અલ્પ કામવિકારવાળો મહદ્ધિક દેવ બને છે.” (દશવૈ.અ.૯.ઉદેશ-૪/ગાથા-૯) “નિરન્તર ઉપશાન્ત, મમતારહિત, આ લોક કે પરલોકમાં ઉપકારિણી વિદ્યા સહિત, યશસ્વી, શરદઋતુના જળની માફક નિર્મળ અને ભાવમળથી રહિત સાધુઓ મોક્ષે જાય છે. જો કર્મશેષ રહ્યા હોય તો દેવલોકમાં જાય છે. (દશર્વ.અ.૬ ગાથા-૬૯) દુષ્કર એવા તપ-ત્યાગને કરીને અને દુઃસહ્ય એવા પરિષદ ઉપસર્ગો સહન કરીને કેટલાક દેવલોક જાય અને કેટલાક કર્મરાશિને સર્વથા દૂર કરી મોક્ષે જાય છે. (દશ.વૈ.અ.૩ ગાથા ૧૪) ઈત્યાદિ આગમના સાક્ષીપાઠોથી માનવ સંબંધી કે દેવ સંબંધી ઐશ્વર્ય તેમજ મોક્ષસુખ સંબંધી સર્વ વાક્યોની સિદ્ધિ થાય છે. તે સ્પષ્ટ જ છે. * મોક્ષમાર્ગ હતાશા જનક નહિં બને ? વળી આ મોક્ષમાર્ગનું વાક્ય એ પૂર્વપક્ષીએ કહ્યા મુજબના પ્રશ્વાસ (ફક્ત આશ્વાસન રૂપ) વાક્ય જેવું નથી. કારણ કે જેમ મુસાફરીમાં જનારાના કાળ અને માર્ગનું પરિમાણ (માપ) તથા १. प्रधानफलापेक्षया सम्यग्दर्शनादिनां मोक्षफलकत्वमवसेयम्, 'व्यपदेशाः प्रधानपरा भवन्तीति न्यायात्' अनुषङ्गतोऽभ्युदयसाधकत्वमप्यनपायम्। २. सिद्धिः पा.भा.खं.। ३. स देवगंधब्बमणुस्सपुइए, चइत्तु देहं मलपंकपुवयं । सिद्धे वा हवइ સાસ, વે વા, કપૂર, દિપિ ત્તિ વેfમ | (૩૨Tષ્યયન-૭/૪૮). Page #97 -------------------------------------------------------------------------- ________________ • सर्वत्र निर्निदानत्वं प्रशस्तम् • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य १२ सिद्धिः। ततश्च नेदं यथोक्तप्रश्वासवाक्यतुल्यम्, न ह्यत्रकालाध्वपरिमाण - गन्तृशक्तिवन्निवृत्तिकालपरिच्छेद इति। यथा वा सर्वमुपक्लृप्तं भोजनविधानमुपचर्य ब्रूयात् किन्त्वपथ्यमिति । एवं च तत्प्रसङ्गप्रतिषेधो गम्यते तस्मात् स तस्योपसर्जनमर्थोऽनभिसंहितानुषक्त इति नैव चात्र नृ- सुरैश्वर्यसुखानुज्ञा, निःश्रेयसावाप्तिहेतुत्वेनानवद्यकर्माभ्यनुज्ञानात् पुनर्भवप्रबन्धकरं न भवति मोक्षकरमेवं तु भवतीत्यनवद्यं हि कर्म तत्, सर्वत्र हि भगवता निर्निदानत्वमभिप्रशस्तम्। उक्तं हि “ “भिज्जानिदानकरणे मुक्खमग्गस्स पलिमंथु, → હેમગિરા * જનારની શક્તિ નિશ્ચિત હોય છે. તેથી મુસાફરીનો સમય નક્કી થઈ શકે. પરન્તુ આ મુક્તિમાર્ગ ગમનના વિષયમાં એવું નથી. કારણ કે આ મોક્ષની યાત્રામાં માર્ગ કેટલો છે ? અથવા થોડાક ભાવ શત્રુઓ બાકી છે જેને એવો મુમુક્ષુ જીવ સર્વે કર્મો (ભાવ શત્રુ)ને જીતવાની ઈચ્છાવાળો હોઈ ભોગોમાં ભવ કે કાળની મર્યાદા કેટલી છે ? તથા કર્તા (જનાર)ની શક્તિ પણ કેટલી પહોંચશે ? તે અનિર્ણીત છે. માત્ર “ગતિ કરવાથી માર્ગ કપાય છે.” તેવો ન્યાય અહીં (મોક્ષ વિશે) નથી પણ સાધના-ઉપાસના આદિથી થતાં ક્ષય-ક્ષયોપશમ અને વિશેષથી કાળનો પરિપાક થતાં આ જીવ મુક્તિ મેળવે છે. “જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી તે તે કર્મના યોગે અને ભવિતવ્યતાદિના બળે સ્વર્ગાદિતિ પણ મેળવે, તેથી આમ પ્રસંગોપાત દેવાદિ સુખોનું વિધાન કર્યું હોવાથી કોઈ સાધકને હતાશા ન રહે.” અથવા તો સમ્યગ્દર્શનાદિ રત્નત્રયીનું ફળ મોક્ષ છે. એમ કહેવા પાછળ એ હાર્દ છે :* ગૌણ મુખ્ય ફલને પીછાણીએ જેમકે કોઈ દર્દીની આગળ સર્વ પ્રકારના ભોજનનું વિસ્તૃતકથન કરીને કહેવાય કે આમાંથી આ-આ વસ્તુ તારા માટે અપથ્ય છે. તે જ રીતે રત્નત્રયીના સ્વર્ગાદિ અને મોક્ષ ફળ દેખાડી તેમાંથી મોક્ષ સુખ જ પથ્થરૂપ છે. બાકી પ્રસંગે આવી પડતા દેવાદિ સુખો અપથ્ય (નિષેધરૂપ) છે. (પણ પૂર્વે કહ્યા મુજબ ભવ્યજીવોને પરંપરાએ તે મુક્તિના કારણ બને છે.) આશય એ કે ઐ રીતે મુક્તિમાર્ગમાં જવાને અનુકૂળ ઉચ્ચકુળાદિની પ્રાપ્તિ પુણ્યથી જન્ય છે, એ અપેક્ષાએ પુણ્ય પણ ઉપાદેય છે. પણ અન્તે તો ત્યાજ્ય છે. તેથી પ્રસંગે મળતા દેવાદિ સુખોમાં આસક્ત ન બનવું. રત્નયત્રીનું અતિગૌણફળ હોવાથી મુખ્યફળ તરીકેનું વિધાન ઈરાદાપૂર્વક નથી કર્યું પણ ગૌણફળ તરીકે તો કર્યું જ છે. ગૌણરૂપે દેવાદિ સુખોનું વિધાન કરવા માત્રથી તે માનવ-દેવ સંબંધી સાવદ્ય એવા ઐશ્વર્યની અનુજ્ઞા નથી આવી જતી. કારણ કે અનવદ્ય (દર્શન-જ્ઞાન-ચારિત્ર) કર્મની અનુજ્ઞા એ મોક્ષ માટે આપી છે. અને આ (શુભાશયપૂર્વક કરાતું) અનવદ્ય કર્મ ક્યારે પણ ભવ પરંપરાનું કારણ ન બને પણ પ્રધાનતયા મોક્ષનું જ કારણ બને છે. १. भिज्ज त्ति लोभस्तेन यन्निदानकरणं चक्रवर्तीन्द्रादिऋद्धिप्रार्थनं तन्मोक्षमार्गस्य सम्यग्दर्शनादिरूपस्य परिमन्धुः, आर्त्तध्यानरुपत्वात्, भिध्याग्रहणाद् यत् पुनरलोभस्य भवनिर्वेद-मार्गानुसारितादिप्रार्थनं तन्न मोक्षमार्गस्य परिमन्थुरिति दर्शितमिति, ननु तीर्थकरत्वादिप्रार्थनं न राज्यादिप्रार्थनवद्दुष्टमतस्तद्विषयं निदानं मोक्षस्यापरिमन्थुरिति, नैवम्, यत आह- सव्वत्थेत्यादि, सर्व्वत्र Page #98 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • મંતાવરણચાવેતરાિ • सव्वत्थवि णं भगवया अणिदाणदा पसत्था (स्थानाङ्गसूत्र-५२९/बृहत्कल्पसूत्र-१९) इति ।। , ततो यद्यप्याशु न लभते तथापि तत्सम्यग्दर्शनादिकृत एव स तस्य मोक्ष इति। इदानीं विचित्रप्रस्थानत्वादधमाधमादिषट्पुरुषविशेषनिर्धारणेन मङ्गलपूर्वकत्वाच्छास्त्रप्रवृत्तेर्मङ्गलपूर्वकमिदं शास्त्रम् । तच्चात्रैकान्तिकादिफलयोगात् प्रकृष्टत्वाच्च नमस्कारो भावमङ्गलं प्रवचन-सद्धर्म-तीर्थप्रणायिने महावीरायेति भगवत एव पूज्यानुत्तरत्वप्रतिपादनार्थम्, तदनुषङ्गतः शास्त्रोपोद्घातार्थं प्रवक्तृशुद्धेः - હેમગિરા - # કુશલાનુબન્ધી અનુષ્ઠાન જ આદરણીય ભગવાને સર્વ ઠેકાણે નિર્નિદાનપણાને જ પ્રશસ્ત કહ્યું છે. અર્થાત્ સંસારનો સંકલ્પ (નિયાણું) રાખ્યા વગર કુશળ અનુબન્ધ (પુણ્યાનુબંધી પુણ્ય)વાળા અનુષ્ઠાનો કરવા માટે તીર્થકરોએ આજ્ઞા કરી છે. કહ્યું પણ છે કે “લોભ વડે નિદાન (નિયાણું) કરવું તે મોક્ષ માટે બાધક રૂપ છે. બધે (ધર્મકાર્યમાં) નિયાણા વગર રહેવું તે ભગવાને પ્રશસ્ત કહ્યું છે.” સારાંશ એ થયો કે તથા પ્રકારના કર્મક્ષયાદિના અભાવે જીવને સમ્યગ્દર્શનાદિ આરાધવા છતાં શીધ્ર મુક્તિ ન પણ મળે તો પણ જ્યારે મળશે ત્યારે હેત તરીકે તો સમ્યગ્દર્શનાદિ જ કહેવાશે. અર્થાતુ સમ્યગ્દર્શનાદિથી કૃત (કરાયેલ) મોક્ષ છે. તેથી (સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષમાર્ગ છે) તે ઉચિત જ કહેવાયું છે. કારિકામાં કરાતાં મંગલાચરણની પૂર્વભૂમિકા –+ શાસ્ત્રનો પ્રારંભ મંગળ પૂર્વક થતો હોય છે. પણ ગ્રંથકારોની તે મંગળ કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. પ્રસ્તુત ગ્રંથમાં મંગલાચરણ કરવા માટે પહેલા અધમાધમાદિ છ પુરૂષોનું વિવરણ કરશે. અને તેમાં ઉત્તમોઉત્તમ પુરૂષના અંતર્ગત મંગલાચરણ થશે,. મંગલોમાં નમસ્કારરૂપ ભાવમંગલ એ એકાંતિક (અવશ્ય ફળ આપનાર) અને આત્યંતિક (જેના પ્રભાવે મળેલુ ફળ પાછું જાય નહીં તેવું) છે. તેથી આ ભાવમંગલ પરમ ઉત્કૃષ્ટ છે. આ ગ્રંથમાં ભાવમંગલરૂપ નમસ્કાર એ દ્વાદશાંગીરુપ પ્રવચન, શ્રુત-ચારિત્રરુપ સદ્ધર્મ અને ચતુર્વિધ સંઘરુપ જંગમ તીર્થના પ્રણેતા પ્રભુ મહાવીરને કરવામાં આવેલ છે. તેઓ (તીર્થકર) જ વિશિષ્ટ પૂજાય છે. તેવી અનુત્તર પૂજયતાનું પ્રતિપાદન કરવા આ નમસ્કાર તેમને કરાયો છે. & પ્રવક્તાની શુદ્ધિથી પ્રવચનની શુદ્ધિ : મંગળનાં આ કથનથી પ્રરૂપણા કરનારની શુદ્ધિ કહેવાઈ છે. જે શાસ્ત્રના ઉપોદ્દાત = શાસ્ત્રબોધ = શાસ્ત્રચિંતા માટે હેતુ રુપ છે. પુરુષવિજાણે વનવિશ્વાસ: એ ન્યાયે પ્રવચનને કહેનાર પ્રવક્તાની શુદ્ધિથી તેમના પ્રવચનની પણ શુદ્ધિ (સચોટતા) સિદ્ધ થાય છે. એ પ્રમાણે તીર્થંકર પ્રત્યે ઉત્પન્ન થયા तीर्थकरत्वचरमदेहत्वादिविषयेपि आस्तां राज्यादौ भगवता जिनेन अनिदानता अप्रार्थनमेव पसत्थ त्ति प्रशंसिता श्लाघितेति, તથા - “પરસ્ત્રી નિમિત્તે વિ તિત્યારdવરમદત્તી સત્રત્યેનું ભવિય વસત્યે તુ || (બૃહત્ક ભાષ્ય ૬૩૧૩ની ટીકા પૃ.૧૬૬૬, સ્થાનાંગ સૂ.૫૨૯, પૃ.૬૩૭) ૨. તમેત ભ, ઉં. ૨. શસ્ત્રથયાત્તાથ પ્રા. રૂ. શુ પ્રવ મુ. (.) Page #99 -------------------------------------------------------------------------- ________________ १४ • પુરુષપ્રતિપાદ્ધનમ્ • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यकर्माहितमिह चामुत्र चाधमतमो नरः समारभते । इह फलमेव त्वधमो, विमध्यमस्तूभयफलार्थम् ।।४।। परलोकहितायैव, प्रवर्तते मध्यमः क्रियासु सदा। मोक्षायैव तु घटते, विशिष्टमतिरुत्तमः पुरुषः ।।५।। प्रवचने शुद्धिराख्याता स्यादिति भगवति जातप्रसादबहुमानो गुणज्ञः सङ्ग्रहकारः श्रोतृणां शास्त्रे गौरवोत्पादनार्थं चाह- “कर्माहितं इत्यादि ।।४ ।। __ 'पुरुपार्थानां चतुर्णामुभयस्मिन्नपि लोके विपरीतानुष्ठायी अत्यन्तमुभय-लोकगर्हितपरदारचौर्याद्यासेवमानः सोऽधमाधमः ।।१।। ऐहलौकिकसुखप्रार्थनापरः परलोकसुखविमुखः ऐहिकप्रत्यपायभयादत्यन्तनिन्द्यचौर्य-परदारादि परिहरन् विषयसुखासक्तः पुरुषोऽधम इत्यनुमीयते ।।२।। स्वप्रस्थानाद् य उभयलोकार्थं प्रयतते दानाध्ययनाद्यासेवमानः सत्कार-लाभ-यशो-मित्राद्यैहिकं फलं परलोकेऽपि नृ-सुरैश्वर्यप्राप्तिमभिकाङ्क्षन् स विमध्यमोऽनुमीयते ।।३।। यः पुनरिहसुखनिरपेक्षोऽभिषेचनोपवास-ब्रह्मचर्य-गुरुकुलवास-भैक्ष्याद्यासेवमानः परतीर्थिको लोको - હેમગિરા - કારિકાર્થ - અધમાધમ – આ ભવ અને પરભવ ઉભયમાં ચારે પુરુષાર્થોમાં જે વિપરીત (અહિતકારી) વર્તન કરનારો હોય છે. અધમ » માત્ર આલોક સંબંધી સુખને અનુરૂપ જ આચરણ કરે છે. વિમધ્યમ – ઉભયલોકમાં સુખ આપનારા કાર્યો કરનારો હોય છે. . ૪ / કારિકાર્થ :- મધ્યમ” કેવળ પરલોકના સુખ માટે જ ક્રિયાઓમાં પ્રવર્તે છે. ઉત્તમ + વિશિષ્ટ છે બહુમાન અને પ્રસન્નતા જેને એવા ગુણજ્ઞ સંગ્રહકાર શ્રી ઉમાસ્વાતિ મહારાજા આ શાસ્ત્ર વિશે શ્રોતાઓને ગૌરવ ઉત્પન્ન થાય (અધિક બોધ આપવા) માટે મંગલાચરણ કરતા પહેલા છ પ્રકારના પુરૂષોનું વર્ણન ૪-૫મી કારિકામાં કરે છે. ૧. અધમાધમ પુરુષ :- આલોક- પરલોક ઉભયમાં ચારે પ્રકારના પુરૂષાર્થોમાં વિપરીત વર્તનારો અને ઉભય-લોકમાં ગહિત (નિંદનીય) એવા પદારા ગમન, ચોરી આદિનું આસેવન કરનાર અધમાધમ કહેવાય. અધમ પુરુષ :- જે માત્ર આ લોક સંબંધી સુખની પ્રાર્થનામાં તત્પર પરલોકના સુખથી વિમુખ આ ભવ સંબંધી નુકસાન અપમાનાદિના ભયથી અત્યન્ત નિંદ્ય એવા પરદારસેવનાદિને નથી કરતો. પણ બીજી રીતે તો વિષયસુખોમાં આસકત રહે છે. તે અધમ પુરુષ છે. ૩. વિમધ્યમ પુરુષ :- પોતાના સ્થાનમાં મર્યાદિતપણે) રહી જે ઉભયલોક માટે ઉદ્યમવાળો હોય તે વિમધ્યમ છે. તે આ રીતે -> દાન શીયળાદિ તથા સ્વાધ્યાય આદિનું સેવન કરતો સત્કાર, અધિક લાભ, જશ, મિત્રાદિની પ્રાપ્તિ સ્વરૂપ આ ભવ સંબંધી ફળને તેમજ પરલોકમાં મનુષ્ય દેવાદિના ઐશ્વર્યની પ્રાપ્તિને ઝંખે તે વિમધ્યમ પુરૂષ છે. * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨ ૨. વિર્દિત . ૨. ફૂદ I રૂ. ‘માવIક્ષન્ 1. T. પરિક ટિ. . ૨. Page #100 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् આ ઉત્તમપુરુષસ્યનક્ષમ્ છે १५ त्तरमार्गप्रतिपन्नो वा देवेन्द्रचक्रवर्तिमहमाण्डलिकाद्यैश्वर्यसमाकृष्टमानसः सौभाग्यादि वा प्रार्थयमानो निद्वानपरस्तपोविक्रयेण परलोक - सुखमेव प्रधानीकुर्वन् मध्यम इत्यनुमीयते । । ४ । । दृष्टानुं श्रविकेर्ध्वशुद्धयन्तातिशयदर्शनादपरितुष्यन् संसारभयोद्वेगात् सर्वसङ्गत्यागो लोकद्वयनिःश्रेयससुखावह इति मत्वा न पुनर्विषयाभिष्वङ्गे मन आधेयमिति निःश्रेयसावाप्तिप्रधानः सर्वथा पुनर्भवप्रवन्धोच्छित्तये प्रयतितव्यम् इत्येवंपरानुष्ठानः “कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः” इति હેમગિરા મતિવાળા ઉત્તમ પુરૂષો માત્ર મોક્ષ માટે પ્રવર્તનારા હોય છે. ॥ ૫ ॥ * નિયાણુ કરનાર મધ્યમ પુરુષ કહેવાય ૪. મધ્યમ પુરુષ :- જે જીવ આ લોક સંબંધી સુખથી નિરપેક્ષ થઈ તીર્થાદિનો સદ્ભાવથી અભિષેક કરનારો અથવા સૂત્રાર્થનો જ્ઞાતા, તેમજ ઉપવાસ, બ્રહ્મચર્ય, ગુરૂકુળવાસ તથા ભિક્ષાવૃત્તિને યથોચિત સેવનારો હોય છે. આ જીવ પરતીર્થિક અથવા લોકોત્તર જિનશાસનનો સાધુ (મુમુક્ષુ) સમજવો. ટીકામાં લખેલ ‘મિલેન' પદનો અર્થ લૌકિકભિક્ષુ માટે ‘તીર્થાદિનો અભિષેક કરનાર’કરવી અને લોકોત્તરસાધુ માટે “સૂત્રાર્થનો જ્ઞાતા'' અર્થ લેવો. એવો આ મધ્યમ પુરૂષ દેવેન્દ્ર ચક્રવર્તી, મહામાંડલિકના સત્તા ઐશ્વર્યમાં આકૃષ્ટ ચિત્તવાળો હોય છે. અથવા સૌભાગ્યાદિની પ્રાર્થના કરનારો હોય છે અને પરલોકના સુખને પ્રધાન માની, આદરેલા તપ-ત્યાગનું નિયાણુ કરતો, પરલોકના સુખને જ નજર સામે રાખે છે. ૫. ઉત્તમ પુરુષ :- દૃષ્ટ સુખોની જેમ અનુશ્રવિક = વેદસંબંધી = વેદમાં કથિત સ્વર્ગાદિ અર્થો સુખોને વિશે પણ અશુદ્ધિ (હિંસાદિ), અન્ત (ક્ષય, વિનશ્વરતા), ઉતાર-ચઢાવ અસ્વૈર્ય તરતમતા જોઈને અસંતોષ પામતો સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ સંસાર ત્યાગ સર્વ સંગસંબંધનો ત્યાગ” એ જ બન્ને લોકમાં કલ્યાણકારી અને સુખકારી છે. તેવું સમજીને વિષય સુખોમાં ક્યારે પણ મનને લઈ જવું નહીં તેવું માને છે. અને મોક્ષસુખની પ્રાપ્તિને જ પ્રધાન માની તે માટેના શ્રેષ્ઠ અનુષ્ઠાનોમાં તત્પર થઈ ભવપરંપરાના વિચ્છેદ માટે સર્વથા પ્રયત્ન કરે છે. આ પ્રમાણે ઉત્તમ અનુષ્ઠાન માટે તત્પર એવો આ જીવ કર્મ-કલેશનો સર્વથા અભાવ તે જ પરમાર્થ છે, એવુ સમજી પરમાર્થ પ્રાપ્તિને યોગ્ય જે દર્શન-જ્ઞાન-ચારિત્રાત્મક સાધનો છે, તેને સર્વ અતિચારથી રહિત વિશુદ્ધપણે પાળતો “ઉત્તમ પુરુષ” જાણવો. આવો જીવ = છુ. "મઽનિ. રા./ ૨. દૃષ્ટવવાનુત્રવિદ્યા સહ્યવિશુદ્ધિક્ષયાઽતિશયયુઃ । તદ્વિપરિતઃ શ્રેયાન્, વ્યાવ્યજ્ઞવિજ્ઞાનાત્।। (सांख्यकारिका) गुरुपाठादनुश्रूयते इत्यनुश्रवो वेदः । एतदुक्तं भवति श्रुयत एव परं न केनापि क्रियते इति । तत्र भव तदेतत् सर्वमभिप्रेत्याह- तद्विपरीतः श्रेयान् व्यक्ताव्यक्तविज्ञानात् इति तस्मात् आनुश्राविकात् दुःखोपघातकोपायात् सोमपानादेरविशुद्ध्यत् अनित्यसातिशयफलात् विपरीतः विशुद्धः हिंसादि - सडकराभावात्, नित्यनिरतिशयफलः असकृत् पुनरावृत्तिश्रुतेः । (સાંધ્યતત્ત્વનોમુનિ-પૃ.૨૨/૨૩) રૂ. નુશ્રાવિવેપ્ટાર્થે" વા./ ૪. શુયતિશ મુ.(રા.વા.) | Page #101 -------------------------------------------------------------------------- ________________ • निरपेक्षदेशनाप्रवृत्तिः तीर्थकराणाम् • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्ययस्तु कृतार्थोऽप्युत्तममवाप्य धर्म परेभ्य उपदिशति । नित्यं स उत्तमेभ्यो-ऽप्युत्तम इति पूज्यतम एव ।।६।। तत्प्राप्तियोग्यानि साधनानि सम्यग्दर्शनज्ञानचारित्राणि सर्वातिचारविशुद्ध्या समाचरन् उत्तमोऽनुमीयते, ऐकान्तिकात्यन्तिकनिरतिशयोनाबाधनिःश्रेयसफलप्रधानकृतार्थत्वप्रार्थनात् ।।५।। यः पुनः प्रार्थनीयात्यन्तविशुद्धफलप्राप्तावत्यन्तकृतार्थोऽपि प्रार्थनीयफलाभावात् परनिमित्तोपकारफलनिरपेक्षः सत्त्वानामनुपयाचितनिष्कारणवत्सलः अत्यन्तहितपरः परोपदेशे वर्त्तते निसर्गत एव सोऽत्यन्तशुभतीर्थकरनामकर्मोदयप्रभावात् वक्तव्य एवोपदेश इति तीर्थकृत्त्वस्वभाव्यात् प्रयतते, भास्करप्रकाशनप्रवृत्तिवत्प्रकृष्टतमत्वात् सर्वलोकोत्तमः ततश्च पूज्यानामपि पूज्यतमत्वाद् देवाधिदेव इत्यभिलषितार्थप्रेप्साकृतादरैः स एवातिशयादर्चनीयः ।।६।। (३-६) स कः, अर्हन्निति सामान्योक्तं - હેમગિરા - કારિકાર્થ :- ઉત્તમોત્તમ + જે ઉત્તમધર્મને પામીને કતાર્થ થવા છતાં અન્ય જીવોને સદા ધર્મનો ઉપદેશ કરે છે તે ઉત્તમોત્તમ છે. તેથી જ સર્વાધિક પૂજ્ય (પૂજ્યતમ) કહેવાય.દી , એકાંતિક, આત્યંતિક, નિરતિશય અને અનાબાધ એવા મોક્ષ ફળ રૂપ પ્રધાન કૃતાર્થતા = પ્રધાનસિદ્ધિની પ્રાર્થના કરે છે, અર્થાત મોક્ષમાં જ કૃતાર્થતા (સર્વસ્વ) માને છે. તેથી ઉત્તમ છે. ૪ તીર્થકર ઐલોકચ પૂજ્ય છે જ ૬. ઉત્તમોત્તમ પુરૂષ :- જે વળી પ્રાર્થનીય (ઈસ્ટ) એવા અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાનરૂપ ફળને પ્રાપ્ત કરી અત્યંત કૃતાર્થ છે, અને હવે પછી કોઈપણ ઈષ્ટ (પ્રાર્થનીય) ન હોવાથી પોતાના તરફથી થતા પરોપકારના ફળમાં નિરપેક્ષ વૃત્તિવાળા, જીવો વડે માંગણી ન કરવા છતાં નિસ્વાર્થપણે ઉપકાર કરનાર એવા નિષ્કારણ વત્સલ જે પુરુષ જીવ માત્રના અત્યંત હિતમાં તત્પર થઈ પરોપદેશમાં સ્વભાવથી જ વર્તે છે, તે “ઉત્તમોત્તમ” કહેવાય. અત્યંત શુભ એવા તીર્થંકર નામકર્મના ઉદય (પ્રભાવ)થી ઉપદેશ આપવો જ જોઈએ એમ જાણી તે ઉત્તમોત્તમ (તીર્થકર) પુરુષ જ તીર્થંકરપણાના સ્વભાવથી ઉપદેશ વિશે પ્રયત્ન કરે (પ્રવર્તે) છે. જેમ સૂર્ય (કોઈપણ પ્રેરણા વિના) સ્વભાવથી જ પ્રકાશક છે. તેમ પ્રભુ તીર્થંકરપણાના સ્વભાવથી જ ઉપકારક થઈ સહુથી વિશિષ્ટ વ્યક્તિત્ત્વને ધારણ કરનાર હોવાથી સર્વલોકમાં ઉત્તમ છે અને તેથી પ્રભુ પૂજયોના ય પૂજ્ય છે. દેવોના દેવ છે. અર્થાત દેવાધિદેવ છે. આથી અભિલષિત અર્થ એવા મોક્ષની પ્રાપ્તિમાં આદર ધરાવનારાઓએ વધતી ભકિત પૂર્વક તીર્થકરને પૂજવા, સેવવા જોઈએ. તે ઉત્તમોત્તમ કોણ છે? એના જવાબમાં માત્ર “ગઈન કહેતાં સામાન્ય અહમ્ (પૂજય)નું ગ્રહણ થઈ શકે (તે ન થાઓ) માટે આ “અહ”ની ૬ઠી કારિકામાં વિશેષતા ૨. “યાયથસાધ° ૨.૩ ૨. “શયા" રા.. રૂ. મારે મુ. સ.(ઉં.વ.)! . તિઃ દેત્વર્થે Page #102 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • ઈજૂનીયા: તાત્વિરુત્ત • तस्मादहति पूजामर्हन्नेवोत्तमोत्तमो लोके। देवर्षिनरेन्द्रेभ्यः, पूज्येभ्योऽप्यन्यसत्त्वानाम् ।।७।। अभ्यर्चनादर्हतां, मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ।।८।। विशेष व्यवस्थाप्यते यावत् “तस्मादर्हति पूजामर्हन्नेवोत्तमोत्तमो लोके ।।७।।” स किमर्थं कृपाप्रसादयोरभावादर्थ्यनुग्रहाऽप्रवणः सर्वजगता सेव्यत इति चेत्, प्रक्षीणाशेषरागादि-दोषव्रातस्य प्रसादद्रविणाभावेऽपि तत्सेवातो निःश्रेयसलाभस्य ध्रुवत्वात्, तदाह- “अभ्यर्चनादर्हतां, कृतकृत्यस्य प्रयोजनोदेशाभावादप्रेक्षितकार्यचेष्टानाप्तत्वात् परानुग्रहप्रवृत्तिरेव तर्हि न स्यादिति चेत्, न, तीर्थकृन्नामकर्मानु - હેમગિરા કારિકાર્થ - તેથી અરિહંત ભગવંતો અન્ય પ્રાણીઓને પૂજ્ય એવા દેવો, ઋષિઓ અને મનુષ્યોના ઈદ્રો તરફથી પણ પૂજાને યોગ્ય છે. Iછા આ તીર્થંકરની પૂજા સેવાથી મનની પ્રસન્નતા, સમાધિ અને નિશ્રેયસ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેથી જ એમની પૂજા યોગ્ય છે. ટા દર્શાવીને ૭મી કારિકામાં ‘તેથી આવા અરિહંત જ પૂજાને યોગ્ય છે,” એવો ઉલ્લેખ કર્યો છે. પ્રશ્ન :- રાગ-દ્વેષથી સર્વથા મુક્ત એવા તીર્થકરો કૃપા – પ્રસાદાદિ ન કરતા હોવાથી અર્થીજનો પર અનુગ્રહ કરવામાં અસમર્થ છે. છતાં સર્વ જગત વડે કેમ પૂજાય છે ? જવાબ :- ક્ષીણ થયા છે રાગાદિ દોષોના સમૂહ જેના એવા તીર્થંકર પ્રભુ કૃપા કરવામાં પરાક્રમવાળા ન હોવા છતાં, તેમની સેવાથી કલ્યાણની પ્રાપ્તિ ચોક્કસ થાય જ છે. તેમના અતિશય અને આત્મસામર્થ્ય જ અવ્વલ કોટિના હોવાથી તેમનું સાંનિધ્ય સ્વીકારનાર ભવ્ય સાધક અનંત સુખને વરી જાય છે. (જેમ મનોહર સરોવરનો આશ્રય જ ઉકળાટને દૂર કરી આશ્રિતને શીતળતા પ્રદાન કરે છે, પારસમણિ સ્વઆશ્રિત લોઢાને સ્વર્ણ કરે છે, તેમ આ તીર્થકરો પણ તેમના આશ્રિતો આરાધકોને અનુગ્રહ રૂપ બને છે. તીર્થકરોની વાણી કે વ્યવહાર-માત્ર જીવોના હિતને માટે જ હોય છે.) આ પ્રમાણે પ્રભુ પૂજાની ફળશ્રુતિ ૮મી કારિકામાં કહી છે. # દુન્યવી દૃષ્ટાંતથી પ્રભુ ઉપકારનું અર્થઘટન કર પ્રશ્ન :- જે કૃતકૃત્ય હોય તેઓ કોઈપણ પ્રયોજન કે ઉદ્દેશ વગરના હોવાથી તેમનું કાર્ય પ્રેક્ષા કે વિચાર વિમર્શ વિનાનું હોય, આથી અનાત (સજ્જનને અમાન્ય) જ ગણાય. તો પછી એવી અનાપ્ત કાર્યચેષ્ટાથી કઈ રીતે પરના અનુગ્રહની પ્રવૃત્તિ થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે. જવાબ :- એમ ન કહેવું, કારણકે તીર્થંકર નામ-કર્મના પ્રભાવથી તીર્થકરો પાસે જગતનું હિત કરવાની સહજ શક્તિ હોય છે. જેમ નિરપેક્ષ-નિસ્વાર્થ પ્રયોજનવાળો સૂર્ય સ્વ-પ્રકાશ વડે જીવલોક ઉપર ઉપકાર કરે છે તેમ તીર્થંકર પ્રભુ જ્ઞાન પ્રકાશ વડે લોકો પર ઉપકાર કરે છે. આ જ વાતને સ્પષ્ટ કરતા ૯મી કારિકા કહી છે– { "pલામ" માં, હું.૨. “ નામ" .. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • तीर्थस्थापनस्य मुख्यकारणमावेदनम् • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य"तीर्थप्रवर्तनफलं यत्प्रोक्तं कर्म तीर्थकरनाम। तस्योदयात्कृतार्थो-ऽप्यहस्तीर्थं प्रवर्तयति ।।९।। तत्स्वाभाव्यादेव, प्रकाशयति भास्करो यथा लोकम् । तीर्थ-प्रवर्तनाय, प्रवर्तते तीर्थकर एवम् ।।१०।। भावाज्जगद्धितकारित्वशैल्युपपत्तेः, अनपेक्षितप्रयोजनभास्करप्रकाशनादिवदित्याह- “तीर्थप्रवर्तनफलं" इत्यादि । अथवाऽनुत्तरपारमर्पज्ञानबुद्धोतिशेषाद्यप्रमेयार्टिनिःश्रेयसाभ्युदयार्थगमनमपेक्ष्य कृतार्थत्वविशेषणात् अवश्यवेद्यतीर्थकरनामकर्मवेदनाद्यायुष्कतन्तुबन्धादिक्षपणमात्रकार्यशेषापेक्ष्यमकृतार्थतापि स्याद्वादिनो न दोषायेति ।। अत्राह- संसारान्तर्वर्तिजनसामान्यात् तस्येयं कुतोऽनुत्तरगुणसम्पत्, कृतार्थत्वं वा ?, नहीष्टः सः स्वयम्भूरिति, उच्यते, अनुभावविशेषजनिततारतम्यकुशलाकुशलप्रपञ्चैः कर्मभिरेवापादितप्रकर्ष - હેમગિરા – કારિકાર્થ:- “તીર્થ પ્રવર્તાવવું એ જે કર્મની ફળશ્રુતિ છે તે કર્મનું નામ શાસ્ત્રમાં તીર્થકર નામ કર્મ કહેવાયું છે. આવા તીર્થકર નામ કર્મના ઉદયથી તીર્થકરો ક્વાર્થ હોવા છતાં તીર્થ પ્રવર્તાવે છે. Rા સૂર્ય જેમ પોતાના સહજ સ્વભાવથી જ લોકમાં પ્રકાશ પાથરે છે તેમ તીર્થંકર પ્રભુ તેમના ખુદના સ્વભાવથી જ સહજ રીતે જીવ લોકમાં જ્ઞાન પ્રકાશ પાથરી તીર્થ પ્રવર્તાવે છે. ૧૦ * ચાદ્વાદષ્ટિએ પ્રભુ અકૃતાર્થ પણ છે . અથવા “કૃતાર્થ વિશેષણનો અર્થ બીજી રીતે સમજવો -- “પ્રાપ્ત કર્યા છે, સર્વ અર્થ જેને એવા” તે આ રીતે કે જેના થકી કોઈ જ્ઞાન કક્ષા ઊંચી નથી તેવા અનુત્તર, પરમકક્ષાવાળા જ્ઞાનને જાણનાર તેમજ પ્રતિહાર્યાદિ અતિશય, અપ્રમેય (અસીમ) ઋદ્ધિવાળા અને પરમ શ્રેયકારી ઉન્નતિના પદને પામનારા આ તીર્થકરો છે. આ કાર્યની અપેક્ષાએ તે કૃતાર્થ છે અને અવશ્ય વેદવા લાયક એવા તીર્થંકર નામાદિ, વેદનીય, આયુષ્ય, ગોત્ર કર્મ રૂપી તાંતણાઓનું બંધન હજુ ક્ષય કરવું બાકી છે. આ “ક્ષયકાર્યની અપેક્ષા એ તીર્થકરો અકૃતાર્થ પણ છે, એમ સ્યાદવાદૃ દૃષ્ટિથી કહેવામાં સ્યાદ્વાદીઓને કોઈ દોષ નથી. આ તીર્થંકર પ્રભુ કઈ રીતે તીર્થ પ્રવર્તન કરે છે તેને દાંત સાથે સમજાવતા ૧૦મી કારિકા કહી છે. * તીર્થકર પદની પ્રાપ્તિનો સાધનાક્રમ જ પ્રશ્ન :- સંસારમાં વર્તતાં જીવો સામાન્ય કહેવાતાં હોવાથી તેઓમાં આવું વિશિષ્ટ સામર્થ્ય કે અનુત્તર જ્ઞાન કેમ સંભવી શકે ? અથવા તો કૃતાર્થતા કઈ રીતે હોય? આ સામર્થ્ય સ્વયંભૂ એટલે આપમેળે પ્રગટ થયું છે તેમ તો ન કહેવાય ? જો સ્વયંભૂ હોય તો અન્ય જીવોમાં કેમ આ સામર્થ્ય નથી આવતું ? જવાબ :- પોતાના પ્રભાવ વિશેષથી ઉત્પન્ન કર્યા છે વિભિન્ન કુશળ - અકુશળ (પુણ્ય-પાપ ૬. શનવરિ° ૨.૫ ૨. વોત્તીસં યુદ્ધતિસેસ પૂછત્તા તંગદા.. (વૃદ્ધાક્ષેપ સમવાયા-રૂ૪ તમામ) ગતિશપ = અતિશય રૂ. *તિશયા (ઉંરા) ૪. "નમોહ્ય રા.૬. “વાર્થવિશેષ રા. * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • तीर्थकरस्य गुणवैभवप्रकाशनम् • या शुभकर्मासेवन-भावितभावो भवेष्वनेकेषु। जज्ञे ज्ञातेक्ष्वाकुषु, सिद्धार्थनरेन्द्रकुलदीपः ।।११।। ज्ञानैः पूर्वाधिगतै-रप्रतिपतितैर्मतिश्रुतावधिभिः। त्रिभिरपि शुद्धैर्युक्तः, शैत्यद्युतिकान्तिभिरिवेन्दुः ।।१२।। शुभसार-सत्त्व-संहनन-वीर्य-माहात्म्य-रूप-गुणयुक्तः । जगति महावीर इति, त्रिदशैर्गुणतः कृताभिख्यः।।१३।। स्वयमेव बुद्धतत्त्वः, सत्त्वहिताभ्युद्यताचलितसत्त्वः । अभिनन्दितशुभसत्त्व:, सेन्ट्रैर्लोकान्तिकैर्देवैः ।।१४।। निकर्षभेदवैश्वरूप्यो जीवलोको दृष्टो, नहि कर्मणामलध्यमस्तीति, अतोऽनेकजन्मान्तराभ्यासात् तीर्थकृत्त्वाभिनिर्वर्तिकाभिः दर्शन-तपोयोगाद्युत्तमविशुद्धाभिर्भावनाभिरुपचित-स्फातीकृतपरमप्रकृष्टपुण्यसम्भारातिशयाद्दोषाणामत्यन्तव्यावृत्तेः अनर्थ्यगुणरत्नमहानिधानं परमेश्वरत्वमुपपन्नं भगवत इत्याह “यः शुभकर्मासेवन इत्यादि यावत् “कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम्। पूज्यतमाय – હેમગિરા - કારિકાથે - અનેક ભવોમાં (અહિંસા સત્યાદિ) શુભ કાર્યોના આસેવનથી ભાવિત બન્યો છે આત્મા જેનો એવા સિદ્ધાર્થરાજાના કુળદીપક (શ્રી વીર પ્રભુ) ઈક્વાકુવંશની જ્ઞાત શાખામાં જન્મ્યા હતાં. /૧૧/જેમ ચંદ્રમામાં શુદ્ધ એવા શીતળતા, પ્રકાશ અને તેજ એ ત્રણ હોય, તેમ પૂર્વના દેવભવથી જ અપ્રતિપાતિ અને શુદ્ધ એવા મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન ગર્ભાવસ્થાથી જ (ભગવાનને) હતાં ૧રા હિતકારી એવા બળ, સત્ત્વ, સંઘયણ, વીર્ય = ઉત્સાહ, માહાભ્ય, રૂપ, અને દાક્ષિણ્યાદિ ગુણોવાળા હોવાથી જગતમાં મહાવીર એવું જેમનું યથાર્થ નામ દેવોએ પ્રસિદ્ધ કર્યું હતું l/૧૩ એવા પ્રભુ વીર જાતે જ તત્ત્વબોધ પામનારા, જીવમાત્રના હિત માટે ઉદ્યમવંત અને નિશ્ચલ એવા સત્ત્વવાળા હતા, તેથી ઈન્દ્રોએ અને લોકાન્તિક દેવોએ તેઓના આ સુંદર પરાક્રમની ઘણી જ પ્રશંસા કરી હતી. ૧૪ સંબંધી) પ્રપંચો જેને એવા કર્મો વડે રચાયેલ ઉંચ-નીચ (ઉત્થાન- પતન, સર્જન-વિસર્જન, વિકાસવિનાશ, સંયોગ- વિયોગ)ના ભેદવાળુ આ વિશ્વનું વિચિત્ર સ્વરૂપ પ્રત્યક્ષ દેખાય જ છે. આશય એ છે કે કર્મો સ્વભાવે જ સંસારમાં અનેક વૈચિત્ર્ય પ્રસંગો ઊભા કરે છે. કર્મને કાંઈ જ અલંધ્ય નથી. અર્થાત્ સંસારના સર્વ કાર્યક્ષેત્રમાં પ્રાયઃ તે સક્ષમ છે. પ્રસ્તુતમાં પણ અનેક જન્મોના શુભ અભ્યાસથી તીર્થંકરપણાના નિવર્તક (નિર્માપક) એવા સમ્યગ્દર્શન, તપ, સંયમાદિ યોગો તેમજ વિશુદ્ધ ભાવનાઓથી સંચિત થયેલ અત્યંત નિર્મળ પરમ પ્રકૃષ્ટ (પુણ્યાનુબંધી) પુણ્ય સમૂહના અંતિશયના પ્રભાવે દોષોની અત્યંત નિવૃતિ થઈ જવાથી તીર્થકર ભગવાનને અમૂલ્ય ગુણ-રત્નોનું મહાનિધાન એવું પરમેશ્વર (તીર્થકર)પણું પ્રાપ્ત થાય છે. આશય એ છે કે મૈત્યાદિ ભાવપૂર્વકના સંયમને આદરી ઉત્તમ આત્મા આ તીર્થકર લક્ષ્મીને સિદ્ધ કરી શકે છે. તે જ વાતને ૧૧મી કારિકાથી માંડી ૨૧મી કારિકા સુધી કહી છે. *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪,૫. ૨. સ્વાતિ 1. ૨. પુપુષ્યસમા પ્રા./ Page #105 -------------------------------------------------------------------------- ________________ २० • तीर्थकृतां स्वयसम्बुद्धता-सद्धर्मदेशना च • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यजन्म-जरा-मरणार्त्त, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ।।१५।। प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गम्। कृतसामायिककर्मा, व्रतानि विधिवत्समारोप्य ।।१६।। *सम्यक्त्व-ज्ञान-चारित्र-संवर-तप:-समाधि-बलयुक्त: । मोहादीनि निहत्याऽशुभानि चत्वारि कर्माणि ।।१७।। केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञान-दर्शनमनन्तम्। लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् ।।१८।। *द्विविधमनेकद्वादश-विधं महाविषयममितगमयुक्तम्। संसारार्णवपारगमनाय दुःखक्षयायालम् ।।१९।। ग्रन्थार्थवचनपटुभिः, प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः. अनभिभवनीयमन्यै-र्भास्कर इव सर्वतेजोभिः ।।२०।। कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम् । पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ।।२१।। भगवते, वीराय विलीनमोहाय” अतोऽपरिमेयानुत्तरानन्तगुणस्वार्थसम्पद्युक्तः सद्धर्मतीर्थस्यास्य प्रणायको भगवान् जगत्परमेश्वरः प्रत्यासन्नोऽस्मत्परमबान्धवो महावीरोऽभिप्रणम्य इत्यस्यैव नमस्कारः इत्येवं - હેમગિરા - બુદ્ધિશાળી એવા આ વીર પ્રભુએ જન્મ-વૃદ્ધાવસ્થા અને મરણથી પીડાતા સંસારને અશરણ અને અસાર જાણીને (જોઈને) વિશાળ રાજ્યનો ત્યાગ કરી, શમસુખના માટે પ્રવ્રુજિત થયા. ૧પો. અશુભકર્મના નાશક તથા મોક્ષ પ્રાપક એવા સાધુવેષને ગ્રહણ કરી સર્વવિરતિ સામાયિકનો સ્વીકાર કરી વિધિપૂર્વક વ્રત આદરી, ૧દી ત્યાર બાદ સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, સંવર, તપ અને સમાધિના બળથી યુકત એવા પ્રભુએ મોહનીય વિગેરે ચાર અશુભ (ઘાતી) કર્મનો નાશ કરીને. અનંત કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરી તે વિભુ (સર્વજ્ઞ) પરમાત્મા પોતે કૃતાર્થ થયાં છતાં પણ લોકોના હિત માટે પ્રવચનનો ઉપદેશ આપ્યો. (તીર્થ સ્થાપ્યું.) I૧૭-૧૮ના આ પ્રવચનના વિશેષણો - અંગબાહ્ય, અંગ પ્રવિષ્ટ એમ બે પ્રકારનું આ પ્રવચન છે. તેમાં અંગ બાહ્ય અનેક પ્રકારનું અને અંગ પ્રવિષ્ટ બાર પ્રકારનું છે, વળી આ પ્રવચન મહાવિષયોવાળું અને અમાપ્ય ગમ (આલાવાઓ)થી ભરપૂર, સંસાર સમુદ્રથી પાર કરવા અને દુઃખનો નાશ કરવાને સમર્થ, બીજા મણિ આદિ સર્વ પ્રકાશ જેમ સૂર્યને ઝાંખો પાડી શકતા નથી તેમ ગ્રંથો અને અર્થની વાચનાઓમાં ચતુર અને સતત પ્રયત્નશીલ એવા બુદ્ધિશાળી અન્યવાદીઓથી પણ જે પરાભવ પામનારુ નથી. એવા પ્રવચન તીર્થનો તેમણે ઉપદેશ આપ્યો ll૧૯-૨૦ll તેવા અત્યંત પૂજ્ય, વિનાશ થયો છે મોહ જેમનો એવા પરમર્ષિ શ્રી વીર પ્રભુને મન, વચન, કાયાની ત્રિકરણ શુદ્ધિ પૂર્વક (હું) નમસ્કાર કરુ છું જરા સૂર મંગલ-સંબંધની વિચારણા * પ્રશ્ન :- કારિકામાં મંગલ તરીકે પ્રભુ મહાવીરને જ કેમ નમસ્કાર કર્યો ? જવાબ :- અપરિમિત, અનુત્તર અને અનંત ગુણ રૂપ આત્મ-સંપત્તિ યુકત તેમજ આ સમ્યગુ ધર્મતીર્થના પ્રણેતા એવા જગત્પતિ ભગવાન મહાવીર જે અતિ નજીકના અમારા પરમ હિતકારી) *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.-૬,૭,૮. Page #106 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • अर्हद्वचनैकदेशस्य संग्रहम् • तत्त्वार्थाधिगमाख्यं, बवर्थं संग्रहं लघुग्रन्थम्। वक्ष्यामि शिष्यहितमिममर्हद्वचनैकदेशस्य ।।२२।। महतोऽतिमहाविषयस्य दुर्गमग्रन्थभाष्यपारस्य। कः शक्तः प्रत्यासं, जिनवचनमहोदधेः कर्तुम् ।।२३।। नमस्कारभावमङ्गलपुरस्सरत्वं तत्त्वार्थाधिगमसङ्ग्रहस्याविष्कृतम् । शुद्धिश्च यथोक्तमौनीन्द्रप्रवचनानપેતત્વતિ (69-ર૧) II રૂાન સદવિવક્ષાપ્રયોનનમદિ- “વક્ષ્યામિ શિષ્યમ” તિારરા कथं “बह्वर्थं सङ्ग्रहं लघुग्रन्थं” इति वचनात्, कालानुभावादल्पसामर्थ्या भव्याः कथं नामाऽल्पीयसा वाक्प्रबन्धेन महतोऽर्थराशेरधिगन्तारः स्युरिति । स्यान्मतं किमयं कृत्स्नस्य प्रवचनस्य सङ्ग्रह उत तदेकदेशस्येति, एकदेशसङ्ग्रहोऽयमित्याह- “अर्हद्वचनैकदेशस्य” ऐदंयुगीनभव्यलोकानुग्रहमभिसन्धाय किमर्थं पुनः समस्तश्रुतसङ्ग्रहादर एव न कृत इति चेत् कृत्स्नश्रुतार्णवसङ्ग्रहकरणाशक्यत्वादर्थ्यमपि - - હેમગિરા - કારિકાર્થ - જિનપ્રવચનના એકદેશ(ભાગ)ના સંગ્રહ રૂપે ઘણા અર્થવાળો આ તત્ત્વાર્થાધિગમ નામનો લઘુગ્રંથ શિષ્યના હિત માટે હું કહીશ. / ૨૨ / ગ્રંથ અને ભાષ્ય વડે જેનો તાગ મેળવવો દુષ્કર છે એવા આ અત્યંત મહાવિષયવાળા જિન પ્રવચન રૂપી મોટા દરિયાનો તાગ (પાર) મેળવવા કોણ સમર્થ છે? અર્થાત્ આ પ્રવચન અતિ ગહન હોવાથી આનો સંપૂર્ણ સંગ્રહ અશક્ય છે ર૩ | બાંધવ છે, તેથી પ્રભુ વિરને નમસ્કાર કરેલ છે. - આ પ્રમાણે નમસ્કાર રૂપી ભાવમંગલ પૂર્વક તત્ત્વાર્થાધિગમ સૂત્રનું નિર્માણ કરવામાં આવેલ છે. વળી જિનેશ્વર પ્રભુના પ્રવચનથી સર્વાગે સંકળાયેલ હોવાથી આ ગ્રંથમાં કોઈ અશુદ્ધિને સ્થાન નથી. આ રીતે શાસ્ત્ર-શુદ્ધિ પણ કહેવાઈ ગઈ. * પ્રયોજન-વિષય-અધિકારી # - આ ગ્રંથને વિસ્તાર પૂર્વક ન રચતા સંગ્રહ સ્વરૂપે રચવાનું શું પ્રયોજન છે, એ પ્રયોજનને ૨૨મી કારિકામાં “ શિષ્યના હિતને કહીશ' ઈત્યાદિ પદોથી કહ્યું છે. ભાવાર્થ એ છે કે હુંડા અવસર્પિણિ કાળના પ્રભાવે અલ્પ સામર્થ્યવાળા ભવ્ય જીવો કઈ રીતે ટૂંકા પ્રબંધ (રચના) વડે પણ અધિકાધિક જિનમતના અર્થને જાણે તે આશયથી આ સંગ્રહ ગ્રંથ બનાવ્યો છે. આ પ્રશ્ન :- માની લીધું કે આ પ્રયોજનથી સંગ્રહ ગ્રંથ કર્યો છે, પણ શું આ સંગ્રહ ગ્રંથ સમગ્ર - જિન પ્રવચનના સંગ્રહ રૂપે છે કે પ્રવચનના એક અંશના સંગ્રહ રૂપ છે ? જવાબ :- આનું સમાધાન ૨૨મી કારિકાના છેલ્લા પદમાં “ઈશ્વર્નિવાસ્થથી જણાવી દીધું છે કે અહંદુ પ્રવચનના એક દેશના સંગ્રહ રૂપે આ ગ્રંથ છે. પ્રશ્ન :- આ કલિકાલમાં રહેલ ભવ્ય લોકોના અનુગ્રહને ધ્યાનમાં લઈ કેમ સમગ્ર શ્રુત (પ્રવચન)નો સંગ્રહ નથી કર્યો? છે. “મન્ના રા. Page #107 -------------------------------------------------------------------------- ________________ २२ • સર્વનિનપ્રવચનસાહસ્ય દુત્વનું છે तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यशिरसा गिरिं बिभित्से-दुच्चिक्षिप्सेच्च स क्षितिं दोर्भ्याम् । प्रतीतीर्षेच्च समुद्र, मित्सेच्च पुनः कुशाग्रेण ।। २४ ।। व्योम्नीन्दुं “चिक्रमिषेन् मेरुगिरिं पाणिना चिकम्पयिषेत् । गत्यानिलं जिगीषे-च्चरमसमुद्रं पिपासेच्च ।। २५ ।। खद्योतकप्रभाभिः, सोऽभिबुभूषेच्च भास्करं मोहात् । योऽतिमहाग्रन्थार्थं, जिनवचनं संजिघृक्षेच्च ।। २६ ।। हि नैवाशक्यमारभ्यते इत्यशक्यताप्रतिपादनार्थमाह- “शिरसा” इत्यादि स्याद्बुद्धिर्जिनवचनैकदेशसङ्ग्रहत्वात् शिष्यहितप्रतिज्ञा वितथा स्यात्, सर्वजगत्स्वभावनिर्णयात् हिताहितप्राप्ति - परिहारार्थिनामनुग्रहः स्यात्, सकलजगत्तत्त्वं च समस्त श्रुतौघप्रतिपाद्यमिति । उच्यते, नायं नियमः श्रुतार्णवस्य पारंगतवत एव श्रेयः प्राप्तिरिति, किन्त्वेतदपि दृष्टं प्रवचने धर्मस्यैकस्यापि पदस्योपयोगः संसारनिर्वाहकः किमङ्गपुनरेवंविधार्थविस्तारविषयस्येति, तस्मात् सङ्क्षेपाद् विस्तराच्च जिनवचनं श्रेयस्करહેમગિરા કારિકાર્થ :- જે વ્યક્તિ મસ્તક વડે પર્વતને ભેદવા, બે હાથ વડે પૃથ્વીને ઉછાળવા, બે હાથથી સમુદ્રને તરવા તેમ જ સમુદ્રને દાભની અણીથી માપવા ઈચ્છે તથા આકાશમાં રહેલ ચંદ્રને ઓળંગવા, મેરૂપર્વતને એક હાથ વડે કંપાવવા, પોતાની ગતિ વડે પવનને જીતવા અને અંતિમ (સ્વયંભૂરમણ) સમુદ્રને પીવા ઈચ્છે તેમજ સૂર્યના તેજનો આગીયા (જીવડા)ના ઝાંખા તેજ વડે પરાભવ કરવા ઈચ્છે તે આ મોહથી અભિભૂત જીવ અતિ મહા સૂત્ર અને અર્થ રૂપ જિનવચનનો સંગ્રહ કરવા ઈચ્છે. (ભાવાર્થ એ છે કે સમગ્ર જિન પ્રવચનનો સંગ્રહ અશક્ય પ્રાયઃ છે) ॥ ૨૪૨૫-૨૬ | જવાબ :- સમસ્ત શ્રુતનો સંગ્રહ કરવો તે અશક્ય છે. તેથી ઈષ્ટ હોવા છતાં અશક્ય એવા અર્થ સંગ્રહરૂપ ગ્રંથને કોઈ આરંભે નહીં. આવી અશક્યતાને દર્શાવતા ૨૩થી ૨૬મી કારિકામાં ઉપમા પૂર્વક ખુલાસો આપેલ છે. * પ્રવચન સંગ્રહની અશક્યતા પ્રશ્ન :- વાત સાચી કે સમગ્ર પ્રવચન સંગ્રહ અશક્ય છે પણ જિનેશ્વરના પ્રવચનનો એક દેશ સંગ્રહ જ જો થાય તો શિષ્ય માટે ગ્રંથકારે કરેલી હિતની પ્રતિજ્ઞા વિતથ (મિથ્યા) થશે. કારણકે જગતના સર્વ ભાવોના નિર્ણય થયા બાદ જ અહિતના પરિહાર અને હિતની પ્રાપ્તિના અર્થી જીવોનો અનુગ્રહ થઈ શકે, એ સિવાય નહીં, અને જગતના સર્વ તત્ત્વોનો નિર્ણય સમસ્ત શ્રુતની વ્યાખ્યાના માધ્યમથી જ થઈ શકે, તેથી સમસ્ત શ્રુતનો બોધ જરૂરી છે. જવાબ :- એવો કોઈ નિયમ નથી કે સમસ્ત શ્રુત-દરિયાને પાર પામનાર જ શ્રેયની પ્રાપ્તિ કરે, પરંતુ શાસ્ત્રોમાં, શાસનમાં એવું પણ દેખાય (સંભળાય) છે કે ધર્મતત્ત્વના એક પદમાં વર્તતો શુદ્ધ ઉપયોગ પણ સંસારથી પાર પમાડનાર છે. સકળ ધર્મતત્ત્વની તો શું વાત કરવી ? તેથી સંક્ષેપ અને વિસ્તાર બન્ને રીતથી જિનવચન કલ્યાણનું અંગ બને છે. આ વાત ૨૭-૨૮ કારિકામાં કહી છે. . પારંગત વ રા. ૨. વિસ્તારા માં * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.-૯. Page #108 -------------------------------------------------------------------------- ________________ संबंधकारिका-टीकालङ्कृतम् • સ્વસ્વમવિ બિનવત્તનું શ્રેયારિ • २३ एकमपि तु - जिनवचना- द्यस्मान्निर्वाहकं पदं भवति । श्रूयन्ते चानन्ताः, सामायिकमात्रपदसिद्धाः । । २७।। तस्मात्तत्प्रमाण्यात्, समासतो व्यासतश्च जिनवचनम् । श्रेय इति निर्विचारं, ग्राह्यं धार्यं च वाच्यं च ।। २८ ।। મિતિ। તવાદ “પુષિ તુ બિનવવના” ફાતિ યાવત્ “પ્રાદ્યં ધાર્ય હૈં વાવ્યું ચ” (૨૭-૨૮) किञ्च जिनमतानभिज्ञस्य परस्येदं नोद्यं - लोकानुग्रहासम्पादनाद्वैयर्थ एकदेशसङ्ग्रह इति कथं ? संसारदुःखार्त्तसत्त्वाऽनुकम्पाद्रवीकृतात्मा परानुग्रहप्रवणो विधिप्रवृत्तोऽसम्पादितपरोपकारोऽपि तत्प्रयोगशुद्धि एव स्वयं तावन्निःश्रेयसभाग् भवतीति नियमादस्माकं यतिधर्मो देशनीयः सद्धर्म इति हेतोः। प्रोक्तं हि भगवद्भिः- “ से उट्ठिएसु अणुट्ठिएसु वा सुस्सुसमाणेसु पवेयए अज्जवयं” इत्यादि यावत् “बुज्झमाणाणं जहा से दीवे असंदीणे एवं सरणं भवइ महामुणी" ( आचाराङ्गसूत्र→ હેમગિરા - કારિકાર્થ :- જિનવચનોમાંનું એક પણ વચન મોક્ષને આપનારું જ બને છે. કેમ કે શાસ્ત્રમાં એવું સંભળાય છે કે ‘સામાયિક’ પદમાત્રને ભાવથી ધારીને અનન્ત જીવો સિદ્ધ થયા છે. તેથી અને તે પ્રમાણથી જિનકથિત દરેક પદો ટૂંકથી કે વિસ્તારથી હિતકારી જ છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેથી આ જિનમતના એક પદને પણ ઉપયોગ પૂર્વક આદરવું (ગ્રહણ કરવું) ધારણ કરવું અને અવસરે આનો ઉપદેશ આપવો જોઈએ. ॥૨૭-૨૮॥ * ધર્મોપદેશક અસંદીણદ્વીપ સરખા હોય આ સાંભળી કોઈ જિનમતનો અજાણ એમ કહે છે કે– માની લો કે ઉપદેશ આપવા છતાં લોકનો અનુગ્રહ જ ન થાય તો પછી આ વ્યર્થ એકદેશનો સંગ્રહ શા માટે કરો છો ? જવાબ :- સંસારના દુઃખોથી પીડાયેલ જીવોની અનુકંપાથી દ્રવી ઉઠ્યો છે આત્મા જેનો એવા પરના અનુગ્રહમાં તત્પર ચતુર પુરૂષને વિધિપૂર્વક પ્રવર્તવા છતાં પણ જો પરોપકાર સંપાદન થાય નહીં તો પણ તે જિન પ્રવચનના શુદ્ધિ અને કાળજી પૂર્વકના વ્યાખ્યાનથી તે ઉપદેશકને કલ્યાણની પ્રાપ્તિ થાય જ છે. તેથી અમારે યતિજનોએ યોગ્ય પાત્રને જે ધર્મ સત્ય છે એવો યતિ ધર્મ ઉપદેશવો જ જોઈએ.આગમમાંય ક્યું છે કે “રાગદ્વેષ રહિત પણે મુનિએ અભિલાષા કે શુશ્રુષા = સાંભળવાની જિજ્ઞાસાવાળા શિષ્યને કે શ્રાવકને શાન્તિ, વિરતિ, ઉપશમ, મુક્તિ અને તેના ઉપાયો, તેમજ પવિત્રતા, સરળતા, કોમળતા, નિષ્પરિગ્રહિતા, આદિનો ઉપદેશ આગમ-મર્યાદા ઓળંગ્યા વગર આપવો જોઈએ. આ બોધ સર્વજીવો = પ્રાણીઓ = સત્વોને યતિ આપે. સાધુ કે ગૃહસ્થ મુમુક્ષુની ભૂમિકાનો વિચાર કરી તદનુરૂપ ધર્મ એ રીતે કહેવો કે જેથી સ્વ આત્મા (દર્શન જ્ઞાન ચારિત્ર)ની १. नाद्वयर्थं रा । २. उट्ठिएसु वा अणुट्ठिएसु वा सुस्सूस्समाणेसु पवेयए संतिं विरइं उवसमं निव्वाणं सोयं अज्जवियं मद्दवियं लाघवियं अणइवत्तियं सव्वेसिं पाणाणं सव्वेसिं भूयाणं सव्वेसिं सत्ताणं सव्वेसिं जीवाणं अणुवीइ भिक्खू धम्ममाइक्खिज्जा ।१९४। अणुवीइ भिक्खू धम्ममाइक्खमाणे नो अत्ताणं आसाइज्जा नो परं आसाइज्जा, नो अण्णाई पाणाई भूयाइं जीवाई सत्ताइं आसाइज्जा से अणासायाए, अणासायमाणे बुज्झमाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीवे असंदीणे एवं से भवइ सरणं महामुणी । १९५ । ( आचाराङ्गसूत्र १ / ६ /५/१९४-१९५) Page #109 -------------------------------------------------------------------------- ________________ २४ • ઉદ્દે રૂંચતા तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्य'न भवति धर्मः श्रोतुः, सर्वस्यैकान्ततो हितश्रवणात् । ब्रुवतोऽनुग्रहबुद्ध्या, वक्तुस्त्वेकान्ततो भवति ।।२९।। श्रममविचिन्त्यात्मगतं, तस्माच्छ्रेय: सदोपदेष्टव्यम्। आत्मानं च परं च हि, हितोपदेष्टानुगृह्णाति ॥३०॥ नर्ते च मोक्षमार्गा-द्धितोपदेशोऽस्ति जगति कृत्स्नेऽस्मिन् । तस्मात् परमिममेवेति मोक्षमार्ग प्रवक्ष्यामि ।।३१।। - ૧/૬//૦૧૪-) I તથા “भवसयसहस्समहणो, विबोहओ भविय पुंडरीयाणं । धम्मो जिणपन्नत्तो, पकप्पजइणा कहेयव्यो।।” (વૃદqમાણ--99૩૧) તિ, તાહ- “ર મવતિ થર્મ” ફત્યાદ્રિ | ।।इति स्वोपज्ञभाष्यसम्बन्धकारिकाः श्रीसिद्धसेनगणिकृतटीकासमेताः समाप्ताः ।। - હેમગિરા – કારિકાર્થ - હિતકારી વચનો સાંભળવાથી દરેક શ્રોતાને એકાત્તે ધર્મ થાય જ તેવું નથી પરંતુ ઉપકાર બુદ્ધિથી સંભળાવનાર વક્તાને તો એકાન્ત ધર્મ થાય જ. એરલા માટે પોતાના પરિશ્રમનો જરાય વિચાર કર્યા વિના શ્રેય કારી ઉપદેશ હમેશા આપવો જ જોઈએ કારણ કે હિતોપદેશ કરનારો સ્વ અને પરનો અનુગ્રહ-કર્તા થાય જ છે. ૩૦// આ સમસ્ત જગતમાં મોક્ષમાર્ગના ઉપદેશથી અન્ય કોઈ હિતોપદેશ નથી. તેથી શ્રેષ્ઠ એવા મોક્ષમાર્ગને હું કહીશ. ૩૧ અથવા પર એટલે કે સાંભળનારની આશાતના ન થાય. તેમજ અન્ય પણ કોઈ જીવ પ્રાણીની આશાતના ન થાય તે રીતે સાધુએ ઉપદેશ આપવો. જેમ અસંદીણ નામનો દીપ ભરદરીયામાં રહેલો ત્યાંના પાણીથી ઢંકાતો નથી અને ડૂબતા જીવોને આશ્રયભૂત બને છે. તે દ્વીપની ઉપમાવાળા આ સાધુએ જીવ માત્રને શરણભૂત આશ્રય રૂપ બનવું.” (આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ અ) ૧ ૧૦ ૫ સૂત્ર ૧૯૪-૧૯૫) & ધમોંપદેશક કેવા હોય? & લાખોભવની પરંપરાનો નાશ કરનાર, ભવ્યજીવો રૂપી કમળને વિકસિત (જાગૃત) કરનાર એવા જિનદેશિત ધર્મને આચારપ્રકલ્પ = નિશિથસૂત્રના જ્ઞાતા એવા આચારવંત યતિજનોએ કહેવો જોઈએ, આના સંદર્ભમાં ઉમાસ્વાતિજી ભગવંતે ૨૯-૩૦-૩૧ કારિકા કહી છે. આ પ્રમાણે સ્વોપલ્લભાષ્યસંબંધકારિકા અંગે શ્રી સિદ્ધસેનગણિકૃત ટીકા સંપૂર્ણ થઈ. *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.-૧૦,૧૧ ૬. અવધેડ િર્ત , શ્રવૃM મુનિસત્તમૈ: ચચ વિધાન નિયમાઠુદ્ધતસ:// २. हितोपदेष्टा-अपवर्गसाधनकथकः सत्त्वः, अनुगृह्णाति, उभयोनिःश्रेयसगुणसिद्धेरिति, अनेन पूर्वोक्तं प्रयोजनादि समर्थितमिति ।। तत्त्वार्थाधिगमसङ्ग्रहाभिधानेन शिष्यानुग्रहः शास्त्रकर्तुः प्रयोजनं, इदं चानन्तरप्रयोजनं, परम्पराप्रयोजनं तु मुक्तिरेव, तज्ज्ञानतो वैराग्यादिभावेन मुक्तिसिद्धेरिति, उक्तं च- “मोक्षमार्गोपदेशेन, यः सत्त्वानामनुग्रहम् । करोति दुखतप्तानां, स प्राप्नोत्यचिरात् शिवम् ।।१।।" इति, श्रोतृणां त्वनन्तरप्रयोजनं तत्त्वार्थज्ञानं, श्रवणप्रतिबोधानन्तरं तस्यैव भावात्, परम्पराप्रयोजनं तु मुक्तिरेव, तज्ज्ञानतो वैराग्यादिभावेन मुक्तिसिद्धेरिति, उक्तं च . “मोक्षमार्गपरिज्ञानाद्विरक्ता भवतो जनाः । क्रियासक्ता ह्यविघ्नेन, गच्छंति परमां गतिम् ।।१।।" इति (हारिभद्रीय तत्त्वार्थ टीका पृ.१३) T. परि.५ टि.२। ३. नोपकारो जगत्यस्मि-स्तादृशो विद्यते क्वचित् । यादृशी दुःखविच्छेदादेहीनां धर्मदेशना।। इत्यादिसंवादिशास्त्रवचनमप्यत्रविभावनीयम् । Page #110 -------------------------------------------------------------------------- ________________ • तत्त्वार्थाधिगमसूत्रम् १/१ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • प्रथमोऽध्यायः प्रारभ्यते। સૂત્ર - સચવન-જ્ઞાન-ચારિત્રાળ મોક્ષમા I-. ___टीका- हितोपदेशे च कर्तव्ये निःश्रेयसावाप्त्युपायोपदेशात् नान्यः कश्चिद्धितोपदेश इत्युक्तम्इदमाद्यमनवा मुक्तिपथोपदेशसूत्रं सकलतत्त्वार्थशास्त्राभिधेयमुररीकृत्य प्रावृतत्, द्वादशाङ्गप्रवचनार्थसङ्ग्राहिसामायिकसूत्रवत् । यत इह हि शास्त्रे प्रसङ्गानुप्रसङ्गतस्त्रय एव पदार्थाः सम्यग्दर्शनादयो विमुक्तेः कारणत्वेन निरूप्यन्ते । अथ कस्मात् हेतव एव मोक्षस्य कथ्यन्ते ? न पुनः स एव प्रधानत्वादादौ प्रदर्श्यत इति । उच्यते- कारणायत्तजन्मत्वात् कार्याणां कारणमेवोपाददते प्राक् प्रेक्षापूर्वकारिणः। अथवा सत्यमसौ प्रधानः तथापि तु तत्र प्रायो वादिनां नास्ति विप्रतिपत्तिः। यद्यपि भावाभावादिरूपेणास्ति विगानं, तथाऽप्यस्ति तावन् मोक्ष इत्यनादृत्य भावादिरूपतां तद्धेतुषु प्रायो विसंवाद इति मन्यमानः परपरिकल्पितांश्चाहेतूनेव मुक्तेः पश्यन् सम्यग्दर्शनादित्रयमेवोपन्यस्तवान् । - હેમગિરા – સુત્રાર્થ - સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે.ll૧-૧ ટીકાર્ય - અવતરણિકા - હિતોપદેશ કરવામાં પરમ સુખ પ્રાપ્તિના ઉપાયોના ઉપદેશને છોડી બીજો કોઈ ઊંચો હિતોપદેશ નથી. તેથી પ્રારંભમાં મુક્તિ માર્ગને ઉપદેશનારું આ પ્રથમ નિરવદ્ય = અવ્યભિચારી = નિર્દોષ સૂત્ર સમગ્ર તત્ત્વાર્થ શાસ્ત્રના વિષયોને આશ્રયી બનાવવામાં આવ્યું છે. જેમ દ્વાદશાંગીરૂપ પ્રવચનના સમગ્ર અર્થનું સારભૂત સંગ્રહ સૂત્ર સામાયિક (કરેમિ ભંતે) સૂત્ર છે, તેમ આ પણ સૂત્ર પ્રસ્તુત ગ્રંથનું સારભૂત સૂત્ર છે. કારણ કે આ જ ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે સમ્યગ્દર્શનાદિ ત્રણ જ પદાર્થો મુક્તિના કારણ તરીકે નિરૂપણ કરાય છે. ક પ્રથમ મુક્તિના ઉપાયનો ઉપદેશ ૪ શંકા - શા માટે મુક્તિના કારણો જ પ્રથમ નિરૂપણ કરાય છે? પ્રધાન (લક્ષ્ય) તો મુક્તિ છે, તો તેનું જ નિરૂપણ પ્રારંભમાં કેમ ન કર્યું ? સમાધાન :- કાર્ય ક્યારે પણ કારણને આધીન હોય છે. તે તે કારણોથી જ કાર્યનો જન્મ થતો હોવાથી ચતુર પુરુષો કારણનું નિરૂપણ પ્રથમ કરતા હોય છે. અથવા તો મોક્ષ એ પ્રધાન છે, એ વાત સત્ય છે પરંતુ અન્ય ધર્મીઓને = વાદીઓને પ્રાયઃ એ મોક્ષ અંગે વિરોધ નથી, જો કે મોક્ષ એ ભાવાત્મક છે કે અભાવાત્મક છે તે અંગે વિરૂદ્ધ માન્યતાઓ જરૂર છે છતાં એક નહીં તો બીજા સ્વરૂપે મોક્ષની માન્યતા તો છે જ. પરંતુ જે વિસંવાદ છે તે “મોક્ષના હેતુ’ = ઉપાય અંગે છે. એ બાબતને ધ્યાનમાં લઈ પરતીર્થકોએ કલ્પેલા મુક્તિના હેતુ એ અહેતુ જ છે એવું દર્શાવતાં ગ્રંથકારશ્રીએ સમ્યગ્દર્શનાદિ ત્રણ ઉપાયોનો જ ઉપન્યાસ સર્વ પ્રથમ કર્યો. Page #111 -------------------------------------------------------------------------- ________________ २६ •सम्यग्दर्शनादीनां लक्षणं. तत्त्वार्थाधिगमसूत्रम् १/१ ____ भाष्य- *सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमित्येष त्रिविधो मोक्षमार्गः । अत्र चावधारणमवश्यं दृश्य, सम्यग्दर्शनादीन्येव मोक्षमार्गे इति । अनवधारणे हि सति अन्यस्यापि मुक्तिपथस्य सद्भावादनर्थकमेवोपदेशदानं स्यात्, तेनैव सिद्धत्वादिति। सम्यक्शब्दश्च दर्शनशब्दसन्निधौ श्रूयते अतस्तेनैव सहास्याभिसम्बन्धो न ज्ञान-चारित्राभ्यामिति कश्चिदाशङ्केत, अतस्तन्निवारणायाह भाष्यकार:-. सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यग्चारित्रमिति अर्हदभिहिताशेषद्रव्य-पर्यायप्रपञ्चविषया तदुपघाति-- मिथ्यादर्शनाद्यनन्तानुबन्धिकषायक्षयादिप्रादुर्भूता रुचिर्जीवस्यैव सम्यग्दर्शनमुच्यते, सम्यग्ज्ञानं तु लक्ष्यलक्षणव्यवहाराव्यभिचारात्मकं ज्ञानावरणकर्मक्षय-क्षयोपशमसमुत्थं मत्यादिभेदं, सम्यक्चारित्रं तु ज्ञानपूर्वकचारित्रावृतिकर्मक्षय-क्षयोपशमोपशमसमुत्थं सामायिकादिभेदं सदसत्क्रियाप्रवृत्ति-निवृत्तिलक्षणं मूलोत्तरगुणशाखा-प्रशाखम् ।। – હેમગિરા - ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યગુ ચારિત્ર આ ત્રિવિધ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શનાદિ જ મોક્ષમાર્ગ છે. તેવો અવધારણ (“જ' કાર) પ્રયોગ આ સૂત્રમાં અવશ્ય સમજવો, જો અવધારણ ન કરાય તો અન્ય પણ મુક્તિના પંથ છે એમ નક્કી થાય અને તેમ થવાથી - આ સૂત્રનો ઉપદેશ નિરર્થક થાય. કારણ કે તે અન્ય સિદ્ધાંતથી જો. મુક્તિ માર્ગસિદ્ધ થઈ જતો : હોય તો આ સૂત્ર કર્યાનો અર્થ જ નહીં રહે. સૂત્રમાં “સમ્યફ શબ્દનો પ્રયોગ ‘દર્શન પદની આગળ જ કર્યો હોવાથી જ્ઞાન અને ચારિત્ર સાથે આ શબ્દનો અન્વય નહીં ઘટે એવી કોઈ શંકા કરે તો તેનું સમાધાન જણાવતાં (“સમ્યક પદ દરેક સાથે જોડતા) ભાષ્યકારશ્રી કહે છે. સમ્યગ્દર્શન - સમતિના ઉપઘાત કરનાર એવા મિથ્યાદર્શનાદિ તેમજ અનંતાનુબંધી કષાયના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ, અરિહંત પ્રભુએ કહેલ સમસ્ત દ્રવ્ય-પર્યાયના વિસ્તારના વિષયવાળી જીવની જે રુચિ (શ્રદ્ધા)તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. સમ્યજ્ઞાન :- લક્ષ્ય-લક્ષણના વ્યવહારમાં જ્યાં કોઈ વ્યભિચાર (અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ આદિ દોષ) નથી તેવું અવ્યભિચારી, વળી જ્ઞાનાવરણીય કર્મના ક્ષય-ક્ષયોપશમથી પેદા થયેલ, મતિ આદિ ભેદવાળું જે જ્ઞાન તે સમ્યજ્ઞાન કહેવાય. સમ્મચારિત્ર:- સમ્યફ જ્ઞાનપૂર્વકનું, ચારિત્રાવરણીય (ચારિત્રમોહનીય)કર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી ઉત્પન્ન થયેલ, સન્ક્રિયાની પ્રવૃત્તિ અને અસત્ ક્રિયાની નિવૃત્તિના લક્ષણ (સ્વરૂપ) વાળું તેમજ મૂલ-ઉત્તર ગુણની વિવિધ શાખા-પ્રશાખા (ભદ-પ્રભેદ) વાળું તથા સામાયિક, છેદોપસ્થાપનીય આદિ ભેદવાળું જે ચારિત્ર તે સમ્યફચારિત્ર જાણવું. * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.-૧૨, ૧. ઉપયોગ લક્ષણવાળો આત્મા છે આવું યથાર્થજ્ઞાન થયે છતે જ આત્મા લક્ષ્ય છે અને ઉપયોગ લક્ષણ છે એવો વ્યવહાર કરવો શક્ય બને છે, બીજી રીતે નહિ. એટલે આ લક્ષ્ય અને આ લક્ષણ એવા યથાર્થ વ્યવહારનો પ્રયોજક, જે યથાર્થાવગાહિ મત્યાદિજ્ઞાન છે તે જ અહિં સમ્યજ્ઞાન સમજવું. Page #112 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् સીશદ્રત્તમ अत्र भाष्ये नोदयति- अथ किमर्थं प्रत्येकं सम्यक्शब्दः प्रयुज्यते ? यावता सम्यग्दर्शने सति यज् ज्ञानं चरणं वा तत्सम्यगेव भवतीत्यतो न सम्यक्शब्दोऽनयोर्विशेषणतयोपादेयः। उच्यतेसत्यमेतत्, किन्तु न ज्ञानमात्रमत्र विवक्षितं, चारित्रमात्रं वा, किन्तु विशेषरूपे उभे अपि, इतरथा हि सम्यग्दर्शनसम्पन्ने विद्यते सम्यग्ज्ञानसम्यक्चारित्रे न तु ते साक्षान्मोक्षमार्गतां बिभृत इति । एतत् स्यान्नैव तत्र सम्यक्चारित्रसम्भव इति । तच्च न, यतो देशरूपेऽपि चारित्रे चारित्रशब्दो वर्तत एव तच्चाज्ञाभिमतचारित्रात् सम्यक्शब्दविशेषणेन व्यावर्त्यत इति । ___ स्यादेवं तत्राशङ्का- किं ते भवतो मोक्षकारणे उत मा भूतां ? तदाशङ्कानिरासार्थं - હેમગિરા - & “સમ્યગ' વિશેષણની સાર્થકતા # શંકા - પ્રત્યક (જ્ઞાન, ચારિત્ર) સાથે “સમ્ય” શબ્દ શા માટે જોડવો ? સમ્યગ્દર્શનની હાજરીમાં થતાં જ્ઞાન અને ચારિત્ર “સમ્યગુ” જ હોય આથી બીજા બેને “સમ્ય” વિશેષણ જરૂરી નથી જણાતું. સમાધાન - તમારી વાત સત્ય (અર્ધ સત્ય) છે. છતાં અહીં મોક્ષમાર્ગ તરીકે સામાન્ય જ્ઞાન કે સામાન્ય ચારિત્ર વિવક્ષિત (ઈસ્ટ) નથી. પરંતુ વિશેષ રૂપે બન્ને વિવક્ષિત છે તે જણાવવું છે. જો વિશેષરૂપે ઉભયની વિવક્ષા ન કરીએ તો સમ્યગ્દર્શન યુક્ત જીવોમાં આ સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્યારિત્ર સામાન્ય રૂપે તો મળી શકે છે પણ એ મુક્તિના સાક્ષાત્ કારણ નથી બની શકતાં, તેથી સમ્યગુ પદ બને (જ્ઞાન, ચારિત્ર) સાથે જોડવું જરૂરી છે. શંકા - માની લીધું કે સમ્યગ્દર્શન છે ત્યાં સામાન્યરૂપે સમ્ય જ્ઞાન છે અને તેવા સામાન્ય જ્ઞાનને કોઈ મોક્ષનું સાક્ષાત્ કારણ ન માની બેસે તેથી તે સામાન્યજ્ઞાનની બાદબાકી કરવા માટે “જ્ઞાન” પૂર્વે “સમ્ય” પદનો અન્વય જરૂરી છે પરંતુ ચારિત્ર તો વિશેષરૂપે જ હોય છે. તેમાં ક્યાં કોઈ ઈતર-સામાન્યભેદ છે કે જેની બાદબાકી કરવા“સમ્યક પદ તે “ચારિત્ર' પદ આગળ જોડવું પડે ? જ્યાં સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન હોય ત્યાં પ્રાપ્ત થયેલ ચારિત્ર વિશેષરૂપ જ હોય પણ સામાન્ય રૂપ ન હોઈ શકે, અર્થાત્ સામાન્યરૂપ સમ્મચારિત્રનો સંભવ જ નથી, કે જેની બાદબાકી કરવી પડે ? સમાધાન:- આ વાત બરાબર નથી કારણ કે ચારિત્રમાં બે ભેદ છે, દેશવિરતિ અને સર્વવિરતિ. ચારિત્ર શબ્દથી દેશવિરતિનું પણ ગ્રહણ થઈ શકે પણ ખરેખર તો મોક્ષ માટે કારણ “સર્વવિરતિ ચારિત્ર જ તીર્થકરને અભિમત છે અને એથી દેશવિરતિ રૂપ ચારિત્રની બાદબાકી કરવા “સમ્યગુ” વિશેષણ ચારિત્ર પદમાં જોડ્યુ છે. અહિં કોઈને એવી શંકા થાય કે શું તે બે સામાન્યજ્ઞાનચારિત્ર મોક્ષના કારણ છે કે નહિ ? તો એ આશંકાનું નિરાકરણ કરવા માટે વાચકશ્રીએ સામાન્ય જ્ઞાન અને ચારિત્રમાં “સમ્યગુ”ને ઉપાધિ (વિશેષણ) તરીકે મુક્યું છે. (લાલ પુષ્પના સાહચર્યના ૨. જ્ઞાન સામાન્ય માત્ર ૫૦. ૨. તત, નૈવ મુ, પ્રા.( મ.સ.)' Page #113 -------------------------------------------------------------------------- ________________ २८ • सम्यग्दर्शनादिनि त्रीण्येव मोक्षमार्गः • तत्त्वार्थाधिगमसूत्रम् १/१ सम्यगिति ज्ञान-चरणयोरुपाधित्वेनोपादायि सूरिणा । अथवा दर्शन - ज्ञान-चारित्राणां त्रयाणामपि व्यभिचार उपलभ्यते, यतो मिथ्यादर्शनपुद्गलोदये जीवस्य मिथ्यादर्शनं मिथ्याज्ञानं मिथ्याचारित्रमिति मुक्तेरसाधकत्वात् मिथ्याशब्देन विशेष्यन्ते, तान्येव सम्यग्दृष्टेर्मुक्तिसाधनत्वाद् यथार्थग्राहित्वाच्च सम्यक्शब्देन विशेष्यन्ते, दर्शनं च ज्ञानं च चारित्रं च दर्शन- ज्ञान - चारित्राणि सम्यक् च तानि दर्शनादीनि चेति सम्यग्दर्शन-ज्ञान-चारित्राणीति, अतो व्यभिचाराद् युक्तं यत् सम्यक्शब्देन सर्वाणि दर्शनादीनि विशेषयति। चारित्रमिति, योऽयमितिशब्दः स इयत्तां दर्शयति, एतावन्त्येव मुक्तेर्मार्गी नातोऽस्ति । एष इत्यनेन तु इतिना इयत्ताऽवधृतस्वभावमन्तर्विपरिवर्तमानं स्वप्रत्यक्षं परस्मै वा सामान्येन प्रतिपादितं परप्रत्यक्षं निर्दिशति। तिस्रो विधाः प्रकारा अनन्तरप्रदर्शिता यस्य स त्रिविधः कोऽसौ ?, હેમગિરા કારણે સ્ફટિકમાં “લાલ સ્ફટિક” એમ વ્યવહાર થાય છે. ત્યાં જેમ ‘લાલ' વિશેષણ ઉપાધિરૂપ છે. તેમ અહીં પણ સમ્યગ્દર્શનના સહચર્યના કારણે સામાન્યજ્ઞાન-ચારિત્રને “સમ્યગ્” કહેવાય છે, માટે ‘સમ્યગ્’ વિશેષણ અહિં ઉપાધિ રૂપે જાણવું.) * દર્શનાદિમાં સમ્યગ્-મિથ્યાની ઓળખ અથવા દર્શન-જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેનું વિપરીતપણું (વ્યભિચાર) પણ દેખાય છે. જેમ કે મિથ્યાત્વ મોહનીયના (મિથ્યાદર્શન-પુદ્ગલોના) ઉદયમાં જીવને થતું દર્શન તે મિથ્યાદર્શન કહેવાય તેમજ તે અવસરે થતાં જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા જ હોય છે આ ત્રણે મુક્તિના અસાધક હોવાથી ‘મિથ્યા' શબ્દથી વિશેષિત કરાય છે અને આ જ ત્રણ સમ્યગ્દષ્ટિ જીવને મુક્તિના સાધક અને યથાર્થગ્રાહી હોવાથી ‘સમ્યગ્’ શબ્દથી વિશેષિત કરાય છે. આ પ્રમાણે જ્ઞાનાદિમાં વ્યભિચાર સંભવતો હોવાથી ‘સમ્યગ્’ શબ્દનો અન્વય દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સાથે જરૂરી છે. ભાષ્યમાં ચારિત્રમિતિ માં જે ‘તિ' અવ્યય છે તે ઈયત્તાનો દર્શક છે. અર્થાત્ આટલા (આ ત્રણ) જ મુક્તિના માર્ગ છે આના સિવાય બીજો કોઈ મુક્તિનો માર્ગ નથી. ‘કૃતિ’ પદ વડે જે ઈયત્તા (સંખ્યા) નક્કી કરાઈ કે આ ત્રણ જ મોક્ષમાર્ગ છે બીજા નહીં, એવી ઈયત્તાથી નિર્ધારિત સ્વભાવવાળા ‘સ્વપ્રત્યક્ષ કે પરપ્રત્યક્ષ’નો નિર્દેશ આ ‘’ પદ વડે કરાયો છે. (૧) સ્વપ્રત્યક્ષ :- જ્ઞાતાને આપ મેળે જ અંતરમાં જે આ ઈયત્તાનું પ્રત્યક્ષ થાય તે સ્વપ્રત્યક્ષ. (૨) પરપ્રત્યક્ષ :- બીજા કોઈને સામાન્યથી આ ઈયત્તા જણાવાય તે પરપ્રત્યક્ષ. ‘[' પદ બન્ને પ્રકારના પ્રત્યક્ષનો સૂચક છે. હમણાં જ દર્શાવ્યા છે ત્રણ પ્રકાર જેના તે.. ત્રિવિધ. આ ત્રિવિધ શું છે ? તે જણાવતાં કહે છે કે સૂત્રનિર્દિષ્ટ મોક્ષમાર્ગ તે ત્રિવિધ છે. . વ્યાવર્ત્તત્વે સતિ વાર્યાનયિ ૩પાધિઃ। ૨. દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણે વચ્ચે દ્વન્દ્વ સમાસ કરવો અને પછી સમ્યક્ પદનો એ ત્રણે સાથે કર્મધારય સમાસ કરવો. Page #114 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સૂત્રો પચાસત્તમ્ • भाष्य- तं पुरस्ताल्लक्षणतो विधानतश्च विस्तरेणोपदेक्ष्यामः। उच्यते- सूत्रोपन्यस्तो मोक्षमार्ग इति । मोक्ष इति च ज्ञानावरणाद्यष्टविधकर्मक्षयलक्षणः केवलात्मस्वभावः कथ्यते स्वात्मावस्थानरूपो, न स्थानम्, 'यतो मोक्षस्य मार्गः शुद्धिरुच्यते, न पुनर्धाम्नः शुद्धिर्विवक्षिता, या त्वसौ कर्मणां मुच्यमानतावस्था तच्छोधनायैतानि प्रवर्तन्ते, अथवेषत्प्राग्भारधरणी मोक्षशब्देनाभिधातुमिष्टा, यस्मात् तदुपलक्षितोपरियोजनक्रोशषड्भागो भगवतामाकाशदेशः प्रादेशि दिव्यदृश्वभिराधारः, तस्यायं मार्गः पन्थाः, समस्तप्रत्यपायवियुतः पाटलिपुत्रगामिमार्गवन्मोक्षमार्ग इत्यस्य एष त्रिविध इत्येतद्विवरणम्, एवं सामान्येन सूत्रप्रकाशः प्रत्यपादि ।।। अधुना परः प्रश्नयति- किमेतावदेव मोक्षमार्गोपदेशनमुत विस्तरेणाप्यस्ति किञ्चिदिति ? अस्तीत्याह । यद्यस्ति किमिति नोच्यते ? आह- तं पुरस्तादित्यादि । तमिति मोक्षमार्गमनन्तरश्रुतं निर्दिशति, पुरस्तादिति अस्मात् सूत्रादुपरितनसूत्रेषु, लक्षणत इति, लक्ष्यतेऽनेनेति लक्षणं, तद् द्विधा आन्त હેમગિરા - ભાષ્યાર્થ - તે (મોક્ષમાર્ગ)ને લક્ષણથી અને વિધાનથી આગળ વિસ્તારથી કહીશું. * “મોક્ષમાર્ગના અર્થને સમજીએ # પ્રસ્તુતમાં જે “મોક્ષ'. કહેવાય છે તે જ્ઞાનવરણીયાદિ આઠ કર્મના ક્ષયના સ્વરૂપવાળો, કેવલ આત્મસ્વભાવ રૂપ પોતાના આત્મામાં જે અવસ્થાન તે સ્વરૂપે સમજવાનો છે. આ મોક્ષ કોઈ સ્થાન-ક્ષેત્ર રૂપ નથી, પણ સ્વરૂપાવસ્થાન રૂપ છે. આ જ સ્વરૂપાવસ્થાન રૂપ મોક્ષનો જે માર્ગ તે શુદ્ધિ કહેવાય છે. આ શુદ્ધિ કોઈ સ્થાન વિશેષની નથી. પરંતુ જે આ કર્મથી મુક્ત થવાની અવસ્થા, તે શુદ્ધિ છે અને આ કર્મોની શુદ્ધિના માટે આ સમ્યગ્દર્શનાદિ પ્રવર્તે છે. અથવા તો ઈષપ્રાગ્લારનામની પૃથ્વી એ મોક્ષ શબ્દથી કહેવી ઈષ્ટ છે. કારણ કે એ પૃથ્વીથી ઉપર એક યોજનમાંથી = ચાર કોશમાંથી ત્રણ કોશ પૂરા થયા બાદ ચોથા કોશના છઠ્ઠા ભાગે સિદ્ધ ભગવંતોનું સ્થાન (મોક્ષ) આવેલ છે તેમ દિવ્ય-દષ્ટિવાળા સર્વજ્ઞોએ જણાવેલ છે. તે મોક્ષનો આ માર્ગ એટલે મોક્ષમાર્ગ. “પાટલીપુત્ર જનાર માર્ગની જેમ આ પણ એક માર્ગ છે. આ માર્ગ ત્રિવિધ છે. આ માર્ગ કોઈ પણ પ્રત્યપાય (ઉપદ્રવ) વિનાનો નિર્દોષ છે. આ રીતે સામાન્યથી મૂળસૂત્ર પર પ્રકાશ પાડતા મોક્ષમાર્ગનું વિવરણ કર્યું. હવે અન્ય કોઈ પ્રશ્ન કરે છે કે – શું આટલો જ મુક્તિમાર્ગનો ઉપદેશ છે કે બીજો કોઈ વિસ્તારથી પણ છે ? જવાબ :- વિસ્તારથી પણ છે. પ્રશ્નઃ-છે, તો કેમ કહેતા નથી? જવાબઃ- (ભાષ્યના ત પદથી હમણાં જ દર્શાવેલ “મોક્ષમાર્ગનો નિર્દેશ કર્યો છે, તે વિસ્તૃત મોક્ષમાર્ગને અમે લક્ષણ અને વિધાનના ભેદથી વિસ્તારપૂર્વક આગળના સૂત્રોમાં કહીશું. જેના વડે વસ્તુ જણાય, ઓળખાય તે લક્ષણ. તે બે પ્રકારના છે. આંતરિક અને બાહ્ય. T. પરિ.૬ ટિ.રૂ. Page #115 -------------------------------------------------------------------------- ________________ ३० •દ્વિવિધતક્ષનિર્ણન तत्त्वार्थाधिगमसूत्रम् १/१ रबहिर्भदेन, रुचिपरिच्छेदानुष्ठानाख्याः पौरुषेय्यः शक्तयो जीवस्य या समासाद्य व्यपदिश्यते सम्यग्दर्शनीत्याद्यान्तरम् । बाह्यं तु तत्प्ररूपणप्रवणसूत्रशब्दराशिः अन्तर्लक्षणोपकारितया प्रवर्त्तमानः “तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् (१-२)” इत्यादि । विधानत इति भेदतः । ननु च सर्वद्रव्यभावविषया रुचिरेकैव कुतस्तस्याः प्रभेदसम्भवः ?। उच्यते- सत्यमेका रुचिः, सा तु निमित्तभेदाद् भेदमश्नुते, क्षयक्षयोपशमोपशमलक्षणं सास्वादनवेदकलक्षणं च। तथा चैवोत्पत्तिकारणवशादेकरूपाया अप्युपरिष्टाद् भेदो निदर्शयिष्यते । यतः कस्याश्चित् स्वभाव एव निमित्तम् उत्पद्यमानायाः, कस्याश्चिच्चोपदेशो निमित्तम्, इत्यमुं च पाश्चात्यभेदमाश्रित्य भेदद्वयं विधानतो वक्ष्यति । चकारः समुच्चये। विस्तरेण इति सम्यग्दर्शनं सम्यग्ज्ञानं सम्यक्चारित्रमित्येष त्रिविधो मोक्षमार्ग इत्यमुं समासव्याख्याभेदमङ्गीकृत्य इहैव सूत्रे -હેમગિરૂ ૧. આંતરિક લક્ષણ - જે તત્ત્વરુચિ, તત્ત્વબોધ તેમજ તત્ત્વને અનુરૂપ વર્તન = ચારિત્ર, આ ત્રણને અનુરૂપ પુરુષ સંબંધી શક્તિ વિશેષ કે જેને આશ્રયીને જીવમાં સમ્યગ્દર્શની, સમ્યજ્ઞાની, સમ્યફચારિત્રી ઈત્યાદિ વ્યવહાર થાય છે તે આ શક્તિઓ જ આંતરિક લક્ષણ કહેવાય છે. ૨. બાહ્ય લક્ષણ :- ઉપરોક્ત રુચિ, બોધ, અનુષ્ઠાનોને નિરૂપણ કરવામાં સમર્થ એવા સૂત્રોના શબ્દોનો સમૂહ કે જે આંતરિક - લક્ષણ રૂપ રુચિ આદિ શક્તિઓના.ઉપકારી કારણ તરીકે પ્રવર્તે : છે તે બાહ્ય લક્ષણ કહેવાય છે. દા.ત. - તત્ત્વાર્થશ્રદ્ધાનં સવૅર્શનમ્ (૧-૨) વગેરે સૂત્રો. જેના દ્વારા વસ્તુને અનેક પ્રકારોથી જણાવાય તે વિધાન. શંકા - સર્વ દ્રવ્ય અને ભાવ જે તીર્થંકર પ્રભુએ કહેલ છે તે દ્રવ્ય-ભાવ અંગેની રુચિ તો એક જ હોય, તેના ભેદ-પ્રભેદ કઈ રીતે હોય કે જેથી “વિધાનતઃ' એમ કહી રુચિના ભેદ કહેવા પડે ? . સમાધાન - એ વાત સત્ય છે કે રુચિ એક છે, પણ નિમિત્તના ભેદથી ભેદો પડે છે. પ્રસ્તુતમાં ક્ષાયિક, લાયોપથમિક, ઔપથમિક, સાસ્વાદન તથા વેદક એ સમકિતના ભેદો જાણવા. વળી રુચિ એક હોવા છતાં તેની ઉત્પત્તિના વિવિધ કારણોને લઈને તેના અનેક ભેદો પડે છે. જે અમે આગળ જણાવીશું, કારણ કે કોઈને રુચિ = સમકિતની ઉત્પત્તિમાં આત્મસ્વભાવ જ નિમિત્ત હોય છે તો કોઈને ઉપદેશ નિમિત્ત હોય છે, તેથી આ પાછળના આ બે ભેદ (સ્વભાવ-ઉપદેશ)ને આશ્રયી સમકિતના બે ભેદ પડે છે જેને આગળ વિધાન દ્વારથી કહીશું. ભાષ્યનો ' શબ્દ એ સમુચ્ચયના અર્થમાં છે. અર્થાત્ સમક્તિ પ્રાપ્તિમાં સંભવિત સર્વ નિમિત્તોનો સમુચ્ચય (એકત્રીકરણ) કરે છે. વિસ્તરેન પદનું પ્રયોજન -- “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ ત્રિવિધ મોક્ષમાર્ગ છે” એવા આ મોક્ષમાર્ગની ટૂંકી વ્યાખ્યાને અમે આ જ સૂત્રમાં કહીશું. ત્યાં “સમ્યમ્ શબ્દ એ પ્રશંસા અર્થે નિપાતનામ છે,” ઈત્યાદિ વાત સંક્ષેપમાં કરશું. આ જ સંક્ષેપને આશ્રયી આગળ કહેવાતો વિસ્તાર અહીં ‘વિસ્તરે' પદથી અભિમત છે. તે વિસ્તારને “તત્ત્વાર્ધશ્રદ્ધાનં સર્વન" Page #116 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • उद्देशलक्षणं निष्टङ्कितम्. भाष्य- शास्त्रानुपूर्वीविन्यासार्थं तूद्देशमात्रमिदमुच्यते । वक्ष्यमाणं, तत्र सम्यगिति प्रशंसाओं निपात इत्यादिकं सक्षेपमाश्रित्य वक्ष्यमाणो विस्तीर्णोऽभिमतस्तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं इत्यादिरतो विस्तरेणेत्याह । उपदेक्ष्याम इति भणिष्यामः स्वपरानुग्रहार्थम् । यदि तं हि लक्षणविधानाभ्यामुत्तरत्रोपदेक्ष्यसि ततस्तमेव ब्रूहि किमनेनाद्यसूत्रोपन्यासेन सक्षेपार्थाभिधायिनाऽनर्थकनेति नोदितः प्रत्याह- शास्त्रानुपूर्वीत्यादि । । मुख्यपुरुषार्थसाधनसाध्याव्यभिचारशासनात् शास्त्रमिष्टं प्रमाण-प्रमेयसिद्धिनिरूपणं च, तस्यानुपूर्वी= क्रमः परिपाटी, तस्या विन्यासो-रचना, तत्प्रयोजनार्थम्, तु शब्दाल्लाभक्रमप्रदर्शनार्थं च । शुश्रुपूणां चादरप्रतिपादनार्थमिदमुच्यते । अविशिष्टपदार्थाभिधानं उद्देशः, तन्मात्रमिदं सम्यग्दर्शनादिसूत्रमभिधीयते सङ्ग्रहप्रतिज्ञानात्, एतत् कथयत्यादौ सम्यग्दर्शनं लक्षण-विधानाभ्यां निर्धारयिष्यामि, ततो ज्ञानं, ततश्चारित्रमित्येषा वक्ष्यमाणरचनेति प्रतिपद्यस्व । अयं च लाभक्रमः सम्यग्दर्शनादीनां, पूर्वं सम्यग्दर्शन – હેમગિરા ભાષ્યાર્થ :- અહીં તો શાસ્ત્ર અનુપૂર્વી (ક્રમ, પરિપાટી)નો ન્યાસ કરવા ઉદ્દેશ માત્ર કરાય છે. ઈત્યાદિ સૂત્રમાં કહેવાના છીએ. અર્થાત્ સ્વ પરના અનુગ્રહ માટે અમે વિસ્તારથી સમ્યગદર્શનને કહીશું. # પ્રથમ ઉદેશ સૂત્રનું પ્રયોજન * ' શંકા - જો ખરેખર આગળનાં સૂત્રમાં લક્ષણ, વિધાન થકી સમ્યગ્દર્શનને વિસ્તારથી કહેવાના જ છો તો તે સૂત્રનો જ પ્રારમ્ભ કરો, વિસ્તારમાં સંક્ષેપ આવી જશે. આ સંક્ષેપ અર્થને કહેનારા પ્રથમસૂત્રની રચના વડે શું ? અર્થાત્ આ સૂત્ર વ્યર્થ છે. - સમાધાન :- ભાષ્યકારશ્રીએ શાસ્ત્રીનુપૂર્વાવિન્યાસાર્થ... ઈત્યાદિ પદોથી ઉપરોક્ત શંકાનો જવાબ આપ્યો છે એને જ ટીકામાં સ્પષ્ટ કરતાં કહે છે કે મુખ્ય-મોક્ષ પુરુષાર્થરૂપ સાધનોથી સાધ્ય(મોક્ષ)નું અવ્યભિચાર અનુશાસન કરાતું હોવાથી આ શાસ્ત્ર તરીકે ઈષ્ટ છે. (ભાવાર્થ એ છે કે આ શાસ્ત્રનિર્દિષ્ટ દર્શનાદિ ત્રણે અવશ્યમોક્ષના સાધક છે તેથી અવ્યભિચારી છે) તેમજ વિભિન્ન પ્રત્યક્ષાદિ પ્રમાણો અને પ્રમેયની સિદ્ધિનું નિરૂપણ પણ આ (તત્ત્વાર્થી શાસ્ત્રમાં કર્યું છે. એવા આ શાસ્ત્રમાં પરિપાટી = ક્રમ પૂર્વકની રચના જરૂરી છે. આ ક્રમ પૂર્વકની રચનાના પ્રયોજન માટે તેમજ ('તું' શબ્દ વડે) સમ્યગ્દર્શનાદિનો પ્રાપ્તિ ક્રમ દેખાડવા માટે તથા જિજ્ઞાસુ શ્રોતાઓને આદર ઉત્પન્ન થાય તે માટે સંક્ષેપમાં આ પ્રથમ (ઉદેશાત્મક) સૂત્ર કહેવું જરૂરી છે. તેથી સર્વ પ્રથમ ઉદેશાત્મક સૂત્ર રચવામાં આવે છે. ઉદ્દેશ :- સામાન્ય રીતે તત્ત્વ (પદાર્થ)ને કહેવું છે. અહીં પ્રથમ સૂત્રમાં સમ્યગ્દર્શનાદિને સામાન્યથી કહેલા છે. કારણ કે આ સૂત્ર સમ્યગ્દર્શનાદિનું સંગ્રહ-પ્રતિજ્ઞા સૂત્ર છે. આજ સૂત્રના પ્રારંભમાં કહેલા સમ્યગ્દર્શનને લક્ષણ અને વિધાનથી આગળ કહીશું, ત્યારબાદ જ્ઞાનને, ત્યારબાદ Page #117 -------------------------------------------------------------------------- ________________ • मार्ग इति एकवचनस्य फलम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/१ માણ- તાનિ ર સમસ્તન મોક્ષસાધનના ज्ञाने, ततश्चारित्रमुत्पत्ताविति । शिष्याणां चात्र ग्रहणादिषु प्रवर्त्तमानानां न शक्यं वचनमन्तरेणादराधानमित्यतः सकलशास्त्रसङ्ग्राहीदमादावुच्यते सूत्रम् । आह परः, उच्यतां नाम तथा किंतूच्यमानेऽस्मिन्नेवं भवितव्यम्- सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गा इति, अभिधानस्याप्यभिधेयमाश्रित्य वचनं प्रवर्त्तते मोक्षमार्गशब्दस्य सम्यग्दर्शनादीन्यभिधेयानि तेषां च बहुत्वात् बहुवचनेनैव भवितव्यमिति । ___उच्यते- प्रेक्षापूर्वकारितानुमीयते सूत्रकारस्यैवमभिदधत-, यतो मोक्षमार्गा इत्युक्ते एकैकस्येतरनिरपेक्षस्य मोक्षं प्रति साधनभावो गम्येत, न चैतदिष्टम्, यतः समुदितैरेव दर्शनादिभिः साध्या मुक्तिः न व्यस्तैरिति, एतदाह- एतानि चेत्यादिना। एतानि इति प्राक् प्रत्यक्षीकृतानि सम्यग-दर्शनादीनि व्यपदिश्यन्ते, च शब्दो हिशब्दार्थे निपातानामनेकार्थत्वात् हिशब्दश्च यस्मादर्थः। समस्तानि इति - હેમગિરા - ભાષ્યાર્થ :- અને આ ત્રણે એકત્રિત-સમુચ્ચિત જ મોક્ષના સાધન બને છે, ચારિત્રને આ ક્રમે આગળ કહેવાનું હોવાથી પ્રથમ સૂત્રમાં રચના ક્રમ આ રીતનો કર્યો છે તેમજ * જીવમાં સમ્યગ્દર્શનાદિનો પ્રાપ્તિ ક્રમ પણ આ જ રીતનો છે. પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યગુ જ્ઞાન ત્યારબાદ ચારિત્રની ઉત્પત્તિ. આ તત્ત્વાર્થ ગ્રંથને ગ્રહણ, ધારણ કરવા આદિમાં પ્રવર્તનારા શિષ્યોમાં આ ગ્રંથ પ્રત્યે આદરભાવ ખડો કરવો તે પ્રતિજ્ઞા વચન વિના શક્ય નથી. તેથી સકળ શાસ્ત્રના સંગ્રાહક રૂપે આ પ્રથમ સૂત્ર રચાયું છે. સારાંશ એ છે કે શિષ્યના હિત માટે સકળ શાસ્ત્ર કર્તાઓની ઉદેશાદિ ક્રમે શાસ્ત્રરચનાની પદ્ધતિ હોય છે. & મોક્ષમાર્ગ અંગે એક વચનની વિચારણા ૪ પ્રશ્ન :- પ્રથમ સંગ્રહ સૂત્ર આવશ્યક છે તે જાણ્યું, પણ અભિધાન (મોક્ષમાર્ગ રૂપ શબ્દ) અને અભિધેય (સમ્યગ્દર્શનાદિ તત્ત્વો) એ બન્ને સરખા વચનવાળા હોવા જોઈએ તેથી સૂત્ર આવું હોવું જોઈએ. --“સચશ્વનજ્ઞાનવરિત્રાિ મોક્ષમા' કારણ કે હંમેશા અભિધેયને આશ્રયીને જ અભિધાનનું વચન પ્રવર્તે છે. પ્રસ્તુત સૂત્રમાં મોક્ષમાર્ગ શબ્દના સમ્યગ્દર્શનાદિ અભિધેયઅર્થો બહુસંખ્યકમાં છે. તેથી અભિધાન (મોક્ષમાર્ગ શબ્દો પણ બહુવચનમાં જ હોવું જોઈએ ? જવાબ :- મોક્ષમ = એમ એકવચન કહેવા પાછળ સૂત્રકારની બૌદ્ધિક પ્રતિભા જણાય છે. તે આ રીતે – જો “મોક્ષમા' એમ બહુવચન કહે તો ત્રણે સાધનો તૃણઅરણિમણિ ન્યાયે એક બીજાથી નિરપેક્ષ રહીને મોક્ષ પ્રત્યે સાધક બને તેવો અર્થબોધ થાય, પણ એ તો ઈષ્ટ નથી. કારણ કે સમ્યગ્દર્શનાદિ ત્રણે સમુદિત થઈને જ મુક્તિ-સાધક બને છે. વ્યસ્ત (એકલા) નહીં જ. આજ વાતને સ્પષ્ટ કરતા ભાષ્યમાં તન વ્ર ઇત્યાદિ પદોનો ઉલ્લેખ છે. આમાં જે “ઘ' શબ્દ છે તે નૈપાતિક નામ (અવ્યય) છે, નિપાતનામો અનેક અર્થવાળા હોય છે. અહીં “ઘ' ૨. વૈવસ્વૈતર’ મુઝ (વું મા.) ૨. તાનિ પ્રાન મુઝ, (ઉં.મ.) રૂ. ચદ્વિગતિ માં ઉં. ૪, દિ શી ર. Page #118 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • યાાં પ્રદળે હેતૂપવર્શનમ્ - ३३ भाष्य - एकतराभावेऽप्यसाधनानीत्यतस्त्रयाणां ग्रहणम् । सर्वाणि, सम्यग्दर्शने सत्यपि यदि ज्ञानं न भवति तयोश्च सतोर्यदि क्रिया न विद्यते तत इष्टमर्थं न र्साधयति, रोगापेनयनलक्षणमारोग्यमिव रोगिणः । यथा ह्यारोग्यार्थिरोगिणः भेषजे रुचिस्तद्विषयं च परिज्ञानमिदमेवौषधमस्य व्योधेरपनयनकारि, सति चैतस्मिन् द्वये यदि सम्यग्ज्ञानपूर्विकायां पथ्याद्यभ्यवहरणक्रियायां विशेषेण वा प्रवर्तते ततोऽस्य रोगाः प्रणश्यन्ति नान्यथा, एवमिहापि त्रितयं समुदितं त्रिफलाद्युपदेशवत्सिद्धेः सकलकर्मक्षयलक्षणायाः साधनभावं बिभर्ति ।। अर्थापत्त्या सिद्धेऽप्याह वचसा स्पष्टं अर्थापत्तिलभ्यफलप्रदर्शनाय प्रथा - एकतराभावेऽपीत्यादि । सम्यग्दर्शनादीनां त्रयाणां एकतरस्याप्यभावेऽलाभे, 'असाधनानि = अनिर्वर्तकानि, अस्मात् कारणात् → હેમગિરા ભાષ્યાર્થ :- જો એકનો ય અભાવ હોય તો ‘અસાધન’ બની જાય, આથી ત્રણેનું ગ્રહણ કર્યું છે. શબ્દ ‘દિ' શબ્દના અર્થમાં છે ‘દિ' શબ્દનો અર્થ યસ્માત્ = જે કારણથી'' જાણવો. * સમ્યગ્દર્શનાદિ સમુદિત જ મુક્તિનાં સાધક ત્રણેય એકલા (વ્યસ્ત) મુક્તિદાયી ન બને. જેમ ગ્લાનને ઔષધ ગ્રહણ વિના રોગના વિનાશ રૂપ સ્વસ્થતા નથી મળતી તેમ સમ્યગ્દર્શન (રુચિ) હોવા છતાં જો તત્ત્વનું વિશેષ જ્ઞાન ન હોય અથવા આ બન્ને હોય પણ (ક્રિયા) ચારિત્ર ન હોય તો સાધક ઈષ્ટ અર્થ (મોક્ષ)ને ન સાધી શકે. રોગીનો દાખલો એ રીતે કે - આરોગ્યના અર્થી એવા રોગીને ઔષધાદિ પ્રત્યે રુચિ હોય તેમજ તે વિષયનું જ્ઞાન પણ સારું હોય કે ‘આ અમુક ઔષધ અમુક રોગ દૂર કરવા સમર્થ છે' આ બન્ને હોવા સાથે જો તે સમ્યજ્ઞાનપૂર્વકની પથ્યાહાર ગ્રહણાદિ ક્રિયામાં વિશેષથી પ્રવર્તે તો જ તેનો રોગ દૂર થાય, અન્યથા નહીં જ, એ જ રીતે ત્રિફલાદિ ઔષધની જેમ ઉપદેશ કરાયેલા આ સમ્યગ્દર્શનાદિ ત્રણ સમુદિત જ સકળ કર્મના ક્ષય સ્વરૂપ સિદ્ધિના કારણ બને. શંકા :- આ ત્રણે સમુદિત જ મુક્તિના સાધન છે તેમ કહેવાથી એકનો પણ અભાવ હોય તો શેષ બે મુક્તિના અસાધન છે તે અર્થપત્તિથી જણાઈ જ આવે છે તો શા માટે ભાષ્યમાં ‘આ ત્રણમાંથી એકના ય અભાવમાં મુક્તિ નથી' એવું વિવેચન કર્યું ? સમાધાન :- · અર્થપત્તિથી અર્થ સિદ્ધ છે છતાં ભાષ્યકારશ્રી એ સ્વયં અર્થાપત્તિના ફલિતાર્થને જણાવવા આ વિવેચન કર્યું કે - ત્રણેમાંથી એકનો પણ અભાવ હોય તો તે મોક્ષના અનિવર્તક (અકર્તા) છે. એથી ત્રણેને સમુદિત વિષયરૂપે કરીને જ મોક્ષમાર્ગ શબ્દ પ્રવૃત્ત થયો છે. અર્થાત્ ત્રણેના સમુદાયરૂપે મોક્ષમાર્ગ એક જ હોવાથી ‘મોક્ષમાર્ગ’ પદમાં એકવચન પ્રયોગ જ ઉચિત છે એથી મોક્ષાર્થીએ ત્રણેનો આશ્રય કરવો. છુ. પ્રતાપન્તિ વા.રા. સાધયન્તિ પં.માં./ ૨. રોળાપનયન” હું.માં.રા./રોપનોવત" પા./ રૂ. વિશેષને સં.પ્રા./ T. ર ્ ટિ.૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ३४ • समुदितानां सम्यग्दर्शनादीनां मोक्षकारणता • तत्त्वार्थाधिगमसूत्रम् १/१ त्रीण्यपि मोक्षमार्गशब्दः समुदितान्यभिधेयीकृत्य प्रवृत्त इत्येकत्वात् तस्य समुदायस्यैकवचनमेव न्याय्यमिति, अतस्त्रयाणां सम्यग्दर्शनादीनां ग्रहणमाश्रयणं मोक्षार्थिना कार्यमिति । एकतराभावेऽप्यसधनानीत्यमुं ग्रन्थमपुनरुक्तं मन्यमाना गुरवः कथयन्त्येवं - उपात्तं साध्यं मोक्षं न साधयन्ति व्यस्तानि, यत् पुनः प्रत्येकमेषां साध्यं तत् साधयन्त्येव यथा सम्यग्दर्शनस्य देवलोकप्रापणसामर्थ्य, ज्ञानस्य ज्ञेयपरिच्छेदः क्रियायाः शुभाशुभकर्मादानं देशक्षयो वा कर्मणामिति । अथवा विवरणग्रन्थेषु न गुरुलाघवं प्रत्याद्रियन्ते सूरयः, अर्थापत्त्यनभिज्ञानामप्युपदेशप्रवृत्तेः । अथवा एतानि चेत्यन्यथा ख्याप्यते, य एवं नोदयन्ति किमर्थमिति बहु मोक्षकारणतयाऽभ्युपेयन्ते सम्यग्दर्शनादीनि, न पुनर्यथा साङ्ख्यादिभिर्ज्ञानमेव केवलं मुक्तिकारणमभ्युपगम्यते, यतः “पञ्चविंशतितत्त्वज्ञ” इत्यादि कथयन्ति । उच्यते न केवलं ज्ञानं मुक्तेः कारणं पर्याप्तं, क्रियारहितत्वात् पङ्गुवत्, न च क्रियामात्रम्, विशिष्टज्ञानरहितत्वात् अन्धवत्, अतोऽभ्युपेहि समस्तानि सम्यग्दर्शनादीनि मोक्ष→ હેમગિરા * તો... સમ્યગ્દર્શનાદિ એકલા પણ સાર્થક છે તરામવેડ..... ઈત્યાદિ ભાષ્યના પદો તે પુનરૂક્ત નથી તેવું માનનારા ગુરૂઓ કહે છે કે ભલે આ ત્રણે ભિન્ન રહી સાધ્ય તરીકે નિર્દિષ્ટ એવા મોક્ષને નથી સાધતાં પરન્તુ પોતપોતાના સાધ્ય (કાર્ય)ને તો સાથે જ છે જેમ કે- સમ્યગ્દર્શન એ દેવલોકની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે. જ્ઞાન એ પદાર્થ બોધ કરાવવામાં સક્ષમ છે. ક્રિયા વડે શુભ-અશુભ કર્મનું ગ્રહણ અથવા તે કર્મોનો દેશથી ક્ષય પણ થાય છે. અથવા ‘તરામાવેઽપિ’ લખ્યું તે ગ્રંથ ગૌરવ ખરું પણ કોના માટે? જેઓ અર્થપત્તિ પ્રમાણને સમજે છે તેઓ માટે જેઓ અર્થપત્તિ પ્રમાણને નથી જાણતા તેવા અર્થપત્તિ-અનભિજ્ઞોના માટે નહીં. તેઓ પણ આ શાસ્ત્રમાં પ્રવર્તે છે, તેથી આવા વિવરણ ગ્રંથોમાં આચાર્યો ગ્રંથના ગૌરવ-લાઘવનો વધુ વિચાર કરતાં નથી. પણ બધાને શાસ્ત્રબોધ થઈ શકે એ રીતે ગ્રંથરચના કરે છે. અથવા તો બીજુ સમાધાન એ કે કદાચ કોઈ એમ પૂછે કે મોક્ષ માટે સમ્યગ્દર્શનાદિ ઘણા કારણો કેમ કહ્યાં ? કેમ સાંખ્યાદિની જેમ માત્ર જ્ઞાનને મુક્તિનું સાધન ન કહ્યું ? એ શું મોક્ષનું કારણ ન બને ? કારણ કે તેઓ ‘‘પચ્ચીસ તત્ત્વોનો જાણકાર જ્ઞાની મુક્તિ મેળવે” ઈત્યાદિ માને છે. આ પ્રશ્નના સમાધાન માટે પણ ‘પુતરાડમા' આદિ પદો છે તે આ મુજબ માત્ર જ્ઞાનને જ મુક્તિનું કારણ માનવું પર્યાપ્ત નથી. જેમ પગથી અપંગ વ્યક્તિ ક્રિયાના અભાવે દેખવા (માર્ગનું જ્ઞાન) છતાં ઈષ્ટ સ્થાને ન પહોંચે અથવા તો અગ્નિ આદિ ઉપદ્રવથી ન બચી શકે તેમજ વિશિષ્ટ જ્ઞાનથી રહિત કૈવલ ક્રિયા પણ અંધ માનવની જેમ ઈષ્ટ સ્થાને . સમુયસ્ચે" ર૪/ ૨. પશ્ચવિંશતિતત્ત્વજ્ઞો, યંત્ર તંત્રાશ્રમે રત(વક્ષેત્) નટી મુઠ્ઠી શિલી વાષિ, મુતે નાત્ર સંશય! गौडपादभाष्य- १/१, अध्यात्मसार १३ / ६०, द्वात्रिंशद् द्वात्रिंशिका ११ / २२ । ३. मोक्षसाधनान्ये रा Page #120 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •भेदपक्षे-त्रयाणां प्राप्तिक्रम. भाष्य- एषां च पूर्वस्य लाभे भजनीयमुत्तरम्। उत्तरलाभे तु नियतः पूर्वलाभः। कारणान्येकतराभावेऽप्यसाधनानि अतः कारणात् त्रयाणां ग्रहणं कृतम् ।। अथ यदा दर्शनादीनामेकं प्राप्तं भवति तदा परस्यावस्थानमस्ति ? नास्तीत्याह- भजना कार्या। अत्र तां दर्शयति- एषां च पूर्वस्य लाभे इत्यादि । एषामिति, दर्शनादीनां सूत्रोक्तानाम्, चशब्दः समुच्चये। कथमिति चेत्, यथैव समस्तानां मुक्तिहेतुता प्रतिपन्ना एवमिदमपि च प्रतिपत्तव्यम्। किं तदिति चेत्, उच्यते- लाभनियम इति। पूर्वस्य लाभ इति सूत्रक्रममङ्गीकृत्य पूर्वस्य= सम्यग्दर्शनस्य लाभे = प्राप्तौ भजनीयं = विकल्पनीयं स्यात् वा न वेति, उत्तरं = 'ज्ञानं चारित्रं च, यतः देवनारकतिरश्चां मनुष्याणां च केषाञ्चिदाविर्भूतेऽपि सम्यग्दर्शने न भवत्याचारादिर्कमङ्गानङ्गप्रविष्ट - હેમગિરા - ભાષ્યાર્થ:- આ ત્રણમાં પૂર્વના લાભમાં ઉત્તરનો લાભ વૈકલ્પિક છે. પરંતુ ઉત્તરના લાભમાં પૂર્વનો લાભ અવશ્ય હોય જ. ન પહોંચાડે તેમ અહીં પણ સમજવું અર્થાત્ સમ્યગ્દર્શન યુક્ત જ્ઞાન અને ક્રિયા બન્ને (ત્રણ) મોક્ષ માટે અવશ્ય સ્વીકારવા જ. ત્રણેમાંથી એક પણ કારણ ઓછું હોય તો મોક્ષ ન મળે. એથી ત્રણેનું ગ્રહણ કર્યું છે. આમ છતરામાવેગપિ સાધનાનિ' એ વાક્ય લખવા પાછળ ત્રણ આશય છે. (૧) અર્થપત્તિથી થતાં અર્થનું ફળ શું? તેનું હાર્દ જણાય. (૨) અર્થપત્તિ પ્રમાણનો જેઓને બોધ નથી તેઓને પણ સ્પષ્ટ બોધ થાય. (૩) સાંખ્યાદિ મતના એકાન્ત જ્ઞાનવાદ કે ક્રિયાવાદનું ખંડન થાય. જ સમ્યગદર્શનાદિના લાભના ક્રમને જાણીએ # - શંકા - જીવને જ્યારે સમ્યગ્દર્શનાદિ કોઈ એક જ પ્રાપ્ત થાય ત્યારે બીજા બે (જ્ઞાનાદિ) હોય કે નહીં ? . સમાધાન :- દર્શનાદિ એક હોતે છતે બીજા જ્ઞાનાદિ હોય જ એવું નથી. અર્થાત્ ભજના સમજવી. આ જ હકીકતને giાં ઘ પૂર્વી... ઈત્યાદિ પદો વડે સ્પષ્ટ કરી છે કે પૂર્વના લાભમાં ઉત્તરની ભજના સમજવી પરંતુ ઉત્તરના લાભમાં પૂર્વલાભ નિયમો હોય. ' સમુચ્ચયના અર્થમાં છે. પ્રશ્ન :- કઈ રીતે સમુચ્ચયના અર્થમાં ? ઉત્તર :- જેમ આ ત્રણે સમસ્ત (એકત્રિત) થઈને મુક્તિના કારણ તરીકે સ્વીકારાયા તેમ તે પણ સ્વીકારવું. પ્રશ્ન :- તે એટલે શું ? ઉત્તર :તે એટલે લાભનો નિયમ. આ લાભના નિયમનો સમુચ્ચય = સંગ્રહ ‘વ’ દ્વારા કરાયો છે. સૂત્રના ક્રમને આશ્રયી તે લાભ નિયમના અર્થની સ્પષ્ટતા કરતાં કહે છે કે મે પૂર્વના લાભમાં ઉત્તરનાં લાભની ભજના છે અને ઉત્તરના લાભમાં પૂર્વનો લાભ નિયમા હોય છે. પૂર્વ સમ્યગ્દર્શનના લાભમાં ઉત્તર-ઉત્તર એવા જ્ઞાન અને ચારિત્રની ભજના છે. અર્થાત્ વિકલ્પ છે, હોય કે ન પણ ૨. “મેકવિ મુ.(મ.) T. પરિક ટિકા Page #121 -------------------------------------------------------------------------- ________________ ३६ • સમ્યવર્શનાત્ સભ્ય જ્ઞાનસ્ય ભિન્નતા • तत्त्वार्थाधिगमसूत्रम् १/१ ज्ञानम्, न वा देशसर्वचारित्रमिति । तथा प्राप्तेऽपि ज्ञाने केनचित् न चारित्रं नियमत एव प्राप्तव्यम्, तदावरणीयकर्मोदयादिति, अतः कैश्चिदेवं भाष्यमेतद् व्याख्यायि-परमार्थतो यस्मात् त्रीण्यपि सम्यग्दर्शनादीनि भिन्नानीति । कथं हि भेदः सम्यग्दर्शनस्य ज्ञानादिति चेत् ? त एवं वर्णयन्ति पृष्टाः कारणभेदात् स्वभावभेदादित्यादिना, कारणभेदस्तावदयम्, यतः सम्यग्दर्शनस्य त्रितयं कारणं समुत्पत्तौ क्षयोपशमः क्षयः उपशमश्चेति । ज्ञानस्य तु क्षयः क्षयोपशमो वा, यदि च न तयोर्भेदः किमिति दर्शनस्य त्रिविधकारणम् इतरस्य द्विविधम् ? । तथा स्वभावभेदोऽप्यस्ति, यज्जैनेषु पदार्थेषु स्वतः परतो वा रुचिमात्रमुपपादि ‘तदेव सत्यं निःशङ्कं यज्जिनैः प्रवेदितमुपलब्धं चे 'ति । तथा विषयभेदोऽप्यस्ति, सर्वद्रव्यभावविषया रुचिः सम्यक्त्वं " सव्वगयं सम्मत्तं” इति वचनात् श्रुतज्ञानं तु सकलद्रव्यगोचरं कतिपयपर्यायावलम्ब्य चेत्येवं किल पारमार्थिकं भेदं पश्यद्भिर्भाष्यं → હેમગિરા હોય. કારણ કે મનુષ્ય-દેવ-ના૨ક-તિર્યંચોમાં કેટલાકને સકિત હોય છે પણ આચારાંગાદિ અંગ પ્રવિષ્ટ તથા અનંગ પ્રવિષ્ટ જ્ઞાન નથી હોતું, અથવા દેશ કે સર્વવિરતિ રૂપ ચારિત્ર પણ નથી હોતું. તેમજ કોઈએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવા છતાં તથા પ્રકારના ચારિત્ર મોહનીયાદિના ઉદયે ચારિત્ર નથી પણ સ્વીકારતા. આમ દર્શન હોવા છતાં જ્ઞાન અને ચારિત્રની, અને દર્શન, જ્ઞાન હોવા છતાં ચારિત્રની ભજના જણાવી. ઉપરોક્ત ભજનાને ધ્યાનમાં લઈ કેટલાકે ાં .... ભાષ્ય પંક્તિનો અર્થ આ પ્રમાણે કર્યો છે કે- ‘‘વાસ્તવમાં તો સમ્યગ્દર્શનાદિ ત્રણે જુદા છે.'' ૢ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની ભેદરેખા પ્રશ્ન :- સમ્યગ્દર્શનનો જ્ઞાન થકી ભેદ કઈ રીતનો છે તે જણાવો ? જવાબ ઃ- કારણ, સ્વભાવ અને વિષયના ભેદથી ભેદ સમજવો. તે આ પ્રમાણે– કારણ ભેદ :- સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં (મોહનીય=અનંતાનુબંધીકષાયનો) ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ આ ત્રણે કારણો છે. જ્યારે જ્ઞાનમાં ક્ષય અને ક્ષયોપશમ બે જ કારણો છે. જો દર્શન અને જ્ઞાનમાં ભેદ ન હોત તો દર્શનોત્પત્તિના ત્રણ કારણ અને જ્ઞાનોત્પત્તિના બે, આવું કેમ બને? સ્વભાવ ભેદ :- સમ્યક્ત્વનો સ્વભાવ જિનમતમાં સ્વતઃ કે પરતઃ રુચિ માત્ર કરાવવાનો છે. ‘તે જ સાચું છે તે જ નિશંક છે કે જે જિનેશ્વર ભગવન્તોએ કહ્યું છે, અને જોયું છે.’ (આવો તત્ત્વાર્થની રુચિ રૂપ સ્વભાવ સમ્યગ્દર્શનનો છે અને જ્ઞાનનો સ્વભાવ તત્ત્વાર્થ-બોધનો છે) વિષયભેદ ઃ- સમ્યક્ત્વ સર્વ દ્રવ્ય અને ભાવ વિષયક રુચિવાળું છે. કારણ કે ‘‘સર્વ દ્રવ્ય પર્યાય વિશે વર્તનારું સમકિત હોય છે,” એવું આગમ વચન છે. જ્યારે શ્રુતજ્ઞાન સકેંળ દ્રવ્ય ૨. શ્રેષ્ટાઃ પ્રા. ૨. તમેવ સજ્યું નિમંત્રં નં નિગેર્દિ વેડ્યું, વન્દ્ર ય; (ગવારાાસૂત્ર-//૨૬૨)। .રૂ. સવ્વયં સમ્મત્ત સુપ્ चरित्ते न पज्जवा सव्वे । देसविरइं पडुच्चा दुण्हवि पडिसेहणं कुज्जा ।। (आवश्यकनिर्युक्ति- ३२१, विशेषावश्यकभाष्य- २७५१) Page #122 -------------------------------------------------------------------------- ________________ ३७ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •अभेदपक्षे-त्रयाणां प्राप्तिक्रमः व्याख्यातम् । अपरे तु, ज्ञानदर्शनयोः समीचोर्भेदमप्रेक्षमाणाः प्रभाषन्ते, एषां च पूर्वस्य द्वयस्य सम्यग्दर्शनस्य सम्यग्ज्ञानस्य च लाभे प्राप्तौ, भजनीयं ‘स्याद् वा न वे'ति उत्तरं चारित्रम्, उत्तरस्य तु सूत्रक्रमोपन्यस्तस्य सम्यक्चारित्रस्य लाभे नियतो निश्चितः पूर्वलाभ इति=पूर्वयोः सूत्रक्रमव्यवस्थितयोः सम्यग्दर्शनसम्यग्ज्ञानयोर्लाभः प्राप्तिरिति, अन्यथा तत् सम्यक्चारित्रमेव न स्याद् यदि ताभ्यामनुगतं न स्यादिति ।। ननु कथं कारणादिकं भेदं न पश्यन्ति ? उच्यते- मतिज्ञानस्यैव रुचिरूपो योऽपायांशस्तत् सम्यग्दर्शनम्, ज्ञानादृतेऽन्यत् सम्यग्दर्शनं न समस्ति। कारणादिभेदस्त्वन्यथा व्याख्यायते, योऽसावुपशमोऽनन्तानुबन्ध्यादीनां स तस्य सम्यग्दर्शनस्योत्पत्तौ निमित्तं भवति, यथा केवलज्ञानस्योत्पत्तौ मोहनीयक्षयः, न पुनस्तदेव मोहनीयं केवलस्यावरणमिति शक्यमभ्युगन्तुं, निमित्तं तु मोहनीयक्षयः तेनाक्षीणेन केवलस्यानुत्पत्तेः। एवमिहापि यावदसावनन्तानुबन्ध्यादीनामुपशमो न भवति न - હેમગિરા – વિષયક છે અને એમાં રહેતા કેટલાક જ પર્યાયોને ગ્રહણ કરનારું છે અર્થાત્ સમ્યગ્દર્શન સમસ્ત દ્રવ્ય અને અભિલાખ-અનભિલાપ્ય આદિ સમસ્ત-પર્યાયની શ્રદ્ધા રૂપ છે. જયારે શ્રુતજ્ઞાનમાં સમસ્ત દ્રવ્ય અને તર્ગત કેટલાક જ પર્યાય જણાય છે. આ રીતે પારમાર્થિક ભેદને જોનારાઓ વડે ભાષ્યની આ રીતે પણ વ્યાખ્યા કરાઈ છે. પરંતુ બીજા તજજ્ઞો આ સમ્યગ્દર્શન અને સમ્યમ્ જ્ઞાનમાં ભેદને નથી જોતા, અર્થાત્ એ બેમાં અભેદ માને છે. તેઓ ભાષ્યમાં લખાયેલ ‘ષાં ૨ પૂર્વનામે' ઈત્યાદિનો અર્થ આ રીતે કરે છે + ષ = પૂર્વસ્વ - દયસ્થ + પૂર્વના=સમ્યગ્દર્શન અને સમ્યગૂ જ્ઞાન આ બેના લાભમાં ઉત્તરની = ચારિત્રની ભજના હોય છે. જ્યારે ઉત્તરના સમ્યગૂ ચારિત્રના લાભમાં પૂર્વનો = પ્રથમ સૂત્રમાં ચારિત્રથી પહેલા મૂકેલા એવા સમ્યગ્દર્શન, અને સમ્યગ્રજ્ઞાનનો લાભ અવશ્ય હોય જ. જો જીવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનથી યુક્ત ન હોય તો તેનું ચારિત્ર એ સમ્યગું ચારિત્ર કહેવાય જ નહીં. ક સમ્યગદર્શન અને સમ્યગ્રજ્ઞાનના અભેદને ઓળખીએ ૪ પ્રશ્ન :- સમ્યગ્દર્શન અને સમ્યગૂ જ્ઞાન વચ્ચે અભેદને જોનારા ઉપર કહેલા કારણાદિ ભેદોને કેમ નથી સ્વીકારતા ? સમાધાન :- મતિજ્ઞાનનો જ (અવગ્રહ, ઈહા, અપાય, ધારણામાંનો) રુચિરૂપ જે અપાય અંશ, તે જ સમ્યગ્દર્શન છે. જ્ઞાન વિનાનું કોઈ અલગ સમ્યગ્દર્શન નથી, જેથી કે ભેદ (= વિભાગ) કરવો પડે. ઉપર કહેલા કારણાદિ ભેદોનું સમાધાન તો બીજી રીતે કરી શકાય છે, તે આ પ્રમાણે -- કે જે આ અનંતાનુબંધીનો ઉપશમ સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં કારણ કહ્યો તે નિમિત્ત માત્ર છે. જેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં મોહનીયનો ક્ષય નિમિત્ત છે. છતા પણ આ મોહનીય કર્મ કેવળજ્ઞાનનું આવરણ કરનાર કર્મ નથી, પણ કેવળજ્ઞાનમાં નિમિત્તમોહનીય ક્ષય જરૂર છે આનું આવારકકર્મ તો કેવળજ્ઞાનાવરણીય છે. રિવસ્તુમેરો" T. ૨. પ્રાથતે રા. રૂ. “ચાનુપY: ./ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૮ •कारणादिभेदस्यान्यथोपपादनम् . तत्त्वार्थाधिगमसूत्रम् १/१ तावत् सम्यग्दर्शनपर्यायस्याविर्भावः, न पुनस्तदेवानन्तानुबन्ध्याद्यावरणं सम्यग्दर्शनस्य । किं पुनरावरणमिति चेत्, ज्ञानावरणमेव, तावच्चेदं क्षयोपशमं न प्रतिपद्यते यावदनन्तानुबन्ध्यादीनां नोपशमः समजनीति । अनन्तानुबन्ध्याद्युपशमे सति तदुपजायत इत्युपशमसम्यग्दर्शनं भण्यते, स्वावरणक्षयोपशममङ्गीकृत्य क्षयोपशमजमेतदुच्यते, तस्मात् परत उपशमव्यपदेशो न स्वावरणापेक्षया इति। तथा स्वभावभेदः पूर्वपक्षवादिना योऽभ्यधायि तत्राप्येवं पर्यनुयोगः कर्तव्यः कोऽयमभिलाषो रुचितत्त्वलक्षणोऽन्यो मत्याद्यपायांशं विरहय्येति। एवं विषयभेदोऽपि निराकार्य इति । तस्मात् ज्ञानस्यैव विशिष्टावस्थाऽन्यमतपरिकल्पिततत्त्वनिरासतो जिनवचनोनीतपदार्थश्रद्धानलक्षणा सम्यग्दर्शनव्यपदेशं प्रतिलभत इति न्याय्यम् । इदानीं सूत्रोपन्यस्तसम्यग्दर्शनाद्यवयवानां प्रविभागतः - હેમગિરા - કર્મ જ છે. એ જ રીતે અહીં સમ્યગ્દર્શનના વિશે પણ અનંતાનુબંધી આદિનો ઉપશમ નિમિત્ત છે. અર્થાત જ્યાં સુધી અનંતાનુબંધીનો ઉપશમ ન થાય ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ નથી થતું પણ આ અનંતાનુબંધી સમ્યગ્દર્શનનું આવરણ નથી. પ્રશ્ન:- તો આવરણ કોણ છે? જવાબ :- “જ્ઞાનાવરણીય કર્મ જ આવરણ છે.” જ્ઞાનાવરણીય કર્મનો આ ક્ષયોપશમ પણ ત્યાં સુધી ન થાય કે જ્યાં સુધી અનંતાનુબંધી આદિ ન ઉપશમે. અર્થાત્ અનંતાનુબંધી ઉપશમ થયે છતે આ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થાય છે અને ત્યારબાદ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. આને ઉપશમ સમ્યગ્દર્શન કહેવાય. # ઉપશમજ અને ક્ષયોપશમજ સમ્યગ્દર્શનનો પરિચય & સારાંશ એ નીકળ્યો કે સમ્યગ્દર્શન એ અનંતાનુબંધીના ઉપશમથી ઉત્પન્ન થયું હોવાથી ઉપશમજ સમ્યગ્દર્શન કહેવાશે અને એ જ સમ્યગ્દર્શન પોતાના આવરણ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમને આશ્રયીને પેદા થયું હોવાથી “ક્ષયોપશમ જ કહેવાશે. તેથી જો ઉપશમ સમકિતનું વિધાન કરવું હોય તો સ્વાવરણથી પર એવા અનંતાનુબંધીના ઉપશમને આશ્રયીને સમજવું. નહીં કે સ્વાવરણ એવા જ્ઞાનાવરણની અપેક્ષાએ. આ પદ્ધતિએ વિચારતાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનું આવરણ એક હોવાથી તેઓ વચ્ચે કોઈ કારણ ભેદ ન સંભવે. આ જ રીતે સ્વભાવ ભેદે પણ જે ભેદો પાડવાની વાત અગર કોઈ કરે તો તે પણ ગેરવ્યાજબી છે. ત્યાં પણ સવાલ થાય કે એવી કઈ અભિલાષા રૂપ તત્ત્વની રુચિ છે કે જે મતિજ્ઞાનાદિના અપાય અંશને છોડીને થનારી હોય ? એ જ રીતે વિષયની અપેક્ષાએ પણ દર્શન અને જ્ઞાન વચ્ચેના ભેદનું નિરાકરણ કરવું. આમ સ્વભાવ ભેદ, કારણભેદ કે વિષયભેદ આ બધા ભેદો (દર્શન-જ્ઞાન વિશે) નગણ્ય છે. તેથી અન્ય મતકારોએ કલ્પેલ તત્ત્વોનું નિરસન (ખંડણ) કરવા થકી જિન પ્રવચનના માધ્યમે १. विषयभेदोऽपि नास्ति, ज्ञाने सर्वपर्यायांशे निरवच्छिन्नप्रकारत्वाभावेनाऽसर्वविषयत्वस्य दर्शने च सर्वपर्यायांशे जिनोक्ततत्त्वातिरिक्तधर्मानवाच्छिन्नप्रकारकत्वेन सर्वविषयत्वस्य परिभाषणात, न च परिभाषाकृतो भेदो वास्तवभेदं व्याहन्तीति। (विशेषार्थिना द्रष्टव्यं श्रीतत्त्वार्थसूत्रस्य उपाध्यायश्रीयशोविजयकृतविवरणम् तथा तस्योपरि श्रीदर्शनसूरि कृतगूढार्थदीपिकानामाविवृत्तिम्) વૃષ્ટ-૧. ૨. તિવિમા મુ..() Page #124 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • सम्यक्शब्दस्य स्पष्टीकरणम् . . भाष्य- तत्र सम्यगिति प्रशंसार्थो निपातः, समञ्चतेर्वा । करोत्यर्थप्रतिपादनम्- तत्र सम्यगित्यादिना । तत्रेत्यनेन सम्यग्दर्शनशब्दे ज्ञानादिषु च यः सम्यक्शब्दः स किमर्थान्तरमुररीकृत्य प्रवृत्तः ? नामाख्यातादीनां किमेतत् पदमिति पर्यनुयोगे सत्याह- सम्यगिति । इति-शब्दोऽर्थाट्युदस्य स्वरूपे स्थापयति, सम्यक्शब्द इत्यर्थः। प्रशंसा, अविपरीतता यथावस्थितपदार्थपरिच्छेदिता, साऽभिधेया वाच्याऽस्येति प्रशंसार्थः, निपात्यतेऽर्थावद्योतकतया निपातः । इदं च किल निसर्गसम्यग्दर्शनाङ्गीकरणाद् व्याख्यानमव्युत्पत्तिपक्षाश्रयं परिगृह्यते, यतस्तत्पूजि - હેમગિરા - ભાષ્યાર્થ - તે સમ્યગ્દર્શનમાં “સમ્ય” શબ્દ પ્રશંસાના અર્થમાં નૈપાતિક નામ છે. અથવા સ + અશ્વ ધાતુ ઉપરથી બનેલ આ સમ્યગુ શબ્દ છે. થયેલ પદાર્થોની શ્રદ્ધાના સ્વરૂપવાળી જે જ્ઞાનની જ એક વિશિષ્ટ અવસ્થા તે જ સમ્યગ્દર્શન છે. તે અવસ્થાને જ સમ્યગ્દર્શન તરીકે કહેવું યથાર્થ છે. - હવે ભાષ્યકારશ્રી સૂત્રમાં રહેલ જે સમ્યગ્દર્શનાદિ અવયવો (શબ્દો) છે તે એક એકના અર્થ તત્ર સર્ચ ઇત્યાદિ પદો વડે કરે છે. તે આ મુજબ છે પ્રશ્ન :- સમ્યગ્દર્શન અને જ્ઞાનાદિમાં જે “સમ્ય” શબ્દ છે એ શું કોઈ ભિન્ન અર્થની અપેક્ષા એ મૂક્યો છે ? તેમજ આ “સમ્ય” શબ્દ એ શું નામ કે આખ્યાત વગેરેમાંનું કોઈ પદ છે? - ઉત્તર :- આ પ્રશ્નનો ઉત્તર આપતા સતિ પદમાં રહેલ રૂત્તિ શબ્દનો સર્વ પ્રથમ અર્થ જણાવતા કહે છે કે “ત્તિ' શબ્દ કોઈ અર્થવિશેષને ન જણાવતાં માત્ર સ્વરૂપનો અર્થાત્ “સમ્યક શબ્દનો બોધક છે. આ “સી” શબ્દ પ્રશંસા, અવિપરીત, યથાવત્ અર્થનું સામાન્ય જ્ઞાન ઈત્યાદિ અર્થોનો ઘાતક છે આવો પ્રશસ્ત યથાવતુ અવિપરીત બોધ વાચ્ય છે જેનો તે “સમ્યગુ” કહેવાય. અર્થાત્ “સમ્પંગ’ શબ્દ પ્રશસ્તાદિ અર્થોનો વાચક છે. આ ‘સમ્યફ' શબ્દ નિપાત નામપદ (અવ્યય) છે. નિપાત- તે તે અર્થનો દ્યોતક શબ્દ (અવ્યય) વિશેષ. અમુક અર્થનો ઘાતક અમુક શબ્દ તે નિપાત નામ કહેવાય છે. # અવ્યુત્પત્તિપક્ષે “સમ્યગ શહદની વિચારણા 8 ઉપરોક્ત સમ્યગુ પદની વ્યાખ્યા તે નિસર્ગસમ્યગ્દર્શનને આશ્રયી અવ્યુત્પત્તિ પક્ષ અંગેન જાણવી. શંકા :- આ અવ્યુત્પત્તિ પક્ષનો અર્થ નિસર્ગસમ્યગ્દર્શનમાં કેમ લીધો ? સમાધાન - કારણ કે આ નિસર્ગ સમકિત કોઈપણ નિમિત્ત વિના આપ મેળે જ જીવને થાય છે. અને તેથી વધુ પૂજ્ય છે, વધારે પ્રશંસા પાત્ર છે. તેવી પૂજ્યતા દર્શાવવા અવ્યુત્પત્તિ પક્ષે પ્રશંસાર્થમાં આ સમ્યગુ પદ કહ્યું છે. જો કે ઇતર એવા અધિગમ સમ્યક્તથી પણ અવિપરીતપણે યથાવત્ તત્ત્વ પદાર્થોનો સ્વીકાર (શ્રદ્ધા) થાય જ છે. તો પણ આ દર્શન Page #125 -------------------------------------------------------------------------- ________________ ૪૦ • सप्रत्यय सम्यक्शब्दार्थः तत्त्वार्थाधिगमसूत्रम् १/१ ततरं स्वत एवोपजायमानत्वात्, तदितरत् तु यद्यपि तथैवाविपरीतार्थया विषयमवच्छिनत्ति तथापि तत्र परसाहायिकमस्ति, तदस्मिन् पक्षे नावश्यतया श्रितम् । एवं तावत् प्रकृति-प्रत्ययमनालोच्य सम्यक्शब्दार्थो निरूपितः, व्युत्पत्तिपक्षेऽप्यर्थप्रदर्शनायाह- समञ्चतेर्वा । सम्पूर्वादञ्चतेः साध्यमेतद्रूपमिति, अर्थः पुनः गतिः पूजा वाश्रयणीयेति, तत्र पूजा पूर्वव्याख्यानेन दर्शिता, इह तुं गत्यर्थो वर्ण्यते, समञ्चति गच्छति-व्याप्नोति सर्वान् द्रव्यभावानिति सम्यक् । ____ कः कर्बर्थ इति चेत् यदेतद् दर्शनं रुचिरूपं तत् समञ्चति व्याप्नोति ‘एवमेते जीवादयोऽर्थाः यथा नयसामग्र्या जिनैराख्यायन्ते', न पुनरेकनयावलम्बिसाङ्ख्यवत् प्रतिपद्यन्ते नित्या एवैते, अनित्या इति वा शाकलिकचीवरकवत्, न सन्ति वा लौकायतिकवदिति, कथञ्चित्सन्ति कथञ्चिन्न सन्ति कथञ्चिन्नित्याः कथञ्चिदेवानित्याः द्रव्यपर्यायनयद्वयप्रपञ्चापेक्षयेत्याविष्करिष्यामः पञ्चमाध्याये । - હેમગિરા - પરાશ્રયી=પર સહાયની અપેક્ષા રાખનાર છે. અર્થાતુ પરોપદેશાદિ નિમિત્તથી થનારૂ છે. તેથી આ અવ્યુત્પત્તિ પક્ષે તે અધિગમ સમ્યગ્દર્શનને નિયમા નથી જણાવ્યું. આ રીતે પ્રકૃતિ (= નામ કે ધાતુ) તથા પ્રત્યયો (= પુરુષબોધક કે વિભક્તિ)નો આશ્રય લીધા વગર “સમ્યગુનો અવ્યુત્પત્તિમય અર્થ જણાવ્યો. # વ્યુત્પત્તિપક્ષે “સમ્યગ” શબ્દની વિચારણા ૪ હવે વ્યુત્પત્તિ આત્મક અર્થ કહે છે - “સ' ઉપસર્ગ પૂર્વક ઉગ્ય ધાતુથી “સમ્યફ શબ્દ બને છે. આનો અર્થ ગતિ, પૂજા આદિ કરવો. પૂજા એટલે “પ્રશંસા' આ પ્રશંસા અર્થની વ્યાખ્યા ઉપર થઈ ગઈ છે હવે ગતિ અર્થની વાત કરે છે સન્ – સમ્યમ્ રીતે સન્થતિ = ગતિ કરે છે. (ગતિ અર્થક ધાતુઓ જ્ઞાન અર્થમાં પણ વપરાય છે.) તેથી “સમ્યગુ રીતે સર્વ દ્રવ્ય-પર્યાયોને જાણે (પામે) છે.” તેવો અર્થ પણ અહીં “સ' પદનો જાણવો. સન્ + ણ્ ધાતુને કÁ અર્થમાં તિ' પ્રત્યય લગાડીને જે કર્ણ અર્થ સૂચિત કર્યો - તે કર્તા અહી શું છે? એવા પ્રશ્નના સમાધાનમાં કહે છે કે – “જે રીતે નયોની સામગ્રીથી જુદી જુદી અપેક્ષાએ જિનેશ્વર પ્રભુએ જીવાદિ તત્ત્વો કહ્યાં છે તે તે રીતે જ છે' એ રીતે આ રુચિ રૂપ દર્શન અર્થોમાં વ્યાપે તે વ્યાપ્ત થનાર રુચિ રૂપ દર્શન તે સમ્યફ કહેવાય છે. પણ એક નવાવલમ્બિ સાંખ્યમત આદિની જેમ આ જીવાદિ પદાર્થ માત્ર “નિત્ય' જ છે અથવા જર્જરિત વસ્ત્રની જેમ “અનિત્ય' જ છે એવો જે ક્ષણિક=બૌદ્ધ મત છે તેના જેવું આ સમ્યગ્દર્શન નથી. તેમજ જીવાદિ તત્ત્વોનો અપલાપ કરનાર લોકાયત (નાસ્તિકવાદી)ની માન્યતા જેવું પણ આ સમ્યગ્દર્શન નથી. # ચાદ્વાદ દૃષ્ટિ જ સમ્યગ્દષ્ટિ & પણ દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય એ ઉભય નયોના વિસ્તારને આશ્રયી ‘પદાર્થમાત્ર કથંચિત્ સત્ છે, કથંચિત્ અસત્ છે, કથંચિત્ નિત્ય છે, કથંચિત્ અનિત્ય છે' ઈત્યાદિ ૨. હિત ૪. ૨. રસદાય 1. રૂ. પ્રશંસતિયા મુ.T.(રા.) ૪. નયપ્રખ્યા " રા./ Page #126 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • दर्शनशब्दस्य स्पष्टीकरणम् ___ भाष्य- भावो दर्शनमिति दृशेरयभिचारिणी सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्तिः, एतत् सम्यग्दर्शनम् । एवं च यदा दृष्टिः प्रवर्तते तदा सम्यगिति कथ्यते । वाशब्दो विकल्पप्रदर्शनाय । एतस्मिंश्च पक्षे किलाधिगमसम्यग्दर्शनं कथितम्, यतस्तदेव प्रायोवृत्त्या द्रव्य-पर्यायनयसमालोचनेन गुरूपदेशपूर्वकमितिकृत्वा यथावदवगच्छति शास्त्राद्यभ्यासादिति । एवं सम्यक्शब्दं निरूप्य सम्प्रति दर्शनशब्दार्थकथना, यतः अनेकस्मिन् कारके च ल्युट् सम्भाव्यते करणादिके पश्यति स तेन तस्मिंस्तस्मादित्यादि, अतो विशिष्ट एव कारके भावाख्ये दृश्यत इत्याह- भावो दर्शनमिति । इष्टिर्या अविपरीतार्थग्राहिणी जीवादिकं विषयमुल्लिखन्तीव प्रवृत्ता सा सम्यग्दर्शनम् । अथ किमर्थमन्यानि कारकाणि निरस्य, भावकारकमादिदेश भाष्यकार: ? उच्यते- ज्ञानमेव तत् तादृशं मुख्यया वृत्त्या तथाऽवस्थितं, ये तु तत्र करणादिव्यपदेशाः त उपचरिता इति कृत्वा न तेष्वादर इति भावं दर्शितवान् । - - હેમગિરા ભાષ્યાર્થ - ભાવ અર્થમાં દર્શન પદ છે. એટલે જોવું તે દર્શન. દષ્ટિને થતી સર્વ ઈન્દ્રિય અને અનિદ્રિય અર્થોની નિર્દોષ પ્રાપ્તિ. આવું જે દર્શન તે સમ્યગ્દર્શન કહેવાય. સ્યાદ્વાદમયબોધ તે સમ્યગ્દર્શન છે. આ હકીકત અમે પાંચમા અધ્યાયમાં કહીશું. આવી સ્યાદ્વાદ (= અનેકાંત) દૃષ્ટિ જ્યારે જીવમાં વર્તે ત્યારે “સમ્યક્ (દષ્ટિ) એવો વ્યપદેશ થાય છે. ભાષ્યમાં સમગ્વતે- નો જે “વા' શબ્દ છે તે વ્યુત્પત્તિ અને અવ્યુત્પત્તિ આત્મક બને અર્થમાં “સમ્ય” શબ્દ છે તેવા વિકલ્પને જણાવે છે. તેમાં આ વ્યુત્પત્તિ આત્મક અર્થમાં અધિગમ સમ્યગ્દર્શનનો વિકલ્પ લેવો કારણ કે આ અધિગમ સમ્યગ્દર્શન પ્રાયઃ ગુર્નાદિના ઉપદેશ પૂર્વક સમ્યફ રીતે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની પર્યાલોચના પૂર્વક શાસ્ત્રાભ્યાસથી થાય છે. અવ્યુત્પત્તિ પક્ષે નિસર્ગ સમ્યગ્દર્શનનું ગ્રહણ કરવું એમ પૂર્વે કહેવાઈ ગયું છે. આ પ્રમાણે “સમ્યગુ” શબ્દનું નિરૂપણ કરી ‘દર્શન’ શબ્દનું નિરૂપણ કરે છે. ‘ન પ્રત્યય કરણ આદિ અનેક કારકના અર્થમાં વપરાય છે. દા.ત. (જે દેખે તે દર્શન), જેના વડે દેખે તે દર્શન, જેના થકી દેખે તે દર્શન, અથવા જેમાં દેખે તે દર્શન. પ્રસ્તુતમાં ભાવ અર્થમાં અર્થાત્ “ભાવ” નામક વિશિષ્ટ કારકના અર્થમાં મન પ્રત્યય દેખાય છે. તેથી અહીં ભાવ અર્થમાં પ્રત્યય લગાડી અર્થ કરવો તે આ પ્રમાણે કે “જોવુ તે દર્શન.” પરમાર્થ એ છે કે- અવિપરીત અર્થને ગ્રહણ કરનારી દષ્ટિ કે જે જીવાદિ તત્ત્વોનો સાક્ષાત્ ઉલ્લેખ કરતી પ્રવર્તતી હોય, તેવી જે દષ્ટિ તે સમ્યગ્દર્શન છે. પ્રશ્ન :- ભાષ્યકારશ્રીએ બીજા કારકો ન લેતા ભાવકારક અર્થ જ દર્શન શબ્દથી કેમ દર્શાવ્યો? જવાબ :- સમ્યગ્દર્શન મુખ્ય વૃત્તિએ જોતાં એક પ્રકારનું જ્ઞાન જ છે (તીર્થકર નિર્દિષ્ટ તત્ત્વોનો સચિગર્ભિત બોધ (જ્ઞાન) તે શ્રદ્ધા કહેવાય) આ સમ્યગ્દર્શનમાં જે કરણ આદિ કારકોનો વ્યપદેશ કરાય ૬. સન્દ્રિયાર્થsitતઃ મુ. (૪). ૨. ર તત્ર થા મુ.ગ. (માં) [ રૂ. “યમ. Page #127 -------------------------------------------------------------------------- ________________ • મfમવારિકૃષ્ટ સ્વરૂપ • तत्त्वार्थाधिगमसूत्रम् १/१ ___ दृशेरिति। एतत्पूर्वेण वा सम्बन्धमुपयाति दृशेर्यदेतद्दर्शनमिति रूपमेतत् भावे भावाभिधायि प्रतिपत्तव्यम्, अथवा परेण दृशेः प्राप्तिरुपलब्धिर्वाच्या सा चैवंरूपा, अव्यभिचारिणीत्यादि। ___ व्यभिचरत्यवश्यमिति व्यभिचारिणी, सा च एकनयमतावलम्बिनी, यथा सामान्यमेवास्ति न विशेषाः सन्ति, विशेषमात्रं वा समस्ति न सामान्यमित्यादिका, यतः सा नयान्तरेणापक्षिप्यते असत्यत्वात्, अतो व्यभिचारिणी, न व्यभिचारिणी अव्यभिचारिणी, का, या सर्वान्नयवादान् साकल्येन परिगृह्य प्रवृत्ता कथञ्चित् सामान्यं द्रव्यास्तिकाज्ञाच्छन्दतः सत्यं विशेषाश्च पर्यायावलम्बनमात्रसत्या इत्यादिप्रपञ्चेनाव्यभिचारिणी, तां कथयति-सर्वेन्द्रियानिन्द्रियार्थप्राप्तिरिति । सर्वाणि = निरवशेषाणि, इन्द्रियाणि = इन्द्रस्य - जीवस्य लिङ्गानि श्रोत्रादीनि पञ्च, अनिन्द्रियं = मनोवृत्तिरोघज्ञानं चेति। श्रोत्रादीनां पञ्चानां द्वयोश्चानिन्द्रिययोरर्थो विषयः शब्दादिः परिच्छेद्यः, - હેમગિરા – છે તે તો ઔપચારિક છે. પણ પારમાર્થિક નથી. તેથી તે કારકોનો આદર ન કરતાં ભાવકારક અર્થમાં જ દર્શન પદનો ઉલ્લેખ સમજવો. અથવા તો તૃ: પદનો અન્વયે પૂર્વપદોની સાથે કરવાનો છે, તેમ સમજવું તે આ રીતે-દૃશ ધાતુનું જે આ “દર્શન' એવું રૂપ બન્યું છે તે ભાવ (અર્થમાં) એટલે કે ભાવનું વાચક છે એમ સમજવું અને આ અપેક્ષાએ ભાવકારક અર્થમાં આ ભાવવાચક “દર્શન’ શબ્દ છે, તેમ સમજવું અથવા પર એટલે કે આગળના અવ્યભિચારિણી વગેરે પદો સાથે તેનો અન્વય કરવો જેમ કે “કૃશ'. ધાતુના વાચ્યાર્થ રૂપ જે પ્રાપ્તિ કે ઉપલબ્ધિ છે તે આવા પ્રકારની-અવ્યભિચારિણી વગેરે સ્વરૂપવાળી છે. * અવ્યભિચારિણી દૃષ્ટિને પીછાણીએ 8 પ્રશ્ન:- આ દષ્ટિ કેવી છે? જવાબ:- આવ્યભિચારિણી છે, તે આ રીતે સમજો –+ વ્યભિચારિણી એને કહેવાય કે જે એક જ નયનું આલમ્બન કરનારી, કાં તો સામાન્ય જ છે વિશેષ નથી એવું માને કાં તો વિશેષ જ છે સામાન્ય નથી એવું માને. આ એક નયાવલંબિ દષ્ટિ અસત્ય હોવાથી બીજા નયો વડે ખંડિત થઈ જાય છે તેથી વ્યભિચારિણી છે. એવો વ્યભિચાર જેનામાં ન હોય તે અવ્યભિચારી, અર્થાત્ જે સર્વ નયોના અભિપ્રાયોને સંકલિત કરીને પ્રવર્તે. આશય એ છે કે દ્રવ્યાસ્તિક નયના અભિપ્રાયથી કથંચિત્ સામાન્ય ધર્મને માને અને પર્યાયાસ્તિક નયને આશ્રયીને કથંચિત્ વિશેષ ધર્મને પણ માને, વળી બન્નેને સાપેક્ષ રીતે માને તેવી જે દૃષ્ટિ તે અવ્યભિચારીણી છે. આ દૃષ્ટિને જણાવતા કહે છે કે આ દૃષ્ટિ સર્વ ઈન્દ્રિય અને અનિન્દ્રિય પદાર્થોનો બોધ કરાવે છે. ઈન્દ્ર એટલે જીવ. જીવને શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિયો અને અનિન્દ્રિય હોય છે. અનિન્દ્રિયમાં મનોવૃત્તિજ્ઞાન અને ઓવજ્ઞાનનો સમાવેશ થાય. શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિય તથા બન્ને પ્રકારની અનિન્દ્રિયને જ્ઞાનના વિષય શબ્દાદિ હોય છે. મનોવૃત્તિજ્ઞાન :- આ શબ્દાદિ વિષયોનો શ્રોત્રાદિ ઈન્દ્રિયો સાથે સંપર્ક થયા બાદ મન (મતિ) પ્રવર્તે છે (અને ત્યારે ઈહા-અપાયના માધ્યમે ચોક્કસ જ્ઞાન તે તે અર્થનું પ્રગટે છે) ૨. જ્ઞાનપૂર્વેT TT. ૨. “ની, સામાન્ય મુ.J. (, માં) [ રૂ. સર્વના" રા./ Page #128 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •ओघज्ञानविमर्शः. भाष्य- प्रशस्तं दर्शनं सम्यग्दर्शनम् । सङ्गतं वा दर्शनं सम्यग्दर्शनम् । एवं ज्ञान-चारित्रयोरपि ।।१।। श्रोत्रादिपरिच्छिन्नार्थानुसन्धायि च मनोविज्ञानमनुप्रवृत्तेः । ओघज्ञानमनिन्द्रियजमेवेन्द्रियानुसारिविज्ञाननिरपेक्षम्, ‘पृष्ठत उपसर्पन्तं सर्पं बुद्ध्यैव पश्यन्तीति वचनात्', वल्ल्यादीनां नीवाद्यभिसर्पणज्ञानं क्वचिन्मनोनिरपेक्षमिति, अतस्तेषामिन्द्रियानिन्द्रियार्थानामुपलब्धिः प्राप्तिः स्वतः परतो वा तदर्थप्रकाशनोत्तरकालभाविनी ग्राह्या, न तु तेषां सर्वेन्द्रियाद्यर्थानां सन्निकर्षमात्रप्राप्तिरभिप्रेता, न च सर्वेन्द्रियाणां स्वेन विषयेण सहाऽऽश्लेषः समस्ति, यतश्चक्षुः स्वदेशस्थं योग्यदेशव्यवस्थितं रूपामारूपयति, नास्य गमने सामर्थ्यमस्ति, अप्राप्यकारित्वात् । श्रोत्रादीनि तु प्राप्तार्थग्राहीणि, प्राप्य-कारित्वात् चत्वारि, मनोविज्ञानं तु तत्पृष्टानुसारिविकल्पकम्, अतोऽव्यभिचारिणी सर्वेन्द्रियाद्युपलब्धिः, – હેમગિરા - ભાષ્યાર્થ :- પ્રશસ્ત એવું દર્શન તે સમ્યગ્દર્શન અથવા સંગત એવું દર્શન તે સમ્યગ્દર્શન. આ રીતે જ્ઞાન અને ચારિત્ર વિશે પણ સમજવું. આથી ઇન્દ્રિયથી જણાતા અર્થનું અનુસંધાયક (આત્મા સાથે પદાર્થબોધનું અનુસંધાન કરનાર) આ મનોવિજ્ઞાન (= મન છે, તેમ ટીકામાં કહ્યું છે. ઓઘજ્ઞાન - ઈન્દ્રિયાનુસારી જ્ઞાનથી નિરપેક્ષ રહેતું અનિન્દ્રિયજ જ્ઞાન જ ઓઘજ્ઞાન કહેવાય. જ ઓઘજ્ઞાનના બે પ્રકાર (૧) ઈન્દ્રિય નિરપેક્ષ ઓઘજ્ઞાન (૨) મનોનિરપેક્ષ ઓઘજ્ઞાન ૧) કોઈ વ્યક્તિ પાછળથી નીકળતા સર્પને બુદ્ધિ વડે જ ચક્ષુ-ઈન્દ્રિય પ્રયોગ વગર જોઈ (જાણી) લે છે. આ સંજ્ઞી પંચેન્દ્રિયને થતું ઈન્દ્રિયનિરપેક્ષ ઓઘજ્ઞાન કહેવાય. ૨) વૃદ્ધિ પામતા વનસ્પતિ (વેલડી આદિ) જ્યારે છાપરા કે નળિયાના અગ્રભાગ વગેરેનું આરોહણ કરે છે ત્યારે તે વનસ્પતિના જીવને જે તે રીતે ઓઘથી આરોહણ કરવા જરૂરી જ્ઞાન થાય છે તે મનોનિરપેક્ષ ઓઘજ્ઞાન કહેવાય. સંજ્ઞી પંચેન્દ્રિયને થતું ઓઘજ્ઞાન તે ઈન્દ્રિયનિરપેક્ષ ઓઘજ્ઞાન છે. જયારે એકેન્દ્રિયને થતું ઓવજ્ઞાન તે મનોનિરપેક્ષ ઓઘજ્ઞાન છે. આ રીતે તે ઈન્દ્રિય કે અનિદ્રિયથી થતી સ્વતઃ (સ્વયંથી થતી) કે પરતઃ (કોઈના ઉપદેશથી થતી) અર્થોપલબ્ધિ તે તે ઘટાદિ અર્થોનો પ્રકાશ મનથી થયા બાદ જ થાય છે. અને આથી જ ઘટાદિ-અર્થોનો પ્રકાશ = મનોવિજ્ઞાન થયાના ઉત્તરકાળમાં જ આ ઉપલબ્ધિ શક્ય છે, નહીં કે તે ઈન્દ્રિય અને ઘટાદિ અર્થોના સન્નિકર્ષ માત્રથી (નૈયાયિકની જેમ) અર્થોપલબ્ધિ થઈ જાય છે. એથી ઈન્દ્રિય અને અનિન્દ્રિયથી થતી અર્થોપલબ્ધિ એ (ઈન્દ્રિય+અર્થના) સગ્નિકર્ષ માત્રથી થાય છે તેવું નથી પણ મનોવિજ્ઞાન થયા બાદ જ આ ઉપલબ્ધિ થાય છે. * સકિષજન્ય અર્થોપલબ્ધિમાં વ્યભિચાર છે વળી બીજી વાત એ છે કે બધી ઈન્દ્રિયોનું પોતપોતાના વિષયો સાથે સન્નિકર્ષ જોડાણ થાય ૨. “મનુવૃત્ત: 1. ૨. તારિ” રા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૪૪ • प्रशस्त-सङ्गतदर्शनमेव सम्यग्दर्शनम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/१ इदमेव तत्त्वं परमार्थः शेषः परमार्थो न भवति। एतत्सम्यग्दर्शनम् । सम्प्रति निपाते सम्यक्शब्दे गृहीते योऽर्थस्तं भावार्थं च दर्शयति- प्रशस्तं दर्शनमिति। अविपरीतानां द्रव्यभावानां जगन्नाथाभिहितानामवलम्बिका प्रवृत्तिः रुचिलक्षणा सा प्रशस्तं दर्शनमिति, प्रशस्तमुक्तिसुखहेतुत्वात् । तथा व्युत्पत्तिपक्षाश्रितो योऽर्थस्तं कथयति- सङ्गतं वेत्यादि । नित्यानित्यसदसत्सामान्यविशेषेषु जैनप्रवचनानुसारात् तस्यैव विज्ञानस्य नयद्वयसमारोपणेन च प्रवृत्तिः सा सङ्गतमिति व्यपदिष्टा। एवं सम्यग्दर्शनशब्दावयावान्वाख्यानं कुर्वता भाष्यकृता सम्यग्ज्ञानचारित्रयोरपि काक्वा कृतम् । सम्यग्ज्ञानशब्देऽपि सम्यक्शब्दः प्रशंसार्थो निपातः समञ्चतेर्वा, ज्ञानमिति च भाव एव, एवं चारित्रमपि, स्वस्थाने च विशेषमाविष्करिष्याम इति ।।१।। - હેમગિરા – છે જ તેવું પણ નથી, કારણ કે ચક્ષુ સ્વ-સ્થાને જ રહીને મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપને જુએ છે. પદાર્થો પાસે જવામાં ચક્ષુનું સામર્થ્ય નથી, કારણ કે ચક્ષુ અપ્રાપ્યકારી છે. શ્રોત્રાદિ ઇન્દ્રિયો તો પ્રાપ્ત થતાં અર્થની પ્રાહિકા છે. કારણ કે ચક્ષુ-મન વર્જી બાકીની ચાર ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. પરંતુ મનોવિજ્ઞાન એ ઇન્દ્રિયથી થતાં જ્ઞાનની પાછળ થનાર (ઈહા આદિરૂપ) એક વિકલ્પ છે. એથી મનોવિજ્ઞાનના ઉત્તરકાળે થનારી સર્વ ઈન્દ્રિયોની અર્થોપલબ્ધિ જ અવ્યભિચારી બને એ હકીકત જ પરમાર્થ રૂપ છે, શેષ અન્ય સકિર્યાદિ રૂપ અર્થોપલબ્ધિ પરમાર્થ નથી પણ વ્યભિચારી છે. હવે આ “ચન પદની અંતર્ગત “સમ્યગુ” એવા નિપાત શબ્દને ગ્રહણ કરવાથી જે અર્થ થયો તેને અને તેના ભાવાર્થને દર્શાવે છે. પ્રશસ્ત એવું દર્શન તે સમ્યગ્દર્શન છે. જગતના નાથ તીર્થંકર પ્રભુએ કહેલા અવિપરીત દ્રવ્ય-ભાવોને યથાવત્ માનવાની રુચિસ્વરૂપ પ્રવૃત્તિ જ પ્રશસ્ત દર્શન કહેવાય છે. કારણ કે આવી રુચિ જ પ્રશસ્ત એવા મુક્તિ સુખમાં હેતુ છે. “સમ્ય શબ્દનો આ અર્થ અવ્યુત્પત્તિ પક્ષે જાણવો. હવે વ્યુત્પત્તિ પક્ષને આશ્રયી “સમ્ય” શબ્દનો જે અર્થ છે તેને જણાવે છે કે “સંગત = સુંદર એવું દર્શન તે સમ્યગ્દર્શન' છે. સંગત દર્શન :જિનેશ્વર પ્રભુના વચનાનુસારે વ્યવહાર અને નિશ્ચય બને નયોના આરોપણ પૂર્વક સાપેક્ષપણે નિત્ય-અનિત્ય, સતુ-અસતુ, સામાન્ય-વિશેષાદિમાં તે (જીવની) જ જ્ઞાનની રુચિરૂપ પ્રવૃત્તિ તે સંગત દર્શન' કહેવાય છે. આ પ્રમાણે સમ્યગ્દર્શન શબ્દના અવયવોની વ્યાખ્યા કરતાં ભાષ્યકારશ્રીએ 'કાકુ(વકકથન=આડકતરકથન) દ્વારા સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની પણ વ્યાખ્યા કરી દીધી છે. અર્થાત જ્ઞાન માટે પણ રહેલાં સમ્યફ શબ્દમાં અવ્યુત્પત્તિ અર્થમાં પ્રશંસાર્થ (નિપાત) અને વ્યુત્પત્તિ અર્થમાં સન્ + ઉષ્ય ધાતુથી બનેલ આ રૂપ છે અને જ્ઞાન પદએ ભાવકારક અર્થમાં છે. એ રીતે ચારિત્રને પણ સમજી લેવું. આનું વિસ્તારથી વર્ણન અમે જ્ઞાન-ચારિત્રની વ્યાખ્યાના અવસરે કરીશું. આ પ્રમાણે પ્રથમ સૂત્રની ટીકા પૂર્ણ થઈ. ૬. ત્યત . ૨. “ સતં વા ટર્શનં સ ર્જનમ મુ.મ.એ. ( ) . રૂ. વુન્યાનૈત્યર્થ: ૪ કાકુ(=કોંચપક્ષિ) સામી દિશામાં જોતો હોય ત્યારે ઘણીવાર મુખને થોડી વક્ર કરી આજુબાજુનું દશ્ય પણ અવધારી લેતો હોય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ • सम्यग्दर्शनस्य लक्षणप्रतिपादकसूत्रम् • સૂત્રનું- તત્ત્વાર્યશ્રદ્ધાનું સર્શનમ્ ।૫-૨૫ सम्प्रति सम्यग्दर्शनादीनां यथाक्रमसन्निविष्टानामाद्यस्यैव लक्षणं यथोद्देशस्तथा निर्देश इत्यभिधातुकाम आह- “ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् " ( १-२ ) । 'पदाक्षर - वचन - वाक्यानामभिप्रायविवरणं व्याख्ये'ति वचनात्। प्रागवाचि वाचकमुख्येन "लक्षणतो विधानतश्चोपदेक्ष्यामः” (१ - १) इति, सत्यपि प्रमाणनय-निर्देशादि-सदाद्यनेकानुयोगद्वारव्याख्याविकल्पे पुनः पुनस्तत्र तत्रैतदेव द्वयमुपन्यस्यन् भाष्याभिप्रायमाविष्करोति सूरिः लक्षण - विधाने एवास्मिन् शास्त्रे प्रधानाधिकारिके इत्यतो लक्षणमुपन्यस्यति । अंत्र च पर्याय-निर्भेद-प्रभेदादिभिः पदाद्यभिप्रायः प्रकाशनीयः, तत्र प्रधानशब्दस्य तदर्थशब्दान्तराणि पर्यायाः, प्रकृतिप्रत्ययादिनिर्भेदेन तथागृहीतान्वर्थशब्दविवरणं निर्भेदः, तथा वाक्यान्तरेण निरूपणं હેમગિરા સુત્રાર્થ :- તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. ॥૨॥ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ४५ દ્વિતીય સૂત્રની અવતરણિકા :- ઉદ્દેશ મુતાબિક નિર્દેશ હોય છે તે ન્યાયે અહીં પણ “સમ્યવÁનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ન” આ પ્રથમ સૂત્રના ક્રમમાં ઉદ્દિષ્ટ પ્રથમ સમ્યગ્દર્શન છે તેથી તેના લક્ષણનો નિર્દેશ કરતા હમણા બીજા સૂત્ર (૧/૨)ને કહે છે. તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યવર્ણનમ્- આ સૂત્રથી સમ્યગ્દર્શનની સચોટ વ્યાખ્યા જણાશે. સૂત્રમાં રહેલ પદ, અક્ષર, એકવચન, દ્વિવચન, બહુવચન અથવા કારકવચન તથા વાક્ય આ બધાના અભિપ્રાય શું છે તેનું વિવરણ કરવું તેનું જ નામ ‘વ્યાખ્યા’ છે. પ્રસ્તુતમાં પણ પ્રથમ સૂત્રનાં ‘સમ્યગ્દર્શન' પદને લઈ તેની વ્યાખ્યા કરવા શાસ્ત્રકારે બીજું સૂત્ર બનાવ્યું છે. પ્રથમ સૂત્રના ભાષ્યમાં વાચક શ્રી ઉમાસ્વાતિજી કહી ગયા છે કે લક્ષણ અને વિધાનથી સમ્યગ્દર્શન વગેરે કહીશું [ તેથી બીજા સૂત્રને કહે છે. 1 * લક્ષણનો પ્રથમ ઉપન્યાસ - જો કે પ્રમાણ, નય, નિર્દેશ, આદિ અને સત્, આદિ અનુયોગના દ્વારોથી વ્યાખ્યાના અવસરે કરવાના હોવા છતાં વારંવાર આ બન્ને (લક્ષણ અને વિધાન)ને તે તે સ્થાનોમાં વિસ્તારથી કહેનારા વાચકશ્રી ભાષ્યના અભિપ્રાયને એમ કહીને પ્રગટ કરે છે કે આ શાસ્ત્રમાં લક્ષણ અને વિધાનનો જ પ્રધાન અધિકાર છે અને તેથી તે બેમાંથી લક્ષણનો પ્રથમ ઉપન્યાસ કરે છે અને આ સમ્યગ્દર્શનના લક્ષણને સમજવા સર્વપ્રથમ પર્યાય, નિર્ભેદ, પ્રભેદ, આદિ વડે સમ્યગ્દર્શનના પદ, અક્ષર આદિના અભિપ્રાય પ્રકાશવા જોઈએ. તેમાં પર્યાય- જે મુખ્ય શબ્દ હોય તેના જ અર્થને સૂચવતાં બીજા પર્યાયવાચી શબ્દો. નિર્ભેદ- નામ, ધાતુ આદિ પ્રકૃતિ તેમજ તેના પુરુષ આદિ બોધક પ્રત્યયો ઈત્યાદિ ભેદો વડે ગ્રહણ કરેલા (બનેલા) પદોના અર્થને અનુરૂપ (વ્યુત્પત્તિમય) શબ્દોથી વિવરણ. ૨. "ર્દેશસવસવા" મુ.(માં)/ ૨. શાસ્ત્ર ૬ પ્રધા" મુ. (રા)/ રૂ. અત્ર પf" મુ.(T) । Page #131 -------------------------------------------------------------------------- ________________ • તત્ત્વાર્થ-વિમર્શના तत्त्वार्थाधिगमसूत्रम् १/२ | ભાગ- તાનામર્થનાં શ્રદ્ધાનું, प्रभेदः, तत्रेदं सूत्रं वाक्यान्तरनिरूपणद्वारेण प्राणायि सूरिणा। अथवा समुदायो मुक्तेः कारणतया निरूपित इति, न च समुदायिष्वपरिज्ञातेषु तत् परिज्ञानमस्तीत्याद्यस्य लक्षणप्रचिकासयिषया सूत्रं पपाठ ।। तत्त्वार्थेत्यादि । अनेकसमासकल्पनासम्भवे यत्र सुखेन बुद्धिराधातुं शक्यते प्रतिपिपादयिषितार्थप्रवणां तां कल्पनामुपन्यस्यति ।। तत्त्वानामर्थानामिति। तत्त्वानाम् अविपरीतानां, के वा अविपरीताः ? ये स्याद्वादकेसरिगोचरमनतिक्रम्य स्थिताः, ये त्वेकर्नयकलभकविलोकितास्ते विपरीताः। अर्थानामिति, अर्यमाणानां स्वैः स्वैर्ज्ञानविशेषैः परिच्छिद्यमानानां, श्रद्धानं रुचिरभिप्रीतिः सम्यग्दर्शनं, यथाऽर्हता विगतरागद्वेषप्रपञ्चेन जगदे जगदेकबन्धुना तथेदं सत्यं जीवादिवस्तु। ननु च व्यभिचारे सति विशेषण - હેમગિરા - ભાષાર્થ - તત્ત્વ (અવિપરીત) એવા અર્થની શ્રદ્ધા તે તત્ત્વાર્થ-શ્રદ્ધા પ્રભેદ- બીજા વાક્યો (વાક્યાન્તર)નો સહારો લઈ પ્રસ્તુત પદાર્થનું નિરૂપણ કરવું તે. આ બીજું સૂત્ર આચાર્યશ્રીએ વાક્યાન્તર નિરૂપણ (પ્રભેદ) દ્વારા રચ્યું છે. અથવા તો પ્રથમ સૂત્રમાં જે સમુદિત કારણો મુક્તિ માટેના જણાવ્યા તે સમુદાયમાં રહેનાર એક એક અવયવ જો ન જણાય તો આખા સમુદાય (સૂત્ર)નો બોધ ન જ થઈ શકે તે બાબતને ધ્યાનમાં લઈ પ્રથમ પદનું લક્ષણ જણાવતાં બીજુ સૂત્ર શાસ્ત્રકારે રચ્યું છે. ‘તત્ત્વાર્થ શ્રદ્ધાન' પદમાં અનેક સમાસની કલ્પનાઓ સંભવે છે. (તેથી) આ કલ્પનાઓમાંથી બુદ્ધિ જેને સુખપૂર્વક ગ્રહણ કરી શકે તેવી તથા, પ્રતિપાદન કરવાને ઈષ્ટ એવા અર્થ(ને સમજાવવા)માં ચતુર એવી કલ્પનાને જણાવતાં ભાષ્યકાર કહે છે. # સ્યાદ્વાદ અને એકનાચથી દુષ્ટ અર્થમાં તરતમતા જે તત્ત્વ' એટલે અવિપરીત, જે પદાર્થો સ્યાદ્વાદ રૂપી કેસરી સિંહ (સર્વનયમય જૈન સિદ્ધાંત)ના વિષયક્ષેત્રને ઓળંગ્યા વર્તી રહ્યા છે તે અવિપરીત (તત્ત્વ) કહેવાય. પરંતુ જેઓ એક જ નય રૂપી હાથીના બચ્ચાની આંખે અધૂરા જોવાયેલા છે તેઓ વિપરીત કહેવાય છે. આશય એ છે કે કેસરીસિંહ સરખી અનેકાંત દૃષ્ટિથી જોવાયેલા તત્ત્વો અવિપરીત છે અને બાળહસ્તી સદેશ એકાંત દૃષ્ટિથી જોવાયેલા તત્ત્વો વિપરીત છે. પોત-પોતાના જ્ઞાન વિશેષથી જણાતાં અવિપરીત અર્થોની રુચિ-તે તરફની પ્રીતિ, તેનું નામ શ્રદ્ધા. જગતના નિષ્કારણ બંધુ, રાગદ્વેષ રહિત એવા અરિહંત પ્રભુએ જે સ્વરૂપે જીવાદિ વસ્તુ કહી છે તે, તે સ્વરૂપે જ છે એવી શ્રદ્ધા તે “તત્ત્વાર્થ-શ્રદ્ધા'. તત્ત્વાર્થ પદમાં “તત્ત્વ' વિશેષણ છે અને “અર્થ એ વિશેષ્ય છે. શંકા :- જયાં વ્યભિચાર (દોષ) આવે ત્યાં જ વિશેષ્ય-વિશેષણ ભાવ દર્શાવવો પડે જેમ કે ૨. “નયત્વે મુ.. (માં..)T Page #132 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •तत्त्वार्थे विशेषणविशेष्यकल्पना न्याय्या. ४७ विशेष्यकल्पना न्याय्या यथा नीलोत्पलादिषु, इह तु यत् तत्त्वं तन्नार्थं विहायान्यद् भवितु-मर्हति अर्थो वा तत्त्वमन्तरेणेति यदेव तत्त्वं स एवार्थो य एव चार्थस्तदेव तत्त्वमिति पुनरुक्तारेका । उच्यते । परमतापेक्षं विशेषणमित्यर्थस्य तत्त्वमुपात्तं, यतः काणभुजमतनिरूपितो बुद्धकपिलाधुक्तश्चार्थो व्यभिचारी, सत्ताद्रव्यत्वादिसामान्यविशेषरूपः परित्यक्तपरस्परस्वात्मा खपुष्पवदसन्नेवेष्यते, नहि विशेषाः सम्भावयितुं शक्याः अन्वयिनैकेन शून्याः, न चास्ति सामान्यं, निर्विशेषत्वात्, इत्यादिदोषसंस्पर्शपरिजिहीर्षया विशेषणमाश्रीयते, तस्यानर्थत्वादेकनयाभिप्रायमात्रत्वादिति, अतो व्यभिचाराद् युक्तं तत्त्वशब्दोपादानम्, स्वमतमप्यङ्गीकृत्यैकनयावलम्बनमनर्थ एवेति तत्त्वशब्देन व्युदस्यते ।। - હેમગિરા - નીનોત્ત' આમાં “નીલ” ન લખતાં એકલું ‘ઉત્પલ' લખે તો રક્ત-શ્વેતાદિકમલનો પણ અન્વય કોઈ કરી શકે, તેવું ન બને, માટે “નીલ” વિશેષણ જરૂરી છે. તેમજ માત્ર “નીલ” લખે તો ઉત્પલની જગ્યાએ ઘટાદિનો અન્વય કોઈ કરી બેસે માટે “ઉત્પલ' વિશેષ્ય પણ જરૂરી છે. આ રીતે એકાદ પદ ન લખતાં જ્યાં વ્યભિચાર દોષ આવે ત્યાં વિશેષણ-વિશેષ્ય ઉભય જરૂરી છે. પરંતુ અહિં “તત્ત્વાર્થ પદમાં રહેલ જે “તત્ત્વ' અને “અર્થ છે તે બેમાંથી કોઈપણ એક પદ મૂકો તો ચાલી શકે તેમ છે કારણ કે “અર્થ' ક્યારેય તત્ત્વને તજીને રહેનાર નથી અને તત્ત્વ' ક્યારેય “અર્થને તજીને રહેનાર નથી. જે અર્થ છે તે જ તત્ત્વ છે અને જે તત્ત્વ છે તે જ અર્થ છે. (તસ્ = તે અર્થ, વં ભાવ, અર્થનો ભાવ. તે તે અર્થનો ભાવ તે તે અર્થ વિના ન રહે) આથી બેમાંથી એક પુનરુક્ત કહેવાશે? & “તત્ત્વ” વિશેષણની સાર્થકતા & સમાધાન - અન્ય મતનો વ્યવચ્છેદ કરવા માટે “અર્થ પદ આગળ “તત્ત્વ' એ વિશેષણ લખ્યું છે. કારણ કે કાણભુજ = વૈશેષિક મતકારે, તેમજ બૌદ્ધ, કપિલાદિએ અર્થની જે પ્રરૂપણા કરી છે તે અતાત્ત્વિક (વ્યભિચારી) છે. કારણ કે તેઓએ સત્તા દ્રવ્યત્યાદિ સામાન્ય અને ઘટ દ્રવ્યાદિ-વિશેષ રૂપને એકબીજાથી અત્યંત નિરપેક્ષ માન્યા છે. આવી માન્યતા મુજબનો પદાર્થ માત્ર આકાશ પુષ્પની જેમ અસત્ જ જણાય છે કારણ કે અનેક વિશેષો ક્યારે પણ અન્વયી એવા એક સામાન્ય વિના રહી શકે નહીં. વળી એકલુ સામાન્ય પણ વિશેષ વિનાનું ન હોય, અને તેમ હોવાથી સામાન્ય-વિશેષ ઉભયનો સાપેક્ષ સ્વીકાર જરૂરી છે આમ ન માનીએ તો અનેક દોષો આવે એવા અનેક દોષોની આપત્તિનો પરિહાર કરવા “તત્ત્વ' વિશેષણનો આશ્રય જરૂરી છે. “તત્ત્વ' એવું જો વિશેષણ ન હોય તો અર્થ” એ અનર્થ રૂપ બને અને નૈયાયિકાદિની જેમ એક જ નયના અભિપ્રાય રૂપ ગણાય તથા તેમ માનવા જતાં ઉપરોક્ત વ્યભિચારાદિ દોષો આવે તેને દૂર કરવા “તત્ત્વ' એ વિશેષણ જરૂરી છે. વળી સ્વ-જિનમતનો પણ અંગીકાર કરી એકાન્ત જો એક નયાવલંબિ વ્યાખ્યા કરે તો તે અનર્થ (અર્ધાભાવ) રૂપ જ છે. આ “અનર્થ'ની તત્ત્વ શબ્દથી બાદબાકી થશે. ૨. “rtતારેવા ર.૨. રૂi .T.I રૂ. gવ તત્ત્વ મુ. (જં.મ.) ! Page #133 -------------------------------------------------------------------------- ________________ ४८ निश्चयनयाभिमतं श्रद्धानस्वरूपं तत्त्वार्थाधिगमसूत्रम् १/२ ___भाष्य- तत्त्वेन वा अर्थानां श्रद्धानं, तत् सम्यग्दर्शनम् । तत्त्वेन भावतो निश्चितमित्यर्थः । अथवा किमस्माकं परमतेनैकनयावलम्बनेन च ? यदेव निःशङ्क तदेवाश्रयाम इति विग्रहान्तरं दर्शयन्नाह- तत्त्वेन वाऽर्थानां श्रद्धानमिति । इदमप्यर्थकथनं न तु त्रिपदस्तृतीयातत्पुरुषः सम्भवति, एवं च दृश्यम्- अर्थानां श्रद्धानमर्थश्रद्धानं तत्त्वेनार्थ श्रद्धानं तत्त्वार्थश्रद्धानमिति, वाशब्दः पक्षान्तरप्रदर्शनार्थः, अयं वा पक्ष आस्थेय इति । तत् इति पूर्वसूत्रोक्तं निर्दिशति, सम्यग्दर्शनमिति लक्ष्यं दर्शयति तत्त्वेनेति कोऽर्थ इत्यत आह- तत्त्वेन भावतो इति। तत्त्वेनेत्यस्य विवरणं भावेनेति चोपयुक्तस्य निश्चयनयमताल्लभ्यत इति कथयति । अथवा भावेनेति स्वप्रतिपत्त्या, नो मातापित्रादिदाक्षिण्यानुरोधात् न वा धनादिलाभापेक्षं कृतकमात्रश्रद्धानं । निश्चितं परिज्ञानं तदेव तथ्यं - હેમગિરા - ભાષ્યાર્થ :- અથવા તત્ત્વ વડે થતી અર્થોની શ્રદ્ધા તે તત્ત્વાર્થ-શ્રદ્ધા એટલે સમ્યગ્દર્શન. તત્ત્વ વડે એટલે પારમાર્થિક ભાવોથી નિશ્ચિત કરેલ. * તાત્વિક તત્ત્વાર્થ શ્રદ્ધાને સમજીએ કે અથવા એક નયાવલંબિ કે અન્યમતવાળા શું માને છે એનાથી અમને શું નિસ્બત? અમે તો જે નિઃશંક છે તેને જ આદરીએ છીએ. આ હેતુથી “તત્ત્વાર્થ' પદનો બીજો વિગ્રહ આલેખતાં કહે છે કે તન્વેન વા કર્થીનાં શ્રદ્ધાન”- “તત્ત્વ વડે અર્થોની શ્રદ્ધા' (તાત્વિક રીતે જીવાદિ અર્થની શ્રદ્ધા) આ વિગ્રહ અર્થકથન કરવા પૂરતું કર્યું છે. પરંતુ ત્રિપદ તપુરુષ સમાસ નથી. તેથી વિગ્રહ આ રીતનો સમજવો થનાં શ્રદ્ધાનં = અર્થશ્રદ્ધાન અર્થોની શ્રદ્ધા, પછી તત્ત્વને અર્થશ્રદ્ધાનં = તત્ત્વ વડે થતી અર્થ-શ્રદ્ધા. ભાષ્યકારે ‘વા' શબ્દ વડે પક્ષાન્તરનું પ્રદર્શન કર્યું છે. એટલે “તત્ત્વાર્થ' પદમાં તત્તાનાં અને તત્ત્વન આમ ષષ્ઠી અને તૃતીયા બન્ને વિગ્રહ માન્ય રાખેલ છે. ભાષ્યમાં રહેલ ‘ત એ પૂર્વસૂત્રમાં પ્રતિપાદિત કથનનો નિર્દેશ કરે છે અને સમ્યગ્દર્શન પદએ લક્ષ્યનું સૂચક સર્વનામ છે. (સમ્યગ્દર્શન એ લક્ષ્ય છે અને તત્ત્વાર્થ-શ્રદ્ધા એ લક્ષણ છે.) પ્રશ્ન :- “તત્ત્વન' એમ જે તૃતીયા વિભક્તિ લખી તેમાં શું અર્થ સમજવો ? જવાબ :- ‘તત્ત્વન' એ પદનું વિવરણ “માર' કહીને સૂચિત કર્યું કે વાસ્તવિક રીતે ઉપયોગપૂર્વકની જે અર્થશ્રદ્ધા તે સમ્યગદર્શન છે આ અર્થ નિશ્ચયનયના મતને આશ્રયીને પ્રાપ્ત થાય છે. અથવા ભાવથી એટલે પોતાની અંતરેચ્છાથી, આદરપૂર્વક તત્ત્વાર્થની શ્રદ્ધા. માતાપિતાદિના દાક્ષિણ્ય કે દબાણથી નહીં, (ટીકામાં “'ની જગ્યાએ “પદ લઈએ તો “દેશ-નિષેધ અર્થ લેવો. અર્થાત્ માતા-પિતાદિ સ્વજનોના દાક્ષિણ્યથી જિનવચનમાં શ્રદ્ધા ધારણ કરે તો કાંઈક અંશે તેમાં ‘તત્ત્વ-શ્રદ્ધા' કહી શકાય છે. કારણ કે નિષેધ ચાર પ્રકારે થાય છે -“'કાર, 'ના' કાર, નો કાર, 'કાર. આમા ‘નો'કાર દેશપ્રતિષેધ-અર્થમાં છે-(બુ.ક.ભા. ૮૧૬)અથવા તો ધનાદિના લાભની આકાંક્ષાથી કરાયેલ કૃત્રિમ શ્રદ્ધા પણ નહીં. પરંતુ ““તે જ સત્ય છે કે ૨. વા ય રા ૨. તિઃ હેત્વર્થઃ (દ્ર દત્તાયુધોને ૫/૮૮૭) રૂ. તક્ષતિ પ. ૪. ન મ. ૧. “ મુ. Page #134 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •धर्मादिषु पारिणामिकभावस्य विचारः . __ भाष्य- तत्त्वानि जीवादीनि वक्ष्यन्ते (१-४)। त एव चार्थाः, तेषां श्रद्धानं तेषु प्रत्ययावधारणम् । यज्जिनैर्भाषितमुपलब्धं वा। इत्येवं समासकल्पनाद्वयं 'निदर्थ्यावयवार्थं दर्शयन्नाह- तत्त्वानीत्यादि । तत्त्वानि इत्यविपरीतभावव्यवस्थानि नियतानि जीवादीनि इति । जीवा उपयोगलक्षणा (२-८) आदिर्येषां सूत्रक्रममाश्रित्य तानि जीवादीनि । ___तत्त्वार्थशब्दयो विशेषण'-विशेष्यकल्पनामाश्रित्याह- त एव चार्था इति । त एव चेति अर्थापेक्षया पुंल्लिङ्गनिर्देशः, त एव जीवादयः, अर्था अर्यमाणत्वाद् अनादिसादिपारिणामिकादिना भावेन जीवपुद्गला अनादिपारिणामिकेन च जीवत्वेनोपयोगस्वरूपेण सादिपारिणामिकेन च मनुष्यनारकतिर्यग्देवादिना, पुद्गला अप्यजीवत्वेनानुपयोगस्वरूपेणानादिपारिणामिकेन च सादिपारिणामिकेन च कृष्णनीलादिना परिच्छिद्यमानत्वात् अर्था इत्युच्यन्ते । धर्माधर्माकाशास्तु अनादिपारिणामिकेनैव – હેમગિરા - ભાષ્યાર્થ - તત્ત્વ અંતર્ગત જીવાદિ તત્ત્વોનું વિવરણ આગળ ચોથા સૂત્રમાં થશે. “તત્ત્વ એ જ અર્થ છે. આ અર્થોની શ્રદ્ધા, રુચિ અથવા તે અર્થોને વિશે પ્રતીતિની અવધારણા અર્થાત્ જ્ઞાનનો નિશ્ચય, તે સમ્યગ્દર્શન: જે જિનેશ્વરોએ કહ્યું છે, જાણ્યું અને જોયું છે.” એવા નિશ્ચિત જ્ઞાન પૂર્વક થતી શ્રદ્ધા તે તાત્ત્વિક શ્રદ્ધા કહેવાય. “તાર્યશ્રદ્ધા” પદમાં રહેલ બને સમાસના અર્થોને કહીને હવે તેના અવયવો (એક એક શબ્દોના અર્થ કહે છે..... તસ્વનિ- અવિપરીત અવસ્થામાં રહેલ નિયત એવા જીવાદિ તે તત્ત્વો છે. નીવાલીનિ - ઉપયોગ લક્ષણવાળા જીવો. એવું લક્ષણ આગળ (અ.૨,સૂ.૮માં) કહેવાશે, તે “જીવ' સાત તત્ત્વના ક્રમમાં પ્રથમ છે તેથી ભાષ્યમાં નીવાવનિ પદનો ઉલ્લેખ છે. તત્ત્વ અને અર્થ આ બે શબ્દોમાં વિશેષણ અને વિશેષ્યની કલ્પના કરતા કહે છે કે- તે વ ા: તે તત્ત્વો જ અર્થ છે. તે” એવો પુલિંગ પ્રયોગ “અર્થની અપેક્ષાએ છે. તે જીવાદિ તત્ત્વ જ અર્થ છે. જે જણાય તે અર્થ. આ અર્થો કયા ભાવોથી યુક્ત જણાય છે તે જણાવતા કહે છે. * જડ-ચેતનઅર્થો સાદિ અનાદિ પારિણામિક ભાવ ? અનાદિ અને સાદિપારિણામિકાદિ ભાવો વડે જીવ અને પુદગલો (અર્થો) જણાય છે તે આ પ્રમાણે કે જીવ એ ઉપયોગ સ્વરૂપ એવા જીવત્વ રૂપ અનાદિપારિણામિક ભાવ વડે જણાય છે. તેમજ દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ પરિણામોની અપેક્ષાએ સાદિપારિણામિક ભાવ વડે પણ જણાય છે. તથા પુદ્ગલો પણ અજીવતત્વ હોવાથી ઉપયોગલક્ષણરહિત અનુપયોગ સ્વરૂપ એવા અજીવતત્વ રૂપ અનાદિપારિણામિક વડે જણાય છે. તથા વિવિધ કૃષ્ણ, નીલાદિ સાદિ પારિણામિક ભાવો વડે જણાય છે. તેથી આ અજીવ અને જીવને “અર્થ' કહેવાય. વળી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તો અનાદિ પારિણામિક એવા ગતિ ૨. નિથિ મુ. કા.( મi.) *.*. વિહ્નિતા મુ. પુસ્ત નતિ (ઉં,માં) Page #135 -------------------------------------------------------------------------- ________________ •षष्ठीसप्तम्योः कथञ्चिदभेदः तत्त्वार्थाधिगमसूत्रम् १/२ गति-स्थित्यवगाहस्वभावेन परिच्छिद्यन्ते, यतो न कदाचित् तामवस्थामत्याक्षुस्त्यजन्ति त्यक्ष्यन्ति वा । परतस्तु सादिपारिणामिकेनापि परिच्छिद्यन्ते एव, यथोक्तमाकाशादीनां त्रयाणां परप्रत्ययो नियमत इत्यतः परिच्छिद्यमानत्वादर्था इत्युच्यन्ते ।। श्रद्धानमित्यस्यार्थं निरूपयति- श्रद्धानं तेष्विति । अनेन श्रद्धानमित्येतल्लक्षणं 'तेषु प्रत्ययावधारणमिति कथयति । तेषु इति जीवादिषु ।।। ननु च षष्ठ्यर्थं प्राक् प्रदर्श्य सप्तम्यर्थकथनमिदानीमसाम्प्रतमिति । उच्यते- एतत् कथयति, प्रायः षष्ठीसप्तम्योरभेद एव दृश्यते, यथा गिरेस्तरवः गिरौ तरव इति, ये हि तस्यावयवास्ते तस्मिन् भवन्ति, एवमत्रापि यज्जीवादीनां श्रद्धानं तज्जीवादिषु विषयेषु भवतीति न दोषः। प्रत्ययावधारणमिति, प्रत्ययेन प्रत्ययात् प्रत्यये प्रत्ययस्यावधारणमिति । यदा तावत् प्रत्ययेनावधारणं, - હેમગિરા - - સ્થિતિ અને અવગાહનાના સ્વભાવ વડે ક્રમશઃ જણાય છે. કારણ કે આ ધર્માદિ દ્રવ્યો એ ક્યારે પણ પોતાના ગતિ આદિ સ્વભાવનો ત્યાગ કર્યો નથી, કે ત્યાગ કરશે નહીં. આ રીતે ધર્માદિ પણ અનાદિ પારિણામિક છે તે સિદ્ધ થયું. વળી આ ધર્માદિને પરપ્રત્યયથી સાદિ પારિણામિક તરીકે પણ કહી શકાય જેમ કે –* જે આકાશમાં ઘટ મૂકેલો છે તે ઘટાકાશ કહેવાય અને જ્યારે ઘટ ખસેડી પટ મૂકાય તો ઘટાકાશ નાશ પામે, અને પટાકાશની આદિ થાય. આ રીતે ત્રણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પર નિમિત્ત થકી (પર્યાયાપેક્ષાથી) નિયમાં સાદિપણું ઘટે છે આ પ્રમાણે જીવાદિ પંચાસ્તિકાય અનાદિ સાદિ પારિણામિક ભાવ વડે જણાતા હોવાથી અર્થો” કહેવાય છે. આ તત્ત્વાર્થ'પદને કહી હવે શ્રદ્ધાનું એટલે શું ? તે જણાવતાં કહે છે. * પ્રત્યય-અવધારણાનું સ્વરૂપ * શ્રદ્ધા એટલે તે જીવાદિ તત્ત્વોમાં જે પ્રતીતિની અવધારણા છે. પ્રશ્ન :- પહેલા તો ‘તત્ત્વોની (વૈષi) શ્રદ્ધા” એમ છઠ્ઠી વિભક્તિ બતાવી હવે ‘તત્ત્વો વિશે (તેપુ) શ્રદ્ધા' એમ સપ્તમી વિભક્તિ કહેવી તે અનુચિત છે ? જવાબ - અનુચિત નથી, પ્રાયઃ છઠ્ઠી અને સપ્તમી વિભક્તિમાં સામ્ય છે, અભેદ છે. જેમ કે “પર્વતના વૃક્ષો” કે “પર્વતમાં વૃક્ષો.’ બન્નેનો એક જ અર્થ છે. જે ‘તેના' અવયવો હોય તે “તેમાં હોય. એમ અહીં પણ જે જીવાદિની શ્રદ્ધા તે “જીવાદિ વિષયોમાં હોય છે એમ કહેવામાં કોઈ દોષ નથી પ્રત્યયનો અર્થ પ્રતીતિ = જ્ઞાન. અવધારણાનો અર્થ નિશ્ચય = નિર્ણય કરવો. તે જીવાદિ તત્ત્વોની પ્રત્યય વડે, પ્રત્યય થકી, પ્રત્યયમાં, અથવા પ્રત્યયની જે અવધારણા તે પ્રત્યયવધારાનું કહેવાય. જયારે આ પ્રત્યય વડે અવધારણા થાય ત્યારે ઈહા આદિ (આલોચન જ્ઞાન) વડે મૃત આદિને વિચારીને “આ તત્ત્વ આમ જ છે.” એવું ચોક્કસ જ્ઞાન જીવને થાય છે. આશય એ છે કે ઈહા, અપાયાદિપૂર્વક થતા ચોક્કસ, તાત્ત્વિક જ્ઞાનનો નિશ્ચય. તેને અવધારણરૂપ કહેવાય છે. આ અવધારણએ કર્તરિ અને ભાવે બે પ્રયોગમાં લખાય છે. (૧) કર્તરિ પ્રયોગ: Page #136 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • जिनप्रणीतार्थमेव तत्त्वम् शेषोऽपरमार्थः • तदा आलोचनाज्ञानेन श्रुताद्यालोच्य एवमेतत् तत्त्वमवस्थितमित्यवधारयति । अवधारणमिति च कर्तरि भावे वा, जीवोऽवधारयति, तस्य चावधारणं रुचिरिति । ____ अथवा प्रत्ययेनेति कारणेन निमित्तेनावधारणम् । किं निमित्तमिति चेत्, तदावरणीयकर्मणां क्षयः क्षयोपशमो वा, तेन निमित्तेनावधारयति ‘एतदेव तत्त्वम्' अथवा उत्पत्तिकारणं प्रत्ययः स्वभावोऽधिगमो वा तेन प्रत्ययेन कारणेनेति, ‘एवं तत्त्वमवस्थित'मित्यवधारयति । तस्माद् वा क्षयादिकादवधारणम्, सति वा तस्मिन्नवधारयति । षष्ठीपक्षेऽपि प्रत्ययस्य विज्ञानस्यावधारणं अन्यमतपरिकल्पिततत्त्वादपास्य तद्विज्ञानं जैन एव तत्त्वेऽवधारयति, एतदेव तत्त्वं शेषोऽपरमार्थ इति । एवं तत्त्वार्थश्रद्धानमिति विवृतं पदं, सम्यग्दर्शनमिति तु पूर्वयोग एव विवृतं न तद् विवृणोति । एतत् पुनः सम्यग्दर्शनं कथमुत्पन्नं सत् परेण ज्ञायते किं चिह्नमस्योत्पन्नस्येति ? चिह्न दर्शयति- तदेवमित्यादि । तद् इति तत्त्वार्थश्रद्धानं निर्दिशति । 'एवमित्यवयवप्रविभागेन निर्धारितं प्रशमादिचिह्नमवबुध्यस्व । - હેમગિરા - જીવ અવધારણ કરે છે, અને તે જીવનું અવધારણ તે રુચિ કહેવાય. (આ પક્ષમાં કર્તાને આશ્રયી રુચિ કહી છે) અથવા (૨) ભાવે પ્રયોગ :- પ્રત્યય વડે એટલે કારણ કે નિમિત્ત વડે અવધારવું - તે અવધારણ = રુચિ કહેવાય. (આ પ્રયોગમાં રુચિમાં જે નિમિત્ત છે તેની પ્રધાનતા છે) # રુચિના નિમિત્ત કારણ + ઉત્પત્તિ કારણ 8 પ્રશ્ન :- અવધારણમાં નિમિત્ત શું છે? જવાબ :- તે રુચિના આવરણીય કર્મોના જે ક્ષય કે ક્ષયોપશમ તે નિમિત્ત છે. આ ક્ષય – ક્ષયોપશમ રૂપ નિમિત્ત વડે અવધારવું (શ્રદ્ધા કરવી) કે ““આ જ તત્ત્વ છે તે પ્રત્યય અવધારણ કહેવાય છે. અથવા સમકિતની ઉત્પત્તિના કારણને પ્રત્યય કહેવાય અને સ્વભાવ અથવા અધિગમ આ બે પ્રત્યયરૂપ કારણો વડે “તત્ત્વ આ પ્રમાણે જ છે' તેવી અવધારણા થાય છે તે પ્રત્યયા અવધારણ કહેવાય છે. પ્રત્યયથકી અવધારણ :- ક્ષયાદિ પ્રત્યયથી (કારણ થકી) જે અવધારણ તે. પ્રત્યયમાં અવધારણ :- તે ક્ષયાદિ હોવા સાથે જે અવધારણ થાય છે. પ્રત્યયનું = વિજ્ઞાનનું અવધારણ = અન્ય મતમાં કલ્પાયેલ તત્ત્વોમાંથી વિજ્ઞાન (શ્રદ્ધા)ને દૂર કરીને તે શ્રદ્ધારૂપ વિશિષ્ટ જ્ઞાનને જૈનમતાવલંબી તત્ત્વ વિશે જ અવધારણ કરવું કે “આ જ તત્ત્વ છે, પરમાર્થ છે, અન્યશેષ પરમાર્થ નથી.” એવો જે જ્ઞાનનો નિશ્ચય તે પ્રત્યયનું અવધારણ કહેવાય. આ રીતે 'તત્વાર્થશ્રદ્ધાન' પદનું વિવરણ થયું. સગર્શન પદ તો પૂર્વે પ્રથમ સૂત્રમાં કહેવાઈ ગયું છે. તેથી અહીં નથી કહેતાં. # સમ્યગ્દર્શનના લક્ષણને ઓળખીએ # વળી આ સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા પછી બીજા વડે કઈ રીતે જણાય? ઉત્પન્ન થયેલ આ સમ્યગ્દર્શનની નિશાની શું છે ? તે દર્શાવતાં તહેવમ્ ઇત્યાદિ પદોને કહે છે. કે આમાં તત્ શબ્દ ૨. “નવચ' ચર્ચા ૨. પ્રથમ મુ. “પ્રતિવિ મુ.(G) 1. પરિક ટિ દ્રા Page #137 -------------------------------------------------------------------------- ________________ • પ્રશમાદ્દિવ્યાવ્યા - तत्त्वार्थाधिगमसूत्रम् १/२ भाष्य- तदेवं प्रशम-संवेग-निर्वेदानुकम्पास्तिक्याभिव्यक्तिलक्षणं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति । । २ । । सुपरीक्षितप्रवक्तृप्रवाच्यप्रवचनतत्त्वाभिनिवेशाद् दोषाणामुपशमात् प्रशम इत्युच्यते, इन्द्रियार्थ - परिभोगव्यावृत्तिर्वा प्रशमः, तस्य प्रशमस्याभिव्यक्तिः = आविर्भावश्चिनं=लक्षणं भवति सम्यग्दर्शनस्य। यो तत्त्वं विहायात्मना तत्त्वं प्रतिपन्नः स लक्ष्यते सम्यग्दर्शनसम्पन्न इति । संवेग :- सम्भीतिः जैनप्रवचनानुसाराद् यस्य भयं नरकादिगत्यवलोकनाद् भवति, त एवं जीवाः स्वकृतकर्मोदयान्नरकेषु तिर्यक्षु मनुजेषु महद् दुःखं शारीर- मानसं शीतोष्णादिद्वन्द्वापातजनितं भारारोपणाद्यनेकविधं दारिद्र्य- दौर्भाग्यादि चानुर्भवन्ति यद् यथैतद् न 'भविष्यति तथा यत्नं करोमि इत्यनेनापि संवेगेन लक्ष्यते, समस्त्यस्य सम्यग्दर्शनमिति । ५२ निर्वेदो=विषयेष्वनभिष्वङ्गोऽर्हदुपदेशानुसारितया यस्य भवति, यथेहलोक एव प्राणिनां दुरन्तकामभोगाध्यवसायोऽनेकोपद्रवफलःपरलोकेऽप्यतिकटुकनरकतिर्यग्मनुष्यजन्मफलप्रद इत्यतो न किञ्चि→ હેમગિરા ભાષ્યાર્થ :- તે આ પ્રમાણે-પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યથી અભિવ્યક્ત (પ્રગટ) થાય છે સ્વરૂપ જેનું એવી તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. એ તત્ત્વાર્થશ્રદ્ધાનંનું સૂચક છે. ‘વૅમ્’ શબ્દથી “સમ્યક્ત્વ માટે નિર્ધારિત કરાયેલ જુદા જુદા પ્રશમાદિ ચિહ્નોને પણ આ પ્રમાણે જાણો.” એવું નિર્દેશ કર્યું છે. * સમ્યક્ત્વના પ્રશમાદિ ૫ લક્ષણ ** પ્રશમ :- પરીક્ષા કરીને સારી રીતે પીછાણી લીધેલા પ્રવકતા (દેવ-ગુરૂ), પ્રવાચ્ય (પ્રતિપાદ્ય ધર્માદિ) અને પ્રવચન (પ્રેરણાત્મકઉપદેશ) વિશે અભિનિવેશ અચલ શ્રદ્ધાપૂર્વક સ્વીકારથી ક્રોધાદિ દોષોનો જે ઉપશમ તે. અથવા ઈન્દ્રિયજન્ય વિષયોના પરિભોગની વ્યાવૃત્તિ=બાદબાકી તે પ્રશમ. આ પ્રશમનું પ્રકટીકરણ થવું તે સમ્યગ્દર્શનનું ચિન્હ છે. ખરેખર જે વિષય-કષાયરૂપ અતત્ત્વોને મૂકી તત્ત્વનો આત્માથી સ્વીકાર કરે છે તે સમ્યગ્દર્શનથી યુક્ત ચોક્કસ છે એમ કહી શકાય. સંવેગ :- વિશેષ ભય. જિનવચનાનુસાર નરકગતિ આદિના કટુ વિપાકો જોઈ-જાણી જેને (શબ્દ આદિ વિષયોમાં) વિશેષ ભય (અત્યંત અરુચિ) થાય છે. તે જ જીવો સંવેગના પરિણામવાળા થાય છે અર્થાત્ જીવો પોતાના કરેલા કર્મોદયને લીધે નરકમાં અનેક શારીરિક, માનસિક, શીત, ઉષ્ણાદિ કલેશ રૂપ દ્વન્દ્વથી ઉત્પન્ન થયેલ મોટા દુઃખો, તેમજ તિર્યંચના અવતારમાં ભારારોપણાદિ અનેક પ્રકારના દુઃખો, મનુષ્યના અવતારમાં દુર્ભાગ્ય, દરિદ્રતા આદિ જે અનેક મોટા દુઃખોને અનુભવે છે. તેથી “તે આ મહા દુ:ખો જે રીતે ન આવે તેવો પ્રયાસ હું કરું' આવો સંવેગનો પરિણામ જે જીવમાં હોય તે પરિણામથી પણ તે જીવમાં સમ્યગ્દર્શન છે તેવી અભિવ્યક્તિ થાય છે. નિર્વેદ :- અરિહંત પ્રભુના ઉપદેશ પ્રમાણે સ્પર્શાદિ વિષયોની અરુચિ અનાસક્તભાવ પેદા છુ. ‘સ્વવ્યા, ન તુ પરોવરોઘેન' કૃત્યર્થ: ૩. માનસશીત" મુ./ä,માં)| 3. મતિ મુ.પ્રા./માં)| ૪. ત (રા.)। ૬. મતિ પા. Page #138 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • प्रशमादयो निश्चयसम्यक्त्वस्यैव लिङ्गम् • दनेन उज्झितव्य - एवायमतिप्रयत्नेनेत्येवंविधनिर्वेदाभिलक्ष्यं सम्यग्दर्शनमिति। अनुकम्पा="घृणा=कारुण्यं सत्त्वानामुपरि, यथा सर्व एव सत्त्वाः सुखार्थिनो दुःखप्रहाणार्थिनश्च, नैतेषामल्पाऽपि पीडा मया कार्येति निश्चित्य चेतसाऽऽर्द्रेण प्रवर्त्तते स्वहितमभिवाञ्छन्नित्यनेनापि चिते रुचिस्तत्त्वप्रवणा । ५३ आस्तिक्यमिति अस्त्यात्मादिपदार्थकदम्बकमित्येषा मतिर्यस्य स आस्तिकः तस्य भावः तथापरिणामवृत्तिता आस्तिक्यम्, सन्ति खलु जैनेन्द्रप्रवचनोपदिष्टा जीवपरलोकादयः सर्वेऽर्था 'अतीन्द्रिया इति, एवंरूपेणाप्यास्तिक्येन ज्ञायते सम्यग्दर्शनयुक्तोऽयमिति । अत एवैषां प्रशम-संवेग-निर्वेदानुकम्पास्तिक्यानां अभिव्यक्तिः = उद्भवो = जन्म सैव लक्षणं-चिह्नमस्योत्पन्नस्येति । मौनीन्द्रप्रवचनानुसाराच्च यदा प्रशमादय आश्रीयन्ते तदा यदपरे नोदयन्ति मिथ्यादृष्टेरप्येवं सम्यग्दर्शनं चिन्ह्येतेति तद् द्वैरापास्तं भवति। नहि ं तेषामर्हदुपदेशानुसारात् प्रशमादयो जायन्ते, तद्विपरीतमिथ्याज्ञानसमन्वयात् હેમગિરા થાય તે નિર્વેદ છે. તે આ રીતે કે આ સ્પર્શાદિ વિષયોના કામ-ભોગના અધ્યવસાયો = વાસના દુરન્ત (દુઃખે કરી અંત લાવી શકાય તેવા) છે. ‘આ લોકમાં અનેક ઉપદ્રવ રૂપ ફળવાળા છે તથા પરલોકમાં પણ અતિ ટુ એવા નરક, તિર્યંચ, મનુષ્યના જન્મરૂપ ફળને આપનાર છે. તેથી અત્યંત દુખદાયી આ ભોગ વડે સર્યું. ઘણા યત્નપૂર્વક પણ આ ત્યજવા યોગ્ય જ છે’' આવો જે નિર્વેદનો પરિણામ તે જીવમાં સમ્યગ્દર્શનને સૂચવનાર છે. અનુકંપા :- ‘ધૃણા’=જીવો ઉપરની કરૂણા. જેમકે- જગતમાં રહેલ સર્વ જીવો સુખના અર્થી છે. કોઈ દુઃખના અર્થી નથી, પણ દુઃખનો નાશ કરવાના ઈચ્છુક છે તેથી જ ‘મારે કોઈને અલ્પ પણ પીડા ન કરવી” આવો નિશ્ચય કરી સંવેદનશીલ હૃદયથી પોતાના હિતને ઇચ્છતો પ્રવર્તે છે.. આ ‘અનુકંપા’ ગુણથી તાત્ત્વિકરુચિરૂપ સમ્યગ્દર્શન જીવમાં છે તે જણાઈ આવે છે. આસ્તિકય :- ‘‘આત્મા આદિ તત્ત્વોનો સમૂહ સત્ છે.” તેવી મતિ છે જેની તે આસ્તિક અને જીવમાં રહેલો આસ્તિકતાનો જે પરિણામ તે ‘આસ્તિક્ય’. જિનેશ્વરના પ્રવચનમાં કહેવાયેલા જીવ, પરલોકાદિ સર્વે અતીન્દ્રિય અર્થો તે વાસ્તવિક સ્વરૂપ જ છે.” આવા આસ્તિકતાના પરિણામથી જીવ સમ્યગ્દર્શન યુક્ત છે તે જણાઈ આવે છે. * ....તો જ પ્રશમાદિ સમ્યગ્દર્શનના લક્ષણ બની શકે આ પ્રમાણે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યની અભિવ્યક્તિ ઉદ્ભવ, જન્મ એ સમ્યગ્દર્શન ઉત્પન્ન થયાની નિશાની છે. જો કોઈ એમ કહેતું હોય કે આ પ્રશમાદિ લક્ષણો મિથ્યાત્વીમાં જ્યારે જોવા મળે, ત્યારે તેઓ (મિથ્યાત્વી)માં પણ સમકિત રહેલુ છે એવું કહેવાની આપત્તિ આવશે અર્થાત્ સમક્તિના લક્ષણ મિથ્યાત્વમાં અતિવ્યાપ્ત થશે. આના જવાબમાં ટીકાકાર છુ. "તિયને । ર્. તેવે રા... રૂ. સર્વેષામતી" પા./ ૪. ટુરાવપા" પા..પ્રિયતે-શિષ્યતે હૈંયમનયા કૃતિ ઘળા (ઇ.સેò) T. ર. ટિા = Page #139 -------------------------------------------------------------------------- ________________ ५४ • सम्यग्दर्शनस्य द्वैविध्यप्रतिपादकं सूत्रम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/३ સૂત્રમ્ તક્સિસધિવાના દ્વારા भाष्य- तद् एतत् सम्यग्दर्शनं द्विविधं भवति। निसर्गसम्यग्दर्शनम् अधिगमसम्यग्दर्शनं च। तु यथाकथञ्चिदविदितपरमार्थाः प्रवर्त्तमानाः प्रशमादिवातेन पीड्यन्ते । सम्प्रति व्याख्याय रुचेर्लक्षणं निगमयति- तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति । सामानधिकरण्यं चातः कृतवान्, न यतोऽस्त्यनयोरन्यत्वरूपो भेद इति यथाग्नेभिन्नरूपो धूमः, यथाऽग्निरुष्ण इत्येवं तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमिति ।।२।। __एवं निर्धारिते सम्यग्दर्शनस्वरूपे आह- सर्वं ह्युत्पद्यमानं वस्तु हेतुमपेक्ष्योत्पद्यते घटादय इव मृदादिना, एवमिदं प्रागवस्थायां मिथ्यादृष्टेरप्रकटीभूतमुत्तरकालमुपजायमानं प्रशमादिना लक्ष्यते, तस्य पुनरुत्पत्तौ को हेतुरित्युच्यते- तच्छब्द एतच्छब्दार्थे मत्वेत्याह- तद् एतदिति । एतदित्युक्तेऽप्यनेकस्य विषयस्य प्रत्यक्षस्य एतच्छब्दवाच्यस्य सम्भवात् प्रकृतेन व्यवच्छेदं करोति सम्यग्दर्शनमिति । निमित्त - હેમગિરા સત્રાર્થ :- સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમરૂપ બે હેતુથી ઉત્પન્ન થાય છે.JI૧-all ભાષ્યાર્થ :- આ સમ્યગ્દર્શન બે પ્રકારનું હોય છે. નિસર્ગ સમ્યગ્દર્શન અને અધિગમ સમ્યગ્દર્શન કહે છે કે જો જિનવચનાનુસાર આ પ્રશમાદિ ગુણો હોય તો જ સમકિતના લક્ષણ તરીકે જાણવાં. મિથ્યાત્વીમાં જિનવચનાનુસાર પ્રશમાદિ ગુણો નથી હોતા અને તેઓ મિથ્યાજ્ઞાનથી યુક્ત હોય છે. તેથી તેઓ પરમાર્થને નહીં જાણતા લોકેષણા, સ્વાર્થમતિ આદિના કારણે જેમ તેમ પ્રવર્તતા પ્રશમાદિ રૂપ વાયુથી પીડાય છે. (આશય એ છે કે મિથ્યાત્વીમાં રહેલા તપ, પ્રશમાદિ જિનાજ્ઞાનુસારી ન હોવાથી તે સમકિતના લક્ષણરૂપ ન કહી શકાય.) રુચિના લક્ષણને કહી નિગમન (ઉપસંહાર) કરતાં કહે છે કે - તવાઈશ્રદ્ધાનં સચવનતિ આમાં પૂર્વપદ “તત્વાર્ધશ્રદ્ધા અને ઉત્તર પદ ' સર્જન' એ બન્ને સમાનાધિકરણ છે. એક જ લિંગ-વચનાદિવાળા છે. તેનો અર્થ એ થયો કે આ બેમાં અન્યત્વ રૂપ કોઈ ભેદ નથી જેમ અગ્નિધૂમ ભિન્ન છે, તેમ અહીં ભેદ નથી પણ “ઉષ્ણ-અગ્નિ'ની જેમ અભેદ છે. આશય એ કે તત્ત્વાર્થ શ્રદ્ધા એ સમ્યગ્દર્શનનું અભેદભાવે લક્ષણ છે, ભેદરૂપે લક્ષણ નથી..I ૨ ત્રીજા સૂત્રની અવતરણિકા :- આ પ્રમાણે સમ્યગ્દર્શનનું સ્વરૂપ નિર્ધારિત થએ છતે કોઈ પ્રશ્ન કરે છે કે ઉત્પન્ન થતી સર્વ વસ્તુ કોક હેતુને અપેક્ષીને ઉત્પન્ન થાય છે જેમ ઘટાદિ કાર્યો માટી આદિને આશ્રયી ઉત્પન્ન થાય, તેમ મિથ્યાષ્ટિને પૂર્વ અવસ્થામાં અપ્રગટીભૂત (નહીં પેદા થયેલ) , સમ્યગ્દર્શન, ઉત્તર કાળમાં ઉત્પન્ન થાય છે. અને જે પ્રશમ-સંવેગ આદિ ચિન્હોથી ઓળખાય છે. તેવા આ સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં હેતુ કોણ છે? એ પ્રશ્નનો જવાબ આપતા ત્રીજા સૂત્રમાં કહે છે. સૂત્રમાં લખાયેલ ‘ત' શબ્દ ‘ત' શબ્દના અર્થમાં છે. ' દ્વિવિધ સમ્યગ્દર્શનની વિમર્શના * *g' સર્વનામ અનેક પ્રત્યક્ષ વિષયોનું વાચક હોવાથી, અન્ય વિષયોની બાદબાકી Page #140 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •સૂત્રે અસમાનરને છેતૂપવન • भाष्य- निसर्गादधिगमाद् वोत्पद्यते इति द्विहेतुकं द्विविधं । द्वयेनोपजायमानत्वाद् द्विविधमित्याह, न पुनरत्र मुख्यया वृत्त्या भेदः प्रतिपादयितुमिष्टः, कारणस्य पृष्टत्वादिति, तेनैव निमित्तद्वयेन व्यपदिशन्नाह- निसर्गसम्यग्दर्शनं अधिगमसम्यग्दर्शनं चेति।। आत्मनस्तीर्थकराद्युपदेशदानमन्तरेण स्वत एव जन्तोर्यत् कर्मोपशमादिभ्यो जायते तत् निसर्गसम्यग्दर्शनम् यत् पुनस्तीर्थकराद्युपदेशे सति बाह्यनिमित्तसव्यपेक्षमुपशमादिभ्यो जायते तत् अधिगमसम्यग्दर्शनमिति । च शब्दो भिन्ननिमित्तप्रदर्शनपरो निसर्गसम्यग्दर्शनस्य 'निसर्ग एव प्रयोजनमितरस्य त्वधिगम एव, न पुनरेकस्यैव सम्यग्दर्शनोत्पत्तौ द्वयं निमित्तं भवतीति एतदेव चासमासकरणे प्रयोजनं चशब्देन द्योतितमिति इतरथा ह्येवं वक्तव्यं स्यात् निसर्गाधिगमाभ्यामिति वाशब्दोऽपि च न कर्तव्यो भवति एकस्यैवोभयरूपस्य निमित्तस्याश्रितत्वादिति। तदेवं लघुनोपायेन सिद्धेऽर्थे यद् भिन्नविभक्तितां शास्ति तत् कथयति-भिन्ने खल्वेते कारणे । - હેમગિરા ભાષ્યાર્થ :- અથવા તો નિસર્ગ કે અધિગમ આમ બે હેતુથી ઉત્પન્ન થતું હોવાથી આ સમ્યગ્દર્શન કિહેતુક (બે પ્રકારે) કહેવાય છે. કરતા, પ્રસ્તુતમાં શું વિષય ગ્રહણ કરવો ? તે દર્શાવવા સર્વ પદ લખ્યું છે. આ દર્શન બે નિમિત્તોથી થાય છે એ જણાવવા ‘ક્રિવિ' પદ છે. અહીં મુખ્યવૃત્તિથી સમ્યગ્દર્શનના બે ભેદો કહેવા ઈષ્ટ નથી કારણ કે આ સૂત્રની અવતરણિકામાં સમકિતના કારણો કયાં છે તે અંગે પ્રશ્ન કરાયો છે તેથી તે બે નિમિત્ત (કારણ) થકી જ “નિસર્ગ સમ્યગ્દર્શન અને અધિગમ સમ્યગ્દર્શને સમકિતનો વ્યપદેશ કરે છે. તીર્થંકરાદિના ઉપદેશ વિના આપ મેળે જ જીવને કર્મના ઉપશમાદિ ભાવો વડે જે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. જે તીર્થકરાદિના ઉપદેશ થકી બાહ્ય નિમિત્તાદિને અપેક્ષીને ઉપશમાદિ વડે ઉત્પન્ન થાય તે અધિગમ સમ્યગ્દર્શન છે. ભાષ્યમાં “ઘ' શબ્દ બન્ને સમકિત ભિન્ન નિમિત્તવાળા છે તેનો સૂચક છે. અર્થાત્ નિસર્ગ સમકિતમાં નિસર્ગનું જ પ્રયોજન છે અને અધિગમ સમકિતમાં અધિગમનું જ પ્રયોજન છે. આશય એ કે એકજ સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં બે નિમિત્તાનું પ્રયોજન નથી. તે બાબતને જ જણાવવા વાચકપ્રવરશ્રીએ સૂત્રમાં સમાસ કર્યો નથી. જે આ ‘' કારથી જણાઈ આવે છે જો એવું (બે સમકિતના બે ભિન્ન નિમિત્તો છે) ન કહેવું હોય તો સમાસ કરીને ‘નિસાથીમાભ્યામ્ એવું સૂત્ર બનાવી શકે. તેમજ જો એક જ સમ્યગ્દર્શનને આશ્રિત બંન્ને = ઉભય નિમિત્તો છે તેમ કહેવુ હોય તો પછી 'વા' શબ્દ પણ સૂત્રમાં ન જોઈએ અને આ પ્રમાણે ‘નિસfથામાખ્યાન' આ લઘુ સૂત્ર રૂપ ઉપાયથી પણ ઈષ્ટ અર્થ સિદ્ધ થઈ શક્ત, છતાં પણ જે ભિન્ન વિભક્તિવાળું યથોકત સૂત્ર કર્યું છે તેનાથી સિદ્ધ થાય છે કે ખરેખર બે સમકિતમાં બે ભિન્ન કારણ છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ •fહેતુત્વે વિમ્' तत्त्वार्थाधिगमसूत्रम् १/३ ___अथ कथं तदेवं व्यपदिश्यते निसर्गसम्यग्दर्शनं कथं वाऽधिगमव्यपदेशं प्रतिपद्यत इत्यत आह- निसर्गादधिगमाद् वोत्पद्यत इति । इति तस्मादित्यस्यार्थे, यच्छब्दस्तु यत्तदोर्नित्यसम्बन्धादेव नीयते, यस्मान्निसर्गादधिगमाच्च कारणादुपजायते तस्मात् तेनैव व्यपदिश्यते यवाङ्कुरवत्, यत्तदपूर्वकरणानन्तरभाव्यनिवृत्तिकरणं तत् निसर्ग इति भण्यते । तस्मात् कारणात् निसर्गाख्यादुत्पद्यते याऽसौ रुचिः सा कार्याख्या। . तथा योऽसौ बाह्य उपदेशः स यत्र हेतुर्भवति तत उत्पद्यते या रुचिः सा तत्कार्या भवतीत्येवं कार्या रुचिः कारणं निसर्गोऽधिगमो वेति । एवं च कार्यकारणभावे दर्शिते नोदक आह- यदि मुख्यया वृत्त्या हेतुः प्रतिपाद्यते सूत्रेण तथा सति किमेवं पुरस्ताद् व्यपादेशि भवता - હેમગિરા - # કારણના ભેદે કાર્ચનો ભેદ ૪ શંકા - નિસર્ગ સમ્યગ્દર્શન અને અધિગમ સમ્યગ્દર્શન એવા નામોથી જ તે સમકિતનો વ્યપદેશ કેમ કરાય છે? સમાધાન :- આ સમકિત નિસર્ગ અને અધિગમરૂપ કારણથી ઉત્પન્ન થાય છે માટે તે નામોથી સમકિતનો વ્યપદેશ થાય છે. ભાષ્યનો પ્રથમ ‘ત્તિ' શબ્દ ‘ત' (તેથી)ના અર્થમાં છે. “યત્' અને “ત’નો નિત્ય સંબંધ હોય છે. “ નિધિ મહોત્સવમાં પણ વતન સર્વનામ સાથે અન્વય કરવો તે આ રીતે - જે કારણથી નિસર્ગ-કારણથી અને અધિગમ- કારણથી સમકિત ઉત્પન્ન થાય છે. તેથી નિસર્ગ સમકિત અને અધિગમ સમકિત એ પ્રમાણે કહેવાય છે. આમ સમકિતના કારણ તરીકે નિસર્ગ અને અધિગમ હોવાથી સમકિતનો વ્યપદેશ પણ તે જ નામથી થાય છે. જેમ જયાં જવ વાવ્યા હોય ત્યાં જવના જ અંકુર હોય બીજા નહીં. જવના અંકુર માટે જવ (બીજ)એ કારણ બને છે માટે તે અંકુરને (કાર્યમાં કારણનો ઉપચાર કરી) વાંકુર જ કહેવાય. અપૂર્વકરણ પછી થતું જે અનિવૃત્તિ કરણ છે તે જ નિસર્ગ છે. એવા તે નિસર્ગ રૂપ કારણથી થતું રુચિ રૂપ કાર્ય તે નિસર્ગથી થનારી રુચિ કહેવાય છે. તેમજ જ્યાં બાહ્ય ઉપદેશાદિ હેતુ બને અને તેનાથી જે રુચિ (કાર્ય) પેદા થાય તે રુચિ બાહ્ય અધિગમરૂપ કારણથી થનાર કહેવાય. આમ રુચિ એ કાર્ય છે અને નિસર્ગ અને અધિગમ એ બે કારણ છે. આવા કાર્ય-કારણભાવને સાંભળીને શંકાકાર આ પ્રમાણે પ્રશ્ન કરે છે. શંકા :- આપણા વડે જો, મુખ્ય વૃત્તિથી હેતુ તરીકે જ નિસર્ગ-અધિગમને સૂત્રમાં સ્વીકારાયા છે. તો પાછળથી ભાષ્યમાં “સમ્યગ્દર્શન બે પ્રકારના છે” એવું કેમ કહ્યું ? એમ કહેવું જોઈતું હતું કે “તે સમ્યગ્દર્શનના બે હેતુ છે? વળી આ બે હેતુઓ જે સૂત્રમાં પ્રતિપાદિત છે તે જ ૧. સા તા* સંસા Page #142 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • निसर्गसम्यग्दर्शनस्य विवरणम् • भाष्य - निसर्गः परिणामः स्वभावः अपरोपदेश इत्यनर्थान्तरम् । तदेतत्- सम्यग्दर्शनं द्विविधमिति ? एवं तु वाच्यमासीत् तस्य सम्यग्दर्शनस्य द्वौ हेतू इति, तावेव सूत्रप्रतिपाद्यौ हेतू प्रदर्शनीयौ, न पुनः सूत्रेणानभिसमीक्षितं द्विविधत्वमित्येवं पर्यनुयुक्तः स्माहद्विहेतुकं द्विविधमिति । द्वौनिसर्गाधिगमाख्यौ प्रत्येकं असमासकरणज्ञापितौ हेतू यस्य तद् द्विहेतुकम्, स तु द्विविधमिति मया व्यपदिष्टं एतत् कथयति कारणद्वैरूप्यात् कार्यद्वित्वं न पुनर्मुख्यभेदप्रतिपादनं प्रेप्सितं इह तु सूत्रे निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानत इति (१-७) । विधानग्रहणात् क्षयसम्यग्दर्शनादिविधानं प्रतिपादयिष्यते । यदि तर्हि उत्पत्तौ निसर्गः कारणमभ्यु - पेयते तथा सति वाच्यो निसर्गः किमात्मकोऽसाविति ? उच्यते- निसर्गः परिणामः स्वभावः अपरोपदेश इत्यनर्थान्तरमित्यादि । निसृज्यते=त्यज्यतेऽसौ कार्यनिवृत्तौ सत्यामिति निसर्गः, नहि कार्ये उत्पन्ने कारणेनापेक्षितेन किञ्चित् प्रयोजनमस्ति उत्पन्ने हि सम्यग्दर्शने अनिवृत्तिकरणं त्यज्यते, प्रयोजनाभावात्, न चात्यन्तं तस्य त्यागमभ्युपगच्छामो, यतस्तदेव कारणं तेनाकारेण परिणतमिति, उत्फण-विफण-प्रसारिताकुण्डलितभुजङ्गवत्, उत्फणपरिणामेन योऽहिरजनिष्ट स एव विगतफणो હેમગિરા 2 ५७ ભાષ્યાર્થ :- નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ આ બધા એકાર્થિક શબ્દો છે. બે ભાષ્યમાં દર્શાવવા ઉચિત હતા, પણ સૂત્રમાં જે કહેવાયું નથી તેવા બે પ્રકારને ભાષ્યમાં દર્શાવવા યુક્ત નથી. સમાધાન :- સૂત્રમાં સમાસ નહીં કરવા વડે જણાવેલા બે ભિન્ન હેતુઓ નિસર્ગ અને અધિગમ છે. આ બે હેતુ છે જેમાં તે દ્વિહેતુક સમ્યગ્દર્શન છે. તે દ્વિહેતુક સમ્યગ્દર્શન જ દ્વિવિધ બે પ્રકારે છે એમ મયા = ભાષ્યકાર વડે કહેવાયું છે. કહેવાનો આશય એ છે કે કારણના દ્વિત્વને લઈને કાર્યનું દ્વિત્વ છે. અર્થાત્ મુખ્યવૃત્તિની અપેક્ષાએ સમ્યગ્દર્શનના બે પ્રકાર નથી પણ હેતુ ભેદની અપેક્ષાએ ઉપચારથી બે પ્રકાર છે. વળી આ જ અધ્યયનના સૂત્ર ૭માં નિર્દેશ, સ્વામીત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન દ્વારો થકી સમકિતને વર્ણવશે. અને ત્યાં વિધાન દ્વારમાં મુખ્ય વૃત્તિથી કાર્યરૂપ સમકિતના ‘ક્ષય, ક્ષયોપશમ આદિ વિધાન ભેદોનું પ્રતિપાદન કરશે. * નિસર્ગના એકાર્થક નામોને ઓળખીએ = પ્રશ્ન :- જો સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ‘નિસર્ગ’ કારણ છે તો તે નિસર્ગ કેવા પ્રકારનું હોય છે એ જણાવો ? જવાબ :- નિસર્ગ, પરિણામ, સ્વભાવ, અપરોપદેશ આ બધા એકાર્થિક શબ્દો છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે નિસર્ગ :- જે ત્યાગ કરાય તે. અર્થાત્, કાર્ય નિષ્પન્ન થએ છતે જેનો ત્યાગ-વિસર્જન કરાય તે નિસર્ગ, કારણ કે કાર્ય બની ગયા પછી પૂર્વ અપેક્ષિત કારણનું કોઈ પ્રયોજન હોતું નથી. તેથી સમ્યગ્દર્શન ઉત્પન્ન હોવા છતાં અનિવૃત્તિ કરણનો ત્યાગ કરાય છે. કારણ કે તેના પ્રયોજનનો અભાવ છે.(અનિવૃત્તિકરણનું પ્રયોજન સમ્યગ્દર્શનને ઉત્પન્ન કરવાનું છે.) Page #143 -------------------------------------------------------------------------- ________________ • परिणामवादे दृष्टान्तत्रयोपदर्शनम् • • तत्त्वार्थाधिगमसूत्रम् १/३ मुकुलमाधाय सन्तिष्ठते, उत्थितासीन -शयित - निकुटितपुरुषवद्, वा उत्थितोऽपि पुरुषः पुरुष एवं निषण्णः शयितो वा, नावस्थामात्रभेदादवस्थावतो भेदः शक्योऽभ्युपेतुम्, परिशटितपत्राङ्गारकितपुष्पितपलाशवद् परिणामस्यानेकरूपत्त्वात् । परिणामिनोऽन्वयिद्रव्यस्य न सर्वथा भेदस्तत्त्वात् । ५८ एवमिहाप्यनिवृत्तिरूपो निसर्गः परिणामः सम्यग्दर्शनाकारेण वर्तते, पूर्वावस्थां विहाय परिणामः, अन्वयि जीवद्रव्यं तु ध्रुवं परिणामि चोक्तम्, सृजेः परिणामेऽप्रतीतत्वात् स्वभाव इत्याह । यतः परिणामो हि प्रयोगेण घटादीनां विस्रसा चाभ्रेन्द्रधनुरादीनां दृष्ट इत्यतः वैत्रसिकपरिणामं कथयत्यनेन, नासावन्येन प्राणिना तस्य क्रियतेऽनिवृत्तिरूपपरिणाम इति, स्वेनैवात्मनाऽसौ भावो जनित इति स्वभाव इत्युच्यते, नार्थान्तरवृत्तित्वमस्ति व्यवहारात्, निश्चयात् तु सर्वशब्दानां भिन्नार्थत्वम्। स હેમગિરા * પરિણામના ભેદે પરિણામિનો સર્વથા ભેદ નથી જો કે અમે આ કારણનો અત્યંત ત્યાગ નથી માનતા કારણ કે આ હેતુનું જ કાર્ય રૂપે પરિણમન થાય છે. અર્થાત્ કારણ જ કાર્યનો આકાર લે છે. જેમ સર્પ પોતાની ફણાને ઉંચીનીચી કરવા થકી, પ્રસારણ અને સંકુચિત (કુંડલાકારની) અવસ્થા થકી વિવિધ અવસ્થાવાળો જણાય છે. છતાં સર્પ તો એક જ છે. પણ આકારભેદથી ભેદવાળો જણાય છે. જે સર્પ ફણાને ઊંચી કરવા વડે જે પ્રસારિત આકાર ધારણ કરનાર છે તે જ સર્પ ફણાને સંકોચી દઈને કુંડલાકારને ધારણ કરે છે. આટલા માત્રથી સર્પ બદલાઈ જતો નથી. જેમ ઉભેલો-બેસેલો-સૂતેલો કે સંકુચિત ઇત્યાદિ વિવિધ આકારવાળો પુરુષ એક જ છે. સુવું વિગેરે અવસ્થા ભેદથી કાંઈ અવસ્થવાન્ પુરુષમાં સર્વથા ભેદ ન થાય. ઉભેલો પણ પુરુષ- તે જ પુરુષ છે કે જે સુતેલો-બેસેલો હતો. એ જ રીતે એક જ ખાખરાના ઝાડની અનેક અવસ્થાઓ બની શકે, જેમ કે ખરી પડેલા પાંદડાવાળું, સુંદર ખીલી ગયેલા લાલ પુષ્પવાળું, આ અવસ્થા ભેદે પણ ઝાડ તો એક જ હોય છે. આશય એ છે કે વિભિન્ન પરિણામો (અવસ્થાઓ)થી પરિણામી એવું અન્વયી દ્રવ્ય સર્વથા ભિન્ન નથી. આ પ્રમાણે અહીં પ્રસ્તુતમાં પણ અનિવૃત્તિ કરણ રૂપ જે નિસર્ગ પરિણામ છે તે જ પૂર્વાવસ્થાને છોડીને સમ્યગ્દર્શનના આકાર રૂપે વર્તે છે. અને અન્વયી એવું આત્મ દ્રવ્ય તે પરિણામી છે જે એક જ (ધ્રુવ) છે. વળી આ સમ્યગ્દર્શનનો પરિણામ બીજાકોઈ (પ્રયોગ)થી સર્જન નથી કરાયો પણ સ્વતઃ ઉત્પન્ન થયો છે તેથી આ પરિણામમાં(પ્રયોગજન્ય) સર્જનાત્મક પ્રતીતિ ન થતી હોવાથી. આ પરિણામને “સ્વભાવ” પણ કહેવાય છે. કારણ કે પરિણામ પણ બે પ્રકારે છે ૧. પ્રાયોગિક પરિણામ :- પ્રયત્નથી થનારા પરિણામ. કુંભકારાદિથી બનતા ઘટ વગેરે પ્રયોગ રૂપ પરિણામો છે. ૨. વૈસસિક પરિણામ :- સ્વભાવિક રીતે થનારા પરિણામ. સહજતાથી સ્વભાવિક રીતે બનતાં - ઈન્દ્રધનુષાદિ (Rainbow) જે દેખાય છે તે વિસ્રસા રૂપ પરિણામો છે. નિસર્ગ સમ્યગ્દર્શન એ Page #144 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •૩યોજ્યો નીવ: માણ- જ્ઞાન-રર્શનોપયોનિક્ષણો નવ નિ વક્ષ્યત્વે (૨૮). पुनरनिवृत्तिस्वरूपपरिणामः कस्य भवति कथं वा प्राप्यते ? इत्युक्ते उत्तरं भाष्यमाह- ज्ञानदर्शनेत्यादि (येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यते इत्येतत्पर्यन्तं । कस्येति ? जीवस्येति ब्रूमः । किंलक्षणो जीव इति ?। नापरिज्ञाते जीवे तस्यैष इति शक्यं प्रतिपत्तुमिति । उच्यते- ज्ञानाधुपयोगलक्षण इति । ज्ञानं च दर्शनं च तावेवोपयोगी लक्षणमस्य स ज्ञान-दर्शनोपयोगलक्षण इति, ज्ञानं नाम यज्जीवादीनां पदार्थानां विशेषपरिच्छेदितया प्रवर्त्तते तद् ज्ञानम्, यत् पुनस्तेषामेव सामान्यपरिच्छेदप्रवृत्तं स्कन्धावारोपयोगवत् तद् दर्शनमभिधीयते । न च कश्चिदेवमात्मकः प्राणी विद्यते य आभ्यां रहित इति, येऽपि हि प्रकृष्टावरणकर्मपटलाच्छादिता निगोदादयः पञ्चैकेन्द्रिया जीवनिकायास्तेऽपि साकारानाकारोपयोगयुक्ता इति । यतः - હેમગિરા - ભાષ્યાર્થ:- આ નિસર્ગ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ક્રમ દર્શાવે છે. તે આ પ્રમાણે - જીવ એ જ્ઞાન અને દર્શનના ઉપયોગના લક્ષણવાળો છે. “ડયોનો સૂક્ષનું” (અ.ર.સૂ.૮)માં આ વાત સ્પષ્ટ કરશે. સ્વભાવ”રૂપ હોવાથી વૈગ્નસિક આત્મ પરિણામ કહેવાય છે. કારણ કે આ અનિવૃત્તિ સ્વરુપ પરિણામ કોઈ અન્ય પ્રાણી વડે નિર્માણ નથી કરાયો પરંતુ આપ મેળે જ જીવમાં ઉત્પન્ન થયેલ છે, તેથી આ પરિણામને “સ્વભાવ” કહેવાય છે. * * વ્યવહાર-નિશ્ચય નથી એકાઈનામોનો વિમર્શ ૪ - વ્યવહાર નથી જોતાં એક પદાર્થના બીજા એકાર્થિક નામો એક જ અર્થનો બોધ કરાવે છે, બીજો અર્થ ન જણાવે; જ્યારે નિશ્ચય નયની દૃષ્ટિએ તો એકાર્થિક ભિન્ન નામો પણ ભિન્ન ભિન્ન અર્થના બોધક હોય છે. (નિસર્ગ, પરિણામ, સ્વભાવ ઇત્યાદિ શબ્દોમાં વ્યવહારની અપેક્ષાએ અર્થ ભેદ નથી પણ નિશ્ચયથી (વ્યુત્પત્તિએ) અર્થ ભેદ ખરો.) વળી તે અનિવૃત્તિ સ્વરૂપ પરિણામ કોને થાય છે અથવા કઈ રીતે પ્રાપ્ત થાય છે? તેનો જવાબ જણાવતાં ભાષ્યકારશ્રી "જ્ઞાનનોપયો' ઈત્યાદિ પદોથી માંડી “યેનાનુશાત્ સ નમુદ્યતે'' સુધીના પદો કહ્યા છે તેમાં ઉપર જે પ્રશ્ન કર્યો કે નિસર્ગ સમ્યગ્દર્શન કોને થાય ? તેનો ઉત્તર :- નિસર્ગ સમ્ય દર્શન “જીવને થાય છે.” આ પ્રશ્ન :- આ જીવનું લક્ષણ શું છે ? કારણ કે જીવનું સ્વરૂપ ન જણાય તો તેનો આ અનિવૃત્તિ પરિણામ પણ ન જાણી શકાય તેથી જીવનું લક્ષણ કહો ? ઉત્તર :- જ્ઞાન વગરેનો ઉપયોગ એ જીવનું લક્ષણ છે. “જ્ઞાનઅને “દર્શન' આ બે ઉપયોગ રૂપ લક્ષણ છે જેના, તે “જીવ' જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો કહેવાય. જે જીવાદિ પદાર્થોનો વિશેષ પરિચ્છેદ (બોધ) કરાવવા માટે પ્રવર્તે તે “જ્ઞાન” ઉપયોગ અને જે જીવાદિ પદાર્થોનો સામાન્ય બોધ કરાવે તે “દર્શન’ ઉપયોગ કહેવાય છે. જેમ કે “આ સૈન્ય છે” એવો સામાન્ય-બોધ તે દર્શન Page #145 -------------------------------------------------------------------------- ________________ •निसर्गसम्यग्दर्शनस्य प्राप्तिरीतिः. तत्त्वार्थाधिगमसूत्रम् १/३ ___ भाष्य- *तस्यानादौ संसारे परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्ध-निकाचनोदयनिर्जरापेक्षं नारक-तिर्यग्योनि-मनुष्यामरभवग्रहणेषु विविधं पुण्य-पापफलमनुभवतो ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यात् तानि तानि परिणामाध्यवसायस्थानान्तराणि गच्छतोऽनादिमिथ्यादृष्टेरपि सतः परिणामविशेषादपूर्वकरणं तादृग् भवति येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यत इत्येतत् निसर्गसम्यग्दर्शनम् ।। स्पर्शनेन्द्रियं हि तेषामस्ति, तच्च साकारानाकारोपयोगस्वरूपमतो व्यापिलक्षणम् । ज्ञानदर्शनोपयोगी लक्षणमस्त्येतत् सूक्तमिति । इतिशब्दः एवकारार्थे, जीव एवोपयोगलक्षणो न परमाण्वादय इति । वक्ष्यते= अभिधास्यते, उपयोगलक्षणो जीव इत्यस्मिन् द्वितीयाध्यायवर्तिनि सूत्रे, अतो नितिस्वरूपस्य जीवस्य स निसर्गरूपः परिणाम इति । - હેમગિરા - ભાષ્યાર્થ :- આ જીવ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતો, કર્મથી જ પોતે કરેલા અનેક કર્મોનો બંધ, નિકાચના, ઉદય અને નિર્જરાની અપેક્ષાએ નરક, તિર્યંચ યોનિ તેમજ મનુષ્ય, અને દેવ ભવોનું ગ્રહણ કરી તેમાં અનેક પ્રકારના પુણ્ય - પાપના ફળોને અનુભવતો, જ્ઞાન અને દર્શનના ઉપયોગ રુપ પોતાના સ્વભાવ થકી તે તે પરિણામ રુપ અધ્યવસાયના જુદા જુદા સ્થાનને પામતો અનાદિ મિથ્યાદેષ્ટિ હોવા છતાં પરિણામ વિશેષથી તેવા પ્રકારના અપૂર્વકરણ (અપૂર્વ અધ્યવસાય)ને પામે છે કે જેના પ્રભાવે કોઈના ઉપદેશ વિના જ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે, આને નિસર્ગ સમ્યગ્દર્શન કહેવાય. ઉપયોગ છે. આ સૈન્યમાં આટલા રથ, આટલા ઘોડા ઈત્યાદિ વિશેષ બોધ તે જ્ઞાન ઉપયોગ. એવો કોઈ જીવ નથી કે જે આ બે જ્ઞાન-દર્શન ઉપયોગ રહિત હોય. કારણ કે જેઓ પ્રકૃષ્ટ આવરણ રૂપ કર્મના પડળથી ઢંકાયેલા નિગોદ વનસ્પતિ આદિ પાંચ એકેન્દ્રિય સ્થાવર જીવનિકાય છે તેઓ પણ સાકાર-અનાકાર ઉપયોગથી યુક્ત જ હોય છે. કારણ કે આ પાંચને સ્પર્શેન્દ્રિય છે તેથી તે અંગેનો સાકાર-અનાકાર ઉપયોગ પણ હોય જ. આ રીતે આ ઉપયોગ લક્ષણ એ સર્વ જીવ વ્યાપી લક્ષણ છે તેથી જ્ઞાનદર્શનનો ઉપયોગ એ જીવનું લક્ષણ જે કહ્યું છે તે ઉચિત જ કહ્યું છે. ભાષ્યમાં લખેલ “ત્તિ' પદ એ એવકાર(‘જ કાર)ના અર્થમાં છે અર્થાત્ જીવ જ ઉપયોગ લક્ષણવાળો છે. પરમાણુ આદિ નહીં. ‘ઉપયોગ લક્ષણવાળો જીવ’ એવું આગળ અધ્યાય ૨,સૂત્ર ૮માં કહીશું. એથી આ રીતે ઉપયોગ લક્ષણ વડે જણાયું છે સ્વરૂપ જેનું એવા આ જીવને તે નિસર્ગ રૂપ પરિણામ હોય છે. *. અર્થનો અન્વય સુગમતાથી થાય એથી સંપૂર્ણ ભાષ્ય-ભાષ્યાર્થ અહિં આપ્યો છે. ટીકા વાંચનારને ભાષ્યની ” કઈ પંક્તિની ટીકા ચાલી રહી છે તે ધ્યાનમાં રહે એથી આગળ આ જ ભાષ્યની પંક્તિઓને પૃથગુ પૃથ ગુજરાતી અનુવાદ સ્થળે મૂકવામાં આવેલી છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • संसारस्य अनादितासमर्थनम् · यदप्युक्तं कथं प्राप्यत इति, तत् कथयति - तस्यानादावित्यादिना । तस्येति निर्धारितस्वरूपं जीवमाह । तस्य जीवस्यानुभवत इत्यनेन सहाभिसम्बन्धः । तथा स्थानान्तराणि गच्छतोऽनादिमिथ्यादृष्टेरपि सत एतानि सर्वाणि जीवविशेषणानि । अनादी संसार इत्यस्य तु नरकादिभवग्रहणेष्वित्येतद् विशेषणम्, कर्मत एव कर्मणः स्वकृतस्येति त्रयाणां विशेषणविशेष्यता, बन्ध-निकाचनोदय - निर्जरापेक्षं विविधं इत्येतद् द्वयं पुण्यपापफलमित्यस्य विशषणम्, अनुभवत इत्यस्य तु हेतुग्रन्थोऽयं ज्ञान - दर्शनोपयोगस्वाभाव्यादिति, तानि तानीत्यादिपदद्वयं गच्छत इत्यस्य व्याप्यं कर्म, एवं सम्बन्धे कथिते विवृणोति - अविद्यमान आदिरस्य सोऽयम् अनादिः, હેમગિરા (માવ્ય- તસ્યાનાવો સંસારે પરિભ્રમતઃ) ભાષ્યાર્થ :- આ જીવ અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતો, * નિસર્ગ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું સ્વરૂપ તસ્ય બનાવી.... ઉપર જે બીજો પ્રશ્ન થયેલ કે ‘કઈ રીતે' આ પરિણામ થાય ? તેનો જવાબ ઈત્યાદિ, પદોથી કહે છે. તે આ મુજબ કે- ‘તસ્ય’ સર્વનામથી હમણાં જ નિર્ધારિત કર્યું છે સ્વરૂપ જેનું એવા જીવનું ગ્રહણ કરવું. અનુમવતઃ, સ્થાનાન્તરાળિ છત:, બનાિિમથ્યાવૃષ્ટેરપિ સતઃ આ સર્વ વિશેષણો ઉપર બતાવેલ સ્વરૂપવાળા જીવના (તસ્યનીવસ્ય) છે તેથી આ સર્વ વિશેષણોનો અન્વય આ જીવ સાથે કરવો. ‘રવિભવપ્રદળેલુ'- આ વિશેષણ અનાદિ સંસારનું છે. ‘વર્મત વ વર્મન: સ્વતસ્ય' આ ત્રણેમાં વિશેષણ - વિશેષ્ય ભાવ છે તે આ રીતે મંતઃ વિશેષણ, વિશેષણ ર્મનઃ વિશેષ્ય. ભાવાર્થ આ પ્રમાણે → કર્મથકી જ (જીવે) પોતે કરેલ કર્મના વિવિધ પુણ્ય-પાપ ફળને અનુભવે છે. स्वकृतस्य વનિાધનોવનિર્ઝરાપેક્ષ અને વિવિધ એ બે ‘પુપાપાં’ પદના વિશેષણ છે. આ પુણ્યપાપના ફળને અનુભવનાર જીવ છે. અને આ અનુભવના સંવેદન પાછળ કારણ જીવનો પોતાનો જ્ઞાન-દર્શન ઉપયોગ રૂપ સ્વભાવ છે. એ સ્વભાવ-હેતુને જણાવવા ‘અનુમવત:' પછી ‘જ્ઞાનવર્શનોપયો સ્વામાવ્યાત્' એ પદમાં પંચમીનો ઉલ્લેખ હેતુના અર્થમાં કર્યો છે, અર્થાત્ આ ઉપયોગ (સ્વભાવ) જીવના અનુભવ પાછળ હેતુ રૂપ છે. નિ નિ સ્થાનાન્તરાપ્તિ જીતઃ આ પદમાં રહેલા દ્વિતીયા વિભક્તિવાળા ‘તાનિ તાનિ' એ બે પદ જીતઃ ના વ્યાપ્ય કર્મ છે. આ દ્વિતીયા વિભક્તિ વ્યાપ્યરૂપ કર્મને બતાવનાર છે. વ્યાપ્ય એટલે કર્મ. આ પ્રમાણે ભાષ્યના પદોનો પરસ્પર સમ્બન્ધ-અન્વય કર્યા પછી હવે તે પદોનું વિવરણ કરે છે. નથી વિદ્યમાન આદિ જેની તે અનાદિ. કેવળજ્ઞાનરૂપી જ્યોતિ વડે સમસ્ત સંસારના શેય (પદાર્થ)ની રાશિ પ્રકાશિત થાય છે છતાં તેના વડે આ સંસારની આદિ તો દેખાઈ નથી. કારણ ૧. સિદ્ધહેમશબ્દાનુશાસનમાં ૨/૨/રૂ તું: વ્યાવ્યું ર્મ - કર્તા પોતાની ક્રિયા વડે જેને મેળવવા ઈચ્છે તે વસ્તુ વિશેષ ‘વ્યાપ્ય’ કહેવાય. = = ६१ = Page #147 -------------------------------------------------------------------------- ________________ ६२ સૃષ્ટિવાનિરી तत्त्वार्थाधिगमसूत्रम् १/३ न खलु संसारस्यादिर्दृष्टः केवलज्योतिषाऽपि प्रकाशिते समस्तज्ञेयराशौ, अतस्तस्याभावादनुपलब्धिः, न तु ज्ञानस्याशक्तिर्ग्रहणं प्रतीति। सन्धावन्ति यत्र स्वकर्मभिः प्रेर्यमाणा जन्तवः स संसार इति, उत्पत्तिस्थानानि नरकादीनि, निश्चयनयस्य तु सर्वं स्वप्रतिष्ठं वस्त्विति आत्मैव, त एव वा प्राणिनः सन्धावन्तस्तांस्तान् परिणामान्नारकादीन् संसार इति कथ्यते, अनादौ संसार इति च सृष्टिं निरस्यति । नहि कश्चिज्जगतः स्रष्टा कर्ता समस्ति पुरुषः, यथैव हि ते न केनचित् सृष्टाः पाण्यादिमन्तस्तथाऽन्येऽपि प्राणिनः । कञन्तराभ्युपगमे चानवस्था। सति चोपकरणकलापे दलिकद्रव्ये - હેમગિરા - કે સંસારના આદિનો અભાવ હોવાથી તેની અનુપલબ્ધિ છે. અહીં સ્વભાવથી અનુપલબ્ધિ છે. આમાં કોઈએ એવો મંદ વિચાર ન કરવો કે શું સર્વશની જ્ઞાન શક્તિ ત્યાં આદિને જોવા સુધી પહોંચી ન શકે ? કારણ કે સર્વજ્ઞો પણ જે વસ્તુ સ્થિતિ છે તેને જ જુએ છે. પોતાના કર્મો વડે પ્રેરાયેલા જીવો જેમાં સંસરણ (પરિભ્રમણ) કર્યા કરે તે સંસાર. અર્થાત્ ઉત્પન્ન થવાના સ્થાનો નરકાદિ ગતિ તે સંસાર છે. આ વ્યાખ્યા વ્યવહાર દૃષ્ટિએ સમજવી. નિશ્ચયનયે તો સર્વ વસ્તુ સ્વ-પ્રતિષ્ઠિત જ છે. અર્થાત્ (કર્મયુક્ત) આત્મા એ જ સંસાર છે. અથવા ભ્રમણ કરતા તે પ્રાણીઓ જ જુદી જુદી નરક આદિ ગતિઓમાં ફરે છે આ નારકી-મનુષ્યાદિ પરિણામ (પર્યાયો)ને સંસાર કહેવાય છે. # ઈશ્વર કર્તુત્વનું નિરાકરણ ૪ સંસારને “અનાદિ' વિશેષણ લગાડી સંસાર એ સર્જન રૂપ નથી તે જણાવ્યું અર્થાત્ સૃષ્ટિવાદનું નિરસન કર્યું. તે આ પ્રમાણે :- જગતનો સર્જનí પુરુષ કોઈ નથી કારણ કે જે રીતે જગતસ્રષ્ટા એવા વિશિષ્ટ હાથ પગવાળા પૂજય ઈશ્વરને કોઈએ સર્જયો નથી, (ટીકામાં તે બહુવચન પદ બહુમાનવાચી છે) એ જ રીતે અન્ય પણ હાથ-પગવાળા ત્રસ આદિ જીવોનું કોઈએ સર્જન કર્યું નથી. જો એ ઈશ્વરના સર્જક તરીકે કોઈ અન્યને માનો તો પછી એનું (ઈશ્વરના સર્જકનું) સર્જન કોણે કર્યું? વળી એ સર્જકનું સર્જન કોણે કર્યુ ? ઈત્યાદિ પ્રશ્નોની પરંપરાનો અંત જ નહી આવે જેને ન્યાયની ભાષામાં અનવસ્થા દોષ કહેવાય છે. વળી બીજી મહત્ત્વની વાત એ છે કે ચતુર એવો કુંભકાર દંડાદિ અનેક ઉપકરણો તેમજ માટી પાણી વગેરે સાધન-સામગ્રી હોતે છતે જ, કાર્ય કરવામાં પ્રયત્નશીલ થતો ઘટનું નિર્માણ કરી શકે છે. સામગ્રી ના અભાવમાં તો ન જ કરે. તો પછી ઈશ્વરે પૂર્વ સામગ્રી વિના જગતનું સર્જન કઈ રીતે કર્યું? આ રીતે જો ઘટાદિ કાર્યના કર્તા લોકમાં પ્રત્યક્ષ જ છે તો અહીં અદૃષ્ટ એવા ઈશ્વરને કર્તા માનવાનું શું પ્રયોજન? કારણ કે તે ઈશ્વરની અનુપસ્થિતિમાં પણ કુંભકારાદિનું ઘટાદિ કાર્ય માટેનું કર્તુત્વ દેખાય જ છે. (અદષ્ટ કરતાં દષ્ટની કારણતા વધુ ઉચિત મનાય). પૂર્વપક્ષ :- ઘટાદિ કાર્ય માટે ઈશ્વરનું કર્તુત્વ ભલે ન હોય પણ આકાશ-પર્વત(પૃથ્વી) આદિ ૨. તેન વેન મુ. (માં , ) I Page #148 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •શ્વરસ્ય નત્સિ પ્રયોનનામાવ• च निपुणाः कुम्भकारादयः कार्योत्पादाय यतमानाः फलेन युज्यन्ते नान्यथा, न चाकाशादीनां कारणमुपलभ्यते किञ्चित्, नापि किञ्चित् सर्गे जगतः स्रष्टुः प्रयोजनमस्ति प्रेक्षापूर्वकारिणः । क्रीडाद्यर्थमिति चेत्, कुतः सर्गशक्तिः ? प्राकृतत्वात् । सुखित-दुःखितदेव-नारकसत्त्वोत्पादने चाकस्मिकः पक्षपातो द्वेषिता चेति । एवं कार्यकारणसम्बन्धः - હેમગિરા - કાર્ય માટે તો ઈશ્વરનું કર્તુત્વ માની શકાય ને ! કારણ કે આ કાર્યના કર્તા લોકમાં કોઈ દેખાતા નથી. ૐ કારણ-સામગ્રી વિના કાર્ય ન થઈ શકે # ઉત્તરપક્ષ :- જગતમાં જે પણ કાર્ય થાય છે તે માત્ર કર્તાને જ આધીન નથી હોતા પણ ઉપાદાન કારણ અને નિમિત્ત (સહકારી) કારણના સહકારથી જ તે કાર્ય કરવા કર્તા સક્ષમ બને છે. જેમ કે ઘટ કાર્ય માટે ઉપાદાન કારણ માટી અને નિમિત્ત કારણ-દંડાદિના સહકાર વિના કર્તા કુંભકાર ઘટ કાર્યને કરી શકતો નથી. તેમ આકાશાદિ કાર્યના ઉપાદાન કારણ અને નિમિત્તકારણ વિના ઈશ્વર પણ એકલો તે કાર્યને કરી ન શકે. આશય એ છે કે આકાશાદિ કાર્યને કરવા માટે ઈશ્વરને પણ સહકારી કારણની અપેક્ષા રહે છે. સહકારી કારણ મળે તો ઈશ્વર આકાશાદિ કાર્યને કરે પણ આકાશાદિ કાર્યના ઉપાંદાન કે સહકારી કારણ તરીકે કોઈ વસ્તુ પ્રસિદ્ધ નથી. વળી આકાશાદિ તો અરૂપી છે ! રૂપી કારણમાંથી કદી પણ અરૂપી કાર્યનું નિર્માણ ન થઈ શકે તેથી આકાશાદિ માટે આવી કોઈ કારણ-સામગ્રી નથી કે જેનાથી ઘટ આદિની જેમ તેની ઉત્પત્તિ થઈ શકે. ભાવાર્થ એ છે કે રૂપી ઘટાદિની કારણ-સામગ્રી તથા કર્તા કુંભકારાદિ દશ્યમાન છે તેથી ઈશ્વરકર્તુત્વને કોઈ સ્થાન નથી. વળી, જયારે અરૂપી એવા આકાશાદિના તો સામગ્રી કે કર્તા કોઈ જ નથી. તેથી ચતુર પુરુષો તો જગતના સર્જક તરીકે ઈશ્વરને માનવા તૈયાર થતાં નથી. * ....તો ઈશ્વર રાગાદિ દોષયુક્ત કહેવાશે # ઉપરોક્ત હકીકત જાણીને પણ જો એમ કહેતા હો કે ઈશ્વર જગતનો સર્જક છે તો અમે તમને પૂછીએ છે કે ઈશ્વરને જગત સર્જન કરવાની પાછળનું પ્રયોજન શું ? જો ક્રીડા કરવાની ઈચ્છા થઈ માટે સર્જન કર્યું તો આ પણ બરાબર નથી. કારણ કે ક્રીડા કરવાની ઈચ્છા વગેરે તો સામાન્ય - કુતૂહલી માણસની વૃત્તિ છે. આવી સામાન્ય પ્રવૃત્તિની ઈચ્છાવાળા વ્યક્તિ પાસે સર્જન કરવાની આવી અમોઘ શક્તિ કઈ રીતે હોઈ શકે ? જો આવી તુચ્છ ઈચ્છા (રાગદ્વેષ)વાળા પણ વિશિષ્ટ શક્તિશાળી હોઈ શકે તો સામાન્યજનને પણ જગત સર્જનની શક્તિ મળી જશે અને તેમ થતા તેમાં અને ઈશ્વરમાં કોઈ ભેદ નહીં રહે પણ આ તો કોઈને દૃષ્ટ-ઈષ્ટ નથી કારણ કે ઈશ્વર એને કહેવાય કે જે રાગદ્વેષથી અને સર્વ ઈચ્છાથી મુક્ત હોય તેથી ઈશ્વરને જગતું Page #149 -------------------------------------------------------------------------- ________________ • प्रजापतिकृतादि कर्मानभ्युपगमः तत्त्वार्थाधिगमसूत्रम् १/३ समवाय-परिणाम-निमित्त-निर्वर्तकादिरूपः सिद्धिविनिश्चय - सृष्टिपरीक्षातो योजनीयो विशेषार्थिना दूषणद्वारेणेति । कर्मत इति पञ्चमी, ज्ञानावरणादिकाष्टविधादुदयप्राप्तात् क्रोधाद्याकारपरिणामहेतुकात् यद्यदन्यत् कर्मोपचितज्ञानावरणादि तस्य कर्मणः स्वकृतस्येति । तच्च कर्मतो यदुपादायि कर्म तत् स्वेनात्मना कृतं=स्वकृतं न पुनः प्रजापतिप्रभृतिना तत् कर्म संश्लेषितमात्मसामर्थ्यात् । एतत् स्याद् 'यदाऽऽदिकर्म तत् प्रजापतिरकरोत् सर्वप्राणिनां ततोऽन्या कर्मसन्ततिः स्वकृते→ હેમગિરા - ( भाष्य- कर्मत एव कर्मणः स्वकृतस्य ) ભાષ્યાર્થ :- કર્મથી જ પોતે કરેલા અનેક કર્મોનો ૬૪ • સૃષ્ટા માનવાથી તેની ઈશ્વરતાનો લોપ થઈ જશે. વળી દેવોને સુખી, નારકીઓને દુઃખી આવી રચના કરવી તે પણ અત્યન્ત એકમાં પક્ષપાત (રાગ) અને બીજામાં દ્વેષનું જ સૂચક છે. અર્થાત્ જગત્કર્તા ઈશ્વર માનવાથી ઈશ્વર રાગ-દ્વેષવાળો છે તેમ સિદ્ધ થાય છે. વળી બીજી વાત એ છે કે કાર્ય કારણના સંબંધ અનેક પ્રકારના હોય છે જેમ કે :- સમવાય સમવાયી, પરિણામ-પરિણામી, નિમિત્ત-નૈમિત્તિક, નિર્વર્ય-નિર્વર્તક આદિ અનેક સંબંધોથી કાર્યકારણ ભાવ ઘટે. ઈશ્વર (કર્તૃત્વ) અને જગત સૃષ્ટિના કાર્ય કારણ ભાવ વચ્ચે અનેક દોષો સંભવવાથી આ સંબંધોમાંથી કોઈ જ સંબંધ ઘટી શકતો નથી. આ સંબંધોમાં આવતા દોષોનું વિવરણ - ૩‘સિદ્ધિવિનિશ્ચય સૃષ્ટિ પરીક્ષા' ગ્રંથથી વિશેષાર્થીએ સમજી લેવું. * કર્મનો કર્તા જીવ ભાષ્યમાં ર્મતઃ એ પંચમી વિભકત્યંત પદ છે. ભાવાર્થ એ પ્રમાણે જાણવો કે → જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારના કર્મોદયથી ઉત્પન્ન થતા ક્રોધાદિ પરિણામ રૂપ હેતુથી બીજા નવા બંધાતા જ્ઞાનાવરણીયાદિ કર્મો તે જીવના પોતાના (સ્વકૃત) છે. કર્મથી જે નવા કર્મ ઉપાર્જન થાય છે તે પણ જીવના પોતાના છે. પણ કોઈ પ્રજાપતિ-ઈશ્વરાદિ (પ્રકૃતિ, બ્રહ્મા, માયા)થી કરાયેલ નથી કારણ કે કર્મને ગ્રહણ કરી બંધ કરવાનું સામર્થ્ય આત્મામાં જ છે. પૂર્વપક્ષ :- માની લીધું કે કર્મનો કર્તા જીવ છે પણ સર્વથી પ્રથમ જે કર્મ બંધાયુ તેમાં તો પ્રજાપતિનું જ કર્તૃત્વ છે. એકવાર ઈશ્વર આ કર્મ બંધની શરૂઆત કરે, ત્યાર બાદ એની પરંપરા જીવ આપ મેળે ચલાવે, અર્થાત્ કર્મ સંતતિ જીવ ખુદ જ કરે છે, આ રીતે માનવાથી જીવનું જે કર્મ કર્તૃત્ત્વ કહ્યું છે તે પણ બંધ-બેસતું આવશે અને પ્રજાપતિ કૃત આઘકર્મ છે તેમાં ય કાંઈ બાધ નહીં આવે અર્થાત્ કર્મ-સંતતિને જીવે પોતે જ ચલાવી છે તે તો અમને ઈષ્ટ જ છે. પણ કર્મના આદ્યકર્તા T. પરિણ્ ટિ.૮, ૨. ધૃતં ન પુનઃ મુ.વા. (માં,વં)| ૨. ર્મ પ્રના" મુ.વા. (માં,રા) ૩. વર્તમાનકાળે ભટ્ટ અકલંકદેવકૃત સિદ્ધિ વિનિશ્ચય નામનો જે ગ્રંથ મળે છે જેમાં ઉપરોક્ત સૃષ્ટિવાદની ચર્ચા મળે છે. પણ તેમાં સૃષ્ટિ પરીક્ષા નામનું કોઈ પેટા પ્રકરણ નથી, તથા ભટ્ટાકલંકદેવના સિદ્ધિવિનિશ્ચયથી પણ પ્રાચીન શ્રી શીવાર્યકૃત સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ હતો જેનો ઉલ્લેખ શાકટાયનાચાર્ય રચિત સ્ત્રીનિર્વાણ કેવળી ભુક્તિપ્રકરણમાં આવે છે. તે સિદ્ધિવિનિશ્ચય ગ્રંથ અંતર્ગત આ “સૃષ્ટિપરિક્ષા” નામનું પેટા પ્રકરણ હશે એવું વિદ્વાનોનું માનવું છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • વર્મત gવ વર્મવન્યસ્થાપન • तीष्टमेव प्रसाधितमिति, उच्यते- एवमर्थमेवैवकारः प्रयुज्यते, 'कर्मत एव सर्वं कर्म बध्यते, अनादित्वात संसृतेरादिकमैव नास्ति, प्रतिषिद्धश्च कर्ता । तदपि वा कर्मत एव बध्यते कर्मत्वादिदानीन्तनकर्मवत् । एवंविधस्यास्योपात्तस्य कर्मणः फलमनुभवत इति । किमपेक्षं पुनस्तत्फलमाह- बन्ध-निकाचनोदय-निर्जरापेक्षमिति । बन्धो नाम यदाऽऽत्मा रागद्वेषस्नेहलेशावलीढसकलात्मप्रदेशो भवति तदा - હેમગિરા (ભાષ્ય-વન્ધ-નિવિનોદય-નિર્મરાક્ષ) ભાષાર્થ - બંધ, નિકાચના, ઉદય અને નિર્જરાની અપેક્ષાએ તરીકે તો ઈશ્વરને જ સ્વીકારશું. ઉત્તરપક્ષ :- ટર્મત વ -- આમાં જે “એવ'કાર છે તે કર્મથી જ સર્વ કર્મ બંધાય છે તે અર્થનો સૂચક છે. પૂર્વના કર્મ પણ (જીવ કૃત) કર્મથી જ બંધાય છે તેના કોઈ જ પ્રજાપતિ આદિ કર્તા નથી, કારણ કે આ કર્મબંધ અનાદિકાળથી છે. સંસારમાં કોઈ આદિ કર્મ જ નથી, અને તેથી તે આદિ કર્મના કર્તા પ્રજાપતિ આદિનો પણ નિષેધ થઈ જાય છે. અથવા “તે આદિ કર્મ પણ કર્મથી જ બંધાય છે, કર્મ રૂપ હોવાથી. જે જે કર્મ રૂપ હોય છે તે તે કર્મથી જ બંધાય છે, વર્તમાનમાં બંધાતા કર્મની જેમ'. * અનાદિકર્મબંધની વિમર્શના ક - શ્રી હરિભદ્ર સૂરિજી કૃત (તત્ત્વાર્થી ટીકામાંથી લીધેલ પદાર્થ - આિમ છતાં જો આદિકર્મનો કર્તા (ઈશ્વર) માનીએ તો - સર્વ પ્રથમ આત્મા એ કર્મ રહિત હતો એમ સિદ્ધ થાય. જો કર્મ રહિત પણ આત્મા કર્મ બાંધે તો કર્મ રહિત એવા સિદ્ધોને પણ કર્મ બંધનની મોટી આપત્તિ આવે. અથવા તો કોઈ સર્વકર્મ રહિત સિદ્ધ જ ન બની શકે. તો તપ-સંયમાદિ સર્વ અનુષ્ઠાનો તેમજ તેના આખ ઉપદેશક પુરુષો પણ નિરર્થક સાબિત થાય. આ બધી આપત્તિ ન આવે માટે કર્મની પરંપરાથી જ કર્મ બંધાય તેવું માનવું જ ઉચિત છે. અને કર્મનો કર્તા સ્વયં જીવ જ છે કે જે સ્વકૃત કર્મથી જ કર્મને વર્તમાનમાં બાંધે છે તેમજ પૂર્વમાં પણ બાંધતો હતો.... ભૂતકાળની અપેક્ષાએ કર્મ અનાદિ છે અને વર્તમાનની અપેક્ષાએ કર્મની આદિ છે. કોઈ એવો અતીત:કાળ નથી કે જે વર્તમાનને સ્પર્શે ન હોય, તેમજ કોઈ એવો વર્તમાન કાળ નથી કે જે ભવિષ્ય (અનાગત) રૂપે થયા વિના વર્તમાન બની ગયો હોય. આ પ્રમાણે કર્મબંધ વિષે પણ સમજવું. ભૂતકાળની અપેક્ષાએ અનાદિ, વર્તમાનની અપેક્ષાએ આદિ અને ભવિષ્યની અપેક્ષાએ અનંત (અનિધન) છે. આ રીતે જીવ કર્મથી જ ઉપાર્જન કરેલા કર્મના ફળને અનુભવે છે. આ સિદ્ધાંત માનવો જ રહ્યો. અન્યથા કર્મ કે સંસારી જીવની વ્યવસ્થા જ રહેશે નહીં.]. શંકા :- કોને અપેક્ષીને આ કર્મોનું ફળ જીવ અનુભવે ? સમાધાન :- (૧) બંધ (૨) નિકાચના (૩) ઉદય (૪) નિર્જરાને અપેક્ષીને કર્મોનું ફળ અનુભવાય છે. १. भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम्। एष्यंश्च नाम स भवति यः प्राप्स्यति वर्तमानत्वम् ।। 1. परि.५ टि.९ । Page #151 -------------------------------------------------------------------------- ________________ •સ્થિતિવન્યાદિ तत्त्वार्थाधिगमसूत्रम् १/३ येष्वेवाकाशप्रदेशेष्ववगाढस्तेष्वेवास्थितान् कार्मणविग्रहयोग्याननेकरूपान् पुद्गलान् स्कन्धीभूतानाहारवदात्मनि परिणामयति सम्बन्धर्यतीति ततस्तानध्यवसायविशेषाज्ज्ञानादीनां गुणानामावरणतया विभजते हंसः क्षीरोदके यथा, यथा वा आहारकाले परिणतिविशेषक्रमवशादाहर्ता रसखलतया परिणतिमानयत्यनाभोगवीर्यसामर्थ्यात् । एवमिहाप्यध्यवसायविशेषात् किञ्चिद् ज्ञानावरणीयतया किञ्चिद् दर्शनाच्छादकत्वेनापरं सुख-दुःखानुभवयोग्यतया परं च दर्शन-चरणव्यामोहकारितयाऽन्यन्नारक-तिर्यङ्-मनुष्यामरायुष्केनान्यद् गति-जाति-शरीराद्याकारेणाऽपरमुच्च-नीचगोत्रानुभावेनाऽन्यद् दानाद्यन्तरायकारितया व्यवस्थापयति । एष प्रकृति बन्धः । स्थितिबन्धस्तु, तस्यैवं प्रविभक्तस्य अध्यवसायविशेषादेव जघन्यमध्यमोत्कृष्टां स्थितिं निवर्तयति ज्ञानावरणादिकस्यैप स्थितिबन्धः । अनुभावबन्धस्तु, कृतस्थितिकस्य स्वस्मिन्काले परिपाकमितस्य याऽनुभूयमानावस्था शुभाशुभाकारेण घृत-क्षीर-कोशातकीरसोदाहृतिसाम्यात्सोऽनुभावबन्धः । – હેમગિરા ૦ * બંધના સ્વરુપને સમજીએ # બંધ - જ્યારે આત્મા રાગ-દ્વેષની સ્નિગ્ધતાના અંશોથી લેપાયેલા સર્વ આત્મ પ્રદેશવાળો થાય ત્યારે જે પણ આકાશ પ્રદેશોમાં રહેલો હોય તે તે આકાશ પ્રદેશમાં રહેલ કાર્પણ શરીરને યોગ્ય અનેક પ્રકારના અંધભૂત પુદ્ગલો-(કાર્પણ વર્ગણા)ને આહારની જેમ પોતાનામાં પરિણમાવે છે અર્થાતુ પોતાની સાથે બાંધે છે. પ્રકૃતિબંધ :- બંધ કર્યા પછી આત્મા પોતે જ અધ્યવસાય વિશેષથી જ્ઞાનાદિ ગુણોના આવરણ તરીકે કર્મોની જુદી જુદી વહેંચણી - વિભાગ કરે. જેમ હંસ પાણી મિશ્રિત દૂધમાં દૂધ-પાણીનો વિભાગ કરે તેમ, અથવા જેમ ખાવાના સમયે ભોજન કરનારને ગ્રહણ કરાતો આહાર પાચન થઈને ક્રમથી દેહના સાહજિક બળના સામર્થ્યથી યથાયોગ્ય રસ, ખળ રૂપે પરિણતિને પામે છે તેમ આત્મા વડે ગૃહિત કર્મો પણ અધ્યવસાય વિશેષથી કેટલાક જ્ઞાનાવરણીય તરીકે, કેટલાક દર્શનાવરણીય તરીકે, કેટલાક શાતા-અશાતા વેદનીય તરીકે અને બીજા કેટલાક દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય તરીકે, નરક-તિર્યંચ-મનુષ્ય-દેવના આયુષ્ય તરીકે, કેટલાક ગતિ, જાતિ, શરીરનાં આકારે નામ કર્મ તરીકે, બીજા કેટલાક ઉચ્ચ અને નીચ ગોત્ર કર્મ સ્વરૂપે, તેમજ દાનાન્તરાયાદિ કર્મ તરીકે કેટલાક વિભાજિત થાય છે આ પ્રમાણે તે તે પ્રકૃતિ (સ્વભાવ) રૂપે કર્મનું વિભાગીકરણ તે પ્રકૃતિબંધ. સ્થિતિ બંધ :- વિભક્ત થયેલા તે જ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું અધ્યવસાય વિશેષથી જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિ તરીકે નક્કી = નિર્મિત થવું તે સ્થિતિબંધ. અનુભાગ બંધ :- રસબંધ - બંધાયેલી કર્મોની જે સ્થિતિ, તે સ્થિતિનો જયારે સ્વ-યોગ્ય કાલમાં પરિપાક (ઉદય) થશે ત્યારે અનુભવાતી જે શુભ કે અશુભ અવસ્થા તે જ રસબંધે છે. . “ શે મુ.T.(જં.મા.) ૨. મૂતાદ 7.. રૂ. ‘તીતિ વાત્મા તત મુ:.(.) ૪. પરમતિ પણ રા. ૬. ઢર્શનાવર" રા... Page #152 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •સ્કૃષ્ટતા નિવારનાત્તતા ६७ प्रदेशबन्धस्तु, अनन्तानन्तप्रदेशान् स्कन्धानादायैकैकस्मिन् प्रदेशे एकैकस्य कर्मणो ज्ञानावरणादिकस्य व्यवस्थापयतीत्येष प्रदेशबन्ध इति । निकाचना तु स्पृष्टानन्तरभाविनी, स्पृष्टता तु नोक्ता भाष्यकारेण पृथग् निकाचनाभेद एवेतिकृत्वा । कथमिति चेत्, भावयामः, बद्धं नामात्मप्रदेशैः सह श्लिष्टं, यथा सूचयः कलापीकृताः परस्परेण बद्धाः कथ्यन्ते, ता एवाग्नौ प्रक्षिप्तास्ताडिताः समभिव्यज्यमानान्तराः स्पृष्टा इति व्यपदिश्यन्ते, ता एव यदा पुनः पुनः प्रताप्य घनं घनेन ताडिताः प्रनष्टस्वविभागा एकपिण्डतामितास्तदा निकाचिता इति व्यपदेशमश्नुवते, एवं कर्माप्यात्मप्रदेशेषु योजनीयम् । – હેમગિરા ૦ બંધ સમયે જેવો રસબંધ વર્તમાનમાં થાય તેવો વિપાક ભવિષ્યમાં કર્મના ઉદય કાળે મળે... અહીં ટીકામાં કાર્યમાં કારણનો ઉપચાર કર્યો છે અર્થાત્ રસબંધ રુપ કારણનો અનુભવાતી શુભ કે અશુભ અવસ્થા રુપ કાર્યમાં આરોપ કરી એ અનુભવાતી શુભ-અશુભ અવસ્થાને રસબંધ તરીકે કહ્યો છે. આમાં રસ કેવા પ્રકારનો હોય તે અંગે શસ્ત્રોમાં ઘી, (ખીર) દૂધ, કોશાતકી (એક મધુર ફળની જાત) આદિ દૃષ્ટાંતો દર્શાવવામાં આવેલ છે. શુભ કર્મના રસનો વિપાક હોય તો મધુર આદિ સ્વાદ સાથે સામ્યતા કરવી અને અશુભ કર્મના રસનો વિપાક હોય તો કટુ આદિ સ્વાદ સાથે સામ્યતા કરવી. પ્રદેશબંધ :- (મિથ્યાત્વ આદિના યોગે જીવો) અનંતાનંત પ્રદેશવાળા કર્મ સ્કન્ધોને ગ્રહણ કરીને આત્માના એક એક પ્રદેશમાં જ્ઞાનાવરણીયાદિ પ્રત્યેક કર્મ સ્વરૂપે સ્થાપિત કરવું તે પ્રદેશબંધ. નિકાચના :- આત્મા સાથે કર્મનો સંબંધ (સ્કૃષ્ટ) થયા પછી થતી અવસ્થા તે નિકાચના. # બદ્ધ - સ્પષ્ટ અને નિકાચનાની ભેદરેખા પીછાણીએ સ્કૃષ્ટ અવસ્થાને ભાષ્યકારશ્રીએ અલગથી નથી દર્શાવી કેમ કે એનો અંતર્ભાવ નિકાચનામાં જ તેમણે કર્યો છે. તે કઈ રીતે અંતર્ભાવ થાય છે એમ જો પૂછતા હો તો એનું સમાધાન આ પ્રમાણે છે [કે કર્મ બંધ વેળાએ સૃષ્ટાવસ્થાને પામ્યા બાદ જ નિકાચનાવસ્થાને પામે. તેથી નિકાચનાના ઉલ્લેખમાં સ્પષ્ટનો ઉલ્લેખ આવી જ જાય છે.] બદ્ધ એટલે આત્મપ્રદેશ સાથે કર્મનું ચોંટી જવું. એકબીજાથી ચોંટીને સમુદિત કરાયેલ સોય તે બદ્ધ કહેવાય, એ જ સોયને અગ્નિમાં નાખીને કૂટવામાં આવે ત્યારે એકબીજાથી અત્યંત એકમેક થનારી આ અવસ્થાને “સ્કૃષ્ટ' આ પ્રમાણે કહેવામાં આવે છે. અને આ જ સૃષ્ટાવસ્થામાં રહેલ સોયોને અગ્નિ વડે પુનઃ પુનઃ પ્રકૃષ્ટ રીતે તપાવીને સઘનતાપૂર્વક તે રીતે કૂટવામાં આવે કે જેનાથી તેઓમાં કોઈ વિભાગ જ ન રહે તેવી પિંડીત અવસ્થાને નિકાચના કહેવાય. આ રીતે સોયની જગ્યાએ કર્મ પરમાણુઓને સમજી આત્મ પ્રદેશો સાથે અર્થઘટન કરવું. (સ્પષ્ટ અને નિકાચના બન્નેમાં કર્મ પરમાણુનું આત્મા સાથે એકમેકનું જ વિધાન છે. એ અપેક્ષાએ પણ નિકાચનામાં સ્પષ્ટનો અંતર્ભાવ કર્યો છે તેમ સમજી શકાય) ઉપરોક્ત રીતે, પ્રકૃતિબંધ, ૨. "રેશસ્થ રા. ૨. પ્રતિષિ મુ.પ. (ઉ.મા.) રૂ. “મિપરામાં ર. ૪. પુનઃ પ્રતાપ .T. T. પરિક ટિ.૨૦I Page #153 -------------------------------------------------------------------------- ________________ • नारकादिषु पुण्यपापफलानुभवनम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/३ तस्यैवं निकाचितस्य प्रकृत्यादिबन्धरूपेणावस्थितस्य उदयावलिकाप्रविष्टस्य प्रतिक्षणमुदयमादर्शयतो याऽवस्था शुभाशुभानुभावलक्षणा स उदयो विपाक इति । उदयानुभावसमनन्तरमेवापेतस्नेहलेशं परिशटत् प्रतिसमयं कर्म निर्जराव्यपदेशमङ्गीकरोतीति । बन्धादयः कृतद्वन्द्वास्ता अपेक्षत इति कर्मण्यण् । बन्ध-निकाचनोदय-निर्जरापेक्षं, किं तत् फलं, 'कथं पुनस्तत्फलं बन्धाद्यपेक्षते ? ___उच्यते, यतो बन्धादिष्वसत्सु न तत्सम्भव इति । क्व अनुभवतो ?, नन्वभिहितमनादौ संसार इति, स पुनः किंभेद इति एतत् कथयति- नारकेत्यादि । नारकतिरश्चोर्योनि: उत्पत्तिस्थानम्, तच्च द्वितीये (अध्याये) वक्ष्यत इति । मनुष्याश्चामराश्च तेषां भवा प्रादुर्भावस्ते भवन्ति यत्र । ग्रहणानिआदानानि तच्छरीरग्रहणानि इत्यर्थः । तेषु च तेषु भवेषु अनादिसंसारात्मसु, विविधमित्यनेकविधम्, - - હેમગિરા - (भाष्य- नारक-तिर्यग्योनि-मनुष्यामरभवग्रहणेषु विविधं पुण्य-पापफलमनुभवतो) . .. ભાષ્યાર્થ:- નરક, તિર્યંચ યોનિ તેમજ મનુષ્ય, અને દેવ ભવોનું ગ્રહણ કરી તેમાં અનેક પ્રકારના પુણ્ય - પાપના ફળોને અનુભવતો, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ સ્વરૂપે અવસ્થિત થયેલા નિકાચિત થયેલા, ઉદયાવલિકામાં પ્રવેશ કરેલા કર્મોની ક્ષણે ક્ષણે અનુભવમાં આવતી જે શુભ-અશુભ રસવાળી અવસ્થા તેનું નામ ઉદય અર્થાતુ વિપાક છે. - નિર્જરા :- ઉદયકાળ પૂરો થતાં નીકળી ગયેલી ચીકાશવાળા સમયે સમયે ખરી પડતા આ કર્મોની અવસ્થાને નિર્જરા કહેવાય છે. બંધ, નિકાચના, ઉદય અને નિર્જરા આ બધા પદો વચ્ચે દ્વન્દ સમાસ કરેલ છે. તેનો વિગ્રહ આ રીતે સમજવો :- વચ્ચશ્વ નિવિના ઘ રહયગ્ધ નિર્મા તિ- વન્યનિવારનો નિર્નર તા ફરિ વન્યનાથનો નિરપેક્ષનું આ સામાસિક પદને કર્મ અર્થમાં દ્વિતિય વિભક્તિ થઈ છે. * કર્મબંધના ફલ વગેરેની વિચારણા પ્રશ્ન :- આ બંધાદિથી મળતું ફળ શું છે? અને તે ફળ બંધાદિની જ અપેક્ષા કેમ રાખે છે? જવાબ :- આ બંધાદિથી મળતા ફળ નરકગતિ આદિ છે. કારણ કે બંધાદિ વિના આ નરકાદિ ફળો સંભવે જ નહીં. તેથી આ ફળો બંધાદિની અપેક્ષા રાખે છે. પ્રશ્ન :- બંધાદિના ફળનો અનુભવ ક્યાં થાય છે ? ઉત્તર :- અનાદિ સંસારમાં બંધાદિના ફળોને જીવ અનુભવે છે. પ્રશ્ન :- આ તો પૂર્વે પણ કહેવાઈ ગયું છે પણ અત્યારે એ કહો કે અનાદિ સંસારના ભેદ કેટલા? ઉત્તર - નરક આદિ ચાર ભેદે સંસાર છે. આ સંસાર નારક અને તિર્યંચની યોનિ = ઉત્પત્તિ સ્થાન તેમજ મનુષ્ય અને દેવના ભવ સ્વરૂપ છે, જેનું વર્ણન બીજા અધ્યાયમાં કરશે. ભવ = જીવનો જ્યાં ૧. સ્વાનુમો .T. પરિ.૬ ટિ.??? Page #154 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • उत्तरोतराध्यवसायेषु गमनम्। यतः सात-सम्यक्त्व-हास्यादिकाः प्रकृतयो विविधास्तासां फलमपि विविधमेवेति । तथा ज्ञानावरणाद्या अपि. विविधास्तत्फलमपि विविधमुच्यते, पुण्यमनुग्रहकारि सातादि, पापमुपघातकारि ज्ञानादिगुणानाम्, तयोः पुण्य-पापयोः फलं स्वरसविपाकरूपं पुण्य-पापफलम्, तदनुभवतो-जीवस्योपभुजानस्य, अनु पश्चार्दर्थे, पूर्वं ग्रहणं पश्चात् फलोपभोग इति । कथमनुभवत इत्याह- ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यात्, ज्ञानदर्शने व्याख्याते तयोः स्वाभाव्यं तस्मात् ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यादिति । ___एतदुक्तं भवति- यदा यदोपभुङ्क्ते तदा तदा चेतयते सुख्यहं दुःखितोऽहमित्यादि, साकारानाकारोपयोगद्वयसमन्वितत्वादवश्यतया चेतयत इति, उत्तरग्रन्थेनापि सम्बन्धोऽस्य । तानि तानीत्यादिना । ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यादेव तानि तानि परिणामान्तराणि याति न तु ताभ्यां रहित इति । तानि तानीति मुहूर्ताभ्यन्तरेऽपि मनसश्चलत्वाद् बहूनि गच्छति, तानि चेह शुभानि ग्राह्याणि, यतो दर्शनं - હેમગિરા - (भाष्य- ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यात् तानि तानि परिणामाध्यवसायस्थानान्तराणि गच्छतः) ભાષ્યાર્થ - જ્ઞાન અને દર્શનના ઉપયોગ રૂપ પોતાના સ્વભાવ થકી તે તે પરિણામ રુપ અધ્યવસાયના જુદા જુદા સ્થાનને પામતો પ્રાદુર્ભાવ થાય. આ ચાર ગતિ કે જેમાં (જીવ) દેહનું ગ્રહણ કરે (જન્મ) છે. તેવા આ અનાદિ સંસારાત્મક ભાવોમાં (જીવ) વિવિધ ફળ અનુભવે છે. કારણ કે શાતા, સમ્યત્વ મોહનીય, હાસ્યમોહનીય આદિ પુણ્ય કર્મ પ્રકૃતિના વિવિધ ભેદ છે તેથી તેના ફળ પણ વિવિધ છે. એ જ રીતે જ્ઞાનાવરણીયાદિ પાપ કર્મ પ્રવૃત્તિઓના પણ વિવિધ ભેદ છે તેથી તેના ફળ પણ વિવિધ કહેવાય છે. પુણ્ય :- અનુગ્રહ (સુખ)ને કરનાર સાતવેદનીય આદિ કર્મ. પાપ :- જ્ઞાનાદિ ગુણોનું ઉપઘાત કરનાર કર્મ. આ પુણ્ય-પાપના પોતપોતાના રસોદય (વિપાક) ફળને જીવ અનુભવે છે. પૂર્વે કર્મનું ગ્રહણ કરે ત્યારબાદ તે કર્મોના ફળને ભોગવે તે “અનુભવ.” # સંવેદનનું મૂળ કારણ છે પ્રશ્ન :- જીવને આ પુણ્ય પાપના ફળનો અનુભવ કઈ રીતે થાય છે ? ઉત્તર - જીવને આ અનુભવ જ્ઞાન અને દર્શનના ઉપયોગ રૂપ સ્વભાવથી થાય છે. અર્થાત્ જીવ જ્યારે જ્યારે કર્મના ફલ (વિપાક)ને ભોગવે છે ત્યારે ત્યારે હું સુખી’ ‘હું દુઃખી” ઈત્યાદિ સંવેદન (અનુભવ) કરે છે. આ સંવેદન જીવ પોતે સાકાર (જ્ઞાન) ઉપયોગ અને અનાકાર (દર્શન) ઉપયોગથી સમન્વિત હોવાથી જ કરી શકે છે. ઉપયોચિમાવ્યાત્ એ પદનો સંબધ તાનિ ઈત્યાદિ પદો સાથે કરવો. તે તે સુખ-દુઃખ રૂપ જુદા જુદા પરિણામોને જ્ઞાનાદિના ઉપયોગ રૂપ સ્વભાવવાળો હોવાથી જ જીવ પામે છે. જ્ઞાન દર્શનના ઉપયોગ-સ્વભાવ વિના ન પામે. એક અંતર્મુહૂર્તમાં પણ આવા ઘણા પરિણામો જીવ પામે છે કારણ કે મન ખુબ ચંચળ છે. ભાષ્યમાં ‘તે તે ૧. “ T., T. ર.૬ ટિ.૨૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ • દ્વિવિધરિનામ વિમર્શઃ ૦ तत्त्वार्थाधिगमसूत्रम् १/३ सम्प्राप्नोति शुभाज्ञामास्कन्दन्निति तेषां बहुत्वाद् वीप्सया निर्दिशति । अथवा यान्येव पूर्वाण्यध्यवसायान्तराणि तान्येव पराध्यवसायतया वर्तन्त इत्यन्वयं दर्शयति - परिणामश्चानेकरूपो विज्ञानादिस्वभावः चेतनाचेतनद्रव्यगतः, तत्राचेतनः परमाण्वादीनां शुक्लादिः, चेतनस्य तु विज्ञानदर्शनादिर्विषयस्वरूपपरिच्छेदात्मकः । तथा देवाद्यर्वस्थाऽपुद्गलात्मिका अविवक्षितचेतनांस्वभावाऽचेतनास्वभावा चेति । अतः परिणामस्य व्यभिचारे विशेषणोपादानमर्थवत्पश्यन्नुवाचेदं परिणामोऽध्यवसायरूप इति । तस्य स्थानान्तराणि → હેમગિરા – અધ્યવસાયોને પામતો જીવ' એમ જે કહ્યું તેમાં તે તે અધ્યવસાય તરીકે અહીં શુભ અધ્યવસાયો (પરિણામો) ગ્રહણ કરવા. કારણ કે પ્રસ્તુતમાં જે વાત ચાલી રહી છે તે સમ્યગ્દર્શન પ્રાપ્તિની છે. આ દર્શન પ્રાપ્તિમાં જિનેશ્વર પ્રભુની શુભ કલ્યાણકારી એવી આજ્ઞાને અનુરૂપ જ પરિણામ = અધ્યવસાય હોવા જરૂરી છે. તેથી શુભ અધ્યવસાયોનું ગ્રહણ કરવું. વળી આવા શુભ અધ્યવસાયો પણ ઘણાં બધાં છે. તેથી એક જ વાર ‘નિ’ પદ ન લખતા બે વાર (વીપ્સાઅર્થમાં) લખેલ છે. અથવા તો જે પૂર્વે શુભ અધ્યવસાયો હતાં તે જ બીજા શુભતર અધ્યવસાય તરીકે (વર્તે) બને છે તે અર્થને દર્શાવતાં “રામ....'' ઈત્યાદિ પદોના અન્વયને ભાષ્યમાં દેખાડે છે. * અધ્યવસાય વિશેષણની સાર્થકતા : ७० : શંકા ભાષ્યમાં ‘પરિણામ’ પદ લખ્યા બાદ ‘અધ્યવસાય’ ફરી કેમ લખ્યું ? આ બેમાં શું તફાવત છે? સમાધાન :- અધ્યવસાય વિશેષણ જરૂરી છે કારણ કે વિજ્ઞાનાદિ સ્વભાવવાળા પરિણામ અનેક પ્રકારના છે. (અધ્યવસાય વિશેષણથી અમુક જ પરિણામ ગ્રાહ્ય છે એ જણાવવું છે) એમાં સામાન્યથી બે ભેદ છે. (૧) ચેતનદ્રવ્યગત પરિણામ અને (૨) અચેતનદ્રવ્યગત પરિણામ. પરમાણુ આદિના જે સફેદ, પીળા, આદિ વર્ણ વગેરે પરિણામ તે અચેતનદ્રવ્યગત પરિણામ, આત્માના જ્ઞાન, દર્શન આદિ પરિણામ, જે સ્પર્શાદિ વિષયના પરિચ્છેદક (જ્ઞાપક) છે, તે ચેતનદ્રવ્યગત પરિણામ. તથા અપુદ્ગલાત્મક એવી દેવાદિ અવસ્થામાં ચેતના સ્વભાવની વિવક્ષા ન કરીએ ત્યારે અચેતનદ્રવ્યગત પરિણામ ઘટે તેમજ અચેતન (પુદ્ગલ) સ્વભાવની વિવક્ષા ન કરીએ ત્યારે ચેતનદ્રવ્યગત પરિણામ ઘટે અર્થાત્ દેવાદિ અવસ્થામાં જ્યારે જીવત્વની વિવક્ષા કરીએ ત્યારે અપુદ્ગલાત્મક ચેતનદ્રવ્યગત પરિણામ ઘટે અને જ્યારે દેવ-શરીર પુદ્ગલની વિવક્ષા કરીએ તો અચેતનદ્રવ્યગત પરિણામ પણ ઘટે. આમ પરિણામ ઉપરોક્ત બે પ્રકારે હોવાથી કોઈ ‘અચેતન પરિણામ’નું ગ્રહણ કરી વ્યભિચાર બતાવી શકે. તેથી પરિણામ સાથે ‘અધ્યવસાય’ વિશેષણ જોડવું તે જરૂરી છે આ ‘અધ્યવસાય’ પદ લખવાથી હવે વ્યભિચારને કોઈ સ્થાન નથી. કારણ કે તે અધ્યવસાય રૂપ પરિણામ ચેતનનો જ હોય છે. અધ્યવસાય સ્થાનમાં ય અનેક સ્થાનાંતરો હોય છે તે જણાવતાં ત્રણ પ્રકાર કહ્યા છે : . વસ્યાપુ" ।। ર્. "નામાવા મુ.વા. (માં.વં) । Page #156 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • यथाप्रवृत्तकरणस्य फलनिदर्शनम् । मलीमस-मध्य-तीव्राणि शुभे जघन्ये वर्तित्वात् ततो विशुद्धतरं स्थानमन्यदारोहति, ततोऽपि विशुद्धतममपरमधिगच्छतः प्राप्नुवतो वर्द्धमानशुभपरिणतेरित्यर्थः, अनेन च गच्छत इति समस्तमिदं चतुर्विधसामायिकोत्पादकाण्डं सूचितं भवति ।। सत्तण्डं पयडीणं अन्भिन्तरओ उ कोडिकोडिए। काऊण सागराणं जइ लहइ चउण्णमेगयरं ।। (विशेषावश्यभाष्ये गा.११९३) अत्र बहु वक्तव्यमित्यतः प्रकृतोपयोगि केवलमुच्यते । ___स खलु जीवस्तानि शुभान्यध्यवसायान्तराण्यास्कन्दन्ननाभोगनिर्वर्तितेन यथावृत्तकरणेन तामुत्कृष्टां कर्मस्थितिमवहास्य कोटीकोट्याः सागरोपमानामन्तः क्षपयंस्तावत् प्रयाति यावत् तस्या अपि पल्योपमासङ्ख्येभागः क्षपितो भवति तस्मिन् स्थाने प्राप्तस्यातिप्रकृष्टघनराग-द्वेषपरिणामजनितः वज्राश्मवद् दुर्भेद-कठिन-रूढ-गूढग्रन्थिवत्कर्मग्रन्थिर्जायते, तत्र कश्चिद् भव्यसत्त्वस्तं भित्त्वाऽपूर्वकरणबलेन प्राप्तानिवृत्तिकरणस्तत्त्वार्थश्रद्धानलक्षणं सम्यग्दर्शनमासादयति, कश्चिद् ग्रन्थिस्थानादधो निवर्तते, कश्चित् तत्रैवावतिष्ठते, न परतो नाधः प्रसपतीति । अत्र चोपदेष्टारमन्तरेण यत् - હેમગિરા - (૧) મલિન = મન્દ (૨) મધ્યમ = કાંઈક સારા (૩) તીવ્ર=ઉત્તમ સમકિત અભિમુખ જીવ શુભ અધ્ય-વસાયમાં જધન્ય, મધ્યમથી માંડી ઉત્તરોત્તર તીવ્ર અવ્યવસાયમાં ચઢે છે. અર્થાત્ વધતા શુભ પરિણામ-વાળો હોવાથી આ જીવ વિશુદ્ધ, વિશુદ્ધતર, વિશુદ્ધતમ અધ્યવસાય સ્થાનોને પામે છે. ભાષ્યમાં ‘આવા અધ્યવસાય વડે આગળ વધતો” એમ ઉલ્લેખ કરી ચારે (સમ્યકત્વ, શ્રત, દેશવિરતિ અને સર્વવિરતિ) સામાયિકના ઉત્પત્તિ કાંડ(પ્રસંગ)નો નિર્દેશ કરેલ છે. આગમોમાં સમ્યક્ત સામાયિક અંગે કહ્યું છે કે :- આયુષ્ય સિવાયની સાત પ્રકૃતિઓની સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરોપમની કરીને જીવ ચારમાંથી કોઈપણ એક સામાયિકને મેળવે છે. (વિશેષાવશ્યક ગા.૧૧૯૩) અહીં બીજું પણ ઘણું કહેવા જેવું છે પરંતુ પ્રસ્તુતમાં જેટલું ઉપયોગી છે એટલું કહીએ છીએ. ૪ ગ્રંથી ભેદનું સ્વરૂપ ક્ષ હવે ઉપર કહ્યા મુજબનો આ જીવ ઉત્તરોત્તર તે શુભ અધ્યવસાયોને પામતો અનાભોગ (અકામનિર્જરા)થી થયેલ યથાપ્રવૃતકરણ વડે મોહનીયની ૭૦ કોડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટ | સ્થિતિને ઓછી કરી અંતઃ કોડાકોડી સાગરોપમની સ્થિતિ સુધી લાવે છે. - આ સ્થિતિને પણ ત્યાં સુધી ક્ષય કરે કે જ્યાં સુધીમાં અસંખ્ય પલ્યોપમ જેટલો ભાગ ક્ષય થાય. ત્યારબાદ તે સ્થિતિને પ્રાપ્ત થયેલા જીવને અતિ રાગ અને દ્વેષના પરિણામથી ઉત્પન્ન થયેલ વજ જેવી દુર્ભેદ્ય, અતિકઠણ-ઘટ્ટ અને ગુંચવણવાળી ગાંઠનાં જેવી ગ્રંથિ પ્રાપ્ત થાય છે અર્થાત્ ગ્રંથિ સ્થાન પર જીવ આવે છે તેમાં કોઈક ભવ્ય જીવ અપૂર્વકરણના બળ વડે આ ગ્રંથિનો ભેદ કરીને અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરી. તત્ત્વાર્થ શ્રદ્ધાના લક્ષણવાળુ સમ્યગ્દર્શન મેળવે છે. કોઈ ૨. પ્રવૃત્તિ’ મુ.T. (માં 7.) ૨. પ્રપતિ પ... રૂ. "ચિર્નાતે .. (.વં.) ૪. "નિવર્તિ માં.. ! Page #157 -------------------------------------------------------------------------- ________________ ७२ •निसर्गाध्यवसायप्राप्तिः तत्त्वार्थाधिगमसूत्रम् १/३ सम्यक्त्वं तन्नैसर्गिकमाचक्षते प्रवचनवृद्धाः। एनमेव च विप्रकीर्णमर्थमाख्यातवान् तानि तानीत्यादिना भाष्यग्रन्थेनोत्पद्यत इत्येवमन्तेन । अनादिमिथ्यादृष्टेरपि नास्यादिरस्तीत्यनादिः अनादिमिथ्यादृष्टिरस्येत्यनादिमिथ्यादृष्टिः अप्राप्तपूर्वसम्यक्त्वलाभः, न चास्ति कश्चित् तादृक् कालो यस्मिन्नुपदिश्येतायं मिथ्यादर्शनं प्रतिपन्नवानिति। तथा चागमः “अत्थि अणन्ता जीवा जेहिं न पत्तो तसाइपरिणामो"(विशेषणवती गा.-५३)। तस्यानादिमिथ्यादृष्टेः, अपि शब्दात् सादिमिथ्यादृष्टेरपि, यो हि भव्यः सम्यक्त्वं प्रतिपद्य प्राक् पश्चादनन्तानुबन्धिकषायोदयाज्जातव्यलीको मनोज्ञपरिणामबद्धमतिर्जघन्येनान्तर्मुहूर्तं स्थित्वोत्कर्षेणोपार्ध - હેમગિરા – (भाष्य- अनादिमिथ्यादृष्टेरपि सतः परिणामविशेषादपूर्वकरणं तादृग् भवति) ભાષ્યાર્થ:- અનાદિ મિથ્યાષ્ટિ હોવા છતાં પરિણામ વિશેષથી તેવા પ્રકારના અપૂર્વકરણ (અપૂર્વ અધ્યવસાય)ને પામે છે જીવ ગ્રંથિ સ્થાનથી પાછો ફરી જાય, કોક ત્યાં જ રહે છે આગળ કે પાછળ જતો નથી. પ્રસ્તુતમાં આ અનિવૃત્તિકરણ રૂપ સમ્યકત્વ જીવને કોઈના ઉપદેશ વિના જ સ્વાભાવિક પ્રાપ્ત થાય છે તેથી તેને પ્રવચન વૃદ્ધો નૈસર્ગિક સમક્તિ કહે છે. આ જ નિસર્ગ સમ્યત્વના પ્રાપ્તિ ક્રમનો વિસ્તારથી અર્થ ભાથમાં “તાનિ તાનિ' એ પદોથી માંડીને “તિ’ સુધીના પદોમાં કહેલ છે. અર્થાત્ જીવને કોને અપેક્ષીને ? શું અનુભવતાં ? કેવા સ્વભાવથી ? ક્યાં ક્યાં રખડતાં ? કેવા અધ્યવસાયોમાં ચડતાં ? કેવા પ્રકારના અધ્યવસાય વિશેષથી? સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ઈત્યાદિ વિવિધ વિચારણા સમકિત અંગેની અત્યાર સુધીમાં કરી છે. હવે ‘નામિકૃષ્ટર...' ઈત્યાદિ પદોની વ્યાખ્યા કરે છે. ઢ અનાદિ-સાદિ મિથ્યાષ્ટિની વિચારણા જેણે આજ સુધીમાં પૂર્વે ક્યારે પણ સમકિત મેળવ્યું જ નથી તેવો જીવ તે અનાદિ મિથ્યાષ્ટિ અથવા તો તેવો કોઈ કાલ નથી કે જેને વિશે મિથ્યાષ્ટિપણાને આ જીવ પામ્યો છે.” તેવું વિધાન કરી શકાય. તેથી પણ જીવ અનાદિ મિથ્યાદષ્ટિ કહેવાય. આગમમાં કહ્યું છે :- એવા અનંત જીવો છે કે જેમને ત્રસાદિ પરિણામો પ્રાપ્ત નથી થયા. (ત્રસાદિ ભાવો જ નથી મેળવ્યા તો સમકિતની શી વાત ? અથવા “ત્રસાદિમાં આદિપદથી સમકિત પરિણામ લેવો.) તેવા અનાદિ મિથ્યાષ્ટિ જીવોને તેમજ 'પ' શબ્દથી સાદિ મિથ્યાદષ્ટિ જીવોને પણ સમકિત પ્રાપ્ત થાય છે. કારણ કે જેમ સ્વાદિષ્ટ પરમાત્ર ખાધા પછી ઉત્પન્ન થયેલા અજીર્ણાદિ દોષવાળો અરુચિના લીધે, પરમાન્સને વમી નાંખે છે તેમ જે ભવ્ય જીવ એકવાર સમકિત મેળવ્યા બાદ, १. (अत्थि अणंता जीवा, जेहिं न लदो तसाइपरिणामो। तेऽवि अणंताणंता णिगोअवासं अणुवसंति।। (विशेषणवती ૬૩) ૨. મનોજ્ઞપરમાસવદમતિ નવ" માં ર... રૂ. “ર્વેTISTઈ હું માં..! Page #158 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ग्रन्थिभेदपूर्वकसम्यग्दर्शनलाभः • ' पुद्गलपरावर्तं पुनः प्रतिपद्यमानः सादिमिथ्यादृष्टिर्भवति, तस्यापि सतो = भवतः परिणामविशेषात्, परिणामोऽध्यवसायः=चित्तं तस्य विशेषः स एव वा पूर्वं जघन्यमङ्गीकृत्य परः परः शुभो विशेष इत्युच्यते, परिणामविशेषश्चेह यथाप्रवृत्तिकरणमभिमतं ततः परं अपूर्वकरणं, अप्राप्तपूर्वं तादृशं अध्यवसायान्तरं जीवेनेत्यपूर्वकरण-मुच्यते ग्रन्थिं विदारयतः, ततश्च ग्रन्थिभेदोत्तरकालभाव्यनिवृत्तिकरणमासादयति, यतस्तावन्न निवर्तते यावत् सम्यक्त्वं न लब्धमित्यतोऽनिवृत्तिकरणं, ग्रन्थान्तरे प्रसिद्धत्वात् भाष्यकारेणानिवृत्तिकरणं नोपात्तम् अवश्यतया वा सम्यग्दर्शनं लभमानस्तल्लभत इति काक्वाऽभ्युपेतमेव, तदभावेऽभावात्, अतो न कश्चिद् विरोध इति । सम्प्रति निगमयति यदेवमुपजातमेतन्निसर्गसम्यग्दर्शनमिति । હેમગિરા ७३ ( भाष्य - येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यत इत्येतत् निसर्गसम्यग्दर्शनम् । । ) ભાષ્યર્થ :- કે જેના પ્રભાવે કોઈના ઉપદેશ વિના જ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થાય છે આને નિસર્ગ સમ્યગ્દર્શન કહેવાય. અનંતાનુબંધી કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલા મિથ્યાત્વના દોષવાળો થાય તો સમકિત તરત વમી નાંખે છે પછી જધન્યથી એક અંતર્મુહુર્ત તેમજ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્ત કાળ સુધી મિથ્યાત્વમાં રહીને ફરીથી સમ્યગ્દર્શન પામે ત્યારે આ (રીતે મેળવાતું) સમકિત ‘સાદિ મિથ્યાર્દષ્ટિ’ કહેવાય. * કરણ(અધ્યવસાય)ના ત્રણ પ્રકાર તેવા આ અનાદિ (સાદિ) મિથ્યાત્વી જીવનો જે પરિણામ = અધ્યવસાય = ચિત્ત છે તેમા જે વિશેષ કક્ષાનો અધ્યવસાય તે અથવા પૂર્વના જઘન્ય પરિણામની અપેક્ષા આગળ આગળનો શુભ પરિણામ તે પરિણામ વિશેષ જ યથાપ્રવૃતકરણ તરિકે પ્રસ્તુતમાં અભિમત છે. આ યથાપ્રવૃતકરણ કર્યા પછી જીવ અપૂર્વકરણ કરે છે. પૂર્વે કયારેય નથી મેળ્યા તેવા પ્રકારના અપૂર્વઅધ્યવસાય છે જેમાં તે અપૂર્વકરણ કહેવાય. આ અપૂર્વકરણ અવસ્થામાં જીવ ગ્રંથિભેદ કરે છે. આ ગ્રંથિભેદ કર્યા બાદ અનિવૃત્તિકરણ પ્રાપ્ત કરે છે. જેથી કે તે અધ્યવસાય સમકિત આપ્યા વગર નિવૃત્ત થતો નથી તેથી આ અધ્યવસાયને અનિવૃત્તિકરણ કહેવાય છે. પ્રશ્ન :- અનિવૃત્તિકરણનો ઉલ્લેખ ભાષ્યમાં કેમ નથી કર્યો ? જવાબ :- બીજા ગ્રંથોમાં આ પ્રસિદ્ધ હોવાથી અહીં નથી જણાવેલ. અથવા તો સમ્યગ્દર્શનને મેળવનાર અવશ્ય આને મેળવે જ છે એ રીતે કાકુ(વક્ર કથન) દ્વારા અનિવૃત્તિકરણને સ્વીકારી જ લીધું છે. કારણ કે આ અનિવૃત્તિકરણના અભાવમાં સકિતનો અભાવ જ હોય છે. તેથી સમકિતના ઉલ્લેખમાં અનિવૃત્તિકરણનો ઉલ્લેખ આવી જ જાય. તે કારણથી ભાષ્યકારે અનિવૃત્તિકરણ અલગથી નથી જણાવ્યું તેથી કોઈ વિરોધ નથી. પ્રાંતે નિગમન (ઉપસંહાર) કરતા કહે છે. કે આ ક્રમે પ્રાપ્ત થતું દર્શન તે નિસર્ગ સમ્યગ્દર્શન છે. ૨. *ળનિવર્તિનોપાત્તરળ ગવ હું. માં./ ૨. યેવમુખખાતમેવા તન્નિ રી Page #159 -------------------------------------------------------------------------- ________________ ७४ • अधिगमसम्यग्दर्शनप्ररूपणम्. तत्त्वार्थाधिगमसूत्रम् १/३ भाष्य- अधिगमः अभिगम आगमो निमित्तं श्रवणं शिक्षा उपदेश इत्यनान्तरम्। -अधिगमसम्यग्दर्शनं -जीवस्य उपयोगस्वाभाव्यात् तदधिगमात् प्राप्यते । कोऽधिगम इति चेत् तदुच्यते- अधिगमोऽभिगम इत्यादि । गमेर्गत्यर्थत्वाज्ज्ञानार्थता, गमो=ज्ञानं रुचिरिति, अधिको गमोऽधिकं ज्ञानम्, कथं वाऽऽधिक्यम् ? यस्मात् परतो निमित्ताद् भवति तदाधिक्यादधिकमुच्यते, अभिगमस्तु गुरुमाभिमुख्येनालम्ब्य यज्ज्ञानं सोऽभिगमः । ___ आगमस्त्वागच्छत्यय॑वच्छित्त्या वर्णपदवाक्यराशिराप्तप्रणीतः पूर्वापरविरोधशङ्कारहितस्तदालोचनात्तत्त्वरुचिरागम उच्यते, कारणे कार्योपचारात्, नड्वलोदकं पादरोग इति । निमित्तं तु यद् - હેમગિરા - ભાષ્યાર્થ :- અધિગમ, અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા અને ઉપદેશ આ બધા એકાર્થિક છે. જીવ ઉપયોગના સ્વભાવવાળો હોવાથી તેને અધિગમ વડે જે સમકિત પ્રાપ્ત થાય તે અધિગમ સમ્યગ્દર્શન કહેવાય છે. પ્રશ્ન- અધિગમ એ શું છે? જવાબ :- ‘મથામોડમિમ' ઈત્યાદિ પદોથી ભાષ્યમાં આ પ્રશ્નનો જવાબ કહેવાય છે. જ અધિગમના એકાર્થકનામોને જાણીએ * તે આ પ્રમાણે કે “જ” ધાતુ ગતિ- અર્થમાં વપરાય અને જેટલા ગત્યર્થક ધાતુઓ છે તે “જ્ઞાન” અર્થમાં વપરાય છે. ગમન, જ્ઞાન, રુચિ, આ એકાર્થિક છે. ધ = અધિક, મ = જ્ઞાન અર્થાત્ અધિગમ = અધિક જ્ઞાન. પ્રશ્ન :- આને અધિક કેમ કહેવાય ? જવાબ :- કારણ કે આ (અધિગમ) પરના નિમિત્તથી ઉત્પન્ન થાય છે અર્થાત્ આની ઉત્પત્તિમાં પરનિમિત્ત અધિક હોય છે. તેથી અધિક કહેવાય. અભિગમ :- ગુરુ સમક્ષ બેસી અથવા તેમનું આલંબન નિશ્રા) લઈને જે જ્ઞાન મેળવવું તે અભિગમ. આગમ :- જે (આગળથી સુવિહિત પરંપરાથી) અવ્યવચ્છિન્ન (અખંડ) પણ આવેલ છે તે આગમ. આ આગમ આપ્ત એવા તીર્થકર ગણધરાદિ પુરુષોથી કથિત-રચિત, પૂર્વાપર વિરોધો કે શંકાથી રહિત એવી વર્ણ (વ્યંજન-અક્ષર) પદ અને વાક્યની રાશિ સ્વરૂપ છે. અને એ રાશિની આલોચના (વિચારણા)થી ઉત્પન્ન થતી તત્ત્વરુચિ (પ્રીતિ) તે આગમ રૂ૫ સમ્યગ્દર્શન કહેવાય. શંકા - આગમ એ આખ પુરુષ કથિત (રચિત) છે, જ્યારે તત્ત્વચિએ જીવાત્માનો પરિણામ વિશેષ છે તો આગમ એ તત્ત્વરુચિ છે એવું કઈ રીતે કહો છો ? સમાધાન :- કારણમાં કાર્યનો ઉપચાર કરીને આમ કહીએ છીએ. તત્ત્વરુચિ રૂપી કાર્યમાં આગમ એ કારણ છે. કારણ રૂપ આગમમાં કાર્ય રૂપ રુચિનો આરોપ કરી આગમને પણ તત્ત્વરુચિ .. તત્ત્વહ્નિતપીઠો માં, પ્રતો ન હૃદ:ો ૨. વ્યવસ્થિત્યા. ૨.T.I Page #160 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अधिगमसम्यग्दर्शननिगमनम्। भाष्य--तदेवं परोपदेशाद् यत् तत्त्वार्थश्रद्धानं भवति तदधिगमसम्यग्दर्शनमिति ।। यद् .बाह्यं वस्तूत्पद्यमानस्य सम्यग्दर्शनस्य प्रतिमादि तत् तत् सर्वमागृहीतं, ततो 'निमित्तात् प्रतिमादिकात् सम्यक्त्वं निमित्तसम्यग्दर्शनमुच्यते । श्रवणं श्रुतिराकर्णनं ततो यज्जायते । शिक्षा पुनः पुनरभ्यासः, आप्तप्रणीतग्रन्थानुसारी ततो यद् भवति। उपदिशतीत्युपदेशो=गुरुरेव देववच्छब्दसंस्कारस्ततो यत् प्रादुरस्ति। एवमेते किञ्चिद् भेदं प्रतिपद्यमाना अनर्थान्तरमिति व्यपदिश्यन्ते । एवं पर्यायकथनं कृत्वा सम्पिण्ड्य कथयति- तदेवमित्यादिना ।।। तदधिगमसम्यग्दर्शनम्, एवमित्यनेनोक्तेन भेदनिरूपणेन यद्भवति । परोपदेशादित्यनेन तु निमित्तमात्रमाक्षिप्तं ग्राह्यम्, अन्यथोपदेशाच्छब्दोद्यदिति नै व्याप्तिराख्याता स्यात्, यतो न केवलं – હેમગિરા - ભાષ્યાર્થ:- તે આ રીતે પરોપદેશના માધ્યમે જે તત્ત્વાર્થની શ્રદ્ધા થાય તે અધિગમ સમ્યગ્દર્શન કહેવાય છે. કહી શકાય. જેમ “નર્વનો પારો' “નડ નામના ઘાસથી યુક્ત જળ વિશેષ કે જે પગમાં લાગવાથી પગનો રોગ થાય છે, અહીં રોગ પગમાં થાય છે. છતાં કારણ એવા નવૂલના પાણીમાં કાર્ય (રોગ)નો ઉપચાર કરીને નવલ ઘાસનું પાણી એ “પાદરોગ” છે. એમ કહેવાય છે. | નિમિત્ત :- ઉત્પન્ન થતાં સમકિત માટે નિમિત્તભૂત જે જે બાહ્ય વસ્તુરૂપ પ્રતિમાદિ છે તે સર્વનું અહીં ગ્રહણ કરવું. તેવા આ પ્રતિમાદિ નિમિત્તોથી થતું સમ્યગ્દર્શન તે નિમિત્ત સમ્યગ્દર્શન કહેવાય. શ્રવણ :- શ્રુતિ = સાંભળવું આ શ્રવણથી થતું સમ્યગ્દર્શન તે શ્રવણ સમ્યગ્દર્શન. શિક્ષા :- શિક્ષા એટલે પુનઃ પુનઃ અભ્યાસ, આપ્ત પ્રણીત ગ્રંથો પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી થતું સમ્યગ્દર્શન તે શિક્ષા સમ્યગ્દર્શન. ઉપદેશ :- શબ્દોના સંસ્કાર કરવા, અર્થાત પદો, શબ્દોમાં રહેલા હાર્દને જુદી જુદી રીતે સમજાવવા દા.ત. ગુરૂ તત્ત્વનો ઉપદેશ આપતાં ઉપદેશક કહે કે ગુરૂ જ દેવ જેવા છે. ગુરૂ ન હોત તો દેવની ઓળખાણ પણ કોણ કરાવત? માટે ગુરૂ દેવ જેવાં છે એમ શબ્દોની ગોઠવણી (સંસ્કાર) જેમાં હોય એને ઉપદેશ કહેવાય. આ ઉપદેશથી થતું સમ્યગ્દર્શન તે ઉપદેશ સમ્યગ્દર્શન કહેવાય. આ રીતે કાંઈક ભેદને જણાવતાં ઉપરોક્ત પર્યાયવાચી શબ્દો છે. આ પ્રમાણે પર્યાય કથન કરીને તે પર્યાયોનું એકત્રીકરણ કરતાં કહે છે કે – ઉપરોક્ત પર્યાયોના નિરૂપણથી જે સમકિત કહ્યું તે અધિગમ સમ્યગ્દર્શન છે. પરનિમિત્તજન્ય અધિગમ સમ્યગ્દર્શન છે ભાષ્યમાં પરોપદેશથી સમકિત થાય છે એવું જે કહ્યું તેમાં પરોપદેશને લઈ એક નિમિત્તમાત્ર’નું ગ્રહણ કર્યું છે. પણ પરોપદેશ સાથે જ સમકિતની વ્યાપ્તિ (અવિનાભાવી નથી દર્શાવી. અન્યથા જો પરોપદેશથી જ ‘અધિગમ સમકિત થાય છે એમ કહીએ તો જે જીવોને ઉપદેશ વિના પ્રતિમાદિના દર્શનથી સમકિત થાય છે તેમાં આ ઉપદેશપ હેતુ ન હોવાથી ત્યાં १. निमित्तप्रति राA २. 'ब्दादिति मु. (भा.सं.) . अव्याप्तीत्यर्थः (परोपदेशाच्छाब्दादित्येव अवधारणेऽव्याप्त्यापत्तेः) Page #161 -------------------------------------------------------------------------- ________________ • चतुर्थसूत्रस्यावतरणिका तत्त्वार्थाधिगमसूत्रम् १/३ अत्राह तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्युक्तम् । तत्र किं तत्त्वमिति ? अत्रोच्यते । । ३ । । शब्दादेव भवति, किन्तु कस्यचिद् भव्यस्य प्रतिमाद्यालोक्य भवत्येव । परोपदेशात्= परोपष्टम्भेन यदुदेति तत्त्वार्थेषु = जीवादिषु श्रद्धानं = रुचिस्तदधिगमसम्यग्दर्शनमिति । । ३ । । सम्प्रत्युत्तरसूत्रसम्बन्धं स्वयमेव लगयन्नाह - अत्राहेत्यादि । अत्र एतस्मिंस्तत्त्वार्थश्रद्धानलक्षणे सम्यग्दर्शने विषयस्वरूपोपरक्ते व्याख्याते विषय विवेकमजानन्नोदकोऽनूनुदत् - भवता तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनमित्येतदुक्तं, तत्र किं तत्त्वमिति, तत्रेत्यनेन तत्त्वार्थश्रद्धानशब्दे यस्तत्त्वशब्दस्तत्र किं तत्त्वं किं तस्याभिधेयमिति । ननु चायुक्तोऽयं प्रश्नो भाष्ये तत्त्वस्य पुरस्तान्निर्णयः कृत इति, तत्त्वानि जीवादीनि वक्ष्यन्ते त एवार्था इत्यस्मिन्, अतो निर्ज्ञाते तत्त्वे प्रश्नयतो जाड्यमवसीयते, उच्यते- न जाड्यात् प्रश्नः सत्यमुक्तं तत्त्वानि जीवादीनि, आदिशब्देन तु अनेकस्याक्षेप इति नास्तीयत्ता, तस्माद् भाष्याद् न निर्णयोऽतः इयत्तापरिज्ञानाय प्रश्नः । ७६ • પ્રશ્ન → તત્ત્વાર્થની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે તેમ જે કહ્યું તેમાં તત્ત્વની શ્રદ્ધામાં રહેલ તત્ત્વ એ શું છે ? ‘કહીએ છીએ’ IIII → હેમગિરા લક્ષણની વ્યાપ્તિ ન ઘટે. પણ તેવું અહીં નથી. કારણ કે સમકિત માત્ર શબ્દ શ્રવણ ઉપદેશથી જ નથી થતું પરંતુ કેટલાંક ભવ્યને પ્રતિમાદિના દર્શન (નિમિત્ત)થી પણ થાય છે જ. ભાષ્યના પરોપવેશાત્ પદનો અર્થ આ મુજબ કરવો. પરના આલમ્બને જીવાદિ તત્ત્વોના અર્થમાં થતી શ્રદ્ધા રુચિ તે અધિગમ સમ્યગ્દર્શન.. ॥ ૩ ॥ = હવે ઉત્તર (ચોથા) સૂત્રનો સંબંધ પોતે જ ભાષ્યકારશ્રી કહે છે :- તત્ત્વાર્થની શ્રદ્ધા સ્વરૂપ સમ્યગ્દર્શનમાં તત્ત્વ શું છે ? અર્થ શું છે ? શ્રદ્ધા શું છે ? ઈત્યાદિ વિષય સ્વરૂપની વ્યાખ્યા પૂર્વ સૂત્રમાં કરવા છતાં તે વિષયમાં રહેલા વિવેક (ભેદ)ને નહીં જાણતો શંકાકાર પ્રશ્ન કરે છે. * તત્ત્વની વિચારણા - શંકા તમે જે ‘તત્ત્વાર્થ શ્રદ્ધા’ સ્વરૂપ સમ્યગ્દર્શન કહ્યું તેમાં તત્ત્વ એ શું છે ? અર્થાત્ ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનં’ શબ્દમાં જે તત્ત્વ શબ્દ છે તે ‘તત્ત્વ' શબ્દમાં શું તત્ત્વ છે. એટલે ‘તત્ત્વ'ના વિષય કોણ છે ? -- આ અંગે અન્ય કોઈનું સમાધાન ઃ- નોદકનો આ સવાલ જ અયુક્ત છે કારણ કે પૂર્વે ભાષ્યમાં તત્ત્વ શું છે એનો નિર્ણય થઈ ગયો છે તેમજ આગળ આ જીવાદિ તત્ત્વોને સવિસ્તાર કહેવાશે. અને તે જીવાદિ તત્ત્વો જ અર્થ કહેવાય છે. આ રીતે તત્ત્વ વિશે જણાવેલ છે છતાં આ વિશે કોઈ પ્રશ્ન કરે તો આ તેની જડતા (બુધ્ધિનું સ્થૂલપણું) જ જણાય છે. શંકાકાર :- સ્થૂલ બુદ્ધિના કારણે આ પ્રશ્ન નથી થયો. પરંતુ બીજા સૂત્રના ભાષ્યમાં તત્ત્વો છુ. તત્ત્વ તથા પં.માં. . . દ.૨૩, ૨૪| Page #162 -------------------------------------------------------------------------- ________________ ૭ ૭ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •जीवादिसप्ततत्त्वोद्देशसूत्रम् सूत्रम्- जीवाजीवास्रव-बन्ध-संवर-निर्जरा-मोक्षास्तत्त्वम् ।।१-४॥ भाष्य- जीवा अजीवा आस्रवा बन्धः संवरो निर्जरा मोक्ष इत्येष सप्तविधोऽर्थस्तत्वम् । सूरिराह- अत्रोच्यते। अत्र भाष्यगते भवत्प्रदर्शिते तत्त्वशब्दे यदभिधेयं तदियत्तया निवृत्तस्वरूपमुच्यते- जीवा अजीवाश्रव इत्यादिना । समासपदं चैतत् समासपदे च विग्रहमन्तरेण न सुखेन प्रतिपत्तिः परस्मै शक्या कर्तुं इत्यतो विग्रहयति। जीवा अजीवा इत्यादि। ___ जीवा= औपशमिकादिभावान्विताः साकारानाकारप्रत्ययलाञ्छनाः शब्दादिविषयपरिच्छेदिनोऽतीतानागतवर्तमानेषु समानकर्तृकक्रियाः तत्फलभुजः अमूर्तस्वभावाः। एभिरेव धर्मैर्वियुता अजीवाः धर्मादयश्चत्वारोऽस्तिकायाः। आयते यैर्गृह्यते कर्म त आस्रवाः शुभाशुभकर्मादानहेतव इत्यर्थः । बन्धो नाम, तैरास्रवैर्हेतुभिरात्तस्य कर्मणः आत्मना सह संयोगः प्रकृत्यादिविशेषितः । तेषामेवाश्रवाणां - - હેમગિરા - સુત્રાર્થ - જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ તત્ત્વ છે.પાર-કા ભાષ્યાર્થ :- જવાબ :- જીવો, અજીવો, આશ્રવો, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ - આમ આ સાત પ્રકારના અર્થ તે તત્ત્વ છે. એ જીવાદિ છે તે કહેવાઈ ગયું છે છતાં જીવાદિમાં “આદિ પદથી અનેક તત્ત્વોનો આક્ષેપ થઈ શકે છે. આ અનેક એટલે કેટલા તત્ત્વ લેવા ? એ બાબતનો નિર્દેશ પૂર્વ ભાષ્યમાં નથી કર્યો તેથી ચોક્કસ સંખ્યા = ઈયત્તા જાણવા માટે અમે પ્રશ્ન કર્યો છે ? આનું સમાધાન આપતા આચાર્યશ્રી કહે છે કે તમે શંકામાં દર્શાવેલ “તત્ત્વ' શબ્દમાં જે વિષય કહેવાનો છે તેનું નિશ્ચિત સ્વરૂપ ઈયત્તા થકી અહીં હવેના સૂત્રમાં કહીએ છીએ. પ્રસ્તુત | (ચોથું). સૂત્રએ જીવ, અજીવથી મોક્ષ સુધીનું આખું એક સામાસિક પદ છે. આ પદનો વિગ્રહ ન કરીએ તો બીજાને સુખેથી બોધ ન કરાવી શકાય માટે વાચકશ્રી (ભાષ્યમાં) વિગ્રહ કરે છે. * જીવાદિના સ્વરૂપને જાણીએ ૧. જીવો :- (૧) – ઔપશમિકાદિ ભાવથી યુક્ત (૨) સાકાર-અનાકાર ઉપયોગ રુપ લક્ષણવાળા (૩) શબ્દાદિ વિષયના પરિચ્છેદ (જ્ઞાન) કરનારા (૪) અતીત - અનાગત - વર્તમાનમાં સમાન કર્તાસંબધી ક્રિયાવાળા તેમજ (૫) તે ક્રિયા (કર્મ)ના ફળને ભોગવનારા (૬) અમૂર્ત સ્વભાવવાળા જીવો' કહેવાય. (“સમાન કર્તક ક્રિયાવાળા જીવો છે' એમ કહીને તે ભૂત-ભવિષ્ય કે વર્તમાનમાં પોતાના કર્માદિનો કર્તા એક (સ્વઆત્મા) જ હોય છે એમ દર્શાવ્યું અને ક્ષણવિનશ્વરવાદ, ઈશ્વરકર્તુત્વવાદનું નિરસન કર્યું છે.) ૨. અજીવ :- હમણાં કહેલ જીવના લક્ષણ-ધર્મથી રહિત જે હોય તે અજીવ દ્રવ્ય કહેવાય. ધર્માદિ ચાર અસ્તિકાય અજીવ દ્રવ્ય છે. ૩. આશ્રવ :- જેના વડે કર્મનું આવવાનું થાય તે “આશ્રવ', . જુઓ પરિશિષ્ટ-૪, ટિ.-૧૩ . બાઢવો T.BI -.-. Uતવિહ્નિતપાઠ મુ. પ્રતો ન કૃદા (મ.) ૨. ૩૫ ર.BI Page #163 -------------------------------------------------------------------------- ________________ • एकवचनान्ततत्त्वशब्दस्य रहस्योद्घाटनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/४ यो निरोधः स्थगनं गुप्त्यादिभिः स संवरः । कर्मणां तु विपाकात् तपसा वा यः शाटः सां निर्जरा। ज्ञान-शम-वीर्य-दर्शनात्यन्तिकैकान्तिकाबाध - निरुपमसुखात्मन आत्मनः स्वात्मन्यवस्थानं मोक्षः । इतिशब्द इयत्तायाम्, एतावानेव । एष इति भवत - प्रत्यक्षीकृतो वचनेन । सप्तविधाः=सप्त प्रकारा यस्य स सप्तविधः, अर्थोऽर्यमाणत्वात्, एष सप्तविधोऽर्थ इति पदत्रयं तत्त्वमित्यस्य विवरणम्, तत्त्वमिति र्वाऽव्युत्पत्तौ तथ्यं सद्भूतं परमार्थ इत्यर्थः । व्युत्पत्तौ तु जीवादीनामर्थानां या स्वसत्ता सोच्यते, तस्याश्च सत्तायाः प्रतिभेदं प्रतिवस्तु यो भेदस्तमनादृत्यैकत्वमेकत्वाच्चैकवचनमु-पात्तवान् । अथैवं कश्चित् नोदयेत् - याऽसौ जीवादीनां सत्ता, सा न वैशेषिकैरिवास्माभिर्भिन्ना जीवादिभ्योऽभ्युपेयते यतोऽभिहितम् - " घडसत्ता घडधम्मो तत्तोऽणन्नो पडाइओ भिन्नो (विशे. १७२२ ) ” । तस्मात् प्रतिवस्तु सा भेत्तव्या, प्रतिवस्तु च भिद्यमाना बहुत्वं प्रतिपद्यत इति बहुत्वाद् बहुवचन → હેમગિરા - અર્થાત્ જે શુભ – અશુભ કર્મોના આદાન (ગ્રહણ)માં હેતુ છે તે આશ્રવ. ૪. બંધ :- તે આશ્રવ રુપ હેતુ વડે ગ્રહણ કરેલ કર્મોનો પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ રૂપે આત્મા સાથે સંયોગ (બંધાવું) તે બંધ. ૫. સંવર :- તે આશ્રવોનો જ મનોગુપ્તિ આદિ વડે નિરોધ કરવો તે સંવર. ૬. નિર્જરા ઃકર્મોના વિપાક થકી (ભોગવવા થકી) અથવા તપ વડે કર્મનું જે ખવું તે નિર્જરા. ૭. મોક્ષ :અનંત જ્ઞાન, સમતા, અનન્ત વીર્ય, અનન્ત દર્શનવાળા આત્યંતિક અને એકાંતિક તથા અબાધાવાળા નિરૂપમ સુખમય આત્માનું, આત્માથી, સ્વઆત્મામાં જે અવસ્થાન તે મોક્ષ. ભાષ્યમાંનો ‘કૃતિ’ શબ્દ ઈયત્તા(માત્રા દર્શાવવા)ના અર્થમાં છે અર્થાત્ તત્ત્વએ જીવાદિ સાત જ છે તથા ભાષ્યમાં હાલમાં જેનું વર્ણન ચાલી રહ્યું છે તે ‘તત્ત્વ’ને પ્રત્યક્ષ કરવા માટે આ ‘' પદ છે. = જીવાદિ સાત પ્રકાર છે જેના તેવો અર્થ = પદાર્થ જ તત્ત્વ છે. પણ સવિયોઽર્થમાંના ત્રણ પદો ‘તત્ત્વ’ના વિવરણ (અર્થ)ને કહેનારા છે. અથવા ‘તત્ત્વ’ના બીજા અવ્યુત્પત્તિ આત્મક અર્થ → તથ્ય, સદ્ભૂત કે પરમાર્થ થાય છે. વ્યુત્પત્તિ આત્મક અર્થ જીવાદિ અર્થો (=TMત્)ની જે સ્વસત્તા (i) તે જ ‘તત્ત્વ’ કહેવાય. દરેક વસ્તુમાં રહેનારી જે ભિન્ન સત્તા છે તે ભિન્ન સત્તા ભેદોની ઉપેક્ષા કરી સર્વવસ્તુગત એકમાત્ર ‘સત્તા’ના એકત્વને ધ્યાનમાં લઈ સૂત્રમાં એકવચન (તત્ત્વમ્)નો નિર્દેશ કર્યો છે. →>> * સત્તા ધર્મ દ્રવ્યથી ભિન્નાભિન્ન છે ७८ શંકા :- બીજા કેટલાક એમ કહે છે કે જીવાદિમાં રહેલી સત્તાને વૈશેષિકો વડે જે રીત જીવાદિ થકી ભિન્ન (એક દ્રવ્ય) રુપ સ્વીકારાઈ છે તેમ અમારા (જિનમત) વડે સત્તાને જીવાદિ થકી ભિન્ન નથી સ્વીકારાઈ. આ અંગે શાસ્ત્રોમાં કહ્યું પણ છે કે ઘટની સત્તા, ઘટનો ધર્મ તે ઘટથી અનન્ય (અભિન્ન) છે અને પટાદિ થકી ભિન્ન છે (વિશેષ્યાવશ્યક ભાષ્ય ગા.૧૭૨૨) તેથી ૨. ચાડ્યુ ર7. B) ૨. શ્વેત પં.માં. Page #164 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •बहुवचनान्ततत्त्वशब्दस्य फलकथनम्। માર્ગ-પર્ત વા સતપવાર્થાતત્ત્વનિા. भवितव्यम् तत्त्वानीति, उच्यते- सामान्येन विवक्षिता सती सैकत्वमिव बिभर्ति, मुख्यया तु कल्पनया वस्तुधर्मत्वात् प्रतिवस्तु भेत्तव्या भवति, तदा च बहुवचनेनैव भवितव्यमेवेति, एतदाह- एते वा सप्तपदार्थास्तत्त्वानीति। ____एते प्राक् प्रत्यक्षीकृताः। वाशब्दो हि प्रतिवस्तु भिद्यमानं तत्त्वं बहुत्वं प्रतिपद्यत इत्यस्य पक्षस्य सूचकः । सप्त च ते पदार्थाश्च सप्तपदार्था:-जीवादयः । तत्त्वानि दृश्यानि, पुण्य-पापयोश्च बन्धेऽन्तर्भावान्न भेदेनोपादानम् । यद्येवमास्रवादयोऽपि पञ्च तर्हि न जीवाजीवाभ्यां भिद्यन्ते । कथमिति चेत्, उच्यते- आस्रवो हि मिथ्यादर्शनादिरूपः परिणामो जीवस्य । स च कः आत्मानं पुद्गलांश्च विरहय्य ? बन्धस्तु कर्म पुद्गलात्मकमात्मप्रदेशसंश्लिष्टम् । संवरोऽप्यास्रवनिरोधलक्षणो देशसर्वभेद आत्मनः परिणामो निवृत्तिरूपः । निर्जरा तु कर्मपरिशाटः, जीवः कर्मणां पार्थक्यमापादयति स्वशक्त्या । मोक्षोऽयात्मा समस्तकर्मविरहित इति । तस्मात् जीवाजीवास्तत्त्वमिति वाच्यम् । - હેમગિરા - ભાષ્યાર્થ :- અથવા આ સાત પદાર્થો જ તત્ત્વો છે. પ્રતિવસ્તુની પોતપોતાની સત્તા તો છે જ પણ એ અત્યંત ભિન્ન કોઈ પદાર્થ રૂપ નથી આમ પ્રતિવસ્તુથી ભેદોતી સત્તા અનેક હોવાથી ‘તત્વનિ' એમ બહુવચનનો પ્રયોગ થવો જોઈએ. સમાધાન :- સામાન્યથી જ્યારે સત્તાની વિવક્ષા થાય ત્યારે એક જ કહેવાય. વિશેષથી જો કલ્પના કરાય તો દરેક વસ્તુમાં રહેલા વિશેષ ધર્મને લઈ ભેદ પણ મળશે. તે અપેક્ષાએ બહુવચન પણ હોવું જોઈએ અને એ જ અપેક્ષાને ધ્યાનમાં લઈ ભાષ્યમાં “આ સાત પદાર્થો તત્ત્વો છે તેમ બહુવચન કહ્યું છે.” “ક્ત પદ પેલા જણાવેલા સાત પદાર્થોનું સૂચક છે. ભાષ્યગત ‘વ’ પદ એ પ્રતિવસ્તુમાં રહેલ ભિન્ન (સત્તા)ને આશ્રયી “તત્વમાં બહુવચનનું પ્રતિપાદન થાય છે? તેવા પક્ષનું સૂચક છે. (આ પ્રમાણે ભાષ્યના ‘તાનિ પદ સુધીની વ્યાખ્યા થઈ & આશ્રવાદિ તત્વની અનિવાર્યતા છે પુણ્ય અને પાપનો બંધમાં જ અંતર્ભાવ હોવાથી ભિન્ન ઉલ્લેખ સૂત્રમાં નથી કરાયો. શંકા - જો એમ હોય તો આશ્રવાદિ પાંચ પણ જીવ-અજીવથી ભિન્ન નથી તેથી આ પાંચનો પણ અંતર્ભાવ જીવ-અજીવમાં થઈ શકે. પ્રશ્ન :- કઈ રીતે ? ઉત્તર :- આશ્રવ એ મિથ્યાદર્શનાદિ રૂપ પરિણામ, જીવનો છે. અને એવો કયો આશ્રવ (કર્મનું આગમન) છે કે જે આત્મા કે પુગલ (કર્મ)ને છોડીને હોય? તથા બંધ એટલે પુલાત્મક કર્મનું આત્મા સાથે સંશ્લેષ છે. સંવર પણ આ આશ્રવ નિરોધના લક્ષણવાળો દેશ અને સર્વભેદવાળો આત્માનો જ એક (કર્મને અટકાવા રૂ૫) નિવૃત્તિરૂપ પરિણામ છે. નિર્જરા તે કર્મનું પરિશાટન થવું, ખરવું, અથવા આત્મા પોતાની શક્તિ વડે કર્મને જુદા કરે, કર્મનું ભેદન કરે તે નિર્જરા. મોક્ષ ૨. “થીમાત્મા મુ.(ઉં.માં.સં.) I Page #165 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પુષ્યTTયોર્વચેડમાવ• तत्त्वार्थाधिगमसूत्रम् १/४ भा० तान् लक्षणतो विधानतश्च पुरस्ताद् विस्तरेणोपदेक्ष्यामः ।।४।। उच्यते- सत्यमेतदेवम्, किंतु इह शास्त्रे शिष्यः प्रवृत्तिं कारितोऽस्मात् कारणात् ज्ञानादिकांदासेव्यमानाद् भवतो मोक्षावाप्तिर्भविष्यत्यन्यथा संसार इति, तस्य च यदि मुक्ति-संसारकारणे न भेदेनाख्यायेते ततोऽस्य सम्यक्प्रवृत्तिरेव न स्यात् । यदा त्वेवं कथ्यते, आस्रवो बन्धश्चैतद्वयमपि मुख्यं तत्त्वं संसारकारणम्, संवरनिर्जरे च मुख्यं तत्त्वं मोक्षकारणमिति, तदाऽनायासात् संसारकारणानां हेयतया यतिष्यते मुक्तिकारणानां चादेयतयेति, तस्माच्छिष्यस्य हेयादेयप्रदर्शनायाऽऽस्रवादिचतुष्टयमुपात्तम् । यत् तु मुख्यं साध्यं मोक्षः यदर्था प्रवृत्तिस्तत् कथमिव न प्रदर्यतेति, तस्माद् युक्तं यत् पञ्चाप्युपादीयन्त इति । किं पुनरेषां जीवादीनां लक्षणमग्नेरिवौष्ण्यम् ? के वा भेदा जीवादीनां यथा तस्यैवाग्नेस्तार्णपाण्र्णादय इत्युक्ते तान् लक्षणत इत्याद्याह । तान्–जीवादीन् लक्षणतः स्वचिह्नन, विधानतो भेदेन, હેમગિરા ભાષ્યાર્થ - આ તત્ત્વોને લક્ષણથી અને વિધાનથી આગળ સવિસ્તાર કહીશું ૪ . - સમસ્ત કર્મથી સદા મુક્ત એવો આત્મા જ મોક્ષ છે આમ આશ્રવાદિ પાંચેનો જીવાજીવમાં અંતર્ભાવ છે. તેથી તે બે તત્ત્વ જ માનવા ઉચિત છે ? સમાધાન - તમે કહેલી વાત સાચી છે પરંતુ પ્રસ્તુતમાં મોક્ષમાર્ગમાં શિષ્યની પ્રવૃત્તિ પ્રધાન છે, નહીં કે તત્ત્વ-સંગ્રહ માત્ર. “આ જ્ઞાનાદિ કારણના આસેવન થકી જ તમારી (શિષ્યની) મુક્તિ થશે, અન્યથા સંસાર જ.” તેમ કહી શિષ્યને આ ગ્રંથમાં પ્રવૃત્તિ કરાવાઈ છે. હવે જો આ તત્ત્વોનું જ્ઞાન આપતા તેમાં મુક્તિનું કારણ કર્યું ? અને સંસારનું કારણ કર્યું ? આ ભેદ સરખી રીતે ન બતાવવામાં આવે તો શિષ્ય તરફથી મુક્તિ માટે સમ્યગ્ રીતે પ્રવૃત્તિ જ નહીં થઈ શકે. પરંતુ જો તેઓને આ રીતે કહેવાય કે : આશ્રવ અને બંધ આ બે તત્ત્વ સંસારના મુખ્ય કારણ છે, સંવર અને નિર્જરા એ બે તત્ત્વ મોક્ષના મુખ્ય કારણ છે, તો આવું જાણીને મોક્ષાર્થી આસાનીથી સંસાર કારણોને હેય તરીકે તજી દેવા યત્ન કરશે. અને મોક્ષ કારણોને ઉપાદેય તરીકે અનુસરશે. આમ શિષ્યને હેય-ઉપાદેયનો બોધ કરાવવા આ આશ્રવાદિ ચાર પણ તત્ત્વો તરીકે બતાવ્યા છે, વળી જેના માટે તેમના ત્યાગ અને ઉપાદેયના આચરણ રૂપ પ્રવૃતિ છે, એવું જે મુખ્ય સાધ્ય મોક્ષ છે, તે દર્શાવ્યા વગર પણ કેમ રહેવાય ? તેથી પાંચમું મોક્ષતત્ત્વ પણ બતાવ્યું. આ પ્રમાણે પાંચે જરૂરી છે. પ્રશ્ન :- આ જીવાદિના લક્ષણ કેવા પ્રકારના છે? શું અગ્નિનું જેમ ઉષ્ણપણુ (સ્વભાવ) છે, તેવા લક્ષણ છે? વળી તે જીવાદિના ભેદો ક્યા છે? જેમ ઘાસનો અગ્નિ, પાંદડાનો અગ્નિ, લાકડાનો અગ્નિ આવા ભેદ અગ્નિના છે, તેમ જીવના પણ શું તેવા કોઈ ભેદ છે ? આ પ્રશ્ન ૨. “હિવત્ સેવ્ય મુ. ( મ.રા.) “વિવારે" .. Page #166 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • लक्षणविधानसूत्रविद्योतनम्। चशब्दाद् भेदानपि सप्रभेदान् वामि, क्व ? पुरस्तात् उपरिष्टात्, किं सक्षेपेणोत विस्तरेण ? विस्तरेणेत्याह। कथमिति चेत् उच्यते- जीवस्य लक्षणमिदमुपयोगलक्षणो जीव इति (२-८), तदेव लक्षणं विधानतः कथयिष्यति, स द्विविधः, साकारोऽनाकारश्च, पुनस्तावप॑ष्टचतुर्भेदाविति (२-९), तथा संसारिणो मुक्ताश्च (२-१०), पुनर्विस्तरः संसारिणस्त्रसा: स्थावराश्चेत्यादिना (२-१२)। तथा अजीवादीनां धर्मादीनां लक्षणं गतिस्थित्यादि (५-१७), धर्माधर्माकाशानां त्वेकत्वान्नास्ति विधानम् (૧), પ્રવેશાનું વાડીત્યર્થયાપ્રવેશઘર્મયો: (૧-૭), નીવસ્ય ૨ (૧८), आकाशस्यानन्ता: (५-९) इति स्यादेवं विधानम् । आस्रवं लक्षणेन भणिष्यति, काय-वाङ्-मनःकर्म योगः। (६-१) स आश्रवः (६-२) इति, पुनस्तस्य भेदं शुभः पुण्यस्येत्यादि (६-३,४)। बन्धस्य लक्षणं भणिष्यति, सकषायत्वात् जीव इत्यादिकम् (८-२), पुनस्तस्य विधानं प्रकृति-स्थित्यादिकम् (८-४)। तथा संवरलक्षणं आस्रवनिरोधः संवर इति (९-१), पुनस्तस्यैव विधानं स गुप्ति-समिति - હેમગિરા - પૂછનારને તાન નક્ષતશ્વ ઈત્યાદિ પદોથી જવાબ આપતાં કહે છે કે તે જીવાદિ તત્ત્વોને લક્ષણ (સ્વચિહ્ન) અને વિધાન (ભદ)થી, કહીશું. તેમજ “a” શબ્દ લખીને ભેદોને પ્રભેદ સાથે આગળ કહીશું તે પણ જણાવ્યું. * જીવાદિના લક્ષણ અને ભેદ પ્રદર્શક સૂત્ર # પ્રશ્ન :- આ ભેદ-પ્રભેદને ટૂંકથી કહેશે કે વિસ્તારથી ? જવાબ :- વિસ્તારથી કહેશે. પ્રશ્ન :કઈ રીતે વિસ્તારથી કહેશે? જવાબ :- જીવના ઉપયોગ રુપ લક્ષણને અ.ર./સૂ.૮માં કહેશે. આ જ લક્ષણને ભેદ વડે કહેશે. તે ભેદ બે પ્રકારે છે :- સાકાર અને અનાકાર, તેમાં સાકાર આઠ ભેદ અને અનાકાર ચાર ભેદે ઈત્યાદિ અ.૨./સૂ૯િમાં કહેશે. તથા સંસારી અને મુક્ત એમ જીવના બે ભેદને અ.૨./સૂ.૧૦માં કહેશે, ફરી વિસ્તારથી સંસારીના રસ અને સ્થાવરાદિ ભેદો અ.૨./ સૂ.૧૨માં કહેશે તથા ધર્માસ્તિકાયાદિ અજીવના ગતિ, સ્થિતિ આદિ લક્ષણ અ.પ./સૂ.૧૭માં કહેશે. ધર્માસ્તિકાયાદિ એક એક જ હોવાથી એના કોઈ વિધાન (ભદ) નથી ગણાવ્યા. આ વાત અ. ૫./સૂ. ૫માં જણાવશે અથવા પ્રદેશોને આશ્રયી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે તે અ. ૫./સૂ. ૭માં તેમજ જીવના પણ અસંખ્ય પ્રદેશો છે. અ. પ./સૂ. ૮માં, આકાશના અનંતા છે તે અ- પોસ્. ૯માં, જણાવશે. આ રીતે વિધાનને કહેવાના જ છે. ત્યારબાદ લક્ષણ વડે આશ્રવને અ. ૬./સૂ. ૧/૨માં કહેશે તે આ પ્રમાણે કાય, વચન અને મનનો વ્યાપાર તે યોગ તથા આ યોગ તે આશ્રવ કહેવાય. વળી શુભયોગ તે પુણ્યનો આશ્રવ છે ઈત્યાદિ આશ્રવના ભેદને અ-૬./સૂ. ૩-૪માં કહેશે. બંધના લક્ષણને કહેશે તે આ પ્રમાણે :- કષાય સહિત હોવાથી જીવ કર્મ યોગ્ય પુદ્ગલને ગ્રહણ ૨. “યામ પુર" .મુ (ઉં, માં) . ૨. તાવટ" મુ. (ઉં,મ) I Page #167 -------------------------------------------------------------------------- ________________ • निक्षेपचतुष्टयप्रदर्शकसूत्रम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/५ सूत्रम्- नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः।।१-५।। धर्मादिकम् (९-२)। निर्जराया लक्षणं वक्ष्यति, तपसा निर्जरा चेति (९-३), पुनस्तभेदा अनशनादयः (૧-૧૨) મોક્ષ વૃન્નવર્મક્ષયનક્ષ: (૧૦-રૂ), પ્રથમસમર્થસિદ્ધાતિ વિધાનમ્ ||૪|| अत्राह- कथं पुनरमी जीवादयोऽधिगन्तव्या इति ? उच्यते- नामादिभिरनुयोगद्वारैस्तथा प्रत्यक्षानुमानाभ्यां (प्रमाणाभ्यां) नैगमादिभिश्च वस्त्वंशपरिच्छेदिभिर्नयैस्तथा निर्देश-स्वामित्वादिभिः सत्-सङ्ख्या-क्षेत्रादिभिश्च । तत्र कतिभेदा जीवा इति पृष्टे चतुर्भेदताख्यानायाह- इति । अथवाऽभिंधास्यति भवान् उपयोगलक्षणो जीवः (२-८) तत्र किं सर्वो जीव उपयोगलक्षणः ? नेत्याहभावजीव एवोपयोगलक्षण इति । अथ किमन्योऽप्यस्ति यतो भावजीव इति विशेष्यते ? अस्तीत्याह । कतिविध इति चेत् - હેમગિરા - સુત્રાર્થ - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી તેઓ (જીવાદિ તત્ત્વ)નો વાસ થાય છે ૧-૫ | કરે છે અ-સૂટ-૨માં તથા બંધના પ્રકાર પ્રકૃતિ-સ્થિતિ આદિને અ.-૮/સૂ.-૪માં કહેશે. સંવરનું લક્ષણ :- આશ્રવનો નિરોધ તે સંવર અ.-૯/સૂ-૧માં કહેશે. આ જ સંવરનું વિધાન :- ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા આદિ અ.-૯ સૂ.-૨માં કહેશે. નિર્જરાનું લક્ષણ તપથી નિર્જરાનું લક્ષણ - અ-૯/સૂ.-૩માં અને આના ભેદ અનશનાદિ અ.- ૯/સૂ.૯.માં કહેવાશે. મોક્ષનું લક્ષણ :- સમગ્ર કર્મનો નાશ અ.-૧૦/ઝૂ.-૩માં કહેવાશે તથા પ્રથમ સમય સિદ્ધ આદિ વિધાન ત્યાં થશે. II૪ll પાંચમાં સૂત્રની અવતરણિકા. # તત્ત્વબોધનો ઉપાય " પ્રશ્ન :- કઈ રીતે આ જીવાદિ તત્ત્વોને સમજવા ? જવાબ :- નામાદિ અનુયોગદ્વાર વડે તથા પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણોથી તેમજ વસ્તુ તત્ત્વના અંશનો બોધ કરાવનાર નૈગમાદિ નો વડે તથા નિર્દેશ, સ્વામિત્વ વગેરેથી અને સત્ - સંખ્યા, ક્ષેત્રાદિ વડે આ જીવાદિ તત્ત્વોને જાણવા. તેમાં જીવના ભેદો કેટલા ? એ પ્રશ્નના જવાબમાં ચાર ભેદ જણાવતાં (આ પાંચમા સૂત્રમાં) કહે છે. અથવા પદથી ટીકાકાર ભાષ્યની બીજી રીતે અવતરણિકા કરતા સવાલ-જવાબ કરે છે. સવાલઃ- તમે જે અ-૨,સૂ.-૮માં “જીવ એ ઉપયોગ લક્ષણવાળો છે તે કહેવાના છો તો શું સર્વ જીવ ઉપયોગ લક્ષણવાળા છે? જવાબ :- ના, માત્ર ભાવજીવ જ ઉપયોગ લક્ષણ રૂપ છે. પ્રશ્ન :- તો શું જીવના અન્ય પ્રકાર પણ છે કે જેથી ભાવજીવ જ આ લક્ષણવાળો હોય તેમ કહ્યું? ઉત્તર :- હા, જીવના અન્ય ભેદ છે. પ્રશ્ન :- તો તે કેટલા પ્રકારે છે તે કહો? ૨. વિશ્વેત કુ.(મઉં)! Page #168 -------------------------------------------------------------------------- ________________ ૮ રૂ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • निक्षेपफलप्रदर्शनम् ___ भाष्य- एभिर्नामादिभिश्चतुर्भिरनुयोगद्वारैस्तेषां जीवादीनां तत्त्वानां न्यासो भवति। विस्तरेण लक्षणतो विधानतश्च अधिगमार्थं न्यासो निक्षेप इत्यर्थः । उच्यते- नामेत्यादि तृतीयार्थे तसिः सूत्रार्थं च कथयन्नाह- एभिरित्यादि । एभिरिति सूत्रोक्तैः, कैः ? नामादिभिः, नाम आदिर्येषां ते नामादयस्तैर्नामादिभिरिति, आदिशब्देन च नेयत्ताऽवधृतेत्यतश्चतुर्भिरित्याह । अत एव विग्रहमपि न कृतवान्, चतुर्भिरित्यनेनैव समासाऽव्यक्ताभिधानस्य व्यक्तीकृतत्वादिति। अनुयोग: सकलगणिपिटकार्थोऽभिधीयते तस्य द्वाराणि तस्यार्थस्याधिगमोपाया इत्यर्थः । अतस्तैर्नामादिभिर्विरचना कार्या। विरचना च विरच्यमानविषयेत्यतस्तत्र्यास इत्याह । अस्य च विवरणं, तेषां इति अनन्तरसूत्रोक्तानाम् । तानेव स्पष्टयति- जीवादीनां तत्त्वानां न्यासो भवतिविरचना कार्येति । स किमर्थं न्यासः क्रियत इत्याह- विस्तरेणेत्यादि । पुरस्तात् त्चिदमुक्तं ‘तान् નીવાલીન વિસ્તરે નક્ષતો વિધાનશ્યોદ્દેશ્યામ' તિ (૧-૨). तेषु च लक्षण-विधानेषु वक्ष्यमाणेषु सर्वत्रैषा नामादिका व्याख्याऽवतारणीया, किमर्थम् ? – હેમગિરા - ભાષ્યાર્થ - તેં જીવાદિ તત્ત્વોનો ન્યાસ આ નામાદિ ચાર અનુયોગ દ્વારો વડે થાય છે. લક્ષણ અને ભેદથી વિસ્તાર પૂર્વક બોધ મેળવવા માટે ન્યાસ કરવો તેને નિક્ષેપ કહેવાય છે. ઉત્તર :- નામ આદિ ચાર પ્રકારે છે. સૂત્ર અંતર્ગત “માવત'માં રહેલો ‘તમ્' પ્રત્યય તૃતીયા વિભક્તિના અર્થમાં છે. આ જ સૂત્રના અર્થનું કથન કરતા મા ઈત્યાદિ પદો કહ્યા છે - “આ સૂત્રોક્ત નામ આદિ વડે (તત્ત્વનો ન્યાસ કરવો)” આટલું લખવાથી માત્ર પદથી દ્વારોની ઈયત્તા (સંખ્યા) કેટલી લેવી તે જાણી શકાતું નથી માટે “વ7:' પદ મૂક્યું - આ પદ લખવાથી મૂળ સૂત્રમાં રહેલ સામાસિક ચાર પદોનું વિભાગીકરણ પણ સ્પષ્ટ થાય છે. તેથી ભાષ્યમાં સમાસનો વિગ્રહ કરવાની જરૂર ન પડી. # નિક્ષેપના ચાર પ્રકાર જ અનુયોગ એટલે સકળ ગણિપિટકનો અર્થ. તે અનુયોગના દ્વારો એટલે ગણિપિટક અર્થોને જાણવાના ઉપાયો. આથી (જીવાદિ તત્ત્વોને પણ વ્યવસ્થિત જાણવા માટે) આ નામાદિ અનુયોગદ્વારો વડે વિરચના = ન્યાસ કરવો. આ ન્યાસ અમુક વિષયને લઈને છે તેથી (‘તત્ = તે વિષયનો ન્યાસ =) “તા' પ્રયોગ સૂત્રમાં કર્યો છે. તાસ એટલે પૂર્વ સૂત્રમાં કહેલ તે જીવાદિ તત્ત્વોની વિરચના કરવી. શંકા :- આ જીવાદિ તત્ત્વોનો ન્યાસ કેમ કરાય છે ? * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૧૪ . “માય HTB.નિ. ૨. “વના વિર મુ. (વં માં..). Page #169 -------------------------------------------------------------------------- ________________ ८४ • नामस्थापनायाः परमार्थत्वम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- तद्यथा- नामजीवः स्थापनाजीवो द्रव्यजीवो भावजीव इति। अधिगमार्थ प्रतिविशिष्टज्ञानोत्पत्त्यर्थमिति । कथं नाम लक्षणादिवाक्येषु सर्वत्रैवंविधां प्रतिपत्तिं कुर्यात् जिज्ञासुः ? 'उपयोगश्चतुर्भेदः, जीवश्च' इत्यादि, अतोऽधिगमार्थं न्यासः। न्यास इत्यस्य च प्रसिद्धतरेण शब्देन पर्यायेणार्थमाचष्टे- निक्षेप इत्यर्थः। तन्नामादिचतुष्टयं यथा लक्ष्येऽवतरति तथा कथयति- तद्यथा, नामजीव इत्यादि । नामैव जीवो नामजीवः, योऽयं जीव इति ध्वनिः, अयं च यस्य कस्यचिद् वस्तुनो वाचकः स नामजीवोऽभिधीयते, वस्तुस्वरूपप्रतीतिहेतुत्वाच्च, वस्तुस्वरूपं शब्दः, तदनात्मकत्वे वस्तुव्यवहारविच्छेदः, तदात्मकत्वाच्च स्तुतौ रागः स्तुत्यस्य, द्वेषश्च निन्दायां द्वेष्यस्य । स्थापनाऽपि वस्त्वात्मतां दर्शयति- स्थापनाजीवो नाम जीवाकारा प्रतिकृतिः सद्भावेऽन्यथाऽसद्भावे तन्निमित्तकश्रेयोभ्युप - હેમગિરા - ભાષ્યાર્થ :- તેમાં જીવ તત્ત્વનો નિક્ષેપ આ પ્રમાણે (૧) નામ જીવ (૨) સ્થાપના જીવ (૩) દ્રવ્ય જીવ (૪) ભાવ જીવ. સમાધાન :- અ.-૧. સૂ.-પના ભાષ્યમાં પૂર્વે જે કહ્યું હતું કે “જીવાદિ તત્ત્વોને લક્ષણ અને વિધાનથી સવિસ્તાર કહીશું” તેથી અત્યારે એનો ન્યાસ કરીએ છીએ. આગળ કહેવાતા સર્વ તત્ત્વના લક્ષણ અને વિધાનોમાં સર્વત્ર આ નામાદિ ચારની રચના કરવી. પ્રશ્ન :- આ ન્યાસ સર્વત્ર શા માટે કરવો ? જવાબ :- વિશેષજ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે જિજ્ઞાસુજન કઈ રીતે સર્વત્ર લક્ષણાદિ વાક્યોમાં આવા પ્રકારની નિક્ષેપાદિની પ્રતિપત્તિ (જ્ઞાન) મેળવે ? જેમ કે જીવનું લક્ષણ ઉપયોગ છે, તે ઉપયોગના નામાદિ ચાર પ્રકાર છે અને જીવના પણ ચાર પ્રકાર છે. આ રીતે સર્વ તત્ત્વોનો બોધ મળે તે માટે ન્યાસ જરૂરી છે. ન્યાસનું અત્યંત પ્રસિદ્ધ એવું પર્યાયવાચી નામ નિક્ષેપ છે. નામાદિ ચાર નિક્ષેપા જે રીતે લક્ષ્ય (જીવાદિ તત્ત્વો)માં અવતરણ પામે છે તે રીતે તેને બતાવે છે. # નામજીવને પીછાણીએ જ (૧) નામજીવ:- નામ એ જ જીવ તે નામ જીવ કહેવાય. “જીવ’ એવો જે આ ધ્વનિ = શબ્દ, તે, જે કોઈ વસ્તુનો વાચક બને તે (આ વસ્તુનો વાચક શબ્દ જ) “નામ જીવ' કહેવાય. આ વાચક શબ્દ પણ વાસ્તવિક છે, મિથ્યા નથી, કારણ કે વસ્તુ સ્વરૂપની પ્રતીતિમાં હેતુભૂત છે. જો આ “નામ” અનર્થ રૂપ હોય તો વસ્તુના વ્યવહારનો વિચ્છેદ થઈ જાય, પરંતુ એવું નથી, આ શબ્દો પણ અર્થ(વસ્તુ)આત્મક હોવાથી રાગ અને દ્વેષ પેદા કરે જ છે. જેમ કે સ્તુતિ કરવા લાયક વ્યક્તિ પ્રત્યે સ્તુતિમય શબ્દોથી રાગ જન્મે છે. તેમજ દુષ્ટમાનવના વિશે નિંદાત્મક શબ્દોથી વૈષ પણ જન્મે છે. સ્થાપના એ પણ વસ્તુ સ્વરૂપ છે મિથ્યા નથી, એ દેખાડતા કહે છે. ૨. તનાત્મ” હું માં.. Page #170 -------------------------------------------------------------------------- ________________ • अतीतानागतभावकारणं द्रव्यम् • ८५ गमात्, गन्धपुष्पादिनिमित्तार्थत्यागश्च तद्भक्तिप्रवृत्तेः, कुम्भवदाकारोऽर्थो वस्तुत्वात्, तथा “ जावंति ઘેયાર્ં તિ” । द्रव्यजीवो नाम, योऽयमस्मिन् शरीरक आत्मा, स यदा भावैर्ज्ञानादिभिर्वियुतो विवक्ष्यते स द्रव्यजीवः, अनागतराजत्वराजपुत्रसेवनं हि दृष्टं तत्र द्रव्यत्वात् शिलातलाद्युज्झितातीतयतिशरीरनमस्करणं च, उपयोगक्रिययोरपि ज्ञेयो, येषामर्थानां न च तदुपयोगे वर्तते स तेन भावेनाभावादतीतानागततद्भावापेक्षया तद्भावाप्रवृत्तोऽपि स एवासावध्यवसीयते सुप्तचित्रकर- घृतकुम्भादिवत्, तथा च “નં होहिसि तित्थयरो” “वंदामि जिणे चउव्वीसं” इत्यादि । एष एव हि तैर्ज्ञानादिभिर्युक्त आश्रीयमाणो → હેમગિરા - * સ્થાપનાજીવને ઓળખીએ (૨) સ્થાપના જીવ :- જીવના આકારવાળી પ્રતિકૃતિ તે સ્થાપના જીવ. આ સ્થાપના બે રીતે છે, સદ્ભાવ રૂપે, અસદ્ભાવ રૂપે. (૧) સદ્ભાવ સ્થાપના :- વ્યક્તિનો વાસ્તવિક આકાર જેમાં હોય અર્થાત્ ફોટો પ્રતિમાદિ રૂપે જે આલેખાય તે સદ્ભાવ સ્થાપના. (૨) અસદ્ભાવ રૂપ સ્થાપના :- જેમાં આકાર ન આપી શકાય તેવી (સ્થાપનાચાર્ય આદિ) સ્થાપના. આ ઉભય સ્થાપના રૂપ તીર્થંકરાદિના પૂજનથી પૂજકને શ્રેય, કલ્યાણાદિ પ્રાપ્ત થાય છે. તે સ્થાપનાની પૂજા ભક્તિ કરવા માટે ગન્ધ, (વાસક્ષેપ-ચંદન) પુષ્પ આદિ સામગ્રી અર્થે ભક્તો સંપત્તિનો ત્યાગ(ખર્ચ) પણ કરે છે અને ભક્તિમાં પ્રવૃત્ત થાય છે. તેથી ઘટની જેમ આકાર (સ્થાપના) પણ સત્ વસ્તુ હોવાથી અર્થ સ્વરૂપ છે જેમ કુમ્ભ એ જલાહરણાદિ અર્થ ક્રિયાને કરતો હોવાથી સત્ય વસ્તુ છે તેમ પ્રતિમાદિ પણ સમકિતાદિ પ્રાપ્તિમાં કારણ હોવાથી સત્ય વસ્તુ છે. અને એમ હોવાથી જ ‘જાવંતિ ચેઈયાઈં’ આદિ સૂત્રોમાં ત્રિલોકમાં રહેલ ચૈત્યોને નમન કરવામાં આવેલ છે. स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् * દ્રવ્યજીવની વિચારણા (૩) દ્રવ્ય જીવ :- આ દેહમાં રહેલા આત્માની જ્યારે જ્ઞાનાદિ ગુણોથી વિયુક્ત તરીકે વિવક્ષા કરાય ત્યારે તે દ્રવ્ય જીવ કહેવાય. દ્રવ્ય :- જે અર્થ પોતાના ગુણ-પર્યાયથી રહિત છે તે ‘દ્રવ્ય’ કહેવાય અને જે ભાવિમાં થના૨ ભાવનું કારણ છે તે અથવા ભૂતમાં થયેલ ભાવનુ જે કારણ હતુ તે પણ ‘દ્રવ્ય' કહેવાય. જેમકે જે રાજપુત્રનો રાજા તરીકે અભિષેક નથી થયો છતાં ભાવિમાં થનારી રાજ-પદવીનું કારણ આ રાજપુત્ર હોવાથી તે દ્રવ્ય રાજા કહેવાય. (તેથી રાજાની જેમ લોકમાં તેના પણ માન-સન્માનાદિ થાય છે) એ જ રીતે દ્રવ્ય સાધુ :- શીલાતલ પર ત્યાગ કર્યું છે શરીરને જેણે એવા અતીતકાળના યતિના શરીરને તે ભૂતકાલીન ભાવ સાધુનું કારણ હોવાથી ‘દ્રવ્યસાધુ' કહેવાય છે. આ પણ વાસ્તવિક જ છે. તેથી જ યતિના મૃતદેહને ૨. તત્વજ્ઞત્તિ વં.માં.. ૨. નામંતિ રેફ્યારૂં, ડ઼ે ગ મદ્દે અ તિરિત્ર-તો અ, સારૂં તારૂં વડે, ફદ સંતો તત્વ संताइं ॥ | १ || ३. "ण वि ते पारिवज्जं, वंदामि अहं ण ते इह जम्मं । जं होहिसि तित्थयरो, अपच्छिमो तेण વૈવામિ।।૪૨૮।।(આવશ્યનિર્યુત્તિ)", ૪. ચત્તાર બટ્ટુ વસ ટોય, વંઢિયા બિનવરા ૧૩વીસ, પરમટ્ટ-નિટ્વિગડ્ડા, સિદ્ધાસિદ્ધિ ક્રમ વિનંતુ ધ્ ।। (સિદ્ધસ્તવસૂત્ર) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૮ अपमानम् દ્રવ્ય-પર્યાયાર્થિનવિમાન तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भावजीव इति, भावः प्रमत्तदोषमर्षणादेः, तथा “अन्नत्थ वंजणे निवडियंमि जो खलु मणोगओ भावो। तत्थ उ मणं पमाणं न पमाणं वंजणच्छलणा ।।” (विशेषावश्यकभाष्य गा.२५४५) इत्यादि। अत्र चाद्या नामदयस्त्रयो विकल्पाः द्रव्यास्तिकस्य, तथा तथा सर्वार्थत्वात्, पाश्चात्यः पर्यायनयस्य तथापरिणतिविज्ञानाभ्यामिति । अथवाऽस्मिन्नेव शरीरे य आत्मा तत्रैव ते नामादयश्चत्वारो नियुज्यन्ते, योऽयमस्मिन्नात्मनि जीव इति ध्वनिः प्रवर्तते एष नामजीवः, तस्यैव य आकारो हस्ताद्यवयवसन्निवेशादिः स स्थाप - હેમગિરા - પણ લોકો ભાવથી નમસ્કાર કરે છે. ઉપયોગ અને ક્રિયામાં પણ દ્રવ્યની પરિભાષા સમજવી તે આ રીતે કે જ્યારે જે દ્રવ્ય (પદાર્થ) વર્તમાનકાળમાં તેના ઉપયોગમાં કે ક્રિયામાં પ્રવૃત્ત નથી છતાં અતીતમાં વર્તતા હતા અથવા અનાગત કાળમાં વર્તશે તેની અપેક્ષાએ વર્તમાનમાં અપ્રવૃત્ત પદાર્થમાં પણ તે જ આ છે એવો અધ્યવસાય જેના માટે થાય તે ‘દ્રવ્ય છે જેમ કે ૧. “સૂતેલો ચિત્રકાર'. સૂતેલો ચિત્રકાર ચિત્ર બનાવવાની ક્રિયા કરતો નથી, છતાં સૂતા પહેલા અને પછી તે કરનાર છે તે અપેક્ષાએ “આ ચિત્રકાર છે તેવા અધ્યવસાય સૂતેલામાં પણ થાય છે. તેમજ ૨. “ધીનો ઘડો’ હાલ જે ઘડામાં ઘી નથી પણ અવાર-નવાર તે ઘડો ઘી માટે વપરાતો હોય તો “ધીનો ઘડો' એવો વ્યવહાર થાય છે. એ જ રીતે ૩. જે તીર્થંકર થશે” તેને નમું છું. ૪.“ચઉવીસ જિનને હું નમું છું ઈત્યાદિ પ્રયોગો દ્રવ્ય તીર્થકરને આશ્રયી છે. અહીં ભૂત કે ભાવિ અંગેના પર્યાયના અધ્યવસાયો થાય છે તેથી દ્રવ્યચિત્રકાર, દ્રવ્યઘટ, દ્રવ્યતીર્થકર તરીકે કહેવાય છે. (૪) ભાવ જીવ :- ઉપરોક્ત દ્રવ્યજીવમાં જ્યારે જ્ઞાનાદિ ગુણથી યુક્ત તરીકેની વિવક્ષા કરીએ ત્યારે “ભાવજીવ” કહેવાય. (આ નિપામાં ટીકાકારે અમુક વિશિષ્ટભવિ જીવની વિવફા કરી છે. અને તેને જ સ્પષ્ટ કરવા આ મુજબ વ્યાખ્યા કરી છે કે-+) ૐ મનોગત ભાવ જ પ્રમાણ ૪ ભાવ એટલે, પ્રમાદદોષનું મર્ષણ અર્થાતુ પ્રમાદાદિ દોષોને ચિંતવી, ત્યાગ કરી યથાયોગ્ય ઉપયોગપૂર્વક પ્રસ્તુત પ્રવૃત્તિમાં રહેવું. આ ચારે નિક્ષેપાઓમાં મનોગતભાવ પ્રમાણ છે દા.ત. નામનિક્ષેપામાં સમજીએ –+ દા.ત. ગૌતમસ્વામી ગણધરને મગજમાં રાખી “ગૌતમ” એવુ નામ સ્મરણ (નિક્ષેપ) કરે તો તેને અનુરૂપ જ પુણ્યબંધાદિ થાય નહી કે ગૌતમબદ્ધ કે અક્ષપાદ ગૌતમ અનુરૂપ. એ જ રીતે સ્થાપનાદિ નિક્ષેપોમાંય સમજી લેવું. આગમોમાં ય કહ્યું છે કે - શબ્દ અન્ય બોલાય પણ મનનો પરિણામ = ભાવ અન્ય હોય તો ત્યાં મનોગત ભાવ જ પ્રમાણ છે બોલાતા શબ્દો નહીં. શબ્દ તો એક બહાનું (નિમિત્ત) માત્ર છે.” (વિશેષાવશ્યક ભાષ્ય૨૫૪૫.) અહીં ચાર નિક્ષેપાઓમાંથી નામાદિ ત્રણ નિક્ષેપા દ્રવ્યાસ્તિકનયના જાણવા કારણ કે દ્રવ્યાસ્તિકનય એ નામ, સ્થાપના આદિ રૂપ સર્વવિષયોને પોત-પોતાના વિષય બનાવે છે. તથા છેલ્લો ભાવનિક્ષેપ એ પર્યાયનયનો સમજવો. આ પર્યાયનય પરિણતિ અને વિજ્ઞાન આમ બે ૨. “જે માત્મ* મ.સં. ૨. “એકાસણા'નું પચ્ચખાણ કરવાના આશયવાળાએ ભૂલથી આયંબિલનું પચ્ચખાણ માંગતા ગુરૂએ સામાન્યથી આયંબિલનું પચ્ચકખાણ આપ્યું હોય તો પણ શિષ્યના મનોગત ભાવ એકાસણાના હોવાથી તે એકાસણું કરી શકે. Page #172 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • तथापरिणति-विज्ञानाभ्यां भावनिदर्शनम् • भाष्य- नाम संज्ञाकर्म इत्यनर्थान्तरम् । नाजीवस्तदेकपरिणामात्, तस्यैव जन्तोः सकलगुणकलापरहितत्वविवक्षा बौद्धव्यवहारानुसारिणी द्रव्यजीवः, स एव ज्ञानादिगुणपरिणतिभाक्त्वेन विवक्षितो भावजीव इति, एतत् कथयति नामजीव इत्यादिना ।। सम्प्रति नाम-स्थापना-द्रव्य-भावानां जीवविशेषणतयोपात्तानां स्वार्थं लक्ष्ये प्रदर्शयन्नाह- नामसंज्ञेत्यादिना । नामेति किमुक्तं भवति ? उच्यते- संज्ञाकर्मेत्यनर्थान्तरम्, संज्ञायाः क्रिया संज्ञाक्रिया संज्ञाकर्म 'नामकरणं इत्यर्थः, अनेन ध्वनिना वस्त्विदं प्रतिपाद्यत इतियावत् । तत् पुनः प्रतिपाद्यं वस्तु तस्य ध्वनेर्वाच्येनार्थेन युक्तं भवतु मा वा भूदित्येतत् कथयति- चेतनावत इत्यादिना । - હેમગિરા – ભાષ્યાર્થ :- (૧) નામ, સંજ્ઞાકર્મ તે એકાર્થક શબ્દો છે. ભેદે સમજી શકાય. જેમ કે કેવળજ્ઞાનયુક્ત તીર્થકર સમવસરણમાં દેશના આપતા હોય ત્યારે પરિણતિ સ્વરૂપ ભાવતીર્થકર કહેવાય. આ જ તીર્થંકરનું કોઈ ધ્યાતા ભાવપૂર્વક ધ્યાન કરે (મનથી જાણે) ત્યારે ધ્યાતા તે વિજ્ઞાન સ્વરૂપ ભાવતીર્થકર કહેવાય. (એ જ રીતે મંગલપદાર્થના જ્ઞાનોપયોગથી અભિન્ન એવો વક્તા તે આગમથી ભાવમંગલ છે.) અથવા તો આ શરીરમાં જ.જે આત્મા છે ત્યાં જ નામાદિ નિક્ષેપો જણાવે છે તે આ રીતે કે આ દેહમાં રહેલા આત્મા કે જેના વિશે “જીવ' એવી જે ધ્વનિ શબ્દોચ્ચાર પ્રવર્તે છે તે ધ્વનિ નામ જીવ, કહેવાય છે. તે જ આત્મા (શરીર)ના હાથ આદિ અવયવોના સન્નિવેશ = જોડાણ રૂપ જ આકાર તે સ્થાપના જીવ. અર્થાત્ હાથાદિ અવયવયુક્ત સમસ્ત શરીરની આકૃત્તિ. આ જ જીવમાં જયારે સકળ જ્ઞાનાદિ ગુણ-સમૂહના અભાવની વિવક્ષા બૌદ્ધિકવ્યવહાર (બુદ્ધિ)થી કરવામાં આવે ત્યારે આને દ્રવ્યજીવ કહેવાય. તે જ દ્રવ્યજીવ જ્ઞાનાદિ ગુણોથી પરિણત તરીકે વિવક્ષિત હોય ત્યારે ભાવ જીવ કહેવાય.આ પ્રમાણે નામજીવ' ઇત્યાદિથી “જીવ' તત્ત્વમાં ચાર નિક્ષેપ જણાવ્યા. હવે જીવના વિશેષણ તરીકે મૂકાયેલા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ તેના પોતાના વિશેષાર્થને પ્રસ્તુત લક્ષ્ય (જીવ)ને વિશે દર્શાવતા કહે છે. * જીવમાં ચાર નિપા સમજીએ કે ૧. નામજીવ :- સંજ્ઞાકર્મ એ “નામ'નો અનર્થાતર (પર્યાયવાચી) શબ્દ છે. “આ વસ્તુને આ ધ્વનિ વડે કહેવી” એવી તે સંજ્ઞાની ક્રિયાને સંજ્ઞા-કર્મ અથવા નામકરણ કહેવાય છે. અર્થાત્ અમુક ધ્વનિ વડે અમુક વસ્તુનું પ્રતિપાદન કરવું તે નામ કરણ, વળી પ્રતિપાદન કરાતો પદાર્થ તેના વાચક ધ્વનિના વાચ્ય અર્થ સાથે યુક્ત હોય અથવા ન પણ હોય તે જણાવતા કહે છે. (“નામ” અન્વાર્થિક જ હોય એવું નથી કેમ કે “જીવ’ નામ ચેતન કે અચેતન દ્રવ્યનું હોઈ શકે) ચેતનાવત્ :- ચેતના=જ્ઞાન છે જેને, તે ચેતનાવાનું અને તેનાથી વિપરીત તે અચેતન. આ બન્ને દ્રવ્યના જીવ’ આ પ્રમાણે નામ કરણ કરાય છે. આ દ્રવ્યનું જીવ નામ એકમાત્ર પ્રદર્શન (દષ્ટાંત) છે. વોચ' T.BI Page #173 -------------------------------------------------------------------------- ________________ ૮૮ • द्रव्यान्तरेण गुणक्रियाऽसंभवद्योतनम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/५ ____ भाष्य- चेतनावतोऽचेतनस्य वा द्रव्यस्य जीव इति नाम क्रियते स नामजीवः । चेतना=ज्ञानं सा यस्यास्ति तच्चेतनावत्, तद्विपरीतमचेतनम् । द्रव्यस्येति प्रदर्शनमिदं, गुण-क्रिययोरपि नामादिचतुष्टयप्रवृत्तेः। अथवा द्रव्यस्य प्राधान्यमाविष्करोति, यतस्तदेव द्रव्यं गुण-क्रियाकारेण वर्तते, कोऽन्यो गुणः क्रिया वा द्रव्यमन्तरेण ? वर्णकविरचनामात्रक्रमप्राप्तनानात्वनटवद् द्रव्यमेव तथा तथा विवर्त्तते अतो न स्तः केचिद् गुणक्रिये द्रव्यास्तिकनयावलम्बने सतीति । अतस्तस्य द्रव्यस्य यस्य कस्यचिन् नाम क्रियते = व्यवहारार्थं संज्ञासंकेतः क्रियते । कीदृगित्यत आह- जीव इति । इतिना स्वरूपे जीवशब्दः स्थाप्यते, जीव इत्ययं ध्वनिः, नत्वेतद्वाच्यार्थो नामतया नियुज्यते । स नामजीव इति, स इत्यनेन तत्र चेतनावत्यचेतने वा यदृच्छया यो जीवशब्दो नियुक्तस्तं व्यपदिशति, स शब्दो नामजीव इति । एतदुक्तं भवति- स - હેમગિરા – ભાષ્યાર્થ:- નામ જીવ - ચેતનવંત કે અચેતનવંત દ્રવ્યનું ‘જીવ' એ પ્રમાણે નામ પાડવું તે છે. બાકી તો દ્રવ્યની જેમ ગુણ અને ક્રિયાના પણ નામાદિ ચતુષ્ટય (નિક્ષેપ) સમજી લેવા અથવા તો દ્રવ્યની પ્રધાનતા બતાવવા દ્રવ્યનું દષ્ટાંત અહીં દર્શાવ્યું છે કારણ કે આ જ દ્રવ્ય ગુણ અને ક્રિયાના આકાર સ્વરૂપે રહેનારું છે. જગતમાં કયા એવા ગુણ કે ક્રિયાઓ છે કે જે દ્રવ્ય વિના રહી શકે ? વિવિધ પ્રકારની સમગ્ર ઘટાદિ રચનાના ક્રમ (પર્યાય)ને પ્રાપ્ત થનાર આ કૃતિકાદિ) દ્રવ્ય જ જુદા જુદા વેશને ધારણ કરનાર નટની જેમ અનેક રૂપે પલટાય છે. આથી જ જો માત્ર દ્રવ્યાસ્તિકનયનું આલંબન લઈએ તો કોઈ ગુણ ક્રિયાની ત્યાં વિવક્ષા નથી. અને આવા કોઈપણ દ્રવ્યનો વ્યવહાર કરવા માટે સંજ્ઞાસંકેત (નામ કરણ) કરાય છે. * નામ વાટ્યરૂપ નથી પણ વાચકરૂપ છે # આ નામ કેવા પ્રકારનું છે તે જણાવતા કહે છે- ‘નીવ' કૃત્તિ- આ “ઈતિ’ શબ્દ એ “જીવને કોઈ પદાર્થરૂપે નહીં પણ નામ સ્વરૂપે સ્થાપિત કરે છે. અર્થાત્ “જીવ' એ એક “ધ્વનિ'રૂપ છે નહીં કે તેનાથી વાચ્ય એવો જીવ-પદાર્થ એ નામ તરીકે છે. “સ નામનીવ' પદમાં “સ'થી ચેતન કે અચેતન વસ્તુમાં યથેચ્છ જે “જીવ' શબ્દનો પ્રયોગ કર્યો હોય તેનો વ્યપદેશ કરાય છે. તે સ શબ્દથી “નામજીવ”માં નિર્દિષ્ટ “જીવ' શબ્દ પદાર્થરૂપ નથી. આશય એ કે “જીવ' એવો ઉલ્લેખ શબ્દ જ (નામ) કહેવાય છે. જીવાદિ વસ્તુ તો અહીં ઔપાધિક છે. અર્થાત્ ઔપચારિક (અપ્રધાન) છે. (જેમ સ્ફટિકમાં લાલ પુષ્પ કે લાલ વસ્ત્રના સામીપ્યથી “રક્તત્ત્વ' ભાસે છે હકીકતમાં તે સ્ફટીક તદ્રુપ (શ્વેત) જ છે પણ રક્તરૂપ નથી. તેમ પ્રસ્તુતમાંય સમજવું કે “જીવ” એવું વિધાન નામ સ્વરૂપ છે, જીવાદિ વસ્તુ સ્વરૂપ નહીં. સામાન્યથી જીવ-વસ્તુ અને જીવ-નામ બે ભિન્ન છે છતાં “જીવ” નામ બોલતા જીવ વસ્તુની પણ પ્રતીતિ થાય છે. (તેથી વાચ્ય-વાચક વચ્ચે ભેદભેદ છે) તે આ ન્યાયથી - ‘સર્વામિયાન ત્યસ્તિત્ત્વનામધેયા' ૨. રૂતિ નામ T.B તિ.. ૨. “તસ્ય થી " હું મા Page #174 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • द्विविधस्थापनानिरुपणम् • भाष्य- यः काष्ठ-पुस्त - चित्रकर्माक्षनिक्षेपादिषु स्थाप्यते जीव इति स स्थापनाजीवो देवताप्रतिकृतिवदिन्द्रो रुद्रः स्कन्दो विष्णुरिति । एव शब्दो जीव इत्युच्यते तद्वस्तूपाधिक इति, अर्थाभिधान-प्रत्ययास्तुल्यनामधेया इति न्यायात् ।। संप्रति स्थापनाजीवं कथयति - यः काष्ठपुस्त इत्यादिना । यः स्थाप्यते जीव इति सम्बन्धः, क्व स्थाप्यते ? काष्ठपुस्तादिष्वित्याह । काष्ठं = વાહ, પુસ્તં = દુહિતૃળાવિ સૂત્રીવવિવિરચિતં, चित्रं = चित्रकराद्यालिखितम्, कर्मशब्दः क्रियावचनः प्रत्येकमभिसम्बध्यते, काष्ठक्रियेत्यादि । अक्षनिक्षेप इति सामयिकी संज्ञा चन्दनकानां निक्षेपो रचना विन्यास इति । एते काष्ठ-पुस्त - चित्रकर्माक्षनिक्षेपा आदिर्येषां रच्यमानानां ते काष्ठ पुस्त-चित्रकर्माक्षनिक्षेपादयः, आदिशब्द उभाभ्यां सम्बन्धनीयः, काष्ठ-पुस्त - चित्रकर्मादयो ये सद्भावस्थापनारूपास्तथाऽक्षनिक्षेपादयोऽसद्भावस्थापनारूपा ळये, 'हु य उच्यते तेषु काष्ठादिषु बहुष्वाधारेषु य एको હેમગિરા = ભાષ્યાર્થ :- (૨) સ્થાપના જીવ → કાષ્ઠમાં પુતળી, ચિત્રકામ, અક્ષનિક્ષેપ (ચંદનક) વગેરેમાં જે જીવની સ્થાપના કરાય તે સ્થાપના જીવ. જેમકે ઇન્દ્ર-રૂદ્ર (શિવ) -સ્કન્દ-વિષ્ણુ વગેરે દેવતાની મૂર્તિ તેનો અર્થ :- અર્થ=ઘટાદિ અભિધેય પદાર્થ તથા અભિધાન ઘટાદિ વાચક શબ્દ અને પ્રત્યય ઘટાદિ વિષયક જ્ઞાન, આ ત્રણે ભિન્ન હોવા છતાં તુલ્ય નામવાળા હોય છે” એ ન્યાયે અહીં જે પદાર્થ ‘જીવ’ છે તેનું નામ પણ ‘જીવ’ છે અને તેની પ્રતીતિ પણ ‘જીવ’ રૂપે થાય છે. અર્થાત્ ત્રણે ભિન્ન હોવા છતાં તુલ્ય નામવાળા પ્રતીત થાય છે. હમણાં હવે સ્થાપના જીવને કહે છે. = ૨. સ્થાપના જીવ :- આકૃતિરૂપે જે જીવની સ્થાપના કરાય તે. પ્રશ્ન :- જીવની સ્થાપના ક્યાં કરાય છે ? જવાબ :- કાઇ, સુતર, વસ્ત્ર આદિથી બનેલ પુતળી આદિ, તથા ચિત્રકારાદિ વડે આલેખાયેલ ચિત્રમાં આ સ્થાપના કરાય છે. અહીં કર્મ શબ્દ એ ક્રિયાને સૂચવનાર છે. આ ‘ક્રિયા’ શબ્દનો અન્વય કાષ્ટ, પુસ્ત(=પુતળી આદિ) ચિત્રાદિ બધામાં કરવો. તે આ રીતે :- કાષ્ટમાં કરાતી ક્રિયા' પુસ્તમાં કરાતી ક્રિયા, ચિત્ર કરવા વડે થતી ક્રિયા. આ બધી જુદી જુદી રીતની સ્થાપના છે. અક્ષનિક્ષેપ એ શાસ્ત્રીય પરિભાષિક શબ્દ છે. ચંદનકોમાં જે પંચપરમેષ્ઠિ આદિની સ્થાપના તે અક્ષનિક્ષેપ કહેવાય. ભાષ્યમાં કાષ્ઠાદિને સૂચવતું યાજપુસ્તચિત્રર્માક્ષનિક્ષેપવિ પદ સામાસિક છે. એનો વિગ્રહ ટીકામાં આપેલ છે. અહિં માત્ર અર્થ કરીએ છીએ. “કાઇ, પુસ્ત, ચિત્રકર્મ, અક્ષનિક્ષેપ આદિ=પ્રથમ છે જેમાં [જે વિન્યાસ કરાતી વસ્તુઓમાં] તે કાષ્ટ પુસ્ત ચિત્ર અક્ષનિક્ષેપવાળી (વસ્તુઓ).” એમાં રહેલ આવિ પદનો સંબંધ કાષ્ઠાદિ રૂપ બે પ્રકારની સદ્ભુત સ્થાપના અને અક્ષનિક્ષેપરૂપ અસદ્ભુત સ્થાપના એ બન્ને સાથે કરવો, એટલે કાષ્ઠ, પુસ્ત, ચિત્રાદિમાં થતી ક્રિયા (આલેખાતી આકૃતિ) તે સદ્ભાવ સ્થાપના છે અને અક્ષનિક્ષેપાદિમાં કરાતી સ્થાપના તે અસદ્ભાવરૂપ સ્થાપના છુ. તેવુ સ્થા" T.AI = = ८९ Page #175 -------------------------------------------------------------------------- ________________ • स्थापनायाः भिन्नाभिन्नताप्रकाशनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/५ रच्यते जीवाकारेण, एतदाह- जीव इति । स जीवाकारो रचितः सन् स्थापनाजीवोऽभिधीयते । एतदुक्तं भवति- शरीरानुगतस्यात्मनो य आकारो दृष्टः स तत्रापि हस्तादिको दृश्यते इतिकृत्वा स्थापनाजीवोऽभिधीयते ।। ननु चाक्षनिक्षेपे नास्त्यसावाकार इति, उच्यते- यद्यपि बहीरूपतया नास्त्यक्ष निक्षिप्यमाणेऽसावाकारः, तथापि बुद्ध्या स रचयिता तत्र विरचयति तमाकारम्, अत एव स्थापना नाम-द्रव्याभ्यां सुदूरं भिन्ना, यतो निक्षिप्यमाणं वस्तु न शब्दो भवति नापि तद्भाववियुत्तं विवक्ष्यते किन्त्वाकारमात्रं यत् तत्र तद् विवक्षितमिति । स्थापनाजीवं दृष्टान्तेन भावयति- देवताप्रतिकृतिवदित्यादिना । देव एव देवता तस्याः प्रतिकृतिः = बिम्ब, सा च न सैव सहस्राक्षवज्रपाणिश्वेतवासोधारिरूपा, नापि ततोऽत्यन्तं भिन्नस्वभावा, अत्यन्तभिन्नस्वभावाभ्युपगमे हि सा प्रतिकृतिरेव न स्यात् कुड्यवत्, - હેમગિરા - છે. કારણ કે કાષ્ઠાદિની પ્રતિમામાં અને ચિત્રાદિમાં તે તે આકૃતિના આબેહૂબ દર્શન થાય છે જ્યારે સ્થાપનાચાર્ય (અક્ષ-સ્થાપના)માં માત્ર કલ્પના (ઉપચાર) જ થાય છે. આ કાષ્ઠાદિમાં જ્યારે આ જીવનો આકાર રચાય ત્યારે રચાયેલો તે આકાર “સ્થાપના જીવ” આ પ્રમાણે કહેવાય આશય એ છે કે જેમ શરીરથી અનુગત જીવને જોઈને જેવી હાથ પગાદિની પ્રતીતિ થાય છે તેવી જ હાથ, પગાદિની પ્રતીતિ “સ્થાપનામાં થાય છે. માટે “સ્થાપના જીવ’ એ પ્રમાણે કહેવાય છે. # અભાવ સ્થાપનાની વિમર્શના શંકા :- અક્ષમાં જે નિક્ષેપ (સ્થાપના) થાય છે તેમાં આકૃતિ તો દેખાતી નથી ? સમાધાન :- યદ્યપિ બાહ્યરૂપે આકાર સ્પષ્ટ નથી પણ બુદ્ધિ વડે રચયિતા-પ્રતિષ્ઠાપક ત્યાં રચના કરે છે. (તેથી તે જ સ્થાપનાચાર્યને જોઈને “આ આચાર્ય છે, ભગવાન છે' એવી બુદ્ધિ થાય છે.) આથી જ સ્થાપના નિક્ષેપ એ નામ અને દ્રવ્યનિક્ષેપથી અતિભિન્ન છે. સ્થાપના કરાતી વસ્તુ શબ્દ રૂપે નથી બનતી, માટે નામથી ભિન્ન છે. તેમજ અસલી વસ્તુના ભાવથી વિયુક્ત દ્રવ્યની જેમ પણ અહીં સ્થાપનામાં વિવક્ષા નથી, આકાર માત્ર અહીં વિવક્ષિત છે. તેથી દ્રવ્યથી પણ ભિન્ન છે. સ્થાપના જીવને દૃષ્ટાંતથી જણાવે છે કે ઈન્દ્ર દેવતાની પ્રતિકૃતિ દેવતાનું બિમ્બ તે “સ્થાપના દેવ’. જો કે આ સ્થાપના દેવની પ્રતિમા હજાર આંખવાળા, તેમજ વજ હાથમાં છે જેને એવા શ્વેત વસ્ત્રધારી ભાવ દેવના સ્વરૂપવાળી નથી, છતાં તે દેવના સ્વરૂપથી અતિ ભિન્ન પણ નથી. જો તેને તેનાથી અત્યંત ભિન્ન માનીએ તો આ પ્રતિમા ઈન્દ્રદેવની છે તેવી બુદ્ધિ જ ન થાય. પણ કોરી ભીંત જણાવી જોઈએ. પણ તેવું થતું નથી, તેથી અવશ્ય સ્થાપના અને સ્થાપનાવાનું (જીવ)માં કથંચિત ભેદ અને ક્વચિત્ અભેદ માનવો. જે હજાર આંખ આદિ અવયવો તે મુખ્ય દેવતામાં રહેલા દેખાતા હતા તે જ અવયવો આ કાષ્ટમય દેવતામાં દેખાય છે; તેથી “તે જ આ દેવ છે” એવો અભેદ વ્યવહાર પણ લોકમાં ૨. પ્રતિવિવું હું માં. Page #176 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • દ્રવ્યનીવચ્ચે વિવાર: • ___ भाष्य- द्रव्यजीव इति गुणपर्यायवियुक्तः प्रज्ञास्थापितोऽनादिपारिणामिक भावयुक्तो जीव उच्यते। अतोऽवश्यं कथञ्चिदसौ ततो भिद्यत इति प्रतिपत्तव्यम्, ये तस्यां मुख्यदेवतायां सहस्रलोचनाद्यवयवा यथा संनिविष्टा दृष्टास्तेऽस्यां काष्ठमय्यां दृश्यन्त इत्येतावता सैव मुख्या देवता इयमिति निगद्यते । ये तु तत्र ज्ञान-दर्शनैश्वर्यादयो धर्मा दृष्टास्तेऽस्यां काष्ठमय्यां न दृश्यन्त इति एतावता प्रतिबिम्बमित्यभिधीयते । अतो यथेह कस्यचित् इन्द्रादेः प्रतिकृतिः स्थापिता सती इन्द्र इति व्यपदिश्यते, एवमिह जीवाकृतिः प्रतिमादिषु स्थापिता स्थापनाजीवो व्यपदिश्यते । रुद्र = उमापतिः, स्कन्द इति स्कन्दकुमारः, उत्तरपदलोपात् सत्यभामा सत्येति यथा, विष्णुरिति वासुदेवः । ___ एषां च न शास्त्रे देवताख्या समस्ति, लोकानुवृत्त्या भाष्यकृदुवाच । अत एषां रुद्रादीनां प्रतिकृती रचिता रुद्र इत्यादिव्यपदेशं लभते । एवं जीवस्य काष्ठादिषु प्रतिकृतिः कृता स्थापनाजीव इत्यभिधीयते । द्रव्यजीव इति। इतिः प्रकारार्थः। योऽयं प्रकारः प्रागुपादायि द्रव्यजीव इति तं प्रदर्शयामि । योऽयमात्मा स उज्झिताशेषज्ञानादिगुणसमुदायो द्रव्यजीवोऽभिधीयते । एतदेवाह - હેમગિરા ભાષ્યાર્થઃ- (૩) દ્રવ્યંજીવ - બુદ્ધિથી કલ્પિત, ગુણપર્યાય રહિત, અનાદિ પરિણામિક ભાવયુક્ત જીવ તે. થાય છે પણ જે જ્ઞાન, દર્શન, ઐશ્વર્યાદિ ધર્મો દેવમાં જોવાયા હતાં તે અહીં આકારમાં નથી દેખાતા તેથી “આ પ્રતિબિંબ છે” (= સાક્ષાત્ નથી) એમ કહેવાય છે, એવો ભેદ વ્યવહાર પણ લોકમાં દેખાય છે. જેમ કોઈ ઈન્દ્રાદિ દેવની પ્રતિકૃતિ સ્થપાય તો “ઈન્દ્ર એવું વિધાન કરાય છે તેમ જો જીવ વિશેષની આકૃતિ કાષ્ટ આદિમાં સ્થપાય તો ત્યાં “સ્થાપના જીવ' એવો વ્યપદેશ થાય છે. રૂદ્ર = ઉમાપતિ (શંકર), સ્કન્દ = સ્કન્દ કુમાર(કાર્તિકેય), જેમ “ભામા' પદથી સત્યભામા અર્થ ગ્રહણ થાય છે તેમ સ્કન્દ શબ્દથી “સ્કન્દકુમારીનું ગ્રહણ (‘ સૂત્વાન્ સૂત્રસ્ય' - એ ન્યાયથી) અહીં કરેલ છે; તથા વિષ્ણુ = વાસુદેવ આ દેવોના નામો શાસ્ત્રોમાં ઉલ્લેખિત નથી પણ લૌકિક અનુવૃત્તિ (પરંપરા)થી વાચક પ્રવરશ્રીએ આ નામો દેવ તરીકે જણાવ્યા છે. એથી આ રૂદ્રાદિની પ્રતિકૃતિ રચાતા જેમ તેમાં “રૂદ્ર એવો વ્યપદેશ થાય, એજ પ્રમાણે કાષ્ઠાદિમાં જીવની પ્રતિકૃતિ કરાય તો તે પણ “સ્થાપના જીવ' એમ કહેવાય. ૩. દ્રવ્યજીવ :- “ત્તિ’ પદ “પ્રકારના અર્થમાં છે. અર્થાત્ જે દ્રવ્યજીવનો ત્રીજો પ્રકાર અમેં પહેલા જણાવ્યો તેને હવે દેખાડે છે :- ત્યાગ કર્યા છે સમગ્ર જ્ઞાનાદિ ગુણ સમૂહ જેને એવો જે આ આત્મા તે દ્રવ્યજીવ કહેવાય આ જ દ્રવ્ય જીવ માટે પર્યાવયુ: વિશેષણ ભાષ્યમાં કહ્યું છે :- સાથે જ રહેનાર = થનારા એવા તે જ્ઞાન, દર્શન સુખાદિ. પર્યાયઃ :- ક્રમે કરીને થનાર એવા મનુષ્યાદિ પર્યાયો. આ ગુણ પર્યાયથી રહિત જીવ તે દ્રવ્ય જીવ. ૬. મુસ્થાથી ટેવ હું માં.૨. સંનિવિદત્તે માં. Page #177 -------------------------------------------------------------------------- ________________ •द्रव्यजीवनिक्षेपस्यासिद्धि. तत्त्वार्थाधिगमसूत्रम् १/५ गुणपर्यायवियुक्त इति । गुणाः = सहभुवो ज्ञान-दर्शन-सुखादयः, पर्यायाः = क्रमभुवो मनुष्यादयः, गुणाश्च पर्यायाश्च गुणपर्यायास्तैः वियुक्तो = रहित इत्यर्थः ।। ननु चैवंविधोऽर्थो नास्त्येव, समस्तधर्मकदम्बकरहितत्वात् मण्डूकजटाभारवदित्युक्ते आहप्रज्ञास्थापितः। प्रज्ञा = बुद्धिस्तया स्थापितो = वियत्यालिखितः कल्पित इतियावत् । एतदुक्तं भवति- न ते गुण-पर्यायास्ततो द्रव्याद् विष्वग् भवन्ति, किं तर्हि ? बुद्ध्या तत्स्था एव विभज्यन्ते, ततश्च द्रव्यमानं केवलमवतिष्ठते बुद्धिपरिकल्पनागोचरतामितम्, एतदाह- अनादिपारिणामिकभावयुक्त इति । भावशब्दो हि औदयिकादिषु वर्त्तमानः पारिमाणिक इत्यनेन विशेषे स्थापितः । पारिणामिकभावोऽपि सादिरस्त्यभ्रेन्द्रधनुरादीनाम्, किं तादृशोऽयं ? नेत्याह- अनादिपारिणामिकभाव इति । अनादिश्चासौ पारिणामिकभावश्चानादिपारिणामिकभावस्तेन युक्तोऽनादिपारिणामिकभावयुक्त इति । एतदुक्तं भवतियत्तदनादिकालसन्ततिपतितं द्रव्यं तावन्मानं तदिति मैवं मंस्थाः अनादिपारिणामिकभावयुक्त इति, अत्र भावशब्दः श्रूयते इतिकृत्वाऽस्ति द्रव्ये कोऽपि भावांश इति। न खलु कश्चित् तत्र गुणः – હેમગિરા * દ્રવ્યજીવનો અસંભવ છે પ્રશ્ન :- ઉપર કહ્યા મુજબનો દ્રવ્ય જીવ (અર્થ) તો દુનિયામાં સંભવિત જ નથી. કારણ કે આ (દ્રવ્યજીવ) સમસ્ત ગુણપર્યાય રૂપ ધર્મથી વિમુક્ત છે. જેમ દેડકાને માથે જટાનો ભાર અત્યંત અસંભવિત છે. તેમ તેવો દ્રવ્યજીવ પણ અત્યંત અસંભવિત છે. જવાબ :- પોતાના ગુણપર્યાયોથી વિમુક્ત ક્યારે પણ જીવ દ્રવ્ય ન જ હોય છતાં બૌદ્ધિક કલ્પનાથી અર્થાત આકાશમાં આલેખન કરવા રૂપ કલ્પના, અહીં દ્રવ્યજીવની સમજવાની છે. આશય એ છે કે તે ગુણ-પર્યાયો દ્રવ્યથી ક્યારેય જુદા નથી હોતા પણ બુદ્ધિ વડે દ્રવ્યમાં રહેલા તે ગુણ પર્યાયોને વિભક્ત કરવામાં આવે છે અને તેમ કરતાં બુદ્ધિની કલ્પનાના વિષય એક દ્રવ્ય માત્ર રહે છે. આને જ જણાવતાં કહે છે “અનાદિ પારિણામિક ભાવયુક્ત” એવો આ જીવ ‘દ્રવ્યજીવ' તરીકે સમજવો. “ભાવ” શબ્દ ઔદાયિક આદિ પાંચે ભાવોમાં સામાન્ય રૂપે વપરાય છે. પરંતુ પ્રસ્તુતમાં જીવમાં પારિણામિક ભાવનું જ ગ્રહણ કરવાનું છે એ જણાવવાં “ભાવમાં ‘રિમિક'ને વિશેષણ તરીકે જોડ્યું. # પારિણામિકભાવની વ્યાખ્યા : પારિણામિક ભાવોમાં પણ સાદિ અને અનાદિ એમ બે વિભાગ છે. આકાશમાં થતાં ઈન્દ્રધનુષાદિ સાદિ પારિણામિ ભાવ છે. તો શું આ જીવ પણ તેવા ભાવવાળો છે કે નહીં ? તે પ્રશ્નોના જવાબમાં કહે છે કે “જીવ’ તો અનાદિ પારિણામિક ભાવયુક્ત દ્રવ્ય છે એ જણાવવા અનાદિ વિશેષણ જોડ્યું. અનાદિ એવો પારિણામિક ભાવ તે અનાદિ પારિણામિક ભાવ. આવા ૨. "સ્તિ તત્ર .સં. Page #178 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • જ્ઞાનાયત્તાઽર્થરિતિઃ નાસ્તિ • ९३ भाष्य- अथवा शून्योऽयं भङ्गः । यस्य ह्यजीवस्य सतो भव्यं जीवत्वं स्यात् स द्रव्यजीवः स्यात्, अनिष्टं चैतत्। पर्यायो वाऽस्तीति द्रव्यमात्रं निरस्ताशेषगुण- पर्यायव्रातं द्रव्यजीव इत्येवं शब्द्यते । । ननु च सतां गुण-पर्यायाणां बुद्ध्या नापनयः शक्यः कर्तुं यतो न ज्ञानायत्ताऽर्थपरिणतिः, शून्योऽयं भङ्गः । शून्य इति अर्थो यथा यथा विपरिणमते तथा तथा ज्ञानं प्रादुरस्तीत्यत आहन सम्भवति, अयं इति द्रव्य जीवविकल्प इति । यतो द्रव्यदेवः कः ? | उच्यते— यो भव्यो 'देवपर्यायस्य योग्यो न तावद् भवति स मनुष्य एव सन् द्रव्यदेवोऽभिधीयते भविष्यति इतिकृत्वा, एवमिहापि यद्ययमवधीकृतो जीवः स इदानीमजीवः सन्नायत्यां जीवोऽजनिष्यंत् ततोऽयं विकल्पः समभविष्यत्, न चैतदस्तीत्येतदाह- यस्य ह्यजीवस्येत्यादि । यस्य इति → હેમગિરા ભાષ્યાર્થ :- અથવા આ ભાંગો શૂન્ય સમજવો કારણ કે જે અજીવ હોય તે ભાવિમાં જીવત્વને પ્રાપ્ત કરનારો બને તો તેના માટે દ્રવ્યજીવ વિકલ્પ ઘટે પરંતુ તેવું તો ઈષ્ટ જ નથી ભાવથી યુક્ત જીવ તે અનાદિ પારિણામિક ભાવયુક્ત જીવ છે. કહેવાનો આશય એ છે કે આ અનાદિ કાલીન પરંપરાગત જીવ એ સામાન્ય દ્રવ્ય રૂપ જ છે એવું કોઈ ન માને પણ અનાદિ પારિણામિક ભાવયુક્ત છે તે જણાવવા ‘અનાદિ પારિણામિક ભાવ' વિશેષણ છે. અહીં જે ‘ભાવ’ શબ્દ લખ્યો છે તેનાથી દ્રવ્યમાં કોઈ ભાવનો અંશ છે જ તે નક્કી થાય છે. પણ હકીકતમાં તો ‘દ્રવ્ય’ નિક્ષેપની વિવક્ષામાં ગુણપર્યાય ઘટે નહીં તેથી સમગ્ર ગુણ - પર્યાયના સમૂહથી રહિત દ્રવ્યમાત્ર તે દ્રવ્યજીવ તરીકે કહેવાય છે. દ્રવ્ય જીવનો ભંગ ઘટાડવા આ બૌદ્ધિક કલ્પના કરી છે. * દ્રવ્યજીવ વિકલ્પની શૂન્યતા પ્રશ્ન :- જો દ્રવ્યમાં ગુણ-પર્યાય સદા હોય જ છે તો બુદ્ધિ વડે તેનું અપનયન (દૂરીકરણ) કઈ રીતે કરી શકાય ? અર્થની પરિણતિ પોતાના જ્ઞાનને આધીન નથી અર્થાત્ પોતાના જ્ઞાનના માધ્યમે પદાર્થોના પરિણામ ન ફરે પરંતુ જેમ જેમ અર્થોના પરિણામ (પર્યાય) ફરે તેમ તેમ તેવું જ્ઞાન થાય. જવાબ :- તમારી વાત સાચી છે તેથી જ ‘શૂન્યોઽયં મળ' પદથી વાચકશ્રીએ ભાષ્યમાં આ દ્રવ્યજીવના વિકલ્પને શૂન્ય જણાવ્યો છે. આ વિકલ્પની શૂન્યતા આ મુજબ સમજી શકાશે→ જેમ કે ‘દ્રવ્ય-દેવ’ કોણ છે ? આના જવાબમાં આ પ્રમાણે કહેવાય કે જે જીવ (મનુષ્ય) દેવત્વના પર્યાયને યોગ્ય છે પણ હજુ દેવ થયો નથી તે મનુષ્યના પર્યાયમાં રહ્યો છતાં ભવિષ્યમાં દેવ થનાર છે તે અપેક્ષાએ તેને દ્રવ્ય દેવ તરીકે કહેવાશે. તેમ પ્રસ્તુતમાં પણ અધિકૃત જીવ વર્તમાનમાં અજીવ છે અને ભાવિમાં જીવ તરીકે જન્મવાનો છે તેવું જો કહી શકાય તો આ દ્રવ્યજીવ ભંગ છુ. વૈવત્વપ" મુ.(વં.રાB)| ૨. "વ્વત પાA.સં. Page #179 -------------------------------------------------------------------------- ________________ ९४ • નીવે દ્રવ્યનક્ષેપ तत्त्वार्थाधिगमसूत्रम् १/५ वस्तुनः, हिशब्दो यस्मादर्थे, अजीवस्य चेतनारहितस्य सतो विद्यमानस्य अचेतनावस्थायां सम्प्रति भव्यं भविष्यच्चेतनावत्त्वं भवेत् इदानीमचेतनत्वेन वर्तमानः द्रव्यजीव इति कारणजीवः, आगामिन्या जीवतायाः कारणमित्यर्थः, एतत् स्यात्, इष्यत एवायमर्थः। क्वचिद् वस्तुन्यभूतमिदानीं जीवत्वं भविष्यतीति, तन्न, अनिष्टत्वात्, यथैव ह्यसन्नसौ वस्तुविशेषो जीवत्वेन सम्प्रति आगामिकाले जीवत्वं प्रतिपत्स्यत इत्यभ्युपगम्येत, एवं योऽयमिदानी जीवतया वर्तते अयमेवायत्यामजीवत्वं यास्यतीत्यभ्युपगम्यताम्, एवं च सति सिद्धान्तविरोधः, यतो जीवत्वमनाद्यनिधनपारिणामिको भावः समय इष्यते । एतदेवाह- अनिष्टं चैतत् इति । चशब्द एककारार्थे, 'अनिष्टमेव सिद्धान्तविरोध्येवैतदभ्युपगमान्तरमिति ।। ___ ननु चैवं सति नामादिचतुष्टयस्याव्यापिता प्राप्ता, द्रव्यजीवविकल्पाभावात्, अभ्युपगतं च सिद्धान्ते व्यापित्वेन नामादिचतुष्टयम्, यत एवामाह- “जत्थ उ जं जाणिज्जा निक्खेवं निक्खिवे - હેમગિરા - ઘટે, પણ એવું તો શક્ય નથી. આને જ જણાવતા ભાષ્યકારશ્રી યસ્ય દિ આદિ પદોથી કહે છે તેનો અર્થ - કારણકે જે વસ્તુના માટે એવું કહી શકાય કે તે હમણાં અચેતન અવસ્થામાં રહેલ ચેતના રહિત વસ્તુ ભવિષ્યમાં ચેતન રૂપે બનવાની છે તેથી આગામી જીવનું આ “કારણ દ્રવ્ય” છે, તો આ અચેતન એવા કારણ જીવને દ્રવ્યજીવ’ કહી શકાય, પણ એવું તો બનતું જ નથી. એવું કહી શકાતું હોય તો અવશ્ય દ્રવ્યજીવ વિકલ્પ અમને ઈષ્ટ જ છે. * ચાર નિક્ષેપો સર્વવ્યાપી # શંકા :- કોઈક વસ્તુ-વિશેષમાં “અત્યારે આ જીવત્વવાળી થશે' એવી મતિ થાય છે. ત્યાં આ દ્રવ્ય જીવ ઘટી શકે ને ? સમાધાન :- ના. (જડમાં જડત્વ ધર્મ હોય પણ જીવત્વવાળુ એ ન બની શકે તેથી) તમારી વાત બરોબર નથી. કારણ કે જ્યાં જીવત્વ નથી એવી વસ્તુ વિશેષમાં આગામી કાળમાં જીવત્વ આવી જાય છે એમ જો મનાય તો એવું પણ માનો કે જે અત્યારે જીવ તરીકે વર્તે છે તે જીવા પણ ભવિષ્યમાં અજીવત્વને પામશે. અને તેમ માનવા જતા તો સિદ્ધાંત વિરોધ આવશે, તે આ રીતે કે જીવત્વને શાસ્ત્રમાં અનાદિ અનિધન પારિણામિક ભાવ કહેલ છે. જો જીવ અજીવત્વને પામે તો શાસ્ત્રોક્ત એવો પરિણામ નાશ થતાં સિદ્ધાંત વિરોધ આવશે. તેથી તમારી ઉપરોક્ત વાત અનિષ્ટ છે. ભાષ્યમાં ‘નિષ્ટ 'નો ૪' શબ્દ “જકાર અર્થમાં છે. અર્થાત્ ઉપરોક્ત રીતે સ્વીકારવામાં સિદ્ધાંત વિરોધ રહેલો જ છે. શંકા :- જો “જીવમાં દ્રવ્ય જીવનો ભાંગો ન જ ઘટે તો ચાર નિક્ષેપની વ્યાપકતા ઉડી જશે. જ્યારે શાસ્ત્રોમાં તો નામાદિ ચતુષ્ટયને સર્વવ્યાપી તરીકે કહેલ છે. તે આ રીતે :- અનુયોગદ્વાર ૨. સો વિશેષ મુ, હું (મ.) | T. રિ, ટિ.૬૪/ Page #180 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् નિક્ષેપરંતુષ્ટયર્ચ નાવ્યાત્તિ:• निरवसेसम्। जत्थवि न य जाणेज्जा चउक्कयं निक्खिवे तत्थ ।।” (अनुयोगद्वार-सू.७) तत्र चतुष्टयं निक्षिपेदिति भणता व्यापिताऽभ्युपगता ?। उच्यते- प्रायः सर्वपदार्थेष्वन्येषु सम्भवन्ति, यद्यत्रैकस्मिन्न सम्भवति नैतावता भवत्यव्यापिता, तत्र नियुक्तिकारेण भद्रबाहुस्वामिना अविशेषेण प्राणायि नामादीति । अपरे त्वेतदोषभयादेवं वर्णयन्तिअहमेव मनुष्यजीवो द्रव्यजीवोऽभिधातव्यः उत्तरं देवजीवमप्रादुर्भूतमाश्रित्य, अहं हि तस्योत्पित्सोर्देवजीवस्य कारणं भवामि, यतश्चाहमेव तेन देवजीवभावेन भविष्यामि, अतोऽहमधुना द्रव्यजीव इति । एतत् कथितं तैर्भवति पूर्वः पूर्वो जीवः परस्य परस्योत्पित्सोः कारणमिति ? अस्मिंश्च पक्षे सिद्ध एव भावजीवो नान्य इति, तस्मादिदमपि परिफल्गु विज्ञायते, एतत्पक्षसमाश्रयणे न च - હેમગિરા - (સૂત્ર-૭)માં કહ્યું છે ... “જ્યાં જે (જીવાદિ વસ્તુમાં જેટલા) નિક્ષેપને જાણે ત્યાં તે બધા નિક્ષેપોને કરે. જે વસ્તુ વિશે સર્વ નિક્ષેપા ન જાણી શકાય ત્યાં પણ ચાર નિપા તો અવશ્ય કરવા જ જોઈએ.” આ શ્લોકથી સિદ્ધ થાય છે કે ચાર નિક્ષેપોનું વસ્તુમાત્રમાં વ્યાપકપણે સ્વીકારાયું જ છે. આશય એ છે કે જીવમાં ય દ્રવ્ય જીવ' વિકલ્પ ઘટવો જોઈએ. અન્યથા સિદ્ધાંત વિરોધ આવશે. | સમાધાન :- આ વાત પ્રાયિક છે. અર્થાત્ સર્વ અન્ય પદાર્થોને વિશે પ્રાયઃ સંભવે છે. પણ જો આ એકાદ (દ્રવ્યજીવ જેવા) સ્થળમાં ન ઘટે તેટલા માત્રથી નિક્ષેપાઓની અવ્યાપિતા ન કહેવાય. કારણ કે આવશ્યક નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુ સ્વામીએ પણ સામાન્ય રીતે નામાદિ આ ચાર નિક્ષેપા રચેલા છે. - “નિક્ષેપ ચતુષ્ક જો વ્યાપક કહ્યાં છે તો દ્રવ્યજીવમાં નહીં ઘટતાં “સિદ્ધાંત વિરોધ આવશે.” એ દોષના ભયને દૂર કરવા કેટલાક આ રીતે સમાધાન કરે છે :- હું મનુષ્યજીવ જ ઉત્તરકાળના દેવ (ભવ) જીવને આશ્રયી દ્રવ્યજીવ કહેવાને યોગ્ય છું. કારણ કે હું તે ઉત્પન્ન થનારા દેવ જીવના કારણ તરીકે છું. જેથી કે હું જ તે દેવજીવ રૂપે ઉત્પન્ન થઈશ તેથી અત્યારે હું દ્રવ્યજીવ છું. આ પ્રમાણે કહેતાં ભાવાર્થ એ થયો કે પૂર્વ-પૂર્વા અવસ્થામાં રહેલ જીવ પોતાની અપર-અપર અવસ્થાની ઉત્પત્તિમાં કારણ બને છે, તેથી ‘દ્રવ્ય જીવ' ઘટે. તો સિદ્ધભગવંત જ ભાવજીવ કહેવાશે # ઉપરોક્ત આ પક્ષમાં તો સર્વસંસારી જીવોમાં માત્ર દ્રવ્યજીવનો નિક્ષેપ જ ઘટશે. ભાવ નિક્ષેપ તો કયાંય નહી ઘટી શકે, સિવાય કે સિદ્ધોમાં, અર્થાત્ સિદ્ધો જ ભાવજીવ કહેવાશે (તે આ રીતે કે સંસારીજીવ દરેક આગામીભવને લઈ દ્રવ્ય સ્વરૂપે જ રહેશે, એ ક્યારેય ભવ પરંપરા કે જન્માંતરગમન વિના રહેવાનો નથી. માત્ર સિદ્ધ ભગવંતો જ જન્માંતર ગમનાદિથી રહિત હોવાથી ભાવજીવ કહેવાશે. આ રીતે બકરો કાઢતા ઉંટ પેઠું અર્થાત્ દ્રવ્ય નિક્ષેપને જીવમાં ઘટાડતા સર્વ સંસારી જીવોમાં ભાવ નિક્ષેપની અવ્યાપ્તિનો મોટો દોષ આવ્યો) તેથી આ પક્ષ સ્વીકારવાથી નિક્ષેપ ચતુષ્ટયની અવ્યાપિતા નહીં થાય તેમ કહેવું તે પરિફલ્થ = વ્યર્થ છે આ દ્રવ્ય જીવ અંગે ટીકાકાર મહર્ષિ છેલ્લો ૬. ભવાનિ .A. Page #181 -------------------------------------------------------------------------- ________________ અનુપયોને દ્રવ્ય तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- भावतो जीवा औपशमिकक्षायिकक्षायोपशमिकोदयिकपारिणामिकभावयुक्ता उपयोगलक्षणाः संसारिणो मुक्ताश्च द्विविधा वक्ष्यन्ते (२-१०)। नाव्यापिता नामादिचतुष्टयस्येति । अथवा जीवशब्दार्थज्ञस्तत्रानुपयुक्तो द्रव्यजीव इति। एवं ह्युक्तं “आगमतो जाणए अणुवउत्तो” जीवशब्दार्थज्ञस्य वा यच्छरीरकं जीवरहितं स द्रव्यजीवः । इदानीं चतुर्थं विकल्पं दर्शयति- भावजीव इति । य: उक्तः ।। ननु च भावजीव इत्येकवचनेन पूर्वं विन्यस्य व्याख्यावसरे बहुवचनान्तताप्रदर्शनमयुक्तं भावतो जीवा इति । उच्यते- मैवं कश्चित् ज्ञासीद् यथा एक एव भावजीवो न भूयांस इति । यथा पुरुषकारणिन आहुः- “पुरुष एवेद” मित्यादि, एतन्निरासाय बहुवचनमुपात्तवान्, बहव एते जीवा इत्यस्य प्रदर्शनार्थम् । भावत इति च तृतीयार्थे तसिः भावैः सह ये वर्तन्ते इति ते भावजीवाः । के पुनस्ते भावाः यैः सह वर्तन्ते इति ? उच्यते- औपशमिकादीत्यादि। • હેમગિરા ભાષ્યાર્થ:- (૪) ભાવજીવ:- ઔપશામિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદાયિક અને પારિણામિક ભાવયુક્ત, ઉપયોગ રુપ લક્ષણવાળો તે ભાવ જીવ છે. આના સંસારી અને મુક્ત એમ બે પ્રકાર અ.ર/સૂ.૧૦માં કહેવાશે. શાસ્ત્રીય નિષ્કર્ષ આપતાં કહે છે - “સનુષયોને ” = “જીવ’ શબ્દના અર્થનો જ્ઞાતા હોય પણ તે અર્થમાં હાલ અનુપયુક્ત છે તે જીવને ‘દ્રવ્યજીવ' કહેવાય. કહ્યું પણ છે - આગમથી જ્ઞાતા અનુપયુક્ત” (જીવ શબ્દના અર્થમાં અનુપયુક્ત એવો જીવ) તે દ્રવ્ય જીવ છે. અથવા જીવ શબ્દાર્થને જાણનાર એવા જીવરહિતનું જે શરીર તે દ્રવ્યજીવ છે. હવે ચોથા ‘ભાવજીવ’નો વિકલ્પ દર્શાવે છે : * બહ્માદ્વૈતવાદિનું નિરાકરણ ફક પ્રશ્ન :- ભાષ્યના પ્રારંભમાં ભાવનીવ:' એમ એકવચનનો નિર્દેશ કરી, હવે વ્યાખ્યાનાં સમયે એ જ ભાષ્યમાં ‘માવતો નીવ' એમ બહુવચનનો નિર્દેશ કેમ કર્યો છે ? જવાબ :- વાત સાચી છે પણ કોઈ એવું ના સમજી બેસે કે એક જ ભાવ જીવ છે ઘણાં નથી. જેમ જગતના કાર્ય માત્રામાં પુરુષને પ્રધાન કારણ માનનાર વાદી કહે છે :- “એક માત્ર પુરુષ (બ્રહ્મ=ઈશ્વર) જ સર્વ વસ્તુમય છે.” અર્થાત્ એક પુરુષ સિવાય અન્ય સર્વ મિથ્યા છે. આ મતનું નિરાકરણ કરવા માટે બહુવચન કર્યુ છે. અર્થાત્ જીવ એક નથી પણ ઘણા છે તે જણાવવા બહુવચન છે. માવતનો ‘ત” પ્રત્યય તૃતીયા વિભક્તિનો સૂચક છે તેનો અર્થ આ મુજબ સમજવો :- ભાવ સાથે વર્તે છે તે ‘ભાવજીવ' કહેવાય. પ્રશ્ન :- તે ભાવો ક્યા છે કે જેઓ જીવ સાથે વર્તે છે ? ઉત્તર :- તે ભાવો પરમિટ પદોથી દર્શાવે છે. १. 'चनान्तप्र खंभा। २. "अत्र “पुरुष एवेदं सर्वं यद् भूतं यच्च भाव्यं उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति यदेजति यन्नैजति यद्दूरे यदु अन्तिके यदन्तरस्य सर्वस्य यदुसर्वस्यास्य बाह्यत" इत्यादि ग्राह्यम्, एतच्च ब्रह्मवादिमतम्।" ३. सहवत' મુ.(વ.સં.કે.) Page #182 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • पञ्चभावयुक्त जीवस्य स्वरुपख्यापनम् । तत्रोपशमः पुद्गलानां सम्यक्त्व-चारित्रविघातिनां करणविशेषादनुदयो भस्मपटलाच्छादिताग्निवत्, तेन निवृत्तः औपशमिकः परिणामोऽध्यवसायः इत्युच्यते तथा ज्ञानादिघातिनां पुद्गलानां य आत्यन्तिकोऽत्ययः स क्षयः तेन निवृत्तोऽध्यवसायः क्षायिक उच्यते । तथा ज्ञानादिघातिनां पुद्गलानां क्षयोपशमौ, केचित् 'क्षपिताः केचिदुपशान्ता इति क्षयोपशमावुच्येते, ताभ्यां निर्वृत्तोऽध्यवसायः क्षायोपशमिक इति । ये पुनः पुद्गला गति-कषायादिपरिणामकारिणः तेषामुदयः अनुभूयमानता या स उदयस्तेन निर्वृत्तोऽध्यवसाय औदयिक इति। परिणमनं परिणामो जीवत्वाद्याकारेण यद्भवनं स पारिणामिकः, स्वार्थ एव प्रत्ययः। एत एव भावा=अध्यवसायास्तैर्युक्तः औपशमिकादिभावयुक्तः । यथा कश्चिन्मनुष्यः पञ्चभिरपि संयुक्तो भवति। तत्कथमिति चेत् ? उच्यते- कस्यचित् संयतादेरुपशान्तकोपादिकषायस्य औपशमिकः, तस्यैव क्षपितानन्तानुबन्धिमिथ्यादर्शनादेः क्षायिको भावः, तस्यैव क्षीणोपशान्तमति-श्रुताद्यावरणस्य क्षायोपशमिको भावः, तस्यैव मनुष्यगतिपरिणा - હેમગિરા જ ભાવોના સ્વરૂપ સમજીએ * ૧. ઔપથમિક ભાવ:- જેમ આગ રાખથી ઢંકાઈ જાય છે બહાર દેખાતી નથી તેમ કરણ (=અધ્યવસાય) વિશેષથી સમ્યક્ત્વ, ચારિત્રના વિઘાતક કર્મ પુદ્ગલોનો અનુદય કરવો, ઉદયમાં આવવા ન દેવા તે ઉપશમ. અને આ કર્મોના ઉપશમથી થયેલ ઔપથમિક પરિણામ રૂપ અધ્યવસાય તે ઔપથમિક ભાવ. ૨. ક્ષાયિક ભાવ :- જ્ઞાનાદિ ગુણોના ઘાતક એવા કર્મ-પુદ્ગલોનો આત્યંતિક નાશ તે ક્ષય કહેવાય. આ ક્ષયથી બનેલા અધ્યવસાયો, તે ક્ષાયિક ભાવ. ૩. ક્ષાયોપથમિક ભાવ :- જ્ઞાનાદિ ગુણ-ઘાતક કર્મ-પુદ્ગલોમાંથી કેટલાક(ઉદિતકર્મ)નો ક્ષય અને કેટલાક(સતાગત)નો ઉપશમ. આવા ક્ષય અને ઉપશમથી થતો અધ્યવસાય તે ક્ષાયોપથમિક ભાવ. ૪.). ઔદાયિક ભાવ :- મનુષ્યાદિ ગતિ, કષાયાદિ પરિણામોને કરનાર જે કર્મ પુદ્ગલો છે તેને અનુભવવા રૂપ જે ઉદય, એ ઉદયથી બનેલો જે અધ્યવસાય તે ઔદાયિક ભાવ. ૫.) પારિણામિક ભાવ :- પરિણમવું તે પરિણામ. જીવવાદિ આકાર રૂપે જે “સત્તા' તે પરિણામિક ભાવ. જેમ બાલને લાગતો “ક' (બાલક) બાલ-અર્થને જ કહે છે. તેમ અહીં પારિણામિક ભાવમાં “ફ' પ્રત્યય “સ્વાર્થમાં જ જણાવો. અર્થાત્ પરિણામ એ જ પારિણામિક. આ જ ઔપશમિકાદિ ભાવોથી યુક્ત જે જીવ તે ભાવ જીવ છે. કોઈ જીવ (મનુષ્ય) પાંચે ભાવોથી સંયુક્ત હોય છે. પ્રશ્ન :- કઈ રીતે ? ઉત્તર :- તે આ પ્રમાણે :- ઉપશાંત થયા છે ક્રોધાદિ કષાય જેના એવા સંયમી આદિ તે ઔપથમિક ભાવવાળા કહેવાય છે. આ જ સંયમી આદિ જ્યારે અનંતાનુબંધી, મિથ્યાદર્શન આદિનો ક્ષય કરે ત્યારે તે ક્ષાયિક ભાવવાળા કહેવાય છે. ઉદયમાં આવતાં અતિશ્રુત આદિના આવરક કર્મોનો ક્ષય અને સત્તામાં રહેલા કર્મોનો ઉપશાંત १. क्षीणाः केचि खं,भा,सं.। २. अत्र परिणामेन निवृत्त पारिणामिक इति शब्दव्युत्पत्तिः न कार्या किन्तु परिणाम एव पारिणामिकः । ३. क्षयोप पा.AI Page #183 -------------------------------------------------------------------------- ________________ • नवतत्त्वेषु नामादिप्ररूपणम् . तत्त्वार्थाधिगमसूत्रम् १/५ ___भाष्य- एवमजीवादिषु सर्वेष्वनुगन्तव्यम् । मकोरिपुद्गलोदये औदयिको भावः, तस्यैव जीवत्व-भव्यत्वादिपरिणामः पारिणामिक इति, एवं देवादीनां यथासम्भवं बोध्याः। उपयोगलक्षणा इति साकारानाकारसंविल्लक्षणा इत्यर्थः। ते च नैकरूपाः, किन्तु संसारिण इत्यादि। संसारश्चतुर्विध उक्तः (१-३) स येषामस्ति संसारिणोमनुप्यादयः। मुक्तास्तु ज्ञानावरणादिकर्मभिः समस्तैर्मुक्ता एकसमयसिद्धादयः। चशब्दात् सप्रभेदा द्विधा वक्ष्यन्ते द्वितीयेऽध्याये (२-१०)।। एवं जीवपदार्थे नामादिन्यासमुपदर्य एकत्र दर्शितोऽन्यत्र सुज्ञान एव भवतीत्यतिदिशतिएवमजीवादिष्वित्यादि। अजीवादिषु इति चोक्तेऽपि पुनः सर्वेषु इत्यभिदधद् व्याप्तिं नामादिन्यासस्य दर्शयति, अनुगन्तव्यं नामादिचतुष्टयं दर्शनीयमित्यर्थः। अजीव इति नाम यस्य चेतनस्याचेतनस्य - હેમગિરા - ભાષ્યાર્થ :- આ પ્રમાણે અજીવાદિ સર્વ તત્ત્વ અંગે પણ નિક્ષેપો જાણવા.... જેનો થઈ રહ્યો છે તે સંયમી ‘ક્ષાયોપશમિક' ભાવવાળા કહેવાય. આ જીવને મનુષ્યગતિ આદિ પરિણામ (પર્યાય)ને કરનાર (નામકર્માદિ) પુદ્ગલના ઉદયમાં ઔદયિકભાવવાળો સમજવો. તથા આ જીવ જીવત, ભવ્યત્વ, આદિ પરિણામયુક્ત હોવાથી પારિણામિક ભાવવાળો કહેવાય. આ રીતે દેવાદિમાં પણ યથાસંભવ ભાવો સમજી લેવા. # ભાવજીવને પીછાણીએ ૪ આ “ભાવજીવો” ઉપયોગ લક્ષણવાળા હોય છે. અર્થાત્ સાકારોપયોગ અને અનાકારોપયોગ રૂપ જ્ઞાન લક્ષણવાળા ભાવ જીવો છે. આ જીવ એક ભેદ રૂપ નથી પણ મુક્ત અને સંસારી એમ બે ભેદવાળો છે. ગતિની અપેક્ષાએ સંસાર ચાર પ્રકારે છે. આ ચાર પ્રકારનો સંસાર છે જેઓનો તે મનુષ્યાદિ સંસારી કહેવાય. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોથી મુક્ત જીવો “મુક્ત' કહેવાય. જે એક સમય સિદ્ધ આદિ સમજવા. ભાષ્યમાં સંસળિો મુરાર૬ પંક્તિમાં લખેલ “ઘ' શબ્દ એ પ્રભેદ સાથે જીવને બે પ્રકારે સૂત્ર ર/૧૦માં કહેવાશે તેનો સૂચક છે. આ પ્રમાણે એક જીવ પદાર્થમાં નામાદિ ચારે નિક્ષેપોને દર્શાવીને આ પદ્ધતિથી બીજા પદાર્થોમાં પણ સુગમતા પૂર્વક આ ચારે નિક્ષેપો સમજી લેવા – આ ભલામણ કરતા વાચકશ્રીએ મનીવવુિં' પદનિર્દેશ કર્યો છે. તથા ‘મનીવાહિg' કહીને ફરી ‘સર્વે વાન્તવ્ય' એમ કહેવા દ્વારા સર્વ પદાર્થોમાં નામાદિ નિક્ષેપની વ્યાપ્તિ દેખાડી છે. અર્થાત જીવાદિ જે જે પદાર્થ છે. તે સર્વને વિશે નામાદિ નિક્ષેપ ચતુષ્ટયને દર્શાવવા. . વિશ્વરિ રજા ૨મહિg" TB... રૂ. વાજા માં.T. ૪. સિદ્ધિગમક આત્માઓમાં સમયની અપેક્ષાએ ભેદ પડે છે. જેમ કે એક સમયમાં ઉત્કૃષ્ટથી ૧૦૦ સિદ્ધ થાય, સળંગ બે સમય સુધી ઉત્કૃષ્ટથી ૧૦૦-૧૦૦ સિદ્ધ થાય. યાવતુ ૮ સમય સુધી આ પ્રમાણે સંખ્યા ભેદ થાય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • વન્યાતિનાં દ્રવ્ય-ભાવનિક્ષેપવિષાઃ૦ ९९ वा क्रियते स नामाजीवः। स्थापनाजीवः काष्ठादिन्यस्तः । द्रव्याजीवो गुणादिवियुतो बुद्धिस्थापितः । _भावाजीवो धर्मादिर्गत्याद्युपग्रहकारीति । नामात्रवो यस्यास्रव इति नाम कृतं स नामास्रवः, स्थापनास्रवः काष्ठादिरचितः, द्रव्यास्रवस्तु आत्मसमवेताः पुद्गला अनुदिता रागादिपरिणामेन, भावश्र एवोदिताः द्रव्यबन्धो निगडादि: भावबन्धः प्रकृत्यादिः । द्रव्यसंवरोऽपिधानं, भावसंवरो गुप्त्यादिपरिणामापन्नो जीवः । द्रव्यनिर्जरा मोक्षाधिकारशून्या व्रीह्यादीनां, भावनिर्जरा कर्मपरिशाटः सम्यग्ज्ञानाद्युपदेशानुष्ठानपूर्वकः । द्रव्यमोक्षो निगडादिविप्रयोगः, भावमोक्षः समस्तकर्मक्षयलाञ्छनः । तथा द्रव्यसम्यग्दर्शनं ये मिथ्यादर्शनपुद्गला भव्यस्य सम्यग्दर्शनतया शुद्धिं प्रतिपत्स्यन्ते तद् द्रव्यसम्यग्दर्शनं, ऐत एव विशुद्धा आत्मपरिणामापन्ना भावसम्यग्दर्शनं तथा હેમગિરા * બધા તત્ત્વોમાં નિક્ષેપા ઘટાડીએ ટીકાકાર શ્રી સ્વયં અજીવમાં નામાદિ ચાર દ્વારનો ન્યાસ કરે છે. તે આ પ્રમાણે :- નામ અજીવ :- ચેતન કે અચેતન વસ્તુનું નામ ‘અજીવ' રાખવું તે. સ્થાપના અજીવ → કાષ્ઠાદિમાં અજીવને સ્થાપવું તે. દ્રવ્ય અજીવ :- ગુણાદિથી રહિત બુદ્ધિથી કલ્પાયેલ અચેતન દ્રવ્ય તે. ભાવ અજીવ ઃ- ધર્માસ્તિકાયાદિ જે ગતિ આદિમાં સહાયક છે તે. નામ આશ્રવ :- કોઈનું નામ ‘આશ્રવ’ રાખવું તે. સ્થાપના આશ્રવ :- કાષ્ટ આદિમાં ‘આશ્રવ’ પદની સ્થાપના તે (સ્વાગતમ્, ભલે પધાર્યા ઇત્યાદિ શબ્દોના બોર્ડ આદિ). દ્રવ્ય આશ્રવ :- રાગાદિના પરિણામ તરીકે ઉદય નથી પામેલા એવા આત્મા સાથે જોડાયેલ કર્મપુદ્ગલો. ભાવાશ્રવ :- ઉપરોક્ત અનુદિત પુદ્ગલો જ જ્યારે ઉદયને પામે ત્યારે ‘ભાવાશ્રવ’ બને છે. આ રીતે બંધ વગેરે તત્ત્વમાં પણ જાણવું. પણ નામ અને સ્થાપના અતિ સુગમ હોવાથી તેને છોડીને સીધા દ્રવ્ય અને ભાવ નિક્ષેપા દેખાડે છે. દ્રવ્ય બંધ :- બેડી, સાંકળ આદિ, ભાવ બંધ :- કર્મની પ્રકૃતિ, સ્થિતિ આદિનો બંધ. દ્રવ્ય સંવર :- ઢાંકણ આદિ, ભાવ સંવર :- મનોગુપ્તિ આદિ પરિણામોથી યુક્ત જીવ. દ્રવ્ય નિર્જરા :- ડાંગર આદિનું પરિશાટન (છોતરા કાઢવા આદિ) આ પ્રવૃત્તિમાં મોક્ષનો અધિકાર નથી તેથી આવું પિ૨ેશાટન તે દ્રવ્ય નિર્જરા. ભાવ નિર્જરા :- સમ્યગ્ જ્ઞાનાદિનાં ઉપદેશ (બોધ) અને અનુષ્ઠાન (ચારિત્ર) પૂર્વક થતું કર્મનું પરિશાટન (વિનાશ) તે. દ્રવ્ય મોક્ષ :- બેડી, સાંકળાદિનો વિયોગ. ભાવ મોક્ષ :- સમગ્ર કર્મના ક્ષય સ્વરૂપ. * રત્નત્રયીને નિક્ષેપા વડે જાણીએ દ્રવ્ય સમ્યગ્દર્શન :- મિથ્યાદર્શનના જે પુદ્ગલો ભવ્ય જીવમાં સમ્યગ્દર્શન તરીકે શુદ્ધિને ૨. વિધાન વા./ ૨. તે વ તું.માં.. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૦ नामद्रव्यादिविचार. तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- पर्यायान्तरेणापि नामद्रव्यं, स्थापनाद्रव्यं, द्रव्यद्रव्यं, भावतो द्रव्यमिति । द्रव्यज्ञानमनुपयुक्ततावस्था, भावज्ञानमुपयोगपरिणतिविशेषावस्था। द्रव्यचारित्रमभव्यस्य भव्यस्य वाऽनुपयुक्तस्य, उपयुक्तस्य क्रियानुष्ठानमागमपूर्वकं भावचारित्रमिति ।। येऽपि येषां जीवादीनां सामान्यशब्दास्तेष्वप्यस्य नामादिचतुष्टयस्यावतार इति कथयन्नाहपर्यायान्तरेणापीत्यादि । प्रधानशब्दस्य तदर्थशब्दान्तराणि पर्यायः, पर्यायादन्यः पर्याय: पर्यायान्तरं, तेनाप्यस्य चतुष्टयस्य न्यासः कार्यः, तदाह नामद्रव्यं इत्यादि । एतद् भाष्यं नामादिजीवव्याख्यानेन भावितमेव यावत् केचिदप्याहुरिति । तथाप्यशून्यार्थमुच्यते- नामद्रव्यं = यस्य चेतनावतोऽचेतनस्य वा द्रव्यमिति नाम क्रियते, यत् पुनः स्थाप्यते काष्टादिषु तत् स्थापनाद्रव्यं = विशिष्टाकारमिति । • હેમગિરા - ભાષ્યાર્થ :- બીજી રીતે પર્યાયાંતર શબ્દ સાથે પણ નામાદિનું ન્યાસ થઈ શકે છે. તે આ મુજબ (૧) નામ દ્રવ્ય, (૨) સ્થાપના દ્રવ્ય, (૩) દ્રવ્ય દ્રવ્ય, (૪) ભાવ દ્રવ્ય. પામવાના છે તે પુદ્ગલ દ્રવ્ય સમ્યગ્દર્શન કહેવાય. અને ભાવ સમ્યગુ દર્શન :- એ જ પુદ્ગલો જયારે વિશુદ્ધ થઈને આત્મપરિણામરૂપ થાય છે ત્યારે ભાવ સમ્યગ્દર્શન કહેવાય છે. દ્રવ્ય જ્ઞાન :જીવની અનુપયુક્ત અવસ્થા (અમુક ઘટ આદિ વિષયની અપેક્ષાએ આ અનુપયુક્તાવસ્થા જાણવી, બાકી ઉપયોગ દશા એ તો જીવનું લક્ષણ છે) ભાવ જ્ઞાન :- ઉપયોગથી પરિણત જીવની વિશેષ અવસ્થા. (તે તે ઘટાદિ જ્ઞાનોમાં, શાસ્ત્રોમાં વર્તતો ઉપયોગ “ભાવજ્ઞાન” રૂપ છે.) દ્રવ્ય ચારિત્ર :અભવ્યનું ચારિત્ર અથવા અનુપયુક્ત ભવ્યનું ચારિત્ર, ભાવ ચારિત્ર :- ઉપયુક્ત જીવની આગમ નિર્દિષ્ટ ક્રિયા, અનુષ્ઠાન. આ જ પ્રમાણે જે જીવ આદિ અંગેના સામાન્ય (દ્રવ્ય, તત્ત્વાદિ) શબ્દો છે તેમાં પણ નામાદિ ચાર નિક્ષેપોનું અવતરણ કરવું. એને જ જણાવતાં ‘પયાન્તરેપિ' ઈત્યાદિ પદો કહે છે. અર્થ આ પ્રમાણે મેં પ્રધાન શબ્દ (જીવાદિના) અર્થને જે કહેનાર બીજા શબ્દો (આત્માદિ) તે પર્યાય કહેવાય. આ પર્યાય થકી અન્ય પર્યાયને પર્યાયાંતર કહેવાય. પર્યાયાંતર એવા દ્રવ્યાદિ શબ્દોમાં પણ નામ આદિ ચતુષ્ટયનો નિક્ષેપ કરવો. તેને જણાવતા ભાષ્યમાં નામદ્રવ્ય... ઇત્યાદિ પદો છે. ફ નિક્ષેપાઓથી દ્રવ્યને ઓળખીએ # આમ તો નામ જીવ સ્થાપના જીવ વગેરે વ્યાખ્યા કરેલી હોવાથી ભાષ્યમાં રહેલ “નામકલ્ય” પદથી માંડી “વેરિણાદ" સુધીની પંક્તિનો અર્થ સ્પષ્ટ (=ભાવિત) જ છે છતાં નામાદિનું સ્થાન (વિવેચન) શૂન્ય ન રહી જાય તે માટે ટૂંકમાં કાંઈક કહે છે. નામ દ્રવ્ય :- ચેતન કે અચેતન પદાર્થનું ‘દ્રવ્ય” એવું નામ છે. સ્થાપના દ્રવ્ય :- આ જ ‘દ્રવ્યની કાષ્ટાદિમાં સ્થાપના તે. દ્રવ્ય દ્રવ્ય :- આ બન્ને દ્રવ્ય શબ્દોથી અહીં ગુણાદિનું નિષ્કાશન (ગુણાદિની બાદબાકી) કરી દ્રવ્યમાત્રને Page #186 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ૨ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • નામવિતુષ્ટયાવતાર ‘भाष्य- यस्य जीवास्याजीवस्य वा नाम क्रियते द्रव्यमिति तन्नामद्रव्यम् । यत् काष्ठपुस्तचित्रकर्माक्षनिक्षेपादिषु स्थाप्यते द्रव्यमिति तत् स्थापनाद्रव्यम्, देवताप्रतिकृतिवदिन्द्रो रुद्रः स्कन्दो विष्णुरिति। द्रव्यद्रव्यं नाम गुणपर्यायवियुक्तं प्रज्ञास्थापितं धर्मादीनामन्यतमत् । केचिदप्याहुः यद् द्रव्यतो द्रव्यं भवति तच्च पुद्गलद्रव्यमेवेति प्रत्येतव्यम् । द्रव्यद्रव्यमिति = उभाभ्यां द्रव्यशब्दाभ्यां गुणादिभ्यो निष्कृष्य द्रव्यमाने स्थाप्यते । एतदेवाह- गुणपर्यायवियुक्तं इत्यादिना, तैर्विरहितं, न च परमार्थतः शक्यन्ते तेऽपनेतुं, तत्स्वभावत्वाद्, अतः प्रज्ञास्थापितमित्याहः। तच्चान्यस्याभावात् पष्ठस्य प्रसिद्धमेव तदेव कथयति- धर्मादीनामन्यतमत् इति । यद्यदेवं विवक्षितुं इष्यते तत् तदेषां मध्ये ग्राह्यं नात्र नियम इत्येतत् कथयति शून्योऽयं विकल्प इति । पूर्ववत् प्रयोगतो भावना कार्या, एष तावत् तृतीयविकल्पे ग्रन्थकाराभिप्रायः । अपरे तु कथयन्ति विकल्पं तृतीयमन्यथा, तदाह- केचिदप्याहुः इत्यादि । केचित् पुनर्बुवते - હેમગિરા - ભાષ્યાર્થ :- (૧) નામ દ્રવ્ય :- જીવનું કે અજીવનું દ્રવ્ય” એવું નામ પાડવામાં આવે તે. (૨) સ્થાપના દ્રવ્ય :- કાષ્ઠ, પુતળી, ચિત્રકામ કે અક્ષનિક્ષેપાદિમાં દ્રવ્યની સ્થાપના કરવી તે. જેમ કે ઈન્દ્ર, રૂદ્ર, સ્કન્દ, વિષ્ણુ વગેરે દેવતાની પ્રતિકૃતિ. (૩) દ્રવ્ય દ્રવ્ય - બુદ્ધિથી કિલ્પિત ગુણપર્યાય રહિત ધર્માસ્તિકાય વગેરેમાંનું કોઈ એક દ્રવ્ય છે. કેટલાક કહે છે કે જે દ્રવ્યથી દ્રવ્ય જે (દ્રવ્ય) બને છે તે પુદ્ગલ દ્રવ્ય જ હોય તેમ જાણવું. અર્થાત્ દ્રવ્ય દ્રવ્ય = પુદ્ગલ દ્રવ્ય. વિશે તેની વિવક્ષા કરવી તે. આને સ્પષ્ટ કરતાં કહે છે - ગુણ પર્યાયથી વિયુક્ત દ્રવ્ય તે દ્રવ્યદ્રવ્ય. જો કે પૂર્વે ક્યા મુજબ પરમાર્થથી તો ગુણોનું અપનયન શક્ય નથી કારણ કે દ્રવ્યનો તેવો (ગુણ પર્યાયયુક્ત હોવું તે) સ્વભાવ જ છે. આથી ‘દ્રવ્યદ્રવ્ય” એટલે દ્રવ્યને ગુણાદિથી રહિત કરી દ્રવ્ય માત્રનું ગ્રહણ કરવું. પ્રજ્ઞામાં સ્થાપના (=કલ્પના) કરી આ વિકલ્પ સમજવો. આ પ્રજ્ઞાસ્થાપિત ગુણ પર્યાય વિયુક્ત દ્રવ્યો ધર્માસ્તિકાયાદિ પાંચ જ પ્રસિદ્ધ છે. છઠું કોઈ નથી. તેથી ગુણપર્યાયવિયુક્ત દ્રવ્યદ્રવ્ય તરીકે જેની જેની (ધર્માસ્તિકાય આદિની) વિવક્ષા કરવી ઇષ્ટ હોય તે તે દ્રવ્ય આ પંચાસ્તિકાયમાંથી ગ્રહણ કરવા, પરંતુ આ દ્રવ્ય-દ્રવ્ય વિકલ્પ કલ્પના માત્ર છે, તેથી આ વિકલ્પ ગ્રહણ કરવો જ એવો એકાંત નિયમ નથી. એથી ભાષ્યમાં કહેલ “શૂન્યોડાં વિકા'ને આ દ્રવ્ય દ્રવ્ય અંગે પણ સમજી લેવો. આ અભિપ્રાય ગ્રંથકારશ્રીનો ત્રીજા વિકલ્પ (દ્રવ્યનિક્ષેપ) વિશે છે. પરંતુ બીજા કેટલાક આ ત્રીજા વિકલ્પને બીજી રીતે વર્ણવે છે. તેને હવે કહેવાય છે. # કેટલાકના મતે દ્રવ્યદ્રવ્યની ઓળખ # . કેટલાક અણુ આદિ દ્રવ્યમાંથી જે દ્રવ્યનું નિર્માણ થાય છે તે પુદ્ગલ દ્રવ્ય છે. એ પ્રમાણે ૨. નવી વા મન" .૨. સર્વગુણ" માં.. રૂ. ૩માખ્યાં ગુના*િ TAT Page #187 -------------------------------------------------------------------------- ________________ • સડ્યાત મેતેભ્યઃ દ્રવ્યોાવઃ ૦ तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- अणवः स्कन्धाश्च सङ्घातभेदेभ्य उत्पद्यन्त इति वक्ष्यामः ( ५- २५,२६) यदित्यणुकादि द्रव्यतो द्रव्यं इति, तृतीयार्थे पञ्चम्यर्थे वा तसिरूत्पाद्यः, द्रव्यैः सम्भूय यत् क्रियते, यथा बहुभिः परमाणुभिः सम्भूय स्कन्धस्त्रिप्रदेशिकादिरारभ्यते तद् द्रव्यद्रव्यम् । अथवा यद् द्रव्यात् तस्मादेव स्कन्धात् त्रिप्रदेशिकादेर्यदेर्कः परमाणुः पृथग्भूतो भवति तदा तस्माद् भिद्यमानात् त्रिप्रदेशिकात् स्कन्धात् परमाणुश्च निष्पद्यते द्विप्रदेशिकश्च स्कन्ध इति, स परमाणुरपि द्रव्यद्रव्यं द्विप्रदेशिकोऽपि द्रव्यद्रव्यं भवतीति । १०२ तच्चैतद् द्रव्यद्रव्यं पुद्गलमेव भवतीति प्रत्येतव्यम् । नहि जीवादिद्रव्यमन्यैः सम्भूयारभ्यते, न चान्यस्मात् भिद्यमानात् तन्निष्पद्यत इति, परमाणवस्तु सम्भूयान्यदारभन्ते ततश्च निष्पद्यन्त इति, यतः पञ्चमेऽध्यायेऽभिधास्यते अणवः स्कन्धाः (५-२५) इत्यादि, अणवः = परमाणवः, स्कन्धाः द्विप्रदेशिकादयः, सङ्घातात् स्कन्धा भेदादणवो निष्पद्यन्त इति । = → હેમગિરા ભાષ્યાર્થ :- અણુઓ અને સ્કંધો સંઘાત તથા ભેદથી ઉત્પન્ન થાય છે એ વાત (અ..૫,સૂ. ૨૫/૨૬) સૂત્રમાં કહીશું. કહે છે. આ વાતને યજ્ દ્રવ્યતોદ્રવ્ય પદથી સ્પષ્ટ કરે છે તે આ મુજબ :- ‘યવ્' પદથી અણુ આદિનુ ગ્રહણ કરવું. દ્રવ્ય શબ્દને લાગેલો ‘તમ્' પ્રત્યય તૃતીયા અથવા પંચમીના અર્થમાં સમજવો. અર્થાત્ ઘણા દ્રવ્યો ભેગા થઈ જે દ્રવ્યનું નિર્માણ કરે તે ‘દ્રવ્ય દ્રવ્ય.’ જેમ કે ઘણાં પરમાણુઓ ભેગા થઈ ત્રિપ્રદેશિક સ્કંધ આદિ (દ્રવ્ય)નો આરંભ કરે છે તે દ્રવ્ય-દ્રવ્ય છે. અથવા ત્રિપ્રદેશિકાદિ સ્કંધ રૂપ દ્રવ્યમાંથી જ્યારે જે એક પરમાણુ છુટો થાય, ત્યારે તે ભેદાતાં ત્રિપ્રદેશિક સ્કંધમાંથી પરમાણુ અને દ્વિપ્રદેશિક સ્કંધ નિષ્પન્ન થાય છે. તે પરમાણુ પણ દ્રવ્યદ્રવ્ય કહેવાય અને દ્વિપ્રદેશિક પણ દ્રવ્ય દ્રવ્ય કહેવાય છે. આ માન્યતાવાળાનુ એમ કહેવું છે કે આ દ્રવ્ય-દ્રવ્યનો વિકલ્પ ‘પુદ્ગલ દ્રવ્યમાં જ ઘટે’ ચેતનદ્રવ્યમાં નહીં ઘટે કારણ કે જીવાદિ દ્રવ્ય અન્ય પ્રદેશોના ભેગા થવાથી ક્યારેય નિષ્પન્ન થતાં નથી, અથવા અન્ય પ્રદેશો છૂટા પડવાથી પણ બનતાં નથી, પરંતુ પુદ્ગલ-૫૨માણુઓ જ ભેગા થઈ અન્ય દ્વિપ્રદેશ આદિનો આરંભ કરે અને એનાથી છૂટા પડે ત્યારે ફરી પરમાણુ તરીકે નિષ્પન્ન થાય છે. આ અમારી વાત વાસ્તવિક છે કારણ કે આ વાત બળવઃ ન્ધા (અ.પ.સૂ.૨૫)માં કહેવામાં આવશે. અર્થ આ મુજબ → અળવઃ – પરમાણુઓ, રુન્ધા – દ્વિપ્રદેશિક વગેરે. પરમાણુના સંઘાત (જોડાણ)થી સ્કન્ધો બને અને સ્કંધના ભેદ (વિભાગ)થી અણુઓ બને છે. આ પ્રમાણે ‘દ્રવ્ય દ્રવ્ય' અંગેનો અન્ય પક્ષ પૂરો થયો. હવે ભાવ દ્રવ્યને જણાવે છે. - છુ. "ર્વવેવ: પા./ Page #188 -------------------------------------------------------------------------- ________________ १०३ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ભવદ્રવ્યવિવાદ માણ- માવતો વ્યાજ ઘનિ સાપ* પ્રાપ્તિત્તાનિ વક્ષ્યન્ત (૧-૩૭)' તે • भावद्रव्यमिति चैकं विन्यस्य भावतो 'द्रव्याणि बहून्युपक्षिपतोऽयमभिप्राय:- अन्याभिमतं यदेकं विश्वस्य जगतः कारणं ब्रह्मादि तदपास्यते, बहून्येतानि स्वत एव सत्तां दधतीति प्रतिपादयति, कानि च तानि ? धर्मादीनि पञ्च, सगुणपर्यायाणि इति, गत्याद्यगुरुलघुप्रभृतिपर्यायभाजीति, एतत् स्याद् यद्येन धर्मेण समन्वितं तं धर्मं न कदाचित् तद् जहाति तेन सदान्वितमास्ते इति, एतच्च न, प्राप्तिलक्षणानि परिणामलक्षणानीतियावत्, अन्यानन्यांश्च धर्मान् प्रतिपद्यन्त इति, जीवास्तावद् देवमनुजादीन् पुद्गलाः कृष्णादीन् धर्मादयः पुनस्त्रयः परतोऽन्यानन्यांश्च प्राप्नुवन्ति, यतोऽन्यस्मिन् गच्छति तिष्ठति अवगाहमाने वा जीवे पुद्गले वा गमनादिपरिणामस्तेषामुपचर्यते, अतो हि प्राप्तिलक्षणानि - હેમગિરા – ભાષ્યાર્થ - (૪) ભાવ દ્રવ્ય - પ્રાપ્તિ લક્ષણવાળા ગુણપર્યાય સહિત ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો તે ભાવથી દ્રવ્ય છે. અં. ૫./સૂ. ૩૭માં આ ધર્માદિ દ્રવ્યો કહેવાશે. * જગત-સૃષ્ટિમાં બ્રહ્મા કારણ નથી જ ભાષ્યમાં માવતો વ્ય' આમ પહેલા એકવચનનું વિધાન કરીને અત્યારે “બાવતો વ્યા' બહુવચનનું વિધાન કરવા પાછળ અમારો આ મુજબનો અભિપ્રાય છે કે –+ અન્ય મતકારે માનેલ જગતનું એક માત્ર કારણ બ્રહ્મા (ઈશ્વર) આદિ છે, તેનું ખંડન આ બહુવચનથી થઈ જાય છે. જગતના ઘણાં ખરા એવા દ્રવ્યો છે કે જે પોતાની મેળે જ સત્તા (અસ્તિત્ત્વ)ને ધારણ કરે છે. તે ક્યા દ્રવ્યો છે કે જે સ્વતઃ અસ્તિત્ત્વવાળા છે. તેના જવાબમાં કહે છે :- ધર્માસ્તિકાય આદિ પાંચ ગુણ-પર્યાય સહિત જ હોય છે. તેમાં ધર્માસ્તિકાય એ ગતિ, અધર્માસ્તિકાય એ અગતિ તેમજ આકાશાસ્તિકાય એ અવકાશમાં સહાયક હોવાથી ગત્યાદિ પર્યાયવાળા કહેવાય અને પુલ એ શબ્દ-સ્પર્શ-રૂપ-રસ-ગબ્ધ પર્યાયઆત્મક અને જીવાત્મા એ અગુરુલઘુ પર્યાય આત્મક છે. ફક પ્રામિલક્ષણ વિશેષણનું નિરૂપણ ક પૂર્વપક્ષ :- માની લીધું કે ધર્માસ્તિકાયાદિ વસ્તુ સ્વતઃ સત્તાવાળી છે, ઈશ્વરકૃત નથી પણ જે વસ્તુ જે ધર્મ સાથે યુક્ત હોય તે વસ્તુ તે ધર્મને ક્યારે પણ છોડતી નથી પણ હંમેશાં તેની સાથે યુક્ત જ હોય તેવું તો કહી શકાય ને ? ઉત્તર પક્ષ :- ના, તેવું ન કહી શકાય. એ જણાવવા જ ભાષ્યમાં ‘પ્રપ્તિનક્ષત્તિ’ વિશેષણ મૂકીને એ વાત સ્પષ્ટ કરી છે કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો બીજા-બીજા (પર્યાય) ધર્મોને પામનારા છે. દા.ત. :- જીવો એ દેવ, મનુષ્ય વગેરે પર્યાયને, પુદ્ગલો એ કૃષ્ણાદિ પર્યાયને પામે છે. ૧. નિરિત્ તાનિ ર.BI * જુઓ પરિશિષ્ટ-૪, ટિ.-૧૫. T. ર.૬ ટિ રુદ્રા Page #189 -------------------------------------------------------------------------- ________________ १०४ • आगमतश्च प्राभृतज्ञो द्रव्यम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- आगमतश्च प्राभृतज्ञो द्रव्यमिति भव्यमाह। द्रव्यं च भव्ये। भव्यमिति प्राप्यमाह। वक्ष्यन्ते अथवा भावद्रव्यमिति द्रव्यार्थ उपयुक्तो जीवो भावद्रव्यमुच्यते एतद् वा कथयत्यनेन भाष्येण आगमतश्चेत्यादिना, अथवा प्राप्तिलक्षणानीति यदुक्तं सा न स्वमनीषिका, यत आगमे आप्त एवमुपदिदेश प्राप्तिलक्षणान्येतानि कथमिति चेत् ? तदाह आगमतश्चेत्यादि । तसिः सप्तम्यर्थे, आगमत आगमे, पूर्वाख्ये कथ्यमाने, प्राभृतज्ञ इति, शब्दप्राभृतं, तच्च पूर्वेऽस्ति, यत इदं व्याकरणमायातं, तत् शब्दप्राभृतं यो जानाति स प्राभृतज्ञो गुरुरेवं ब्रवीति - હેમગિરા ભાષ્યાર્થ :- વળી આગમથી શબ્દ પ્રાભૃતના જ્ઞાતા દ્રવ્યને ભાવદ્રવ્ય કહે છે. દ્રવ્ય એટલે ભવ્ય, ‘દ્રવ્ય' એ ભવ્ય અર્થમાં નિપાત છે. ભવ્ય (પ્રાપ્ત કરવાને યોગ્ય) પ્રાપ્યના અર્થમાં છે. વળી ધર્માસ્તિક્યાદિ ત્રણ પણ તે તે વસ્તુને આશ્રયીને જુદા જુદા પર્યાયોને પામે છે. કારણ કે અન્ય જીવ કે પુગલનુ (ધર્માસ્તિકાયાદિની સહાયથી) તે ગમન, સ્થિતિ કે અવગાહન થયે છતે તે ગતિ આદિ પર્યાયનો ઉપચાર ધર્માસ્તિકાયાદિમાં કરાય છે. અને આ રીતે ધર્માદિ દ્રવ્યોમાં પણ પરની અપેક્ષાએ જુદા જુદા પર્યાયો ઘટે છે. તેથી જ (અનેક પર્યાયોને પ્રાપ્ત કરનારા હોવાથી આ ભાવદ્રવ્યો “પ્રાપ્તિલક્ષણવાળા કહેવાય છે જેનો વિસ્તાર આગળ કરવાના છે. અથવા આગમને આશ્રયી ભાવદ્રવ્યની બીજી વ્યાખ્યા “નામતશ્વ” ઈત્યાદિથી જણાવે છે - તે તે દ્રવ્યના અર્થમાં ઉપયુક્ત જીવને “ભાવદ્રવ્ય કહેવાય. અથવા “પ્રાપ્તિલક્ષણ” રૂપ ઉપર કહેલ ભાવદ્રવ્યની વ્યાખ્યા એ કોઈ સ્વબુદ્ધિથી કરવામાં નથી આવી કારણ કે આગમમાં આત પુરુષોએ ભાવદ્રવ્યની પ્રાપ્તિનસનિ’ એવી વ્યાખ્યા જણાવી છે. કઈ રીતે ? એમ કોઈ પૂછે તો તેનો જવાબ ભાષ્યકાર સામતિષ્ય' ઈત્યાદિ પદોથી કહે છે. * પ્રાભૃતજ્ઞને પીછાણીએ 8 આગમ શબ્દને લાગેલો ‘ત' પ્રત્યય એ સામી વિભક્તિના અર્થમાં છે. અહીં આગમ શબ્દથી “પૂર્વ અભિપ્રેત છે તેથી આગમમાં એટલે “પૂર્વમાં'. ભાવાર્થ એ કે પૂર્વમાં રહેલ પ્રાભૂતને જાણનાર ગુરુ દ્રવ્યને ભાવદ્રવ્ય કહે છે. અહીં પ્રાભૃત” થી “શબ્દ પ્રાભૃત'નું ગ્રહણ કરવું. જે પ્રાભૃતમાંથી વ્યાકરણ આવેલું છે. તે શબ્દ પ્રાભૃત કહેવાય. આને જાણનાર પ્રાભૃતજ્ઞ છે. આ શબ્દ પ્રાભૃતને જાણનાર ગુરુ દ્રવ્યને ભાવદ્રવ્ય છે તેમ કહે છે. *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ,૧૬, ૨. તત: શદ્ર' મુ.(TB) . ૨. “મૃતજ્ઞો ચારોત્તમૈનશ [મૃતનિ તો ગુરુ, द्रव्यमिति भव्यमाह- द्रव्यमिति भव्यमिति पर्यायशब्देन च व्याचष्टे इत्यर्थः (श्रीयशोविजय उपाध्यायजीकृततत्त्वार्थविवरणे પૃષ્ઠ-૨૨૩)”1 રૂ. આગમ એટલે દ્વાદશાંગીરૂપ જિનપ્રવચન, દ્વાદશાંગીનું બારણું અંગ પાંચ વિભાગમાં વિભાજિત છે :૧. પરિકર્મ, ૨. સૂત્ર, ૩. પૂર્વ, ૪. અનુયોગ, ૫. ચૂલિકા. આ પૂર્વના મુખ્ય પ્રકરણને “વસ્તુ કહેવાય અને વસ્તુઓના પ્રધાન પ્રકરણ તે “પ્રાભૃત’ કહેવાય. Page #190 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •द्रव्यशब्दस्य भव्यादिपर्यायशब्देनार्थकथनम् • १०५ · भाष्य- भू प्राप्तावात्मनेपदी। तदेवं प्राप्यन्ते प्राप्नुवन्ति वा द्रव्याणि । द्रव्यमिति । अस्यार्थं तीर्थकृत् किमाहेति चेत्, तदुच्यते- भव्यमाह। भव्यमिति च न ज्ञायते तत् स्पष्टयति- द्रव्यं च भव्य इति । अस्यायमर्थः- द्रव्यमिति निपात्यते भव्यं चेद् भवति । भव्यमिति सन्देहास्पदमेव केषाञ्चिदिति स्पष्टयति- 'भव्यमिति च' प्राप्यमाह। प्राप्तव्यं तैः स्वगतैः परिणतिविशेषैर्गत्यादिभिः व्याप्यत इत्यर्थः । अतो न स्वमनीषिका प्राप्तिलक्षणानीत्येषाम् ।। __ननु चायं भवतिरकर्मकः सत्ताभिधायी कथं प्राप्यमित्यनेन कर्माभिधायिना कृत्येन भव्यमित्यस्यार्थो विवियते ? । उच्यते- नैवायं सत्ताभिधायकः, तर्हि ? प्राप्त्यभिधायी चुरादावात्मनेपदी, तदाह- भू प्राप्तावात्मनेपदी प्राप्त्यभिधायिना कथ्यते तेन, तदेवं इति प्राप्त्यभिधायित्वे सत्ययमर्थो भव्यशब्दस्य, - હેમગિરા ૦ ભાષ્યાર્થ - કારણ કે ‘બૂ' ધાતુ આત્માનપદમાં “પ્રાપ્તિ અર્થે વપરાય છે. આ પ્રમાણે જે ગુણ પર્યાયાદિથી પ્રાપ્ત કરાય છે તે અથવા ગુણપર્યાયાદિને જે પ્રાપ્ત કરે છે તે દ્રવ્યો. | # ભવ્ય પદનો તાત્પર્યાથે આ જ દ્રવ્યને તીર્થકરો શું કહે છે? તે જણાવતાં કહે છે કે દ્રવ્ય એટલે “ભવ્ય'. ભવ્ય શું છે ? એ નથી જણાતું તેથી કહે છે કે દ્રવ્યનું નિપાતન અર્થ “ભવ્ય છે. અર્થાતુ દ્રવ્ય' ભવ્યના અર્થમાં નિપાતિક નામ સમજવાનું છે. ઉપરોક્ત દ્રવ્ય તે ભવ્ય છે એટલું કહેવા છતાં કેટલાકને સંદેહ થાય કે ભવ્ય એટલે શું? માટે ભવ્ય શબ્દનો અર્થ ખોલતા કહે છે કે ભવ્યનો અર્થ “પ્રાપ્ય એ પ્રમાણે સમજવો- પોતામાં રહેલ ગતિ આદિ પરિણામ વિશેષ વડે જે વ્યાપ્ત થાય છે. અર્થાત્ સ્વગત ગતિ આદિ પરિણતિ વિશેષને જે પ્રાપ્ત કરી શકે તે દ્રવ્ય “ભવ્ય છે. આમ તીર્થંકરોએ પ્રરૂપેલ છે. તેથી ભાષ્યકાર મહર્ષિ એ ભાવદ્રવ્યનું જે પ્રાપ્તિનશનિ એવું વિશેષણ ‘ભાવ દ્રવ્ય માટે લખ્યું છે તે સ્વબુદ્ધિગત વ્યાખ્યા નથી, પણ તીર્થકર નિર્દિષ્ટ વ્યાખ્યા જ છે તે વાત સ્પષ્ટ થઈ. શંકા - સત્તાનો સૂચક એવો આ “દૂ ધાતુ અકર્મક છે તો પછી માત્ર સકર્મક ધાતુ માટે વપરાતો કર્મઅભિધાયક એવો રુન્ય (ય) પ્રત્યય લગાડી “ભવ્ય' પદને પ્રાણ =“પ્રાપ્તિ' અર્થમાં કઈ રીતે કહી શકાય ? - સમાધાન :- “બૂ ધાતુ “પ્રાપ્તિ અર્થને કહેનાર પણ છે. માત્ર સત્તાભિધાયક નથી. “ગુરુ” આદિ ધાતુપાઠ (વ્યાકરણ)માં આત્મપદીમાં વપરાતો જે ‘મૂ' ધાતુ છે. તે “પ્રાપ્તિ અર્થમાં થાય છે. તેથી પ્રસ્તુતમાં મૂ' ધાતુ “પ્રાપ્તિ અર્થને આશ્રયી કહેવાયો છે. આ “ખૂ' ધાતુ પરથી બનેલ “ભવ્ય' શબ્દનો અર્થ કર્મ સાધન અને કર્તા સાધન પક્ષમાં કઈ રીતે સમજવો તે વ્યુત્પત્તિથી જણાવે છે. કર્મ સાધન પક્ષમાં - ધર્માસ્તિકાય આદિમાં જે ધર્મો = પર્યાય પ્રાપ્ત થાય તે પર્યાયો ભવ્ય દ્રવ્ય કહેવાય. '....'. તચિંબિતપાટો મુ. પુસ્તક નાસ્તિ (ઉં..) | ૨. “થપકી, ભૂ પ્રતાવાત્મિનેપા તલાદ પ્રત્યfમ* મુ. (મ.) / Page #191 -------------------------------------------------------------------------- ________________ • તત્ત્વાધિમર્ય નિક્ષેપસ્યાવશ્યતા • तत्त्वार्थाधिगमसूत्रम् १/५ भाष्य- एवं सर्वेषामनादीनामादिमतां च जीवादीनां भावानांऽमोक्षान्तानां तत्त्वाधिगमार्थं न्यासः હાર્ય કૃતિ।।૯।। १०६ कर्मसाधनपक्षे प्राप्यन्ते स्वधर्मे यानि तानि भव्यान्युच्यन्ते, कर्तृसाधनपक्षे तु प्राप्नुवन्ति धर्मादीनीति भव्यानि द्रव्याण्युच्यन्ते इति । एतदाह - प्राप्यन्ते प्राप्नुवन्तीति वा द्रव्याणि । सम्प्रति जीवादीनां न्यासं प्रदर्श्य तेषां च पर्यायस्य द्रव्यशब्दस्य अन्येषामप्येवमेव कार्य इत्यतिदिशन्नाह - एवं सर्वेषामित्यादि । एवं यथा जीवादीनां द्रव्यशब्दस्य च तथा सर्वेषां गुणक्रियादिशब्दानाम्, अनादीनां इति = भव्याभव्यादीनाम् आदिमतां च = मनुष्यादीनां पर्यायाणां जीवादीनां भावानां=जीवादिभ्योऽनन्यवृत्तीनाम्, तत्त्वाधिगमार्थमिति तत्त्वस्य = परमार्थस्य = भावस्य अधिगमः स सर्वत्र, न तु नाम-स्थापना- द्रव्याणामिति, हेयत्वादेषां, 'तत्त्वाधिगमाय तत्त्वाधिगमप्रयोजनं न्यासो =નિક્ષેપો=ર્વના વ્હાર્યા વુદ્ધિમતા મુમુક્ષુનેતિ।। ।। शिष्य आह- कथं भगवता तत्त्वानां जीवादीनामधिगमः कृतः ? यदि च केनाप्युपायेनाधि→ હેમગિરા એ પ્રમાણે આદિવાળા અને આદિ વિનાના (અનાદિ) જીવાદિથી માંડીને મોક્ષ સુધીના સર્વ પદાર્થોના તત્ત્વોનો બોધ મેળવવા માટે નામાદિનો ન્યાસ કરવો. IIપી કર્તૃ સાધન પક્ષમાં :- જે વિવિધ ધર્મોને પ્રાપ્ત કરે છે તે આ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો ભવ્ય દ્રવ્ય કહેવાય. ટૂંકમાં જે પ્રાપ્ત થાય છે તે (પર્યાયો) કર્મ અર્થમાં ભવ્ય દ્રવ્ય છે અને જે પ્રાપ્ત કરનાર ધર્માસ્તિકાયાદિ છે તે કર્તા અર્થમાં ભવ્ય દ્રવ્ય છે. જીવાદિમાં તેમજ આ જીવાદિના પર્યાયવાચી દ્રવ્ય શબ્દમાં નામાદિ નિક્ષેપોનો ન્યાસ કરી અન્ય વિશે પણ આ રીતે ન્યાસ કરવો, એ ભલામણ કરતા ભાષ્યકાર કહે છે કે :* નિક્ષેપોનું પ્રયોજન જે રીતે જીવાદિનો અને તેના પર્યાયવાચી દ્રવ્ય શબ્દનો ન્યાસ કર્યો છે તે રીતે સર્વ ગુણ · ક્રિયાદિ શબ્દોના, અનાદિ એવા ભવ્ય-અભવ્ય વગેરે તેમજ આદિમાન્ એવા મનુષ્યાદિ પર્યાય કે જે જીવાદિથી અભિન્ન વૃત્તિવાળા છે તેનો પણ તત્ત્વના અધિગમ=પારમાર્થિક બોધ માટે ન્યાસ (નિક્ષેપ) કરવો જોઈએ. કહેવાનો આશય એ છે કે, પરમાર્થ ભાવ (ભાવ નિક્ષેપ)ના બોધ માટે આ જીવાદિની નિક્ષેપ-રચના છે. નામ-સ્થાપના-દ્રવ્યના બોધ માટે નહીં. કારણ કે તત્ત્વની પ્રાપ્તિ માટે તો નામ-સ્થાપના-દ્રવ્ય હેય છે તેથી ‘ભાવ રૂપ જીવાદિ તત્ત્વો’ના અધિગમ રૂપ પ્રયોજનને ધ્યાનમાં લઈ બુદ્ધિશાળી મુમુક્ષુએ સર્વત્ર નામાદિની નિક્ષેપ રચના કરવી. - ૬ઠ્ઠા સૂત્રની અવતરણિકા :- શિષ્યનો સવાલ :- વાચકવર્ય ઉમાસ્વાતિજી મહારાજે જીવાદિ તત્ત્વોનો અધિગમ કઈ રીતે કર્યો છે ? જો કોઈપણ ઉપાયથી કર્યો હોય તો તે કહો ? જેથી ? . ▸ ... "તવિહ્નિતપાને મુ. પુસ્તકે નાસ્તિ (માં.રા.)| Page #192 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् -તત્ત્વાધિમસાધનાનિ વ સૂત્રમ્- પ્રમાળ-નવૈધિામઃ ।।૬।। भाष्य- एषां च जीवादीनां तत्त्वानां यथोद्दिष्टानां नामादिभिर्न्यस्तानां प्रमाण- नयैर्विस्तराधिगमो भवति । गतानि भवन्ति ततो युक्तं कथनमन्यस्मायेतानि तत्त्वानीति ? उच्यते- प्रमाणनयैरिति च करणे તૃતીયા ન વર્તરિ, યંતસ્તત્ર પડ્યા ભવિતવ્યમ્ ‘તું-હર્મળો: કૃતિ’ (પાળિનિઃ ૩૪.૨,પા.૩, સૂ.૬૬) રૂતિ પ્રમાને પ્રત્યક્ષ-પરોક્ષે કે, ગર્વાધ-મન:પર્યાય-વાનિ મતિ-શ્રુતે હૈં, વૈશમાવવો નયાઃ પબ્ધ, प्रमाणे च नयाश्च प्रमाणनयास्तैः प्रमाण- नयैः साधकतमैः । एषां चेत्यादि । एषाम् — इति भवतः प्रकटीकृतानाम्, चशब्द एवकारार्थे, एषामेवान्यस्याभावात्, अथवा समुच्चये, एषां =जीवादीनां चशब्दान्नामादीनां च तत्त्वानामिति चानेनोभयं सम्बध्यते, जीवादीनां तत्त्वानां नामादीनां च तत्त्वानाम् । यथोद्दिष्टानामिति । यथा = परिपाट्या जीवाजीवादिकया सामान्येહેમગિરા સૂત્રાર્થ :- તત્ત્વોનો અધિગમ પ્રમાણ અને નયો વડે થાય છે. II૧-૬॥ ભાષ્યાર્થ :- “સૂત્રમાં યથાક્રમથી જણાવેલા તથા નામાદિ વડે ન્યાસ કરાયેલા એવા આ જીવાદિ સાત તત્ત્વોનો પ્રમાણ અને નયો વડે વિસ્તારથી અધિગમ થાય છે.” १०७ કે તે ઉપાય થકી અન્ય લોકોને આ જીવાદિ તત્ત્વો કહેવા યુક્તિ સંગત બને. આનો જવાબ આપતા ૬ઠ્ઠું સૂત્ર કહ્યું છે- આ સૂત્ર અંર્તગત ‘પ્રામાળનયેઃ' આ પદમાં તૃતીયા વિભક્તિ કરણના અર્થમાં છે પણ ‘કર્તા’ના અર્થમાં નથી. જો કર્તા અર્થમાં હોય તો ર્પ્રર્મળોઃ વૃતિ સૂત્રથી તપ્ આદિ કૃદન્ત પ્રત્યયવાળા ધાતુના કર્તા કે કર્મવાચક શબ્દને છઠ્ઠી વિભક્તિ થવી જોઈએ. જેમ કે સિદ્ધસેનસ્ય શ્રૃતિ:, ઘટસ્થ ર્તા, ગ્રોવનસ્ય પા: (પા.૨/૩/૬) માં થઈ છે, પણ પ્રસ્તુતમાં કર્તાઅર્થ ન હોવાથી છઠ્ઠી વિભક્તિ નથી કરી. પ્રમાણ બે છે. પ્રત્યક્ષ પ્રમાણ અને પરોક્ષ પ્રમાણ. અવધિજ્ઞાન, મંનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણે પ્રત્યક્ષ પ્રમાણ છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. નૈગમાદિ એ પાંચ નય છે. પ્રમાણ અને નય પદ વચ્ચે ઇતરેતર દ્વન્દ્વ સમાસ છે. આ પ્રમાણ અને નય એ અધિગમ કરવાના અત્યંત મહત્વપૂર્ણ સાધક (કારણ) છે. એ અર્થમાં તૃતીય વિભક્તિ છે. જે આ તત્ત્વોનું પ્રકટીકરણ હમણાં કરવામાં આવ્યું છે તે જીવાદિ સાત તત્ત્વોનો જ અહીં અધિગમ કરવાનો છે કારણ કે તત્ત્વો સાત જ છે. આ સિવાય અન્ય તત્ત્વોનો અભાવ છે આ જ અવધારણ (= ‘જ’કા૨)ના અર્થમાં ભાષ્યમાં ‘વ’ પદ છે.અથવા ‘ઘ’ સમુચ્ચયના અર્થમાં છે. જીવાદિનો તથા ‘=’ શબ્દથી નામાદિનો પણ અધિગમ કરવો. ‘તત્ત્વ’ શબ્દનો અન્વય બન્ને સાથે ક૨વો અર્થાત્ જીવાદિ તત્ત્વોનો અને નામાદિ તત્ત્વોનો અધિગમ કરવો, જે ક્રમથી જીવ, અજીવાદિ સામાન્યથી કહ્યાં છે તે ક્રમ મુજબ અધિગમ કરવો. १. न्यस्तानामित्यधिगमोपायार्थमुपक्षिप्तानामित्यर्थः पा. लि. । Page #193 -------------------------------------------------------------------------- ________________ १०८ •प्रमाणनयान् विरहय्य नाधिगमः . तत्त्वार्थाधिगमसूत्रम् १/६ भाष्य- तत्र प्रमाणं द्विविधं- प्रत्यक्षं परोक्षं च वक्ष्यते (१-११, १२)। नाभिहितानामुद्दिष्टानामिति । सामान्येन च जीवाजीवास्रव (१-४) इत्यस्मिन् सूत्रेऽभिधाय पुनर्नामस्थापनादिसूत्रे नामादिभिर्भेदैय॑स्तानां, किमर्थं पुनर्जीवाजीवात्रवादिसूत्रे उद्घट्य ततो नामादिसूत्रे न्यस्तानि? उच्यते- परिज्ञानार्थमनेको जीवशब्दवाच्योऽर्थ इत्यस्य । एतदेवाह- न्यस्तानामिति=अधिगमोपायार्थमुपक्षिप्तानामित्यर्थः, अतः पूर्वमुद्घट्टितानां न्यस्तानां च इह प्रमाणनयैर्विस्तराधिगमो भवति। विस्तराधिगम इति । एकैकस्य तत उद्घट्टनादपकृष्टस्य विस्तरेण लक्षणविधानाख्येन वक्ष्यमाणेन (१-१०, १-३५) प्रमाणनयरूपेणाधिगमः परिच्छेदो भवति । ___ एतत् कथितं- यदा यदाधिगमस्तदा तदा न प्रमाणनयान् विरहय्येति । न चायं पर्यनुयोगः कार्यः प्रमाणनयैः कथं भवत्यधिगम इति ? । यस्माज्ज्ञानविशेषाः प्रमाणनयाः, अतः प्रकाशस्वभावत्वात् प्रदीपवदधिगमशक्तिता। अथ कतिविधं प्रमाणमिति सङ्ख्यानियमाय प्रश्नयति । आह- तत्र प्रमाणं द्विविधम् । तत्रेति सिद्धान्तं नन्द्यादिकं व्यपदिशति । प्रमाणमिति च प्रमीयतेऽनेन तत्त्वमिति प्रमाणम्, - હેમગિરા -- ભાષાર્થ - તેમાં પ્રમાણ એ “પ્રત્યક્ષ અને પરોક્ષ' આમ બે પ્રકારે છે. જેનો વિસ્તાર અ.-૧/સૂ.-૧૧ અને ૧૨માં કહેવાશે. * નિક્ષેપ-ન્યાસ પૂર્વે ઉપન્યાસ * * શંકા :- જીવ અજવાદિનું વિધાન કરનાર સૂત્ર (ઉ.૪)માં તત્ત્વોને સામાન્યથી કહીને ત્યારબાદ સૂત્ર ૧/પમાં નામ સ્થાપનાદિ વડે તેઓનો ન્યાસ કર્યો. આ રીતે શા માટે ૪થા સૂત્રમાં વિધાન કરી ત્યાર બાદ પાંચમા સૂત્રમાં તે જીવાદિના નામાદિ નિક્ષેપ દર્શાવ્યા? (૪થા સૂત્રમાં જ નિક્ષેપોનું વિધાન આવી જાતને ?) સમાધાન :- જીવ શબ્દથી વાચ્ય ( કહેવાતાં) અનેક અર્થો છે, તે જણાવવા માટે નિક્ષેપાઓનો અલગથી ઉલ્લેખ કર્યો છે. અને એ રીતે સામાન્યથી પૂર્વે નામ પૂર્વક ૪થા સૂત્રમાં કહેલા તથા નિપાઓથી પમા સૂત્રમાં જણાવેલા જીવાદિ તત્ત્વોનો વિસ્તારપૂર્વકનો અધિગમ આ સૂત્રમાં પ્રમાણ અને નય વડે થાય છે. અર્થાત્ જીવાદિ એક એક તત્ત્વોનું (નિક્ષેપ સિવાયનું) બાકી રહેલ શેષ સ્વરૂપનો પ્રમાણ અને નય વડે સ્પષ્ટ બોધ થાય છે. આ પ્રમાણ અને નયો કે જેનાથી તત્ત્વનો બોધ થાય છે તેનું સ્વરૂપ લક્ષણ વિધાનથી આગળના ૧/૧૦, ૧/૩૫ સૂત્રોમાં કહેવાશે. જયારે જ્યારે પણ તત્ત્વ-અધિગમ થાય ત્યારે પ્રમાણ અને નયા વિના ન થાય. વળી કોઈએ આવો પ્રશ્ન ન કરવો કે આ પ્રમાણ અને નયો વડે કઈ રીતે અધિગમ થઈ શકે ? કારણ કે પ્રમાણ અને નય એ જ્ઞાન વિશેષ છે તેથી દીપકની જેમ પ્રકાશ કરવાના સ્વભાવવાળા હોવાથીઅધિગમ કરાવવાના સામર્થ્યવાળા છે. હવે પ્રમાણની ચોક્કસ સંખ્યા જાણવા માટે કોઈ પ્રશ્ન કરે છે. ૨. પરોક્ષ પ્રત્યક્ષ કો. ૫. ૨. ડાહ્ય પIA.I Page #194 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् પ્રમાવિષ્યમ अस्मिन् पक्षे -आत्मा सुखादिगुणकलापोपेतस्तेनावबुध्यते साधकतमेन मत्यादिना विषयमिति प्रतिपत्तव्यम् । , યવા તુ “ત્યજ્યુટો વદુત્તમ્ ( નિ.સ.રૂ, પ.રૂ, ભૂ.993) રૂતિ ર્તરિ પ્રમforfમચેતત્ तदात्मनोऽविभक्तं मत्यादिज्ञानपञ्चकम्, प्रमिणोत्यवगच्छतीति प्रमाणम्, यदा त्वधिकरणे प्रमाणमित्येतत् तदा प्रमीयतेऽस्मिन् बहिरङ्गोऽर्थ इति प्रमाणम्, आत्मन्येव बहिरङ्गार्थप्रतिबिम्बनात्, न हि विषयाकारानारूषितं तज्ज्ञानं तस्य परिच्छेदे वर्तते, यदा तु तेन विषयाकारेण तज्ज्ञानं परिणतं भवति तदा तस्य वस्तुनः परिच्छेदोऽन्यथा नेति । द्विविधमित्यनेन सङ्ख्यानियम इति द्विविधमेव न पुनस्त्रिविधादि । कथं द्वैविध्यमिति चेत्? उच्यते- इहैवाध्याये प्रत्यक्षं परोक्षं चेति वक्ष्यते (१-११, १२) उपरिष्टात् । पराणि च निर्माणाङ्गोपाङ्गोदयनिवृत्त्युपकरणरूपाणीन्द्रियाणि (२-१७) मनश्च मनोवर्ग-णापरिणतिरूपं द्रव्येन्द्रियं परं तेभ्यो यदुपजायते ज्ञानं तन्निमित्तजं तत् परोक्षमुच्यते धूमादग्नि - હેમગિરા – પ્રશ્ન :- પ્રમાણ કેટલા પ્રકારે છે. જવાબ :- ત્યાં નંદી આદિ આગમમાં પ્રમાણ (પ્રત્યક્ષ-પરોક્ષ) બે પ્રકારે કહ્યાં છે. “પ્રમાણ' શબ્દને કર્માદિ અનેક કારક અર્થમાં સમજી શકાય છે તે આ મુજબકરણ અર્થમાં :- જેના વડે વસ્તુ પ્રબળ રીતે મપાય (જણાય) તે પ્રમાણ. આ વ્યુત્પત્તિપક્ષમાં (જ્ઞાનકરણ પ્રધાન હોવાથી) અર્થ આ મુજબ કરવો + સકળ ગુણના સમૂહથી યુક્ત આત્મા સાધનભૂત એવા મતિ આદિ જ્ઞાન વડે જીવાદિ વિષયને જાણે છે. (“ર્તા અર્થમાં મોટભાગે કૃત્ય સંજ્ઞક પ્રત્યય અને “સન પ્રત્યય લાગે છે”) કર્તા અર્થમાં - આત્માથી અભિન્ન એવા મતિ આદિ પાંચ જ્ઞાનો તત્ત્વને પ્રમાણ કરે = જાણે છે. અધિકરણ અર્થમાં :- જેમાં (આત્મામાં) ઘટ આદિ અર્થો પ્રમાણ કરાય = જણાય તે પ્રમાણ. ખરેખર આત્મામાં જ બહિરંગ એવા ઘટાદિ અર્થની પ્રતીતિ થાય છે. કારણ કે ક્યારે પણ વિષયાકારે પરિણત થયા વિના, જ્ઞાન તે વિષયોને જાણી શકતું નથી, જ્યારે વિષયાકારથી પરિણત થાય ત્યારે જ તે જ્ઞાન તે તે વિષયોને જાણી શકે, અન્યથા ન જાણી શકે, ભાષ્યમાં ‘ક્રિવિણ' લખી પ્રમાણની સંખ્યાનું નિયમન કર્યું કે આ પ્રમાણ બે જ પ્રકારે છે પણ ત્રણ આદિ પ્રકારે નથી. # પ્રમાણની સંખ્યાની વિચારણા & પ્રશ્ન :- પ્રમાણ બે પ્રકારે કઈ રીતે છે ? જવાબ :- પ્રત્યક્ષ, પરોક્ષ એમ બે પ્રકારે છે. આ વાત સૂત્ર ૧/૧૧-૧૨માં કહેવાશે. છતાં બન્નેની કાંઈક વ્યાખ્યા કરતાં જણાવે છે કે જે જ્ઞાન પરનિમિત્તથી ઉત્પન્ન થાય તે પરોક્ષ. નિર્માણનામકર્મના પટાભેદ અંગોપાંગ નામકર્મના ઉદયથી થયેલ નિવૃત્તિ અને ઉપકરણ રૂપ જે ઇન્દ્રિયો તેમજ મન કે જે મનોવર્ગણાની પરિણતિ = પર્યાય રૂપ દ્રવ્યેન્દ્રિય છે તે બન્ને ‘પર' તરીકે કહેવાય. આત્માને આ (ઈન્દ્રિય, મન) બે નિમિત્તથી થતું જે જ્ઞાન તે નિમિત્તજ જ્ઞાન, તે જ પરોક્ષજ્ઞાન કહેવાય. જેમ ધૂમ (સાધન)થી અગ્નિ (સાધ્ય)નું १. क्वचित्प्रवृत्तिः क्वचिदप्रवृत्तिः । क्वचिद्विभासा क्वचिदविभासा । विधेर्विधानं बहुधा समीक्ष्य चातुर्विधं बाहुलकं वदन्ति ।। ૨. “રાપરતં રTB. Page #195 -------------------------------------------------------------------------- ________________ ११० • નયવાવાન્તરેળ ચતુર્વિધપ્રમાણમ્ • तत्त्वार्थाधिगमसूत्रम् १/६ भाष्य- चतुर्विधमित्येके नयवादान्तरेण । ज्ञानवत्, प्रत्यक्षं पुनरश्नाति अश्नुते वाऽर्थानित्यक्षः - आत्मा तस्याक्षस्येन्द्रियमनांस्यनपेक्ष्य यत् स्वत एवोपजायते तत् प्रत्यक्षम् । यदि तर्हि नन्द्यां द्विविधमुपदिष्टं कथमनुयोगद्वारग्रन्थे चतुर्विधमुपन्यस्तम् ? | यतः केचिन् नैगमादयो नया' श्चुतर्विधमभ्युपयन्ति इत्येतदेवाह । चतुर्विधमित्येके नयवादान्तरेण । एके सूरयश्चतुर्विधं प्रमाणमुपदिशन्ति नयभेदेन प्रत्यक्षानुमानोपमानागामाख्यम्, एतच्च यथा अंवःस्थितं चार्तुर्विध्यं तथा भाष्यकार एवोत्तरत्र दर्शयिष्यति (१-१२) एवं प्रमाणावयवं निर्भिद्य व्युत्पत्त्यादिद्वारेण नयावयवं विभजन्नाह - नयाश्चेत्यादि । नयन्तीति नयाः कारकाः व्यञ्जका इति यतः कर्त्रर्थं दर्शयिष्यति भाष्यकारः, ये ह्यनेकधर्मात्मकं वस्त्वेकेन धर्मेण निरूपयन्ति एतावदेवेदं नित्यमनित्यं वेत्यादिविकल्पयुक्तं ते नया नैगमादयो वक्ष्यन्ते ( १ - ३४ ) ।। ननु च प्रमाणमपि सामान्यविशेषात्मकवस्तुपरिच्छेद्येवं, नया अपि चैवंविधविषयोपनिपातिन – હેમગિરા ભાષ્યાર્થ :- નયવાદની અપેક્ષાએ કેટલાક ચાર પ્રકારે પ્રમાણ જણાવે છે. જ્ઞાન થાય છે તેમ આ પરોક્ષ જ્ઞાન ઇન્દ્રિય અને મન રૂપ સાધનોથી થાય છે. નિવૃત્તિ અને ઉપકરણ ઇન્દ્રિયોનું સ્વરૂપ અ.૨/સૂ.૧૭માં કહેવાશે. પ્રત્યક્ષ :- જે અર્થોને પ્રાપ્ત કરે, જાણે, તે અક્ષ કહેવાય. અક્ષ એટલે ‘આત્મા’ આ આત્માને ઇન્દ્રિય અને મનની અપેક્ષા રાખ્યા વિના સ્વતઃ જે જ્ઞાન ઉત્પન્ન થાય તે ‘પ્રત્યક્ષ જ્ઞાન' છે. * પ્રમાણની સંખ્યામાં આગમ-વિરોધનો પરિહાર -- શંકા જો નંદી સૂત્રમાં બે પ્રકારે પ્રમાણ કહ્યાં છે, તો અનુયોગદ્વારમાં ચાર પ્રકારે કેમ કહ્યાં ? સમાધાન :- કેટલાક આચાર્ય ભગવંતો નૈગમાદિ નયવાદની અપેક્ષાએ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ આમ ચાર પ્રકારે પ્રમાણ માને છે. આ ચાર પ્રકારના પ્રમાણો જે સ્વરૂપે રહ્યા છે તેનું વિવેચન ભાષ્યકાર સ્વયં આગળ બારમા સૂત્રમાં કહેશે. આ પ્રમાણે ‘પ્રમાણ’ શબ્દની વ્યાખ્યા કરીને વ્યુત્પત્તિ આદિ વડે ‘નય’ શબ્દને દર્શાવે છે. લઈ જાય (વસ્તુ અંશનો બોધ કરાવે) તે નય, કારક અથવા વ્યંજક, ઇત્યાદિ ‘નય’ શબ્દના જે કર્તારૂપે અર્થો છે તેને ભાષ્યકાર આગળ જણાવશે. અનેક ધર્મોથી યુક્ત વસ્તુને કોઈ એક ધર્મ વડે અમુક જ અંશે જે નિરૂપણ કરે તે નય. જેમકે આ ‘નિત્ય’ છે. અથવા આ ‘અનિત્ય’ છે. ઇત્યાદિ વિકલ્પો નયના જાણવા આ નયના નૈગમાદિ સાત ભેદ છે તે સૂત્ર ૧/૩૪માં કહેવાશે. પ્રશ્ન :- પ્રમાણ એ સામાન્ય અને વિશેષાત્મક વસ્તુનો બોધ કરાવે છે. તેમજ નય પણ આવા પ્રકારનું જ જ્ઞાન કરાવે છે, તેથી બન્નેમાં કોઈ ભેદ નથી જણાતો ? આશય એ કે બન્ને ૨. દુઃસ્થિત મુ.(રા.માંB)| ૨. સૂત્રાર્થ રા। રૂ. રિદ્ધેતે હૈં TA.I - તવિહ્નિતપાટો મુ. પુસ્તરે નાસ્તિ (વં.માં.) T. ર. ટિ.૨૭/ ▸ Page #196 -------------------------------------------------------------------------- ________________ १११ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् પ્રમાણનયાનાં મિત્રતા મા- નયાડ્ય નૈમિલિયો વચને (૧-૩૪) Tદ્દા एवेति नास्ति कश्चिद् विशेषः, ज्ञानात्मकत्वाद्धि नया न भेदेनोपादेयाः प्रमाणादिति, असत्या एव नया इति चेदतो हेयतया न्याय्यमुपादानमित्येतदपि न, यतो वक्ष्यति- “न विप्रतिपत्तयोऽर्थाध्यवसाया' इति (१-३५), तथा “निययवयणिज्ज सच्चा" इत्यादि । उच्यते- प्रमाण-नयानामयं भेदः, प्रमाणं समस्तवस्तुस्वरूपपरिच्छेदात्मकं मत्यादि नयास्तु एकांशा-वलम्बिन इत्यतो भिन्नविषयता, प्रत्यक्षपरोक्षवत् । एतदुक्तं भवति- सर्वनयांशावलम्बि ज्ञानं प्रमाणम्, यत् तु ज्ञानमनेकधर्मात्मकं सद्वस्तु एकधर्मावधारणेनावच्छिनत्त्येवमात्मकमेवैतदिति तन्नया इति कथ्यन्ते, अतश्च प्रमाणं सम्यग्ज्ञानं, नयास्तुमिथ्याज्ञानम्, यत आह “ एवं सव्वेवि नया मिच्छादिट्ठी' इत्यादि । एवं च कृत्वा प्रमाणशब्दस्याभ्यर्हितत्वात् सूत्रे पूर्वनिपात इति न नोद्यावकाशः ।। अपरे वर्णयन्ति परस्परापेक्षा नैगमादयो नया इति - હેમગિરા - ભાષ્યાર્થ - મૈગમાદિનય અ.૧ સૂ.-૩૪માં કહેવાશે. ll સામાન્ય વિશેષ જ્ઞાનાત્મક હોવાથી કોઈ વિશેષ અંતર નથી તેથી નયોને પ્રમાણથી જુદા માનવાનું કોઈ કારણ રહેતું નથી. જો એમ કહો કે નયો વસ્તુના એકમાત્ર અંશનો બોધ કરાવતા હોવાથી અસત્ય હોય છે. તેથી તે હેય છે, તેવું (હયત્વ) જણાવવા પણ તે (નય)નું વિધાન જરૂરી છે, તો એ વાત પણ અનુચિત છે. કારણ કે આગળ અ.૧ સૂત્ર ૩૫ના ભાષ્યમાં કહ્યું છે કે નયોથી એક (દશ) અંશે થતા ઘટાદિ પદાર્થોના અધ્યવસાયો છે તે વિપ્રતિપત્તિ (વિરોધ અર્થ) રૂપ નથી પણ સત્ય છે. તેમજ સંમતિ-તર્કમાં પણ કહ્યું છે કે સર્વે નયો પોતાના અંશના પરિચ્છેદને વિશે સમ્યક(સત્ય) હોય છે? (પ્રશ્નકારનો આશય એ છે કે નય અને પ્રમાણ એક છે) * પ્રમાણ અને નય વચ્ચેની ભેદ રેખા & જવાબ :- પ્રમાણ અને નયમાં ભેદ છે તે આ મુજબ- પ્રમાણ એ સમસ્ત વસ્તુનો બોધ કરાવનાર મતિ આદિ જ્ઞાનસ્વરૂપ છે જ્યારે “નય” એક જ અંશને લઈને જ્ઞાન કરાવનાર છે. આમ બન્નેમાં ભિન્ન વિષયતા છે. જેમ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણમાં ભિન્ન વિષયતા છે તેમ આ બેમાં પણ ભિન્ન વિષયતા છે. આશય એ છે કે સર્વનયને આશ્રયી થતુ જ્ઞાન પ્રમાણ કહેવાય છે અને અનેક ધર્માત્મક સવસ્તુમાંથી કોઈ એક ધર્મનું અવધારણ કરી આ વસ્તુ તદ્ધર્માત્મક જ છે એવો બોધ કરાવે તે “નય’ કહેવાય છે. આ બન્નેમાં પ્રમાણ એ સમ્યગુજ્ઞાન છે જયારે નયો એ મિથ્યાજ્ઞાન છે. સન્મતિ તર્કમાં કહ્યું પણ છે કે સર્વ નયો મિથ્યાદૃષ્ટિ હોય છે આ રીતે વિચારતા “પ્રમાણ” એ નય કરતા અધિક પૂજય છે. તેથી સૂત્ર રચનામાં અધિક અક્ષરવાળુ પણ १. नयाश्च पञ्च नै पाAI २. णिययवयणिज्जसच्चा सवनया पर वियालणे मोहा। ते पुण ण दिट्ठ समओ विभयइ सच्चे व अलिए वा। (सम्मतितर्क १/२८) ३. तम्हा सर्व वि नया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा। अण्णोण्ण णिस्सिया उण દતિ સમત્ત- સન્માવી (સમ્મતિ/૨૭) Page #197 -------------------------------------------------------------------------- ________________ • निर्देशादिषडनुयोद्वाराणि तत्त्वार्थाधिगमसूत्रम् १/७ સૂત્રમ્- નિર્દેશ-સ્વામિત્વ-સાધનાધિર-સ્થિતિ-વિધાનત: ||૨-૭|| भाष्य- किञ्चान्यत् एभिश्च निर्देशादिभि: षड्भिरनुयोगद्वारैः सर्वेषां भावानां जीवादीनां तत्त्वानां विकल्पशो विस्तरेणाधिगमो भवति ।। ११२ • व्यपदिश्यन्ते अध्यवसायाः, तैः परस्परा-पेक्षैर्यज्ज्ञानं समस्तवस्तुस्वरूपावलम्बनं जन्यते तदनवगतवस्तुपरिच्छेदाभ्युपायत्वात् प्रमाणम् । ये पुन-र्नैगमादयो निरपेक्षाः परस्परेण ते नाभासा इति ।। ६ ।। किञ्चान्यदित्यनेनोत्तरसूत्रं सम्बन्धयति, नैतावतैव विस्तराधिगमस्तत्त्वानां यतोऽन्यदपि विस्तराधिगतौ कारणमस्ति, किं तत् ? निर्देशादि । के पुनः निर्देशादय इत्यत आह- निर्देशस्वामित्वेत्यादि । न तावन्निर्देशादीन् व्याचष्टे सम्बन्धवाक्यमेव समर्थयते एभिश्चेत्यादिना । एभिः चशब्दात् प्रमाणહેમગિરા સૂત્રાર્થ :- નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન (ભેદ)થી આ જીવાદિ તત્ત્વોને કહીશું. II-ll ભાષ્યાર્થ :- વળી બીજુ એ કે આ નિર્દેશાદિ છ અનુયોગદ્વારો વડે સર્વ ભાવરૂપ જીવાદિ તત્ત્વપદાર્થોનો અનેક વિકલ્પથી સવિસ્તાર (વિગતવાર) અધિગમ થાય છે. ← ‘પ્રમાણ’ પદ પ્રથમ મૂકેલું છે. (સામાસિક પદોમાં અલ્પાક્ષરી પદ પ્રથમ મૂકાય છે. પણ પૂજ્યવાચી આદિ, અધિકાક્ષરી-નામો હોય તો પ્રથમ મૂકાય છે) આ રીતે નય-પ્રમાણ ભિન્ન વિષયવાળાં છે તેમાં શંકાને અવકાશ નથી. બીજા આ પ્રમાણે વર્ણન કરે છે કે એક બીજાને અપેક્ષિત (સાપેક્ષ) અધ્યવસાયો તે નૈગમાદિ નયો કહેવાય અને આ પરસ્પર અપેક્ષાવાળા નય વડે સમસ્ત વસ્તુ સ્વરૂપના અવલંબન રૂપ જે જ્ઞાન ઉત્પન્ન થાય તે અજ્ઞાતવસ્તુને જ્ઞાત ક૨વાનું ઉપાયરૂપ હોવાથી પ્રમાણ છે; જે વળી નૈગમાદિ નયો એકબીજાથી અત્યંત નિરપેક્ષ છે. તે તો નયાભાસ છે. II દ્દા ‘વિગ્યાચત્’ એ પદથી ઉત્તર (૭માં) સૂત્ર સાથે સંકલના કરે છે તે આ પ્રમાણે- પ્રમાણ અને નય આટલા માત્રથી જ જીવાદિ તત્ત્વોનો વિસ્તૃત અધિગમ નથી થતો પણ આ વિસ્તૃત અધિગમમાં ‘અન્ય પણ કારણો છે.’ પ્રશ્ન :- તે કયા છે ? ઉત્તર ઃ- “નિર્દેશાદિ છે.” તે નિર્દેશાદિને બતાવતુ ૭મું સૂત્ર છે. આ સૂત્રમાં નિર્દેશાદિ પદ માત્રની વ્યાખ્યા નથી કરવી પણ જીવાદિ તત્ત્વોના સંદર્ભ(સંબંધ)માં આ નિર્દેશાદિને કહેવા એ સંબંધવાક્યનુ સમર્થન ભાષ્યમાં કર્યુ છે. ‘મિશ્ર’ અહીં લખેલ ‘વ’ શબ્દએ પ્રમાણ, નય અને સત્ આદિ વડે પણ તત્ત્વનો બોધ થાય છે. તેવો અર્થ બતાવે છે. (જેમ નિર્દેશાદિ વડે અધિગમ થાય તેમ આ પ્રમાણ, નય અને સદ્ આદિ દ્વારો વડે પણ થાય) ‘મિ’ સર્વનામ એ સામાન્ય અર્થનો નિર્દેશ કરે છે અને સામાન્યનો નિર્દેશ થતા વિશેષ પણ છે. તે ધ્યાનમાં આવે છે. તેથી તે વિશેષ છુ. પાનસ્ત્રનું ભા. ભાષ્યનુપદકૃત્ય Page #198 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् નિર્દેશાલીનાં ચાલ્યા नयसदादिभिश्च । एभिश्चेति सामान्यशब्दनिर्देशे न विशेषावगतिरस्ति, अतो विशेषार्थमाह- निर्देशादिभिः । आदिशब्देन निर्देशे सति नेयत्तापरिज्ञानमस्तीति समासे चाव्यक्ताभिधानं प्रसिद्धं न सूत्रादपीयत्ता सम्भाव्येत अतः षड्भिरित्याह। उक्तेऽपि षड्भिः इत्यस्मिन् किमेतानि व्याख्याद्वाराणि नेति या शङ्का तन्निरसनायाह- अनुयोगद्वारैः व्याख्याङ्गरित्यर्थः । एषां च व्यापिता अस्ति नास्ति इत्याशङ्काव्युदासायाह- सर्वेषामिति । उक्तेऽपि चैतस्मिन्नभावोऽपि सर्वशब्देनोपात्तः तन्निराचिकीर्षयाऽऽह भावानामिति अभावे हि व्यर्थत्वात् प्रयासस्य न तद्विषयमेतदिति कथयति । भावा अप्यन्यमताभिमताः सन्त्यतत्त्वरूपा इत्यतो द्वयमुपादत्ते- जीवादीनां तत्त्वानामित्येतत् । ते च जीवादयः किमेभिः समासेन निरूप्यन्ते उत व्यासेनेत्यत आह- विकल्पश इति । शसश्च कारकसामान्याद् विधानमिति तृतीयार्थ एष इत्येतत् कथयति विस्तरेणेनत्यनेन । उक्तेपि चैतस्मिन्नसम्पूर्णमेव वाक्यं स्याद् यदि पूर्वसूत्रादधिगम – હેમગિરા ૦ શું છે ? તેને જણાવવા નિશામિર પદ દર્શાવેલ છે. આ પદમાં આદિ શબ્દ લખવા માત્રથી ઈયત્તા” (માત્રા) કેટલી લેવી તે જણાતું નથી તેમજ સૂત્રમાં સમાસ કર્યો છે. સમાસમાં પદચ્છેદ અવ્યક્ત હોય એ પ્રસિદ્ધ જ છે. તેથી સૂત્રથી પણ સંખ્યાનું ચોક્કસ વિધાન નથી જણાતું માટે ભાષ્યમાં પર લખીને આ નિર્દેશાદિ છ પ્રકારે છે તેમ સંખ્યા જણાવી. આ છ પ્રકાર શું વ્યાખ્યાના તારો છે કે નહીં? તે શંકાને ટાળવા અનુયોજદ્વારઃ પદથી કહ્યું કે આ “છ” એ વ્યાખ્યાના અંગો દ્વારા) છે. વળી આ દ્વારા શું બધા તત્ત્વોમાં વ્યાપક છે કે નહીં? તેનો જવાબ આપતાં ‘સર્વેષા' કહ્યું અર્થાત જીવાદિ બધા તત્ત્વોમાં આ દ્વારા વ્યાપક છે. પ્રશ્ન :- બધા એટલે શું ? અભાવ રૂપ પદાર્થો પણ લેવા? સમાધાન :- (ભાવાનાં' પદ લખી “ભાવપદાર્થો અંગે જ આ છ દ્વારા ઘટાડવા કહ્યું છે કારણ કે અભાવાત્મક વસ્તુમાં પ્રયાસ કરવો વ્યર્થ હોવાથી તેના વિશે કારોનું વિધાન નથી કરવાનું. * જિનકથિત જીવાદિ તત્વ જ વાસ્તવિક છે # પ્રશ્ન :- “ખાવાનાં' લખ્યા બાદ નીવાનાં તત્વનાં પદો લખવા પાછળનો શું આશય છે? - જવાબ - અન્ય મતકારોએ માનેલા ભાવ (પદાર્થો) અતત્ત્વ રૂપ છે. તેનું નિરસન કરવાં તત્વનાં પદ લખ્યું છે. અર્થાત્ જિનકથિત જીવાદિ એ તાત્ત્વિક છે. પ્રશ્ન :- આ તત્ત્વો ટૂંકથી કે વિસ્તારથી કહેશો ? ઉત્તર :- ‘વિદ્યાશા' વિકલ્પ (ક્યાંક વિસ્તારથી ક્યાંક ટૂંક)થી કહીશું. ( વિજ્યશનો “શું' પ્રત્યય એ કારક – સામાન્યનું વિધાન કરનાર છે અર્થાત્ કોઈપણ વિભક્તિનું પ્રહણ કરી શકાય છે. અહીં કઈ વિભક્તિ લેવી તે બતાવવાં ત્રીજી વિભક્તિ લઈ વિસ્તરે એવો પ્રયોગ થયો છે.) આટલું કહેવા છતાં જો પૂર્વના (છઠ્ઠા) સૂત્રથી અનુવૃત્તિ ન લે તો વાક્ય રચના અધૂરી રહે છે, માટે ભાષ્યકારે ઉપરના છઠ્ઠા સૂત્રમાંથી ‘અધિગમ' શબ્દની અનુવૃત્તિ લઈ ‘ધામો' એવો અન્વય આ ભાગમાં કર્યો. પદાર્થ જ્યાં જ્યાં છે ત્યાં “સત્તા' છે જ. સત્તા એ પદાર્થથી ૨. “નિર્વેશન મુ. (મ..)". gવનિત મુ.પુસ્તકે નાસ્તિ (માં..). મિન્ મુ. (મ.) Page #199 -------------------------------------------------------------------------- ________________ ११४ • उद्देशान्तरेण निर्देशख्यापनमशक्यम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/७ ભાષ્ય- તથા નિર્દેશ તો નીવઃ ?. इत्येतन्नानुवर्तेत, अतोऽनुवर्तत इति कथयति- अधिगम इति। सत्तां च पदार्थो न व्यभिचरति यद्यपि तथाप्यन्यस्याः क्रियाया नाध्याहारः कर्तव्यः, ततश्च भवतीत्याह । एवं सम्बन्धं लगयित्वा सूत्रं व्याख्यानयन्नाह- तद्यथेत्यादि । यथैते भाव्यन्ते निर्देशादयः तथा कथ्यन्ते, निर्देश इति चोपन्यस्य उद्देशवाक्यमुच्चारयति- को जीव इति । न चाप्रस्तुतोपन्यासः कथमिति चेत् ? ___उच्यते- उद्देशवाक्यमन्तरेण निर्देशस्य ख्यापनमशक्यं कर्तुम्, यदि हि पूर्वं सामान्यरूपोद्देशचोदना न स्यान्निर्देशवाक्यमप्यसम्बद्धत्वादुन्मत्तवचोवदसङ्गतार्थं स्यात्, सामान्यार्थाभिधानमुद्देशः, तद्विशेषप्रतिपिपादयिषया वचनं निर्देशः। पूर्व प्रश्नवाक्यमुच्चारयति निर्दिश्यमानार्थोपकारि, कीदृशः खलु मया जीवः प्रतिपत्तव्यः ? किं द्रव्यरूपो गुणरूपः क्रियास्वभाव इति?। नामादीनां वा अन्यतम - હેમગિરા – ભાષ્યાર્થ :- (અધિગમ) આ રીતે થાય:- સર્વપ્રથમ નિર્દેશથી અધિગમ બતાવતા કહે છે કે જીવ કોણ છે? ભિન્ન નથી, અર્થાત્ યદ્યપિ પદાર્થ “સત્તા’ સાથે વ્યભિચાર નથી પામતો (પદાર્થના ઉલ્લેખમાં મતિ = સત્તાનો ઉલ્લેખ આવી જ જાય છે) પ્રસ્તુતમાં પણ ‘ધામ' લખ્યાથી ક્રિયાપદનો અધ્યાહાર જણાઈ આવે છે, છતાં અન્ય ક્રિયાપદનો અધ્યાહાર કોઈ ન કરે તે માટે “મતિ' : પદ છે. આ રીતે પૂર્વસૂત્ર અને પ્રસ્તુત સૂત્રનો સંબંધ જણાવી હવે સૂત્રની વ્યાખ્યા કરતા આ નિર્દેશાદિ જે રીતે જણાય તે રીતે કહે છે. ભાષ્યમાં ‘નિર્દેશ:' આ પ્રમાણે ઉપન્યાસ કરીને જેના (જીવ) વિશે (ભાવાદિ) નિર્દેશ કરવો છે તે જીવને આશ્રયી પ્રથમ ઉદેશ વાક્યને કહે છે. તે આ પ્રમાણે :- જીવ કોણ છે ? આ ઉદેશાત્મક વાક્ય અપ્રસ્તુત નથી. કઈ રીતે ? એમ કોઈ પૂછે તો એનું કારણ એ છે કે જો ઉદેશ વાક્ય ન લખે તો નિર્દેશનું ખ્યાપન = વિધાન અશક્ય બને અર્થાત નિર્દેશ ક્યારે પણ ઉદેશ વિના ન થાય. યદિ સામાન્યના ઉલ્લેખરૂપ ઉદેશ ન કરાય અને સીધું જ વિશેષ = નિર્દશ વાક્ય લખે તો સંબંધ વિનાનું આવું વાક્ય ઉન્માદી (પાગલ) માનવના વચનની જેમ અસંગત અર્થવાળું જણાય. આવું ન બને માટે પ્રથમ ઉદેશવાક્ય જરૂરી છે.; સામાન્ય અર્થનું અભિધાન કરવું તે ઉદેશ અને આ જ ઉદિષ્ટઅર્થનું વિશેષ પ્રતિપાદન કરવાની ઇચ્છાથી કહેવાતું વચન “નિર્દેશ કહેવાય. # જીવનું સ્વરૂપ & | સર્વ પ્રથમ જેનો નિર્દેશ કરવો છે તેવા નિર્દિશ્યમાન જીવાદિ અર્થને ઉપકારી એવા પ્રશ્ન વાક્યનો ઉચ્ચાર કરે છે તે આ પ્રમાણે મે જીવઅર્થને મારા (શ્રોતા) વડે કેવો સ્વીકારવો ? શું દ્રવ્ય રૂપ ? ગુણરૂપ? કે ક્રિયા સ્વભાવ રૂપ માનવો?, અથવા જીવાદિ અર્થના નામાદિમાંથી Page #200 -------------------------------------------------------------------------- ________________ ११५ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ૦ની નિર્દેશવીચ ___भाष्य- औपशमिकादिभावयुक्तो द्रव्यं जीवः।। इति. पृष्टे निर्देश इति, निश्चयेन उपयुज्यते प्रस्तुते वस्तुनि स निर्देशः। औपशमिकादिभावेत्यादि । औपशमिकादयोऽभिहितास्त एव भावास्तथाभवनादात्मनः तैर्युक्तः औपशमिकादिभावयुक्तः द्रव्यं जीव इति गुणक्रियाव्युदासद्वारेण निश्चयेन तदादिष्टं द्रव्यं जीव इति। द्रव्यं जीवः स चाप्यौपशमिकादिभावयुक्त इति। ततश्च न केवलं द्रव्यं नापि केवला भावाः किन्तु उभयात्मकं जीववस्तु प्रतिपन्नं भवति । अथवा द्रव्यमेव प्रधानं यतस्तेन तेनौपशमिकादिना भावेन द्रव्यमेव तथा तथा विपरिवर्तते ।।१।। स्वामित्वादयो जीवेऽभ्यूह्या अनया दिशेति न दर्शितवान्, वयं तु दर्शयामः स्वामी-प्रभुः तद्भावः स्वामित्वं, जीवो हि कस्य प्रभुः ? जीवस्य वा के स्वामिनः? इति, उच्यते- जीव एकोऽवधीकृतः धर्मादीनामस्तिकायानां स्वामी, यतः सर्वेषु मूर्छा यात्युपलभते परिभुङ्क्ते शरीरतया - હેમગિરા આ ભાષ્યાર્થ :- “ઔપશમિકાદિ ભાવયુક્ત દ્રવ્ય તે જીવ છે.' કોઈની પણ પૃચ્છા થાય તો “નિર્દેશ' (=જવાબ) સંભવિત બને માટે અહીં પ્રશ્ન કર્યો છે). પ્રસ્તુત વસ્તુ-અર્થને વિશે નિશ્ચયથી જે ઉપયોગી બને તે નિર્દેશ કહેવાય. હવે ઉપરોક્તજીવ અંગે પુછાયેલ પ્રશ્નના જવાબમાં કહે છે :- અમુક ચોક્કસ પ્રકારની સત્તા (=ભવન)ને પામે તે ભાવ પૂર્વે જણાવેલા આવા ઔપશમિકાદિ ભાવોથી યુક્ત દ્રવ્ય તે જીવ છે. (“ભવના માવા” એ વ્યુત્પત્તિએ તેતે સ્વરૂપે આત્મામાં નિર્મિત થતા પરિણામો તે ભાવ કહેવાય.) નિશ્ચયથી “દ્રવ્ય' નિપાને વિચારતાં તો ગુણ ક્રિયાનો ચુદાસ = અભાવ વડે કહેવાતો (જીવ) દ્રવ્ય જીવ છે. પણ અહીં જીવ-દ્રવ્યની બાબતમાં તો ભાવ યુક્તતા જ હોય. અર્થાત્ ગુણ શૂન્ય આ જીવ દ્રવ્ય ન જ હોય. તેથી કોપરામિમિાયુ દ્રવ્ય એમ ભાષ્યમાં કહ્યું છે. આમ કહેવાથી તે જીવ વસ્તુ કેવલ દ્રવ્ય કે કેવલ ભાવ (ગુણ) રૂપ નથી પણ ઉભય રૂપ છે, તે દર્શાવ્યું. અથવા તો દ્રવ્ય એ પ્રધાન કહી શકાય. કારણ કે તે ઔપશમિકાદિ ભાવો વડે આ દ્રવ્ય જ પરિવર્તિત થાય છે. તેથી ‘દ્રવ્યનો ઉલ્લેખ પણ ભાષ્યકારે જરૂરી ગણ્યો છે. આ નિર્દેશ દ્વાર થયું. //લાં આ જ રીતે સ્વામિત્વાદિ તારો પણ જીવ વિશે વિચારી લેવા જોઈએ. તે અહિં ભાષ્યમાં દર્શાવ્યા નથી. તો પણ અમે ટીકામાં બતાવીએ છીએ. તે આ પ્રમાણે # સ્વામિત્વાદિ અનુયોગહારોની વિમર્શના ક સ્વામી એટલે “પ્રભુ'. પ્રશ્ન :- જીવ કોનો સ્વામી છે ? અથવા જીવના સ્વામી કોણ છે? જવાબ :- અમુક નિર્ધારિત એક જીવ તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો સ્વામી છે કારણ કે જીવને સર્વ દ્રવ્ય વિશે મૂર્છા રહેલી છે તેમજ તેનો ઉપભોગ પણ કરે જ છે અથવા શરીર તરીકે તે તે ૨. ગુખ્ય રાઉ.૨. પ્રાધાન્ય TB.I રૂ. *મિમિાવેન મુ. (હું ) Page #201 -------------------------------------------------------------------------- ________________ • સનસ્થાધિર” • तत्त्वार्थाधिगमसूत्रम् १/७ वाऽऽदत्तेऽतः सर्वेषां जीवः स्वामी, जीवस्यापि जीवा अन्ये तन्मूर्छादिकारिणः स्वामिनो भवन्ति ।।२।। साध्यते येन तत् साधनम्, केन चात्मा साध्यते ? उच्यते- नान्येनासौ सततं समवस्थितत्वाद्, बाह्यान् वा पुद्गलान् अपेक्ष्य देवादिजीवः साध्यत, तैस्तत्तत्स्थानं नीयत इति यावत् ।।३।।। अधिकरणमाधारः कस्मिन्नात्मा निश्चयस्य स्वात्मप्रेतिष्ठत्वात् स्वात्मनि, व्यवहारस्य शरीराकाशादौ ।।४ ।। स्थितिरात्मरूपादनपयगमः। कियन्तं कालमेष जीवभावेनावतिष्ठते ?। भवानन ङ्गीकृत्य सर्वस्मिन् काले, देवादींस्तु भवानङ्गीकृत्य यावती यत्र स्थितिस्तावन्तं कालं तत्रावतिष्ठत इति ।५ ।। विधानं प्रकारः, कतिप्रकारा जीवाः ? त्रसस्थावरादिभेदाः ।।६।। ___ एवं शेषा अपि सिद्धान्तानुसारिण्या धियाऽवलोक्य पारमर्षं प्रवचनं वाच्याः, ग्रन्थगौरवभयात् तु नादद्रे भाष्यकारः। तथा यदर्थं शास्त्रप्रवृत्तिस्तत्रापि योजनां निर्देशादीनां कुर्वान्नाह- सम्यग् - હેમગિરા પુદ્ગલોનું આદાન (ગ્રહણ) ચાલુ છે. તેથી સમસ્તદ્રવ્યનો સ્વામી જીવ ગણાય છે તે જ રીતે જીવની પણ મૂર્છા કરનારા અન્ય જીવો તે જીવના સ્વામી કહેવાય છે. રા. - સાધન :- જેના વડે સધાય તેને સાધન કહેવાય. પ્રશ્ન :- જીવ કોના વડે સધાય? જવાબ:સામાન્યથી તો જીવ સતત સ્વમાં અવસ્થિત હોવાથી અન્ય કોઈ વડે સાધી ન શકાય, કારણ કે સદા સ્વ અવસ્થાનમાં જ આ જીવ રહે છે. અથવા બાહ્ય પુદ્ગલોના આધારે આ “માનવનો જીવ' “આ દેવનો જીવ’ ઈત્યાદિ સાધી શકાય. તે આ રીતે કે તથા પ્રકારના ભાવો અને કર્મ પુગલો વડે જીવ તે તે ગતિમાં લઈ જવાય છે. એ રીતે આત્મા સાધી શકાય છે. //all અધિકરણ = આધાર :- પ્રશ્ન :- આત્મા શેમાં રહે? જવાબ :- નિશ્ચયથી આત્મા આત્મામાં જ રહે. વ્યવહારથી દેહમાં આકાશાદિમાં રહે છે. I૪ો . સ્થિતિ :- પોતાના આત્મ સ્વરૂપથી ન ખસવું તે સ્થિતિ. પ્રશ્ન :- આ જીવ દ્રવ્ય કેટલા કાળ સુધી જીવત્વ તરીકે રહે છે? જવાબ :- ભવને ગૌણ કરી માત્ર જીવભાવ (= જીવત્વ)ની મુખ્યતાએ વિચારીએ તો સર્વકાળમાં જીવ રહે છે અને દેવાદિ ભવોને આશ્રયી વિચારીએ તો જયાંની જેટલી સ્થિતિ (આયુષ્ય) તેટલા કાળ સુધી ત્યાં રહે છે. પાક વિધાન = પ્રકાર :- જીવો કેટલા પ્રકારે હોય છે ? ત્રસ સ્થાવરાદિ ભેદોવાળા જીવો હોય છે. વગેરે //૬lી આ પ્રમાણે પરમર્ષિઓના પ્રવચનને સિદ્ધાંતાનુસારીમતિ વડે વિચારીને જીવ સિવાયના બીજા પણ અજીવાદિ તત્ત્વો સમજી લેવા. ગ્રંથ-ગૌરવના ભયથી ભાગ્યકાર તેને નથી કહેતા. હવે મોક્ષના ઉપાય રૂપ જે સમ્યગદર્શનાદિ છે કે જેના માટે પ્રસ્તુત શાસ્ત્રની પ્રવૃત્તિ છે તેવા સમ્યગ્દર્શનાદિમાં નિર્દેશાદિ દ્વારોની યોજના કરતા કહે છે. જ્યારે “સમ્યગ્દર્શન' પદની પરીક્ષા (વિશદ વિવરણ) કરાય ત્યારે તેમાં પ્રથમ પ્રશ્ન એ થાય કે આ સમ્યગ્દર્શન એ શું દ્રવ્ય છે, ગુણ છે કે ક્રિયા છે? આ પ્રશ્ન (ઉદેશ) થયા પછી-નિર્દેશ કરાય ૨. સ્મિન્ વાત્મા TB. ૨. "પ્રતિષ્ઠિતત્વાન્ ./ Page #202 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સમ્યક્ત્વક્ષ્ય નિર્દેશઃ ૦ ११७ भाष्य- सम्यग्दर्शनपरीक्षायाम् । किं सम्यग्दर्शनम् ? द्रव्यम् । सम्यग्दृष्टिजीवोऽरूपी * नोस्कन्धों * નોપ્રામઃ ।। दर्शनपरीक्षायामित्यादि । यदा सम्यग्दर्शनं परीक्ष्यते तदापि सम्यग्दर्शनं किं गुणः क्रिया द्रव्यमिति पृष्टे निर्देशो भवति, उच्यते- द्रव्यम्, ये जीवेन शुभाध्यवसायविशेषेण विशोध्य पुद्गलाः प्रतिसमयमुपभुज्यन्ते अतस्ते सम्यग्दर्शनस्य निमित्तम्, तदुपष्टम्भजन्यत्वात् श्रद्धानपरिणामस्य, ततश्च कारणे कार्योपचाराद् द्रव्यं सम्यग्दर्शनम् । मुख्यया तु वृत्त्या रुचिरात्मपरिणामो ज्ञानलक्षणः श्रद्धासंवेगादिरूपः सम्यग्दर्शनं तदप्यात्मद्रव्यमेव द्रव्यनयस्य, पर्यायनयस्य तु गुणमात्रमवसेयमिति । यदि तर्हि पुद्गला द्रव्यस्वभावा रुचिमापादयन्तः सम्यग्दर्शनमिति भण्यन्ते, न तर्हि क्षीणदर्शनमोहनीयस्य छद्मस्थकेवलिसिद्धजीवस्य सम्यग्दर्शनं प्राप्नोतीत्युक्ते आह- सम्यग्दृष्टिजीव इति । सम्यक्शोभना दृष्टिर्या सत्पदार्थावलोकिनी सा सम्यग्दृष्टिर्यस्य क्षीणदर्शनमोहनीयस्य स सम्यग्दृष्टि → હેમગિરા ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શનની પરીક્ષામાં વિચારીએ તો ‘સમ્યગ્દર્શન’ એ શું છે ? જવાબમાં ‘દ્રવ્ય’ છે તથા સમ્યગ્દષ્ટિ જીવ એ અરૂપ છે. નહીં કે સ્કંધરૂપ, નહીં કે ગ્રામરૂપ. છે, તે નિર્દેશ (=જવાબ)ને કહેછે. સમ્યગ્દર્શન એ ‘દ્રવ્ય’ છે.જીવ વડે શુભ અધ્યવસાય વિશેષથી શુદ્ધ કરીને જે પુદ્ગલ દ્રવ્યો પ્રતિ સમય (સમ્યગ્દર્શન તરીકે) ભોગવાય છે. તેથી આ પુદ્ગલ દ્રવ્યો સમ્યગ્દર્શનનું નિમિત્ત બને છે. કારણ કે શ્રદ્ધાનો પરિણામ શુદ્ધ એવા આ પુદ્ગલ દ્રવ્યોને આશ્રયીને થાય છે અને તેથી કારણ (શુદ્ધ પુદ્ગલો)માં કાર્ય (સમ્યગ્દર્શન)નો ઉપચાર કરી ‘દ્રવ્ય’ (શુદ્ધ દર્શન મોહનીયરૂપ કર્મ પુદ્ગલો)ને સમ્યગ્દર્શન કહેવાય છે. મુખ્ય રીતે જોતાં તો શ્રદ્ધાસંવેગાદિ-રૂપ જ્ઞાનલક્ષણવાળું રુચિરૂપ જે આત્મ પરિણામ છે તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન તે દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ આત્મ (દ્રવ્ય) રૂપ છે અને પર્યાય નયની અપેક્ષાએ માત્ર ગુણ રૂપ છે. * સમ્યગ્દર્શની અને સમ્યગ્દષ્ટિ વચ્ચે ભેદ પ્રશ્ન :જો રુચિને પ્રાપ્ત કરાવનારા દ્રવ્ય સ્વભાવવાળા પુદ્ગલોને જ સમ્યગ્દર્શન કહીએ તો ક્ષીણદર્શનમોહવાળા છદ્મસ્થ, કેવળી અને સિદ્ધના જીવોમાં સમ્યગ્દર્શન નહીં ઘટે કારણ કે ક્ષીર્ણદર્શનમોહવાળા, છદ્મસ્થ (શ્રેણિકાદિ), કેવલી અને સિદ્ધોને તેવા દલિકો રહ્યા જ નથી. સમાધાન :- ભાષ્યમાં ‘સભ્યસૃષ્ટિ’ પદથી આનું સમાધાન આપ્યુ છે. તે આ પ્રમાણે- સત્ય પદાર્થને જોનારી શોભના દૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. સત્ પદાર્થને જોનારી આ સમ્યક્ દૃષ્ટિ છે જેને તે ક્ષીણદર્શન મોહનીયવાળોજીવ સમ્યગ્દષ્ટ જીવ કહેવાય. ભાવાર્થ આ પ્રમાણે- ક્ષીણ થયા છે દર્શનમોહનીય જેના તે સમ્યગ્દર્શની ન કહેવાય. પ્રશ્ન :- ‘તો શું કહેવાય ?' જવાબ :‘સમ્યગ્દષ્ટ જ કહેવાય અને સમ્યગ્દષ્ટિ કહેતાં અમે જે સિદ્ધ કર્યું છે તેને જ ઉપ૨ પૂર્વપક્ષી *. જુઓ પરિશિષ્ટ-૪, ટિ.૧૭-૧૮-૧૯. Page #203 -------------------------------------------------------------------------- ________________ ११८ • सम्यग्दर्शनीनः मूर्तीमूर्त्तत्वख्यापनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/७ जीवः । एतत्कथयति, क्षीणे दर्शनमोहनीये नैवासौ सम्यग्दर्शनी भण्यते, कस्तर्हि ? सम्यग्दृष्टिरेसिौ भण्यते, ततः सिद्धसाध्यता, स पुनः क्षीणदर्शनमोहः किं रूपी ? नेत्याह- अरूपी। अविद्यमानं रूपमस्येत्यरूपी, सर्वधर्मादिषु क्षेपः। नासौ रूपादिधर्मसमन्वितः अमूर्त आत्मेति । छद्मस्थ-केवलिनोर्यद्यपि कर्मपटलोपरागः तथाप्यात्मा न स्वभावमुपजहाति, आगन्तुकं हि कर्मरजो मलिनयत्यात्मानमभ्रादीव चन्द्रमसम् । सिद्धः सर्वथाप्यरूप एव । सम्यग्दृष्टिरिदानीमाशक्यते- किं स्कन्धो ग्राम इति, तन्निरासायाह- नोस्कन्धः। ___ अरूपत्वादेव न स्कन्धः पुद्गालादिरूपः स्वप्रदेशाङ्गीकरणात् स्यात् स्कन्धः, अथवा पञ्चास्तिकायसमुदितिः स्कन्धः, नो शब्दस्य तद्देशवाचित्वान्नोस्कन्धः सम्यग्दृष्टिः । एवं नोग्रामोऽपि वक्तव्यः । एवं सम्यग्दर्शनिनः सम्यग्दर्शनकारणत्वात् पुद्गलानपादिक्षत् सम्यग्दर्शनं, तैर्वियुतः पुद्गलैः सम्यग्दृष्टिरिति ।। - હેમગિરા - સાધવા ઈચ્છે છે અર્થાત ક્ષીણદર્શન મોહનીય આદિ સમ્યગ્દર્શની નથી. એમ જે પ્રશ્નકારે કહ્યું તે જ અમે કહીએ છીએ કે તેઓ સમ્યગ્દર્શની નથી પણ સમ્યગ્દષ્ટિ છે. વળી આ ક્ષીણદર્શનમોહવાળો જીવ રૂપી છે કે અરૂપી ? એ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે રૂપી નથી પણ અરૂપી છે. આ અરૂપી પણ અજીવ એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાર્ય તથા આકાશને વિશે પણ સમજવું. . ટૂંકમાં પુદ્ગલાસ્તિકાય સિવાયના દરેક દ્રવ્ય અમૂર્ત છે રૂપરસાદિ. એક પણ ધર્મથી યુક્ત નથી, તેથી આત્મા અમૂર્ત-અરૂપી છે જો કે છબસ્થને (ઘાતિ-અઘાતી) અને કેવળીઓને (અઘાતિ) કર્મ પટલનો ઉપરાગ (મેલ) તો છે જ છતા પણ આત્મા પોતાના સ્વભાવને નથી છોડતો ખરેખર તો જેમ ચંદ્ર કે સૂર્ય ઉપર છવાયેલા વાદળા તે સૂર્ય ચંદ્રના તેજને મલીન (ઝાંખુ) કરે પણ સર્વથા તેને લોપી ન શકે તેમ આત્મા ઉપર લાગતી આગંતુક કર્મરાજ એ આત્મ સ્વભાવને મલીન કરે પણ સર્વથા ન લોપી શકે. એ અપેક્ષાએ કર્મમય અને કર્મક્ષયને આશ્રયી આત્મા રૂપારૂપી છે, જયારે સિદ્ધાત્માઓ તો સર્વથા અરૂપી જ છે. * નોસ્કંધ અને નોજીવની વ્યાખ્યા : પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિ એ સ્કંધરૂપ છે કે ગ્રામરૂપ છે. સમાધાન :- સમ્યગ્દષ્ટિ અંધ કે ગ્રામરૂપ નથી પણ નોસ્કંધ છે. આત્મા એ અરૂપી હોવાથી પગલાદિ સ્કન્ધ રૂપ નથી. કારણ કે પુગલાદિના સ્કંધ તો રૂપી હોય છે. આત્મપ્રદેશોની અપેક્ષાએ આત્માને “સ્કન્ધ” પણ કહી શકાય. કારણ કે આત્મા અસંખ્ય આત્મપ્રદેશના સમૂહાત્મક છે. અથવા જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ, પુદ્ગલ, આ પંચાસ્તિકાયના સમુદાયરૂપ જે સ્કંધ છે તેનો એક દેશ આત્મા છે. “નો' શબ્દ તે તે વસ્તુનો દેશવાચક શબ્દ છે. સમ્યગ્દષ્ટિ આત્મા પંચાસ્તિકાય રૂપ સ્કન્ધનો એક દેશ. રૂપ હોવાથી “નોસ્કન્ધ' રૂપ છે. આ રીતે “નોગ્રામને વિશે પણ અર્થઘટન કરવું.(ગ્રામ = સમુહ 9. “વાસો, અત: સિદ્ધ' રાAB... રૂ. ક્ષેથ: રાકૃ. ૪, "ર્વિધુ. રાB... Page #204 -------------------------------------------------------------------------- ________________ ११९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मुख्यव्यवहारवृत्तिभ्यां स्वामित्वमार्गणा. भाष्य- स्वामित्वम्। कस्य सम्यग्दर्शनमिति ? एतदात्मसंयोगेन परसंयोगेन उभयसंयोगेन चेति वाच्यम्। ___सम्प्रति स्वामित्वशब्दोच्चारणे स्वामित्वम् इत्यनेन कस्य स्वामिनः सम्यग्दर्शनमित्युद्देशवाक्यमेवं कृत्वा प्रवृत्तम् । किं यत् समवाय्येतत् तस्यैवैतत्, उत तदुत्पत्तिनिमित्तभूतस्यान्यस्यापि व्यवहारार्थमाश्रीयत इति?। उच्यते- मुख्येन तावत् कल्पेन यद्यत्र समवेतं तत् तस्यैवेति, व्यवहारार्थं तु निमित्तभूतमप्याश्रीयते। एतदाह- आत्मसंयोगेनेत्यादि । आत्मसंयोगेनात्मसम्बन्धेन । यदा हि उत्पद्यमानस्य सम्यग्दर्शनस्य परतोऽपि निमित्तात् प्रतिमादिकान्नापेक्षा क्रियते प्रतिमादेः तदाऽसौ परिणाम आत्मनि समवेत इतिकृत्वा स एवात्मा तेन परिणामेन तानि तत्त्वान्येवमभिमन्यते, अतः आत्मसंयोगेन जीवस्य - હેમગિરા ભાષ્યાર્થ - સ્વામિત્વ દ્વાર પ્રશ્ન - આત્મસંયોગથી, પરસંયોગથી અને ઉભયસંયોગથી થતું આ સમ્યગ્દર્શન કોનું છે ? અર્થાત્ આ સમ્યગદર્શનનો સ્વામી કોણ છે? = સમુદાય, ધર્માસ્તિકાયાદિ પાંચ સમુદાયના એક વિભાગરૂપ “જીવ’ હોવાથી તે સમ્યગ્દષ્ટિ જીવ નોગ્રામ કહેવાય) : આ પ્રમાણે દર્શન મોહનીયના વિશુદ્ધ દલિક પુદ્ગલ તે સમ્યગ્દર્શનીને સમ્યગ્દર્શનનું કારણ હોવાથી સમ્યગ્દર્શન કહેવાય અને આ પુદ્ગલોથી રહિત સમકિતી સમ્યગ્દષ્ટિ કહેવાય. એ પ્રમાણે સમ્યગ્દર્શની અને સમ્યગ્દષ્ટિ વચ્ચે અંતર છે. સ્વામિત્વ' એમ કહેવા વડે કયાં સ્વામીનું આ સમ્યગ્દર્શન છે? એમ ઉદેશ (=પ્રયોજન) વાક્ય બતાવ્યું અર્થાત્ “સ્વામિત્વ પદ ઉદેશવાક્યને આશ્રયી પ્રવર્તેલું છે. * સમ્યગદર્શનના સ્વામી શંકા - આ સમ્યગદર્શન જેમાં સમવાયી (અપૃથ> ભાવે રહેલું) છે તેનું જ ગણાય ? કે જે નિમિત્તને લઈ ઉત્પન્ન થયું છે તે (પ્રતિમાદિ)નું પણ વ્યવહારથી ગણાય ? સમાધન :- મુખ્ય વિકલ્પથી = નિશ્ચયનયથી તો જે જયાં સમવેત હોય તેનું જ તે ગણાય. સમકિત આત્મમાં સમવેત છે તેથી આત્માનું જ ગણાય પણ વ્યવહાર (ઉપચાર)થી તે સમકિતમાં જે નિમિત્તભૂત છે એવા પ્રતિમાદિનું પણ ગણાય. આ હકીકત ‘શાત્મસંયોગોન' ઈત્યાદિ પદોથી જણાવે છે કે આત્મ સંયોગથી એટલે આત્મ સંબંધથી. જયારે પર નિમિત્ત એવા પ્રતિમાદિથી થતી સમકિત પ્રાપ્તિ માટે પણ પ્રતિમાદિની અપેક્ષા = વિવેક્ષા ન કરાય તો આ સમકિત રૂપ પરિણામ આત્મામાં સમાવેત જ ગણાય અને તેમ ગણાતુ હોવાથી આત્મા જ તે સમકિતરૂપ પરિણામ વડે તે જીવાદિ તત્ત્વોને સમ્યગ રીતે જાણે છે તેમ કહેવું પડે અને આથી આ આત્મ સંયોગથી થતું ' જીવનું સમ્યગ્દર્શન સમજવું. અહીં જીવ જ સમ્યગ્દર્શનનો સ્વામી છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ १२० આત્મ-રસંવિહત્યા तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- आत्मसंयोगेन जीवस्य सम्यग्दर्शनम् । परसंयोगेन जीवस्याजीवस्य जीवयोरजीवयोर्जीवानामजीवानामिति विकल्पाः। सम्यग्दर्शनम्, जीवस्य स्वामिनः सम्यग्दर्शनं रुचिरिति । परसंयोगेनेति । परं साधुप्रतिमादिवस्तु तन्निमित्तीकृत्य श्रद्धानपरिणाम उपजायते अतः स परिणामस्तत्कर्तृक इति तस्य व्यपदिश्यते। अत्र च परसंयोगे षड् विकल्पा भवन्ति जीवस्येत्यादयः । यदाऽस्य जन्तोः परमेकं मुनिमालम्ब्य क्रियानुष्ठानयुक्तं सा रुचिरुपजायते, क्षयोपशमो हि द्रव्यादिपञ्चकमुररीकृत्य प्रादुरस्ति, अतो बहिरवस्थितस्य साधोरुत्पादयितुः सा रुचिः, स्वं कुम्भ इव कुम्भकारस्येति. एवमेकमजीवाख्यं पदार्थं प्रतिमादिकं प्रतीत्य यदा क्षयोपशमः समुपाजनि तदा तस्यैवाजीवस्य सम्यग्दर्शनं नात्मन इति । • यदा पुनद्वौ. साधू निमित्तं क्षयोपशमस्य विवक्षितौ नात्मा तदा जीवयोः सम्यग्दर्शनम् । यदा पुनरजीवौ प्रतिमाख्यावुभौ निमित्तीकृतौ तदा तयोः स्वामित्वविवक्षायां तत् सम्यग्दर्शनमिति । यदा - હેમગિરા - ભાષ્યાર્થ જવાબ :- આત્મસંયોગ કહેતાં “જીવનું સમ્યગદર્શન' એમ બોલાય. પરસંયોગ કહેતા “જીવનું, અજીવનું, બે જીવોનું, બે અજીવોનું, અનેક જીવોનું અને અનેક અજીવોનું સમ્યગ્દર્શન. આમ કુલ છ વિકલ્પો થાય. ‘પરસંયોજન' :- જ્યારે સાધુ અથવા પ્રતિમાદિના નિમિત્તથી શ્રદ્ધાનો પરિણામ થાય અને તેવી વિવક્ષા કરાય છે, ત્યારે આ પરિણામના કર્તા તરીકે સાધુ કે પ્રતિમાદિ છે તેથી “સાધુ કે પ્રતિમાદિનું સમ્યગ્દર્શન' એમ પણ કહેવાય. અહીં પરસંયોગથી સમકિતના છ ભંગ (વિકલ્પો) થાય છે તે દર્શાવે છે * પરસંયોગના છ વિકલ્પો & (9) નીવરા સવર્ણનમ્ - જ્યારે આ જીવને સમ્યફક્રિયા અનુષ્ઠાનમાં યુક્ત એવા એક શ્રેષ્ઠ મુનિને જોઈ જે શ્રદ્ધા પરિણામ (રુચિ) ઉત્પન્ન થાય તેને (સાધુ) જીવનું સમ્યગું દર્શન કહેવાય. કારણ કે સમકિત પ્રાપ્તિ માટે દર્શનમોહનીયનો જે ક્ષયોપશમ થાય તે પ્રાયઃ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ પાંચને આશ્રયીને થાય છે. પ્રસ્તુતમાં સાધુ (દ્રવ્ય)ને આશ્રયી જીવને સમકિતની પ્રાપ્તિ થઈ છે. માટે બહાર રહેલ સાધુ સમકિતના ઉત્પાદક ગણાય તેથી ઉત્પાદક એવા તે સાધુનું સમકિત કહેવાય. જેમ નિશ્ચય નયે ઘટ તો સ્વ-રૂપી (સ્વસત્તારૂપ) છે અર્થાત સ્વ યોગ્યતાને લઈ માટીથી નિર્માણ પામે છે. છતાં વ્યવહારથી આ ઘટના નિર્માતા (નિમિત્તક)ને “કુમ્ભકાર' કહેવાય. તે રીતે પ્રસ્તુત સમકિત વિશે પણ સમજવું. આ પ્રમાણે ૨) નીવી સ નમ' - જ્યારે એક પ્રતિમાદિ અજીવ વસ્તુને આશ્રયી જીવને સમકિતનું ૨. મેવાનીવા' વB. *, જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૦. Page #206 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ૦૩મયસંયોગેન વિવિશ્વાર:૦ १२१ भाष्य-- उभयसंयोगेन जीवस्य नोजीवस्य जीवयोरजीवयोर्जीवानामजीवानामिति विकल्पा न ન્તિ, શેષઃ સત્તિા पुन बहवो जीवाः साधवस्तस्योत्पत्तौ निमित्तं भवन्ति तदा जीवानां सम्यग्दर्शनं न तु यत्र समवेतमित। यदा पुनर्बह्वीः प्रतिमा भगवतां दृष्ट्वा तत्त्वार्थश्रद्धानमाविर्भवति तदा च तासामेव તત્ તત્કૃત્વાન્નાત્મક કૃતિ । । * · उभयसंयोगेनेति। यदात्मनोऽन्तरङ्गस्य बहिरङ्गस्य च साध्वादेस्तद् विवक्ष्यते तदा उभौ तस्य सम्यग्दर्शनस्य स्वामिनौ भवत इत्युभयसंयोगोऽभिधीयते । अत्र च लाघविक आचार्यो हेयान् विकल्पान् दर्शयति। आदेयाः पुनरुपात्तव्यतिरिक्ताः । अयं तावदत्र विकल्पो न सम्भवति जीवस्य सम्यग्दर्शनमिति, यतोऽनेन षष्ठ्यन्तेन सम्यग्दर्शनस्य यः समवाय्यात्मा स वा भैण्य बाह्य → હેમગિરા - →>>> ભાષ્યાર્થ :- અને ઉભય સંયોગથી જીવનું, નોજીવનું, બે જીવોનું, બે અજીવોનું, જીવોનું અને અજીવોનું આ છ વિકલ્પો નથી શેષ વિકલ્પો છે. ક્ષયોપશમ પ્રાપ્ત થાય ત્યારે તે અજીવનું સમ્યગ્દર્શન કહેવાય પણ આત્માનું ન કહેવાય. રૂ) ‘નીવયો: સભ્ય વર્શનમ્, :- જ્યારે સમકિત (ક્ષયોપશમ)ના નિમિત્ત તરીકે બે સાધુ વિવક્ષિત હોય. આત્મા અવિવક્ષિત હોય. ત્યારે બે જીવનું સમ્યગ્દર્શન કહેવાય. ૪) ‘ઊનીવયો: સભ્ય વર્શનમ્' :- જ્યારે બે પ્રતિમારૂપ અજીવ વસ્તુના નિમિત્તથી સમ્યગ્દર્શન થાય ત્યારે તે બેના સ્વામિત્વની વિવક્ષાની અપેક્ષાએ તે બે અજીવનું સમ્યગ્દર્શન કહેવાય. ૧) ‘નીવાનાં સભ્યવર્ધનમ્' :- જ્યારે ઘણાં સાધુઓ (જીવો) સમકિતની ઉત્પતિમાં નિમિત્ત બને ત્યારે તે જીવોનું સમ્યગ્દર્શન કહેવાય. પણ જ્યાં (આત્મામાં) સમવેત છે તેનું ન ગણાય. ૬) ‘ઊનીવાનાં સમ્ય વર્શનમ્ ।’ :- જ્યારે તીર્થંકરોની ઘણી પ્રતિમાદિને જોઈ તત્ત્વાર્થની શ્રદ્ધા સ્વરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે તે પ્રતિમાઓમાં જ તે તે સમકિતનુ કર્તૃત્વ હોવાથી તે અજીવો (પ્રતિમાઓ)નું સમકિત કહેવાય, આત્માનું નહીં. અર્થાત્ અજીવો સમ્યગ્દર્શનના સ્વામી કહેવાય. આ છ વિકલ્પોમાં જેને સમકિત થાય છે, તેને સ્વામી ન ગણતા જે નિમિત્તથી સમતિ થાય છે તે નિમિત્ત (જીવ/અજીવ)ને સમકિતના કર્તા (સ્વામી) તરીકે કહ્યાં છે. (આમ ૬ વિકલ્પ થયા) ‘૩મયસંયોન’સમકિતને જણાવે છે ઃ- (અંતરંગ) એવો આત્મા અને બાહ્ય નિમિત્ત એવા સાધુ આદિ બન્નેની વિવક્ષા (પ્રધાનતા) કરવામાં આવે ત્યારે સમ્યગ્દર્શનનાં સ્વામી બન્ને કહેવાય. તેને ઉભય સંયોગવાળું સતિ કહેવાય. હવે ઉભયસંયોગના વિકલ્પોમાં લઘુ (સંગ્રહ) પ્રિય આચાર્યશ્રી હેય (ત્યાજ્ય) વિકલ્પોને બતાવે છે તે સિવાયના વિકલ્પો ઉપાદેય (આદરવા લાયક) જાણવા. તેમાં ૧. ‘નીવસ્ય સમ્યવર્ઝનમ્' વિકલ્પને કહે છે કે આ વિકલ્પ ન સંભવે. છુ. 'મેવ તત્વ' મુ. રા(માં.)| ર્. "વાનાવ" .AI ?. મજ્યેત જો.A Page #207 -------------------------------------------------------------------------- ________________ १२२ વિસ્ફોપર્શન तत्त्वार्थाधिगमसूत्रम् १/७ तीर्थकरादिर्यमवलोक्य स तादृशः परिणतिविशेषः समुदभूदिति, तत्र यद्यात्मा समवायी सम्बध्यते, नास्ति तदा परस्य सम्बन्धः, उभयसंयोगेन चैतच्चिन्त्यते, अथ बाह्यस्तीर्थकरादिभिरभिसम्बध्यते तदा नात्मादिसम्बन्धः अतस्त्याज्य एवायं विकल्पः । एवं नोजीवस्येति । अजीवस्येत्यर्थः । एकस्याः प्रतिमाया विवक्षितत्वादुभयसंयोगाभाव इति हेयो विकल्पः। एवं नोजीवस्येति । अजीवस्येत्यर्थः। एकस्याः प्रतिमाया विवक्षितत्वादुभयसंयोगाभाव इति हेयो विकल्पः। ___तथा जीवयोः सम्यग्दर्शनमिति न सम्भवति यस्माद् द्वावत्र समवायिनौ पुरुषौ स्वामितया विवक्षितौ मम च सम्यग्दर्शनमस्य च सम्यग्दर्शनमुत्पन्नमिति, यतस्तु तदालम्ब्योत्पन्नं तस्याऽविवक्षैव स्वामितया उत्पादकनिमित्तयोश्चोभयसंयोगो विवक्षितः अतस्त्यज्यते । तथा अजीवयोः सम्यग्दर्शनमिति द्वयोः प्रतिमयोरालम्बनीकृतयोर्भेदेन तद् विवक्षितम्, यत्र तु समवेतं तत्राविवक्षातस्त्यज्यते अयमपि विकल्पः। तथा पञ्चमोऽपि त्याज्यः। जीवानामिति । अत्र हि बहव एव सम्यग्दर्शनसमवायिनो . विवक्षिता जीवा मम अस्य चास्य चेति न तु येनालम्बनेन तेषामुत्पन्नं तस्यालम्ब्यस्य तत् - હેમગિરા # ઉભય સંયોગના અસંભવતિ વિકલ્પો છે તે આ મુજબ - આમાં જે “નીવચ્ચે છઠ્ઠી વિભક્તિ કહી છે તે જે જીવને સમકિત થાય છે તેને આશ્રયીને કહી છે? કે સમકિતમાં બાહ્ય નિમિત્ત એવા તીર્થંકરાદિ કે જેને આશ્રયીને તેવી પરિણતિ થઈ છે ? જો આત્મામાં જ સમવાયી છે એમ કહીએ તો પર નિમિત્તથી સંમતિ થાય છે તે કહેવું નિરર્થક છે. હકીકતમાં તો સમકિત ઉભય (આત્મા અને પરનિમિત્તના) સંયોગથી વિચારાય છે. એજ રીતે જો માત્ર પર તીર્થકરાદિ નિમિત્તનું જ સમકિત છે એમ કહીએ તો આત્માનું સમકિત નહીં ગણાય. આમ પ્રથમ વિકલ્પ હેય જાણવો. હવે ભાગમાં નિર્દિષ્ટ ૨. ‘નોનીવર્શ' આદિ વિકલ્પોની હેયતા દર્શાવે છે. ‘નોનીવ' એટલે “અજીવ' તે અજીવનું સમ્યગ્દર્શન એ વિકલ્પમાં પ્રતિમાની જ વિવક્ષા કરી હોવાથી ઉભય સંયોગનો અભાવ છે તેથી આ વિકલ્પ હેય છે. ૩. ‘નીવયો?’ સર્જન વિકલ્પમાં સમ્યગ્દર્શનના સમવાયી (આશ્રિત) બે પુરુષો છે. “મને અને આને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું એમ સ્વામી તરીકે અહીં વ્યાખ્યા વિવક્ષિત છે, પરંતુ જે નિમિત્તથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું છે તેની વિવક્ષા નથી કરી. સ્વામી તરીકે તો ઉત્પાદક અને નિમિત્ત બન્નેના સંયોગની વિવક્ષા અપેક્ષિત હોય છે. જે અહીં નથી કરી, તેથી આ ભંગ ત્યાજ્ય છે. ૪. સનીવયોઃ સચન વિકલ્પમાં આલંબન કરાયેલ બે પ્રતિમાની વિવક્ષા કરી છે. પરંતુ જ્યાં સમકિત રહ્યું છે તે જીવાત્માની વિવેક્ષા નથી કરવામાં આવી તેથી ત્યાજય છે. ૫. ગીવાનાં વિકલ્પ પણ ત્યાજય છે કારણ કે આમાં “મને, આને અને આને સમકિત થયુ ૨. "રતિfમ* મુ.(મ.પા.) ૨. “ક્ષિત સી. Page #208 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •आदेयविकल्पप्रकाशनम् १२३ सम्यगदर्शनं विवक्षितम्, तस्मादयमपि त्याज्यः। षष्ठोऽपि अजीवानामिति त्यज्यते, आलम्ब्यानां बहूनां प्रतिमानामेतत् सम्यग्दर्शनमिति विवक्षितं, यत्र तूत्पन्नं तत्राविवक्षितं यत्र नोत्पन्नं तत्र विवक्षितमिति त्याज्य एवं षष्ठो विकल्पः। एवमेते उभयसंयोगविवक्षायां षडपि त्यक्ताः ।। आदेया अपि षडेव, यथा जीवस्य च जीवस्य च, यस्य तदुत्पन्नं तस्य तत्परिणन्तुः यं च निमित्तीकृत्य साधुमुपजायते दर्शनं तस्य च तदिति उभयोर्विवक्षितत्वेन जीवस्य च जीवस्य च विकल्पः सम्भाव्यते ।१। तथा यस्य तदुत्पन्नं तस्य च विवक्षितम्, याभ्यां च दृश्यमानाभ्यां साधुभ्यां तदुत्पादितं तयोश्च साधुजीवयोस्तत् सम्यग्दर्शनमुभयत्रापि स्वत्वेन विवक्षितत्वात् जीवस्य जीवयोश्च द्वितीयविकल्पः ।२ । तथा यस्य तदुत्पन्नं तस्य विवक्षितं यैश्च दृश्यमानैः साधुभिरुत्पादितं तेषां च तत् सम्यग्दर्शनं सम्भवीति विकल्पो जीवस्य जीवानां चेति ।३ । । तथा यस्य जीवस्य तदुत्पन्नं तस्य च विवक्षितं यया च दृश्यमानया प्रतिमया अजीवरूपयोत्पादितं तस्याश्च तदिति तदा जीवस्य च तत् तस्याश्च प्रतिमायास्तदिति सम्भाव्यते विकल्पः जीवस्याजीवस्य -भगिरा છે.” આ પ્રમાણે સમ્યગ્દર્શન જેને પ્રાપ્ત થાય છે તેવા અનેક જીવોની વિવક્ષા કરી છે પરંતુ જે આલમ્બનને લઈને સમ્યગ્દર્શન ઉત્પન્ન થયું છે તેની વિવક્ષા નથી કરી. તેથી આ પણ ત્યાજ્ય છે. ६. अजीवानां विस्यमा मानन तरी सेवाती अने प्रतिमान सभ्यर्शन ॥ प्रभारी વિવક્ષા કરી છે પણ જે આત્મામાં ઉત્પન્ન થયું છે તેની વિવક્ષા ન કરી હોવાથી ત્યાજ્ય જ છે. આમ ઉભયસંયોગની વિવફા વિચારતા આ છએ વિકલ્પો ત્યાજ્ય છે. (કારણ કે આ વિકલ્પોમાં ક્યાંક નિમિત્તની તો ક્યાંક ઉત્પાદકની વિવેક્ષા છે. પણ બન્ને સંયોગની વિવક્ષા નથી તેથી ત્યાજ્ય છે). બીજા છ વિકલ્પો ઉપાદેય પણ છે તે આ રીતે : # ઉભય સંયોગના સંભવિત વિકલ્પો & (१) 'जीवस्य जीवस्य' :- ४id ®वने सभ्यशन. थयुं तेनी भने ४ साधुन। निमित्त થયું તેની આમ બન્નેની વિરક્ષા કરી હોવાથી આ વિકલ્પ ઉપાદેય છે. આ વિકલ્પમાં સમ્યગ્દર્શન પામનાર અને જેનાથી પામ્યા છે તે નિમિત્ત એમ બન્નેની વિવક્ષા કરી હોવાથી ઉપાદેય છે. (२) 'जीवस्य जीवयोः' :- मे सपने में साधुन। निथी यतुं सभ्यर्शन. म. विseuvi સમ્યગ્દર્શન પામનાર એક જીવ અને જેનાથી થયું તે બે સાધુ જીવ, આમ બન્નેની વિવેક્ષા છે. अर्थात् मा सभ्यर्शन पन्ने (उभयनी विक्षl) मुंडेवाशे. (३) 'जीवस्य जीवानाम्'→ मे જીવને અનેક સાધુઓના આશ્રયે થતું સમ્યગ્દર્શન આ વિકલ્પમાં સમ્યગ્દર્શન જેને ઉત્પન્ન થયું છે અને જે સાધુઓના દર્શનથી થયું છે તે બન્નેની વિવેક્ષા છે. . (४) 'जीवस्य अजीवस्य' :- मे अपने प्रतिमाह भवन शन पंहन ४२di सभ्यर्शन १. एवं पा.।। २. तस्य मु. (भां.)। Page #209 -------------------------------------------------------------------------- ________________ १२४ सम्यग्दर्शनस्य साधनविचार. तत्त्वार्थाधिगमसूत्रम् १/७ ___ भाष्य- साधनम्। सम्यग्दर्शनं केन भवति ?। निसर्गादधिगमाद् वा भवतीत्युक्तम् (१-३)। तत्र निसर्गः पूर्वोक्तः। चेति ।४। तथा जीवस्य यस्य तदुत्पन्नं याभ्यां च प्रतिमाभ्यां दृश्यमानाभ्यां तदुत्पादितमुभयत्र विवक्षितत्वात् सम्भाव्ययं विकल्पो जीवस्याजीवयोश्चेति ।५ । तथा यस्य तदुत्पन्न याभिश्च प्रतिमाभिः दृश्यमानाभिरूत्पादितं सर्वत्र विवक्षितत्वात् जीवस्याजीवानां चेति भङ्गकः सम्भाव्यते ।६। एतदाहशेषाः सन्ति, पडित्यर्थः। सम्प्रति तृतीयद्वारं परामृशन्नाह साधनम् इति । साध्यते = निर्वर्त्यते येन तत् साधनम् । अत्र पृच्छ्यमानं, तदाह- सम्यग्दर्शनं केन भवति याऽसौ रुचिः सुविशुद्धसम्यक्त्वदलिकोपेता सा केन भवतीत्यर्थः । इतर आह- निसर्गादधिगमाद् वा भवतीत्युक्तम्, एतत् कथयति- न तावेव निसर्गाधिगमौ तादृशीं रूचिं जनयतः, किन्तु निसर्गाधिगमाभ्यां क्षयोपशमादयः कर्मणां जन्यन्ते, ततः क्षयोपशमादेः -- હેમગિરા - ભાષાર્થ - પ્રશ્ન :- સમ્યગ્દર્શન શાથી થાય? જવાબ :- નિસર્ગથી અથવા અધિગમથી થાય છે. આ વાત પૂર્વે ત્રીજા સૂત્રમાં કહી છે ત્યાં નિસર્ગનો અર્થ કહેવાયો છે. ઉત્પન્ન થયું. આ વિકલ્પમાં સમ્યગ્દર્શન પામનાર એક જીવ તેમજ તેમાં નિમિત્ત પ્રતિમા બન્નેની વિવક્ષા છે. (૫) નીવર્સ સનીયોર' :- જે એક જીવને સમકિત ઉત્પન્ન થયું તેનું તેમજ જે.બે પ્રતિમાદિના માધ્યમે થયું તેનું આમ સમ્યકત્વ પામનાર અને નિમિત્ત આ બન્નેની વિવેક્ષા છે. (૬) 'નવચ ૩નીવાના' :- એક જીવને ઘણા પ્રતિમાદિ અજીવથી થતું સમ્યગ્દર્શન. અહીં સમ્યગ્દર્શનનો પ્રાપક એક જીવ અને જે પ્રતિમાદિને જોવા થકી સમતિ થયું તે અનેક અજીવ આમ બન્નેની વિવફા કરી હોવાથી આ વિકલ્પ સંભવે છે. ઉપરોકત છએ વિકલ્પમાં ઉત્પાદક અને નિમિત્ત બની પ્રધાન વિવક્ષા હોવાથી બધા આદેય છે. આ ભાંગાઓ ધ્યાનમાં લઈ શેષ: સત્તિ એમ ભાષ્યમાં ઉલ્લેખ કર્યો છે. સ્વામિત્વ' દ્વાર કહ્યાં બાદ હવે ત્રીજા “સાધન' દ્વારની વિચારણા કરે છે જેના વડે વસ્તુ સધાય, નિર્માણ થાય તે “સાધન' કહેવાય. પ્રસ્તુતમાં સમ્યગ્દર્શન વિશે પૂછાતાં સાધન દ્વારને કહે છે. પ્રશ્ન :- જે આ સુવિશુદ્ધ થયેલ સમતિ મોહનીયના દળિયા યુક્ત રુચિ છે તે કોના વડે થાય? જવાબ:- નિસર્ગથી અથવા અધિગમથી થાય છે. પણ હકીકતમાં આ નિસર્ગ અને અધિગમ જ સમ્યગદર્શનને પેદા કરે છે તેવું નથી પરંતુ આ બે થકી જીવમાં કર્મોનો ક્ષયોપશમ આદિ થાય છે. અને આ ક્ષયોપશમાદિથી સમ્યગ્દર્શન થાય છે. વળી આ નિસર્ગ અને અધિગમ પણ કર્મના ક્ષયોપશમ આદિથી જ થાય છે. આ પ્રમાણે આ નિસર્ગ અને અધિગમથી વિશુદ્ધ વિશુદ્ધતર ૨. તત્ય મુ. (ઉ.મા.) | ૨. રથ: ના . Page #210 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ક્ષથોપશમલીનાં સTધનતા ૦ १२५ भाष्य- अधिगमस्तु सम्यग्यायामः। उभयमपि च तदावरणीयस्य कर्मणः क्षयेणोपशमेन क्षयोपशमाभ्यामिति।। सम्यग्दर्शनं सम्भवति, तावपि च निसर्गाधिगमौ कर्मणां क्षयोपशमादेरेव भवतः, ततस्ताभ्यामुत्तरोत्तरक्षयोपशमं विशुद्धं विशुद्धतरमापादयमानाभ्यां यदा प्रतिविशिष्टः क्षयोपशम आपादितो भवति तदा तस्मात् प्रतिविशिष्टात् क्षयोपशमात् सम्यग्दर्शनं भवति इति कथयति । ___ तत्र निसर्गे बहुवक्तव्यमिति प्राक् तद् दर्शितमेव, एकेन च वाक्येन न शक्यं तत् समस्तं दर्शयितुमित्यतिदिशति- तत्र निसर्गः पूर्वोक्तः। अधिगमोऽल्पविचारत्वादेकेनैव वाक्येन, समस्ताधिगमोपसंहारभावादाह- अधिगमस्तु सम्यग्व्यायोम इति । गुर्वादिसमीपाध्यासिनः शुभा या क्रिया सम्यग्दर्शनोत्पादने शक्ता सा सम्यग्व्यायाम इत्युच्यते । उभयमपीत्यादि। उभयमपीति निसर्गसम्यग्दर्शनमधिगमसम्यग्दर्शनं च, तौ च निसर्गाधिगमावुभावपि कथं भवतः?। - आह- तदावरणीयेत्यादि । तस्य रूचिलक्षणस्य ज्ञानस्य यदावरणीय कर्म तत् तदावरणीयं, – હેમગિરા ભાષ્યાર્થ:- અધિગમ એટલે “સમ્યગુ વ્યાયામ' (સમ્યવ્યાયામ શબ્દનો અર્થ ટીકાર્યમાં આપેલ છે.) આ બન્ને પ્રકારના સમ્યગ્દર્શન તેના આવરણીય કર્મના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. ક્ષયોપશમને પામતાં જીવને જ્યારે એક વિશિષ્ટકક્ષાનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય ત્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય. આ બે સમ્યગુ દર્શનમાંથી નિસર્ગ સમકિતની વક્તવ્યતા લાંબી છે જે પહેલા કહેવાઈ ગઈ છે. એકજ વાક્યથી તે અહીં પ્રસ્તુત કરી શકાય તેમ નથી તેથી માત્ર ભલામણ કરતા ‘તે(બે)માં નિસર્ગ સમ્યગદર્શનનું સ્વરુપ પૂર્વે કહેવાઈ ગયું છે એમ ભાષ્યમાં કહ્યું છે. અધિગમ એ અલ્પ વિષયવાળું હોવાથી એક જ વાક્ય વડે આનો ઉપસંહાર કરતા ભાષ્યમાં કહ્યું છે - કે ગુરૂ આદિની નિશ્રામાં રહેનારની સમ્યગ્દર્શનને ઉત્પન્ન કરવામાં સમર્થ એવી જે શુભક્રિયા તે સમ્ય વ્યાયામ કહેવાય છે. તે સમ્યગુવ્યાયામને અધિગમસમ્યગદર્શન કહેવાય છે. પ્રશ્ન :- આ બે નિસર્ગ અને અધિગમ સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત થાય ? - જવાબ :- તત્ત્વની રુચિ રૂપ જે જ્ઞાન છે તે જ્ઞાનનું જે આવરણીય કર્મ છે તે આવરણીય કર્મના ક્ષયોપશમથી આ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય, આવરણીય શબ્દથી જ્ઞાન(જ્ઞાનાવરણીય)નો જ અહીં નિશ્ચય થાય છે કારણ કે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય સિવાયના કર્મોમાં પ્રાયઃ આવરણીય' શબ્દનો પ્રયોગ નથી થતો. પ્રશ્ન :- તો પ્રસ્તુતમાં આવરણીય તરીકે તે બેમાંથી કોનું ગ્રહણ કરવું? જવાબ :- મતિજ્ઞાનાદિ આવરણીય કર્મનું ગ્રહણ કરવું અને અનંતાનુબંધી આદિ જે સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં નિમિત્ત તરીકે આવરણીય છે તેનું ગ્રહણ કરવું. કારણ કે ૨. “ચાધ્યાયામ" .B ૨. “ચાદ્યાયામરાકે.તિ. રૂ. નશRI | (TA.) ૪. “વરણીય મુ. (નિ.B) I Page #211 -------------------------------------------------------------------------- ________________ १२६ • માત્મપરોમયેષુ સર્વવૃત્તિઃ • तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- अधिकरणं त्रिविधमात्मसन्निधानेन परसन्निधानेनोभयसन्निधानेनेति वाच्यम् । आत्मसन्नि-' धानमभ्यन्तरसन्निधानमित्यर्थः। आवरणीयशब्दाच्च निश्चीयते ज्ञानम्, तदन्यत्र हि ज्ञान-दर्शनावरणीयवर्जिते कर्मणि नावरणीयव्यवहारः प्राय इति । किं पुनस्तदावरणीयम् ? मतिज्ञानाद्यावरणीयम्, अनन्तानुबन्ध्यादि च निमित्ततया आवरणीयम्, यतस्तस्मिन्ननुपशान्तेऽनन्तानुबन्ध्यादिकर्मणि तत् मतिज्ञानावरणीयं न क्षयोपशमावस्थां भजते एतावता तदावरणीयं भण्यते । एतच्च पुरस्ताद् भावितमेव, अतः तदावरणीयस्य कर्मणः . क्षयेण उक्तलक्षणेन उपशमेन च क्षयोपशमाभ्यामिति च प्राप्यत इति ।। ननु च ज्ञानावरणीयस्योपशमो नास्ति, त्वया चैतन्निरूपितं ज्ञानावरणमस्यावरणमिति, तत् कथमेतत्?। उच्यते- सत्येमतदेवं, किन्तु मोहनीयोपशमादस्य ज्ञानावरणस्य क्षयः क्षयोपशमो वा भवति, ततः क्षयात् क्षयोपशमाच्च सम्यग्दर्शनमिति भावितमेव किं भवता विस्मार्यते?।। .. सम्प्रत्यधिकरणद्वारं स्पृशति- अधिकरणमिति । अधिक्रियते यत्र तदधिकरणम् आधार-आश्रय इति। स चाधारस्त्रिविधः आत्मा वा यत्समवेतं दर्शनं मुख्यतः, उपचारात् परत्रापि भवति, यद् - હેમગિરા - ભાષ્યાર્થ :- અધિકરણ ત્રણ પ્રકારે છે. (૧) આત્મ સંનિધાન, (૨) પર સંનિધાન અને (૩) ઉભય સંનિધાન. જે અભ્યત્તર સંનિધાન છે તે આત્મસંનિધાન છે. ' અનંતાનુબંધી ઉપશાંત ન થાય ત્યાર સુધી મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થતો નથી. તેથી સમ્યગ્દર્શનના આવરણ તરીકે અનંતાનુબંધી આદિને પણ કહ્યા છે. આ હકીકત પૂર્વે કહેવાઈ ગઈ છે. આથી તે સમ્યગ્દર્શન આવરણના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ થયા બાદ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. આ ક્ષયાદિના લક્ષણ પહેલાં કહેવાઈ ગયા છે. શંકા :- જ્ઞાનાવરણીયનો ક્ષય કે ક્ષયોપશમ હોય છે પણ ઉપશમ તો હોતો નથી, તો તમે ઉપર સમ્યગ્દર્શનના આવરણ તરીકે જ્ઞાનાવરણીયને કેમ કહ્યું? સમાધાન :- તમારી વાત સાચી છે. પણ મોહનીયની અપેક્ષાએ ઉપશમ સમજવો. અનંતાનુબંધી આદિ મોહનીયનો ઉપશમ થયા બાદ જ્ઞાનાવરણનો ક્ષય કે ક્ષયોપશમ થાય છે. તે ક્ષય અને ક્ષયોપશમથી સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. એ વાત પ્રથમ સૂત્ર (સમ્યગુ દર્શન હોય ત્યાં સમ્યગું જ્ઞાન હોય એ વિષયની ચર્ચા)માં સમજાવી દીધી છે તે તમે કેમ ભૂલી ગયા ? સમ્યગદર્શનના અધિકરણને સમજીએ છે હવે અધિકરણ દ્વારને કહે છે - જેને આશ્રયીને રહેવાય તે અધિકરણ,આધાર અથવા આશ્રય કહેવાય. આ આધાર ત્રણ પ્રકારે છે અથવા તો એમ કહેવાય કે ૧. આત્મા કે- જેમાં સમ્યગ્દર્શન ૨. "સુપ" મુ. (મ.પં.) ૨. નયે યો" મુ.(માં.ઉં.) રૂ. “મ0 સગઢનચા" ૨TE.I Page #212 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • पर-उभयसन्निधानस्वरुपम्. १२७ ___ भाष्य- परसन्निधानं बाह्यसन्निधानमित्यर्थः । उभयसन्निधानं अभ्यन्तरबाह्ययोः सन्निधानमित्यर्थः । कस्मिन् सम्यग्दर्शनम् ?। वस्तु समालम्ब्य तदुपजातं तस्मिन्नपि, तदुभयविवक्षायां चोभयत्र तद् आत्मनि परत्र च । एतदेव त्रैविध्यं दर्शयन्नाह- आत्मसन्निधानेनात्मन्येव स्थितमित्यर्थः, परसन्निधानेन परत्र स्थितमिति, आत्मस्थमपि सदस्मिन् पक्षे न विवक्ष्यते, उभयसन्निधानेनात्मनि परत्र चेति वाच्यम् = व्याख्येयमिति । आत्मसन्निधानमिति चास्यार्थं सुहृद् भूत्वा कथयति- आत्मसन्निधानमभ्यन्तरसन्निधानमित्यर्थः । आत्मैवाधार आत्मसन्निधानम्, प्रसिद्धतरेण शब्देनाभ्यन्तरसन्निधानमिति व्यपदिष्टः, आन्तर आसन्नस्तस्य सम्यग्दर्शनस्येति । परसन्निधानमिति चास्यार्थं विवृणोति- बाह्यसन्निधानं, बाह्यः = प्रतिमादिः कल्पितरूप इति। एवमुभयभावना कार्या। अधुनाऽऽधारे त्रिविधे कथिते परस्यैतदेव सन्देहकारणं जातम् । क्व तर्हि सम्यग्दर्शनमिति पृच्छति- कस्मिन सम्यग्दर्शनम् ? ____ अथवा अन्यथा प्रश्नः-सम्यग्दर्शनमित्येष गुणः, गुणस्य चावश्यमाश्रयेण भवितव्यम्, स - હેમગિરા - ભાષ્યાર્થ:- જે બાહ્ય સંનિધાન છે તે પર સંનિધાન છે અને જે અભ્યત્તર અને બાહ્યનું સંનિધાન છે તે ઉભય સંનિધાન કહેવાય. સમ્યગ્દર્શન આ ત્રણમાંથી શેમાં હોય? સમવેત (આશ્રિત) છે તે મુખ્ય આધાર. ૨. ઉપચારથી અન્યત્ર (સાધુ, પ્રતિમાદિમાં) પણ છે, તેમજ જે નિમિત્તનું આલંબન થઈ આ ઉત્પન્ન થાય તેમાં પણ સમતિ છે. તેમજ ઉભયની વિવક્ષા કરતાં આત્મા અને પર ઉભયમાં સમકિત છે. આજ ત્રણ પ્રકારને ભાષ્યમાં દર્શાવતા કહે છે : * અધિકરણના ત્રણ પ્રકાર # . ૧. આત્મસંનિધાન :- આત્મામાં જ રહેલુ સમકિત. ૨. પરસંનિધાન :- પરમાં સ્થિત સમક્તિ. આ વિકલ્પમાં આત્મામાં સમકિત હોવા છતાં તેની વિવક્ષા નથી. ૩. ઉભય સંનિધાન :- આત્મા અને પર નિમિત્ત-ઉભયમાં રહેલા સમકિતની આમાં વિવેક્ષા છે. “આત્મસન્નિધાનનો અર્થ હિતકારી મિત્ર બનીને ભાષ્યકાર સ્વયં વિશેષથી કહે છે :- આત્મા જ આધાર બને ત્યારે આત્મસન્નિધાન કહેવાય. આને બીજા પ્રસિદ્ધ શબ્દ વડે અભ્યત્તર સન્નિધાન પણ કહેવાય છે. “અભ્યન્તર' શબ્દમાં અન્તર' શબ્દ એ આસન્ન-સમીપના અર્થમાં છે. અર્થાત્ સમ્યગ્દર્શનનો આસન્ન = સમીપવર્તી આધાર આત્મા છે. હવે પર સન્નિધાનનો અર્થ કહે છે :- પર એટલે બાહ્ય પ્રતિમાદિ કલ્પિત રૂપ. આદિ શબ્દથી સાધુ વગેરે પણ સમજી લેવા. આ રીતે “ઉભય સન્નિધાન'ની ભાવના (અર્થ) કરવી. અત્યારે આધારના ત્રણ પ્રકાર કહ્યા હોવાથી અન્ય કોઈને એવી શંકા થાય કે આ ત્રણ (આધાર)માંથી શેમાં સમકિત રહેલું છે ? અથવા બીજી રીતે પ્રશ્ન થઈ શકે. તે આ રીતે૨. વાઘTચ્ચત્તરસંન્નિધાને પB.સિં. ૨. વાયં-તિમારિ ત્પિતરુપમ્ મુ. (ઉંમાં.) I Page #213 -------------------------------------------------------------------------- ________________ १२८ • જ્ઞાનાવનામધાર નવા तत्त्वार्थाधिगमसूत्रम् १/७ ___ भाष्य- आत्मसन्निधाने परसन्निधाने उभयसन्निधाने इति। आत्मसन्निधाने तावत् जीवे सम्यग्दर्शनं जीवे ज्ञानं जीवे चारित्रमित्येतदादि।। पुनराश्रयः किमभ्यन्तरमात्मा उत बाह्यं प्रतिमादिवस्तु यदुपष्टम्भेनोपजातमुतोभयमिति प्रश्नित आहआत्मसन्निधाने तावदित्यादि । आत्माधारविवक्षायां जीवे सम्यग्दर्शनं, तस्यान्यत्रादर्शनात्, यथा रुचिः, एवं ज्ञानचारित्रे अपीति, एतदाह- जीवे ज्ञानं जीवे चारित्रमिति।। न च ज्ञान-दर्शन-चारित्राणि विरहय्यान्यो जीवोऽस्तीति काल्पनिकमपदिशति । कथम् ? यदा तावज्जीवे सम्यग्दर्शनं तदा ज्ञान-चारित्रे आधारभावं प्रतिपद्येते, ज्ञान-चारित्रात्मनि जीवे सम्यग्दर्शनम् । यदा जीवे ज्ञानं तदा दर्शन-चरणयोराधारता, यदा जीवे चारित्रं तदा ज्ञान-दर्शनयोराधारता, - હેમગિરા - ભાષ્યાર્થ :- જવાબ :- આત્મ સંનિધાનમાં, પર સંનિધાનમાં અને ઉભય સંનિધાનમાં હોય છે. આત્મસંનિધાનમાં એટલે જીવમાં સમ્યગ્દર્શન જીવમાં જ્ઞાન અને જીવમાં ચારિત્ર ઈત્યાદિ. # વ = આત્મામાં જ સમક્તિ છે પ્રશ્ન :- “સમ્યગ્દર્શન” એ ગુણ છે. અને ગુણ તો અમુક (દ્રવ્ય)ને આશ્રયીને જ રહે તો તેનો આશ્રય કોણ છે ? શું અભ્યન્તરાત્મા છે? અથવા જેના સહારે આ સમકિત પ્રાપ્ત થયું છે તે બાહ્ય પ્રતિમાદિ વસ્તુ છે ? અથવા તો શું ઉભય છે ? જવાબ :- સમ્યગદર્શનના આધાર તરીકે આત્માની વિવક્ષા કરીએ તો જીવમાં સમક્તિ છે તેમ જાણવું. કારણ કે જીવ (ચેતન) સિવાય અન્યમાં આ (સમકિત) જોવા નથી મળતું. એ જ પ્રમાણે જ્ઞાન-ચારિત્ર વિશે સમજવું કે જેમ આ રુચિ રૂપ સમ્યગ્દર્શન જીવમાં જ જોવા મળે છે, તેમ જ્ઞાન અને ચારિત્ર પણ જીવમાં હોય. તેથી ભાષ્યમાં નીવે જ્ઞાનં નીવે ચારિત્ર એવું કહ્યું. ભાષ્યમાં આ પદો કહેવા પાછળનું કારણ એ પણ છે કે કેટલાક “જ્ઞાન, દર્શન, ચારિત્રને છોડીને રહેનાર અન્ય સ્વરુપવાળો (શૂન્યસ્વરૂપ) કોઈ જીવ છે આવી કલ્પના કરે છે જે યુક્ત નથી. આવી કાલ્પનિક વિચારણાનું નિરસન કરવા માટે ભાષ્યના ઉપરોક્ત પદો છે. ભાવાર્થ આ પ્રમાણે સમજી શકાય છે : જ્યારે જીવમાં સમ્યગદર્શને આવે ત્યારે જ્ઞાન-ચારિત્ર યુક્ત આત્મા એ આધારરૂપ બને છે અર્થાત્ જ્ઞાન-ચારિત્રાત્મક આત્મામાં સમ્યગ્દર્શન રહ્યું. સમ્યગ્દર્શન આધેય બનશે. તે જ રીતે જયારે જીવમાં સભ્ય જ્ઞાન આવે ત્યારે દર્શન અને ચારિત્રરૂપ આત્મા આધાર બનશે અને જ્ઞાન એ આધેય બનશે. જયારે “જીવમાં સમ્યગું ચારિત્ર' આવે ત્યારે જ્ઞાન-દર્શન રૂપ આત્મા આધાર બનશે અને ચારિત્ર એ આધેય બનશે. એ જ પ્રમાણે જ્ઞાન આદિમાં છે જેને એવા આ જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ૨. “ન્નિધાન હં માં. Page #214 -------------------------------------------------------------------------- ________________ १२९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • बाह्य-उभयसन्निधानविकल्पनिदर्शनम् । भाष्य- बाह्यसन्निधाने जीवे सम्यग्दर्शनं नोजीवे सम्यग्दर्शनमिति यथोक्ता विकल्पाः। उभयसन्निधाने चाप्यभूताः सद्भूताश्च यथोक्ता भङ्गविकल्पा 'इति ।। . चारित्रमाधेयमिति । एतदादि इति । एतानि ज्ञानादीनि आदिर्यस्य गुणान्तरस्य तदेतदादि, तदपि जीवे आधारे दृश्यम्, भव्याभव्यत्वादि। बाह्यसन्निर्धाने जीवे सम्यग्दर्शनमित्यादि ।। ____ ननु चात्मन्येवोपलभ्यत इत्युक्तं कथमिदानी परस्मिन्नपि व्यपदिशति?। उच्यते- न यदेव यत्राविभागेनावस्थितं तदेव तत्रेत्युच्यते, किन्तु अन्यत्राप्यवस्थितमन्यत्र अपदिश्यते, देवदत्ते धनमिति गेहस्थमेव तत्रेत्युच्यते । जीवे सम्यग्दर्शनमित्यादयो विकल्पाः पूर्वं भाविता एव, इहाप्याधारभेदं केवलमुच्चारयता सर्वं तथैव भावनीयम् । उभयसन्निधाने चाभूताः सद्भूताश्च षडेव यथोक्ता भङ्गा - હેમગિરા - ભાષ્યાર્થ :- બાહ્ય સંનિધાનમાં = “જીવમાં સમ્યગ્દર્શન, નોજીવમાં સમ્યગ્દર્શન આ પ્રમાણે યથોક્ત (પૂર્વે કહેલાં) વિકલ્પો સમજવા. ઉભય સંનિધાનમાં પણ સમ્મવિત અને અસત્મવિત એવા યથોક્ત (પૂર્વે જે સ્વામિત્વના પ્રકરણમાં કહેવાએલા) વિકલ્પો કહ્યાં તે અહીં પણ તે જ રીતે સમજી લેવા. ત્રણેનો તથા ભવ્ય-અભવ્યત્વાદિ ગુણાન્તરનો આધાર પણ જીવ જ છે. જે રીતે આત્મ સંનિધાનમાં ‘નીવે સીન' એ વિકલ્પ કહ્યો એ જ રીતે બાહ્ય સંનિધાનમાંય વિકલ્પ જાણવો. વિશેષ એ કે અહીં જીવ એટલે પરનિમિત્ત રૂપ જીવ લેવો કે જેનાથી સમકિત પ્રાપ્ત થયું છે. છે ...તો પરમાં પણ સમક્તિ કહેવાય ? પ્રશ્ન :- સમ્યગ્દર્શન જો આત્મનિષ્ઠ જ છે તો “પર (જીવ કે અજીવ)માં આનો વ્યપદેશ” કઈ રીતે ઘટે? જવાબ :- જે વસ્તુ જ્યાં અવિભકત = અભિન્ન પણે રહેલ હોય તે ત્યાં જ રહેલી છે તેમ ન કહેવાય, કિન્તુ અન્ય સ્થાને રહેલ વસ્તુનું વિધાન અન્યત્ર પણ થાય છે.દા.ત.* દેવદત્તની સમીપમાં હાલ ધન નથી પણ ઘર કે બેંકમાં જો તેની મિલ્કત જમા છે છતાં તે “દેવદત્ત ધનવાન છે તેવો વ્યવહાર થાય જ છે. અર્થાત્ અન્યત્ર (ઘરમાં) રહેલા ધનનો વ્યપદેશ અન્યત્ર (દેવદત્તમાં) કરાય છે. એ જ રીતે અન્યત્ર (જીવમાં) રહેલા સમ્યગ્દર્શનનો વ્યપદેશ અન્યત્ર (પ્રતિમાદિ નિમિત્તમાં) થાય છે. તેથી જીવમાં રહેલા સમ્યગ્દર્શનનો વ્યપદેશ નિમિત્ત ભૂત એવા, જીવ કે પ્રતિમાદિમાં કરાય તેમાં કોઈ દોષ નથી. આ અંગે થતાં અનેક ('નીવે સગર્શનમ્ ઈત્યાદિ') વિકલ્પો પૂર્વે સમજાવી દીધા છે. ત્યાં સ્વામીના ભેદે આ વિકલ્પો કહ્યાં હતા. જયારે અહીં માત્ર ‘આધાર’ના ભેદથી તે તે પૂર્વે દર્શાવેલા બધા વિકલ્પો સમજી લેવા. ઉભય સન્નિધાનમાં પણ અસંભવિત વિકલ્પો ૬ અને સંભવિત વિકલ્પો ૬ બનશે. ત્યાં (પૂર્વે સમ્યગ્દર્શનના સ્વામિત્વપ્રકરણમાં) કહેલા ભંગ જ અહીંના વિકલ્પ રૂપ છે અથવા તે ભાંગાઓ વિશે જ આ * * ઇત્તચિંતિત પ મુ. પ્રતો ન ટૂર: (TB.નિ.) | ૨. ધાને મ.૨. અન્યથાથવસ્થિત્વમન્યત્વે રાB.. Page #215 -------------------------------------------------------------------------- ________________ •सम्यक्त्वस्य स्थितिद्वारेण निरूपणम. तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- स्थितिः। सम्यग्दर्शनं कियन्तं कालम् ?। सम्यग्दृष्टिर्द्विविधा। सादि: सपर्यवसाना सादिरपर्यवसाना च। एव विकल्पाः भङ्गेषु वा विकल्पा इति ।। स्थितिद्वारं 'स्पृशति', स्थितिरित्येतद् विवृणोति सम्यग्दर्शनं कियन्तं कालं सम्पन्नं सदवतिष्ठते? “कालाध्वनो” (पाणिनिः अ.२, पा.३, सू.५) इति द्वितीया । प्रश्नयितुरयमभिप्रायः- प्रागभूत्वा मिथ्यादृष्टेर्दर्शनमाविश्चकास्ति, यच्चोत्पत्तिमत् तत् सादिसंपर्यवसानं दृष्टं मनुष्यत्वादिवत्, किञ्चित् सादि अपर्यवसानं सिद्धत्वादिवत्, आचार्योऽपि प्रश्नाभिप्रायानुरूपमेवोत्तरमाह- सम्यग्दृष्टिद्धिविधेत्यादि । द्विविधेति सादिः सपर्यवसाना सादिरपर्यवसाना चेत्येवं द्विविधा शोभना दृष्टिः । का च शोभना ? या शुद्धदलिककृता, या च दर्शनमोहनीयक्षयात् त्रयाणां भवति छद्मस्थस्य श्रेणिकादेरिव, - હેમગિરા - ભાષ્યાર્થ:- સ્થિતિ દ્વાર :- સમ્યગ્દર્શન કેટલા કાળની સ્થિતિવાળું છે? સમ્યગ્દષ્ટિ બે પ્રકારે છે. ૧. સાદિ સપર્યવસાન ૨. સાદિ અપર્યવસાન. વિકલ્પો સમાયેલા છે તેમ જાણવું. હવે સમ્યક્ત્વ અંગે સ્થિતિદ્વારનું વિવેચન કરે છે. ભાષ્યમાં વિયન્ત શાક્ત પદમાં જે દ્વિતીયા વિભક્તિ કરી છે. તે પાણીની વ્યાકરણમાં ૨/૩/પથી અને સિદ્ધહેમ વ્યાકરણમાં ર/ર/૪ર સૂત્રથી કરવામાં આવી છે. (અર્થ - કાલવાચી અને માર્ગ વાચી શબ્દોને કર્મસંજ્ઞા થતાં દ્વિતીયા વિભક્તિ કરવી.) પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્ન કરનારનો આશય એ છે કે – પૂર્વે ક્યારે પણ સમકિત મેળવ્યું નથી જેને એવા મિથ્યાષ્ટિને જે પ્રથમવાર સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે તેને સાદિ સપર્યવસાન જાણવું કે ? સાદિ અપર્યવસાન જાણવું? કારણ કે ઉત્પન્ન થયેલ સમકિત કેટલાકને મનુષ્યાદિ પર્યાયની જેમ સાદિ સપર્યવસાન અને કેટલાકને સિદ્ધ વગેરે પર્યાયની જેમ સાદિ અપર્યવસાન હોય છે. તેથી સમ્યગ્દર્શનનો ચોક્કસ કાળ કયો છે તે જણાવો? | # શોભના દૃષ્ટિના ભેદwભેદ * પ્રશ્નકારના અભિપ્રાય મુજબ ઉત્તર આપતા વાચકશ્રી કહે છે કે – સમ્યગ્દષ્ટિ એટલે શોભનાદષ્ટિ, તે બે પ્રકારે છે. સાદિ સપર્યવસાન અને સાદિ અપર્યવસાન. શોભના એટલે (૧) શુદ્ધ દલિકોથી કરાયેલ (૨) દર્શનમોહના ક્ષયથી કરાયેલ આ બીજા નંબરની શોભના દષ્ટિ ત્રણ પ્રકારે સંભવે છે. ૧. શ્રેણિકાદિ જેવા છપ્રસ્થને દર્શનમોહનીયના ક્ષયથી થતી શોભનાદષ્ટિ. ૨. અપાય સદ્ દ્રવ્ય (એનું સ્વરૂપ આગળ કહેશે)ના ક્ષયથી ભવસ્થકેવળીની શોભનાદષ્ટિ. તેમજ ૩. અપાયસન્ દ્રવ્યના ક્ષયથી થતી સિદ્ધ ભગવંતોની શોભનાદષ્ટિ. આમાં શ્રેણિકાદિ છદ્મસ્થને અપાયસન્ દ્રવ્યમાંથી સદ્રવ્ય (સમકિત મોહનીયના શુદ્ધ '.. અર્વિતિત પાટો મુકતો ન હૃદ: ( માં) ૨. ઉત્પન્ન સવ" TA./ Page #216 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સર્ણનસ્ય સાવ્યિા છે १३१ अपरा भवस्थस्यपायसāव्यपरिक्षये केवलिनः, अपरा सिद्धस्येति । तत्र याऽपायसद्रव्यवर्तिनी श्रेणिकादीनां सद्रव्यापगमे च भवति अपायसहचारिणी सा सादिसपर्यवसाना, यस्मिन् काले श्रेणिकादिभिर्दर्शनमोहसप्तकं क्षपयित्वा रुचिराप्ता स आदिस्तस्याः, यदा त्वपाय: आभिनिबोधिकमपगतं भविष्यति केवलज्ञाने उत्पन्ने सोऽन्तोऽस्याः सम्यग्दृष्टेः, एतदाह- सादि: सपर्यवसानेति । ___ या तु भवस्थकेवलिनो द्विविधस्य सयोगाऽयोगभेदस्य सिद्धस्य वा दर्शनमोहनीयसप्तकक्षयादपायसद्व्यक्षयाच्चोदपादि सा सादिरपर्यवसानेति । यस्मिन् काले दर्शनमोहनीयं क्षपयित्वा प्राप्ताः स आदिः तस्याः। एवमेव तत्त्वमित्येवंविधा या रुचिः सा न कदाचित् तस्यापैष्यतीति । एवं यथाक्रममुपन्यस्य स्वयं व्याख्यानयति- सादिसपर्यवसानेति यदुक्तं तस्येदं व्याख्यानम्- सादिसपर्यवसानमेव सम्यग्दर्शनम्। यच्चापायसद्व्व्यवर्ति तच्च सम्यग्दर्शनमितीह भणति। यच्च सद्रव्यविगमे अपायसम्भवे श्रेणिकादीनां तच्च भणति । कथं च सादीति ? सहादिना वर्तत इति सादि, यस्मिन् काले – હેમગિરા - દલિક )નો ક્ષય થતાં જે અપાય સહચારીણી દષ્ટિ થાય તે સાદિ સપર્યવસાન દષ્ટિ કહેવાય તે આ રીતે કે જયારે શ્રેણિકાદિ વડે દર્શનમોહ સપ્તકનો ક્ષય કરી રુચિ-શ્રદ્ધા પ્રાપ્ત કરાઈ ત્યારે તેમને અપાય સહચારિણી દૃષ્ટિની આદિ થઈ. અપાય એટલે “આભિનિબોધિક બોધ'; અને જયારે કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે (થશે)ત્યારે આ અપાય નાશ પામશે અને આ અપાયસહચારિણી દષ્ટિનો અન્ન (પર્યવસાન) થશે. આને “સાદિ સપર્યવસાન દષ્ટિ કહેવાય. * સાદિ-અપર્યવસાન સમ્યગ્દષ્ટિને ઓળખીએ # ભવસ્થ એવા સયોગી કેવળી અને અયોગી કેવળી અથવા સિદ્ધ ભગવન્તોને દર્શન મોહનીયસતકનો તેમજ અપાય સદ્ધવ્યનો ક્ષય થવાથી જે દૃષ્ટિ પ્રાપ્ત થઈ તે સાદિ અપર્યવસાન કહેવાય. જે કાળે સયોગી કેવળી આદિ આત્માઓએ દર્શન સપ્તકનો ક્ષય કર્યો હતો ત્યારે આ દૃષ્ટિની સાદિ થઈ. તથા આ “આ પ્રમાણે જ તત્ત્વ છે” અર્થાત્ ભગવાને જે કહ્યું છે તે જ તત્ત્વ છે. એવા પ્રકારની જે રુચિ (દષ્ટિ) છે તે હવે ક્યારેય તેમની જવાની નથી તે એપક્ષાએ અપર્યવસાન થઈ. - આ સાદિ અપર્યવસાન દષ્ટિ કહેવાય. આમ યથાક્રમે બન્ને (સાદિ સપર્યવસાન, સાદિ અપર્યવસાન) દૃષ્ટિનો ઉપવાસ કરી ભાષ્યકાર સ્વયં આ બે દૃષ્ટિમાં સમ્યગ્દર્શન કોને કહેવાય એની વ્યાખ્યા કરતા કહે છે કે આ બેમાં જે સાદિ સંપર્યવસાન દષ્ટિ છે તે દૃષ્ટિ અહીં સમ્યગ્દર્શન કહેવાય છે. અર્થાત્ જે અપાયવાળું અને સદ્ગવ્યવર્તી છે તે સમ્યગ્દર્શન કહેવાય. તેમજ સદ્ધવ્યનો નાશ થવા છતાં અપાય સહિતનું શ્રેણિકાદિનું સમકિત તે પણ સમ્યગ્દર્શન કહેવાય. પ્રશ્ન :- આ સમ્યગ્દર્શનની સાદિ કઈ રીતે સંભવે? જવાબ :- જે આદિપૂર્વક વર્તે તે “સાદિ ૧. ચોથાચ મેચ જA. ૨. Uવમેતત્ તત્ત્વ" મુ.(TA.)T Page #217 -------------------------------------------------------------------------- ________________ १३२ • સીન્દ્રસ્ય સ્થિતિપ્રતિપાદ્ધનમ્ • तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- सादिसपर्यवसानमेव च सम्यग्दर्शनम्। तज्जघन्येनान्तर्मुहूर्तम्, उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणिसाधिकानि। मिथ्यादर्शनपुद्गलान् विशोध्य स्थापयति सम्यग्दर्शनतया तदा सादि, यदा त्वनन्तानुबन्ध्युदयात् पुनर्मिथ्यादर्शनतया परिणाममानेष्यति क्षपयित्वा वा तान् सम्यग्दर्शनपुद्गलान् केवली भविष्यति तदा संपर्यवसानम् । सह पर्यवसानेन यद् वर्तते तत् सपर्यवसानमेव सम्यग्दर्शनम् । यदा च दर्शनसप्तकं क्षपयित्वा प्राप्नोति श्रेणिकादि: स आदिस्तस्य केवलप्राप्तावन्त इति । तत् पुनः सम्यग्दर्शनं सादिसपर्यवसानम् । शुद्धदलिकसहवर्तिनी रुचिः कियन्तं कालं भवतीति यत् पुरस्ताच्चोदितं तद् भावयन्नाह- तज्जघन्येनेत्यादि । तत् सम्यग्दर्शनं जघन्येन अन्तर्मुहूर्तम्, मुहूर्तो घटिकाद्वयं, मुहूर्तस्य मध्यं अन्तर्मुहूर्तम् । तदवतिष्ठते जघन्येनेति । ‘सुप्सुपेति समासो भवति । अत्यन्तसंयोगे कालस्य द्वितीया। एतद् भवति तथा कश्चिज्जन्तुः सम्यग्दर्शनं द्विघटिकान्तस्तत्परिणाममनुभूय मिथ्यादर्शनी - હેમગિરા - ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શન એ સાદિ સપર્યવસાન જ હોય છે. આ સમ્યગદર્શન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ હોય છે. કહેવાય. જયારે મિથ્યાદર્શનના પુદ્ગલોને વિશુદ્ધ કરીને સમ્યગ્દર્શન તરીકે સ્થાપન કરાય ત્યારે સમ્યગ્દર્શનની સાદિ થઈ કહેવાય. વળી જ્યારે અનંતાનુબંધીના ઉદયથી ફરી મિથ્યાદર્શન તરીકે પરિણમશે અથવા તો સમ્યગ્રદર્શનના પુદ્ગલોને ખપાવી કેવળી બનશે ત્યારે સમ્યગ્દર્શનનો અંત (પર્યવસાન)કહેવાશે. પર્યવસાન સાથે વર્તે તે સપર્યવસાન સમ્યગ્દર્શન કહેવાય. શ્રેણિકાદિએ જ્યારે દર્શન સપ્તકનો ક્ષય કરી સમ્યગદર્શન પ્રાપ્ત કર્યું છે ત્યારે સમ્યગ્દર્શનની આદિ થઈ ગણાય. તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં આ સમ્યગ્દર્શનનું પર્યવસાન (અંત) થશે તેથી આ સમ્યગ્દર્શનને પણ સાદિ સપર્યવસાન સમ્યગ્દર્શન કહેવાય. - સાદિ સપર્યવસાન સમ્યગ્દર્શનની પીછાણ ૪ શુદ્ધદલિક સહવર્તિની આ રુચિ (સમ્યગ્દર્શન) કેટલા કાળ સુધી રહે છે ? આ પ્રશ્ન જે પૂર્વે પૂછાયેલ તેનો જવાબ આપતા કહે છે – તે સમ્યગ્દર્શન જઘન્યથી અન્તર્મુહૂર્ત સુધી રહે. મુહૂત એટલે બે ઘડી. મુહૂતનો અંતવર્તી ભાગ તે અન્તર્મુહૂત કહેવાય. “અન્તર્મુહૂર્ત પદમાં સુપ્સ, સમાસ કર્યો છે, તથા અત્યંત સંયોગના અર્થમાં દ્વિતીયા વિભક્તિ કરી છે. જ્યારે કોઈ જીવા સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને બે ઘડી સુધી તેને અનુભવીને મિથ્યાદર્શની થાય અથવા કેવળી થાય, ત્યારે આ જઘન્ય સ્થિતિ ઘટે. આ પ્રમાણે જઘન્યસ્થિતિ કહીને ઉત્કૃષ્ટ સ્થિતિનું નિરૂપણ કરે છે :- સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક ૬૬ સાગરોપમની સમજવી. તેની ભાવના આ પ્રમાણે૨. સપર્યવસાનૈનાનેન ય ર માં.. ૨. તથા સભ્યનં શ્વપ્નનુદ્ધિ” હું મ.. Page #218 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • सम्यग्दृष्टिस्थितिनिरूपणम् • १३३ भाष्य - सम्यग्दृष्टिः सादिरपर्यवसाना । सयोगः शैलेशीप्राप्तश्च केवली सिद्धश्चेति । । भवति केवली वा परतः, एवं च जघन्यां स्थितिमाख्यायोत्कृष्टां निरूपयन्नाह - उत्कृष्टेनेत्यादि । उत्कर्षेण कियन्तं कालमास्ते ? षट्षष्टिः सागरोपमाणि साधिकानि, तद्भावना- इहाष्टवर्पः सम्यग्दर्शनमधिगम्य समासादितदीक्षः पूर्वकोटीं विहृत्याष्टवर्षोनाम् अपरिच्युतसम्यग्दर्शनो विजयादीनां चतुर्णामन्यतमस्मिन् विमाने उदपादि स्थितावुत्कृष्टायां त्रयस्त्रिंशत्सागरोपमस्थितिः, तत्क्षयाच्च प्रच्युत्य मनुजेषु संहदर्शनः समजनि, पुनस्तेनैव प्रकारेण संयममनुष्ठाय तदेव विमानं तावत्स्थितिमनुप्रापत्, पुनः स्थितौ क्षीणायामक्षीणतत्त्वार्थ श्रद्धानः संयमं प्राप्यावश्यन्तया सिद्ध्यति । एवं द्वे त्रयस्त्रिंशतौ षट्षष्टिः पूर्वकोटीत्रयातिरिक्ता, अच्युतकल्पे वा द्वाविंशतिसागरोपमस्थितिस्तिस्त्रो वाराः समुत्पद्यते, 'તતઃ परमवश्यम्भाविनी तस्य सिद्धिरिति । यदुक्तं पुरस्तात्-सम्यग्दृष्टिर्द्विविधा सादिः सपर्यवसानेति सोऽशो भावितः । स्थितिरेव सादिरपर्यवसानेति योंऽशस्तं भावयत्यनेन - सम्यग्दृष्टिः सादिरपर्यवसाना सयोग इत्यादिना । सह योगैर्मनो→ હેમગિરા • ભાષ્યાર્થ :- સમ્યગ્દષ્ટિ એ સાદિ અપર્યવસાન હોય છે. સમ્યગ્દષ્ટિ એવા સયોગી કેવળી, અયોગી (શૈલેશીપ્રાપ્ત) કેવળી અને સિદ્ધ ભગવન્તો સાદિ અપર્યવસાન સમ્યગ્દષ્ટિ કહેવાય. * સમ્યગ્દર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ આઠ વર્ષનો કોઈ જીવ સમ્યગ્દર્શન મેળવી સંયમને આઠ વર્ષન્યૂન પૂર્વ ક્રોડ વર્ષ સુધી પાળી સમકિતથી પતિત થયા વિના સમકિત સહિત કાળ કરીને વિજય આદિ ચાર અનુત્તર વિમાનમાંથી કોઈ એકમાં ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ બને. ત્યાંથી ચ્યવીને મનુષ્યભવમાં સમકિત સહિત આવે. અને ફરી પૂર્વની જેમ સંયમ પાળી પૂર્વવત્ તે જ દેવ વિમાનમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળો દેવ થાય. આ દેવ સ્થિતિ પૂરી થયા બાદ અખંડ સમકિતવાળો આ જીવ (માનવપણું મેળવી) સંયમ પાળીને અવશ્ય સિદ્ધ બને. આ પ્રમાણે બે વાર ૩૩ સાગરોપમ અને ત્રણ નર ભવની સ્થિતિ ગણતા કુલ ત્રણ પૂર્વ ક્રોડ વર્ષ અધિક ૬૬ સાગરોપમ સ્થિતિ પૂર્ણ થઈ અથવા ૨૨ સાગરોપમ સ્થિતિવાળા અચ્યુતકલ્પમાં કુલ ત્રણ વાર આ જીવ ઉત્પન્ન થાય (કુલ સાત ભવ કરવા પડે) અને પૂર્વોક્ત ઉત્કૃષ્ટ (સાધિક ૬૬ સાગરોપમની) સ્થિતિ પૂર્ણ થાય ત્યાર પછી અવશ્ય સિદ્ધ થાય. પહેલા જે કહ્યું કે સમ્યગદૃષ્ટિ (સાદિ સપર્યવસાન અને સાદિ અપર્યવસાન) બે પ્રકારે છે તેમાં ‘સાદિ સપર્યવસાન’ અંશનો વિચાર થઈ ગયો છે. હવે સાદિ અપર્યવસાન રૂપ બીજા સ્થિતિ-અંશ ને જણાવતાં કહે છે આ સાદિ અપર્યવસાનરૂપ સ્થિતિ સયોગી આદિ સમ્યગ્દષ્ટિને હોય છે. સયોગ એટલે મન-વચન અને કાયરૂપ યોગ. આ યોગ સાથે વર્તનારા કેવળી તે સયોગ કેવળી, કેવળજ્ઞાન મેળવ્યા બાદ જ્યાં સુધી શૈલેશી અવસ્થા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સયોગ કેવળી ૧. અત: મુ. (માં.વં.)| Page #219 -------------------------------------------------------------------------- ________________ १३४ •विधानद्वारेण सम्यग्दर्शनपरामर्शः. तत्त्वार्थाधिगमसूत्रम् १/७ ___ भाष्य- विधानम्। हेतुत्रैविध्यात् क्षयादि त्रिविधं सम्यग्दर्शनम् । वाक्-कायलक्षणैः सयोगकेवली, उत्पन्ने केवलज्ञाने यावच्छैलेशी न प्रतिपद्यते तावत् सयोगकेवली, शैलेशीप्रतिपत्तौ तु निरुद्धयोगत्वादयोगः। एतदेवाह- शैलेशीप्राप्त इति । ___ शिलानां समूहाः शैलाः तेषामीशो मेरुस्तस्य भावः शैलेशी अचलतेतियावत् तां प्राप्तः। स चेयान् कालो ज्ञेयः-मध्यमया वृत्त्या पञ्च ह्रस्वाक्षराण्युच्चार्यन्ते यावत्, ततः परं सिद्ध्यत्येव । एष द्विविधोऽपि केवली सयोगायोगाख्यो भवस्था साद्यपर्यवसायनः सम्यग्दृष्टिरुच्यते । सिद्धश्च सर्वकर्मवियुत इति यतः सादिरप्यसौ रुचिर्न कदाचिदपैष्यतीति । सम्यग्दृष्टिः सादिरपर्यवसानैवेत्ययं स्त्रीलि ङ्गनिर्देशः भवस्थकेवलिनः सयोगायोगस्य च सिद्धस्य च तस्यारुचेरनन्यत्वख्यापनार्थो, नासौ ततोऽन्य इति । अथवा सम्यग्दृष्टिः सादिरपर्यवसाना याऽभिहिता तामनुभवति सयोगादिरिति नेयम् ।। __सम्प्रति विधानद्वारं परामृशन्नाह- विधानमिति। विधीयते तदिति विधानं भेदः प्रकार इति ।। – હેમગિરા ભાષ્યાર્થ - વિધાન :- સમ્યગ્દર્શન પ્રાપ્તિના હેતુ ત્રણ પ્રકારના છે તેથી સમ્યગ્દર્શન ક્ષય આદિ ત્રણ પ્રકારે કહેવાય છે. કહેવાય. શૈલેશી અવસ્થા મેળવતાં જ યોગનિરોધ થઈ જતા “અયોગ કેવળી કહેવાય. શિલાઓનો સમૂહ તે “શૈલ' કહેવાય. તે શૈલનો ઈશ તે શૈલેશ. અર્થાત્ સર્વ પર્વતોના રાજા મેરૂપર્વતના જેવી અચલ અવસ્થા તે શૈલેશી અવસ્થા કહેવાય. આ શૈલેશી અવસ્થાનો કાળ મધ્યમવૃત્તિથી બોલાતા પાંચ હૃસ્વાક્ષર (અ, ઈ, ઉં, ઝ, લુ) સુધીનો સમજવો. ત્યાર પછી આત્મા ચોક્કસ સિદ્ધ થાય. આ બન્ને પ્રકારના સયોગ અને અયોગ નામના ભવસ્થ કેવળીઓ “સાદિ અપર્યવસાન સમ્યગ્દષ્ટિ કહેવાય છે. સિદ્ધ એ તો સર્વ કર્મથી વિમુક્ત છે. આદિ (ઉત્પન્ન) થયેલ રુચિ ક્યારે પણ સિદ્ધાત્મામાંથી જતી નથી તેથી સિદ્ધો પણ સાદિ અપર્યવસાન સમ્યગ્દષ્ટિ છે. “સાષ્ટિ સવિરપર્યવસાના” એ પદમાં સમ્યગ્દષ્ટિનું સાદિઅપર્યવસાના એમ સ્ત્રીલિંગ વિશેષણ લખવાનું કારણ એ છે કે સંયોગ કે અયોગ ભવસ્થ કેવળી તેમજ સિદ્ધ ભગવન્તોને આ રુચિ સાથે અનન્યપણુ છે. અર્થાત્ સચિનો આ ત્રણે આત્માઓ સાથે કોઈ ભેદ નથી. તે જણાવવા સમ્યગ્દષ્ટિ “સાદિ-અપર્યવસાના આ પ્રમાણે સ્ત્રીલિંગ પ્રયોગ કર્યો છે. અથવા તો સાદિ અપર્યવસાન એવી આ સમ્યમ્ દૃષ્ટિને આ સયોગ કેવળી આદિ ત્રણે આત્માઓ અનુભવે છે. એ અર્થમાં સ્ત્રીલિંગ પ્રયોગ જાણવો.હવે વિધાન દ્વારને સમજાવે છે. * સમકિતના ભેદને નિહાળીએ ૪ જેના થકી વસ્તુનું વિધાન કરાય તેને વિધાન કહેવાય. વિધાન, ભેદ, પ્રકાર આ બધા એકાર્થક છે. પ્રશ્ન :- પૂર્વે “સાધન દ્વારમાં સમ્યગ્દર્શનના બે ભેદ ૧. નિસર્ગ અને ૨. અધિગમ. એ ૬. યમ્ TA. Page #220 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • साधनविधानयोः भेदविभावना• १३५ ननु च साधनद्वारेऽभिहित एव भेदो निसर्गसम्यग्दर्शनम्, अधिगमसम्यग्दर्शनमिति च, किं पुनर्भेद आख्यायते ? उच्यते- तत्र न सम्यग्दर्शनस्य भेदः प्रतिपिपादयिषितः, किन्तु निमित्तम्, तत्र क्षयादि यदुत्पत्तौ कारणतां प्रतिपद्यते तद्भेदो विवक्षितः, इह तु तेन निमित्तेन यत् कार्यमुपजनितं तस्य भेदः प्रतिपाद्यत इति, एवं च कृत्वा वक्ष्यमाणस्य सङ्ख्याद्वारस्यास्य च विधानद्वारस्य स्पष्ट एव भेदो निदर्शितः स्यात् ।। विधानं सम्यग्दर्शनस्य भेदकं, क्षयसम्यग्दर्शनम् उपशमसम्यग्दर्शनं क्षयोपशमसम्यग्दर्शनमिति । सङ्ख्याद्वारेषु तद्वतो भेदः प्रतिपाद्यते, कियत् सम्यग्दर्शनम् ? कियन्तः सम्यग्दर्शनिन इत्यर्थः । निर्णयवाक्येऽपि चासङ्ख्येयानि सम्यग्दर्शनानीत्यस्मिन्नसंख्येयाः सम्यग्दर्शनिन इत्यर्थः, मतुब्लोपादभेदोपचारात् अर्शादिपाठाद् वा, तस्माद्युक्तं त्रयाणां साधन-विधान-सङ्ख्याद्वाराणां परस्परेण भेद इति । -- હેમગિરા પ્રમાણે કહેવાઈ જ ગયા છે તો ફરી આ વિધાન (ભેદ)ની વ્યાખ્યા શા માટે કરો છો ? જવાબ :- પૂર્વે સાધનદ્વારમાં સમ્યગદર્શનના ભેદ કહેવાનું ઈષ્ટ નહોતું પણ સમ્યગદર્શનના નિમિત્તને જ કહેવું ઈષ્ટ હતું. વળી ત્યાં તો ક્ષય આદિ સમકિતની પ્રાપ્તિમાં જે કારણો છે તેના ભેદોની વાત જણાવી હતી. ત્યારે અહીં તો તે કારણો થકી ઉત્પન્ન થનાર જે સમકિત રૂપકાર્ય છે તેના ભેદની વાત કરવી છે. તેથી પુનરૂકિત નથી. આ વાત કરીને આગળ કહેવાતા “સંખ્યા' દ્વાર અને આ “વિધાન” દ્વારની ભેદરેખા પણ બતાવી દીધી છે. તે આ પ્રમાણે કે આ વિધાન દ્વારમાં સમ્યગ્દર્શનના ૧. ક્ષય સમ્યગ્દર્શન ૨. ઉપશમ સમ્યગ્દર્શન અને ૩. ક્ષયોપશમ સમ્યગ્દર્શન એમ ત્રણે ભેદ કહ્યા છે, જયારે સંખ્યા દ્વારમાં તે સમ્યગ્દર્શનવાળા (સમ્યગ્દર્શની)ના ભેદ કહેવાશે. એટલે ૧૮માં સૂત્રના ભાષ્યમાં સંખ્યા દ્વાર અંતર્ગત લખેલ પ્રશ્ન વાક્યમાં વિયેત્ સચદર્શનનો અર્થ વિયેત્ સચવર્શનિન કરવો. અર્થાત્ સમ્યગ્દર્શન કેટલા છે એમ નહીં પણ સમ્યગ્દર્શનવાળા (સમ્યગ્દર્શની) કેટલા છે એમ અર્થ કરવો અને એ જ પ્રમાણે નિર્ણય વાક્યમાં ધ્યેયનિ સીદ્દર્શનિ નો અર્થ માંડ્યા. સીનિના કરવો. * # સમ્યગ્દર્શન અને સમ્યગ્દર્શની વચ્ચે અભેદ ઉપર સમ્યગ્દર્શની પદમાં રહેલ “મતુપુ” (સ્વામી દર્શક) પ્રત્યયનો લોપ કરી સમ્યગ્દર્શનનો જે ઉલ્લેખ કર્યો છે તેનો હેતુ સમ્યગ્દર્શન-ગુણ અને સમ્યગ્દર્શન-ગુણી વચ્ચે અભેદ દર્શાવવાનો છે. અથવા વ્યાકરણમાં આવતાં ‘રિ’ ગણ પાઠમાં રહેલા શબ્દોમાં સ્વામી દર્શક પ્રત્યય તરીકે કમ્ (ક) પ્રત્યય પણ મૂકાય છે. જેમ કે કાશસિ વચ્ચે વિદત્ત રૂત્તિ સ: તે રીતે પ્રસ્તુતમાં પણ સીન કી રૂત્તિ સચનમ્ = સચદ્રની પ્રયોગ કર્યો છે. આ રીતે સાધન, વિધાન અને સંખ્યા ત્રણેમાં પરસ્પર ભેદ છે. હવે રુચી એ હકીકતમાં Page #221 -------------------------------------------------------------------------- ________________ १३६ •सम्यक्त्वावरणीयकर्मप्रज्ञापना. तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- *तदावरणीयस्य कर्मणो दर्शनमोहनीयस्य च क्षयादिभ्यः। तद्यथा- क्षयसम्यग्दर्शनं, उपशमसम्यग्दर्शनं, क्षयोपशमसम्यग्दर्शनमिति। सम्प्रति भेदकथने प्रवर्तमान एकस्याश्च भेदरूपता रुचेरयुक्तरूपेति मन्यमानः कारणोपाधिकं भेदं दर्शयन्नाह- हेतुत्रैविध्यात् क्षयादि त्रिविधमित्यादि । तिस्रो विधा यस्य स त्रिविधो हेतुः अन्यपदार्थः, त्रिविधस्य भावस्त्रैविध्यम्, हेतोस्त्रैविध्यं हेतुत्रैविध्यम्, तस्माद्धेतुत्रैविध्याद् "वर्तमानसामीप्यादिवत् समासः। हेतुत्रैविध्यप्रदर्शनायाह- क्षयादि त्रिविधं सम्यग्दर्शनमिति । कार्यनिर्देश एषः, न च त्रिभिः सम्भूयैकं जन्यते मृदुदक-गोमयैरिवोपवेशनकं, किन्तु क्षयेणान्यैव रुचिरात्यन्तिकी सकलदोषरहिताऽऽविर्भाव्यते, क्षयोपशमेनापि चान्यादृश्येव, तथोपशमेनेति, अतस्त्रिविधं सम्यग्दर्शनम् । यत्कार्यं क्षयादिहेतुभिः। के पुनस्ते हेतव इति ?। उच्यते- क्षयादयः, - હેમગિરા - ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શનના આવરણીય દર્શનમોહનીયકર્મના ક્ષયાદિ થકી આ ત્રણે સમકિત પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે - ક્ષય સમ્યગ્દર્શન, ઉપશમ સમ્યગ્દર્શન અને ક્ષયોપશમાં સમ્યગ્દર્શન. એક જ સ્વરૂપવાળી છે તેથી એના સીધા ભેદો કરવા અયુક્ત છે એવું માની ગ્રંથકાર એક સ્વરૂપવાળી રુચીના કારણોપાધિક=કારણને લઈને થતાં ભેદો દર્શાવે છે : *ત્રણ પ્રકાર છે જેના એવો હેતુ તે ત્રિવિધ હેતુ કહેવાય. હેતુ - કાર્ય માટેનો અન્ય કોઈ કારણ પદાર્થ. હેતુનું નૈવિધ્ય જણાવતાં કહે છે > સમ્યગ્દર્શન ક્ષયાદિ ત્રણ પ્રકારે છે. અહીં સમ્યગ્દર્શન એક કાર્યરૂપ છે. કર્મોના ક્ષયાદિ એ કારણ છે. જેમ ભેગા થયેલા માટી, પાણી અને છાણથી એક ઉપવેશનક સભા, મકાનનું નિર્માણ થાય તેમ અહીં ક્ષયાદિ ત્રણે ભેગા થઈને એક પ્રકારની આ રુચિરૂપ કાર્યને નથી ઉત્પન્ન કરતા પણ (દર્શન મોહનીયકર્મના) ક્ષય વડે અન્ય જ કોટીની સદા અવસ્થિત રહેનારી તથા સકળ દોષ રહિત એવી રુચિ પ્રગટે. તથા ક્ષયોપશમથી પ્રકટ થતી રુચિ જુદી જ હોય એ જ રીતે ઉપશમથી પ્રકટ થતી રુચિ જુદા પ્રકારની છે. આથી ત્રણ પ્રકારે સમ્યગ્દર્શન કહ્યાં છે. જે ક્ષયાદિ હેતુ (કારણ)ના કાર્યરૂપ છે. * સમ્યગદર્શનના હેતુઓને ઓળખીએ ક્રા પ્રશ્ન :- તે હેતુઓ કયા છે ? જેના થકી સમકિત (કાર્ય થાય છે ? જવાબ :- તે હેતુઓ ક્ષયાદિ છે કે જેનાથી સમ્યગ્દર્શન રૂપકાર્ય ઉત્પન્ન થાય છે. પ્રશ્ન :- આ ક્ષય આદિ કોના થાય છે ? * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૧ ક. ત્રિવિધી માય તિ નૈવિધ્ય. આ સૈવિધ્ય સમકિતના હેતુનું છે. (મૂળ સમકિતનું . નહીં) તેથી વૈવિધ્યાન પ્રયોગ થયો છે. આ સમાસ ‘વર્તમાનમામીણ' ઇત્યાદિ જેવો જાણવો તે આ મુજબ છે :- 'સમીપરા માવ ત = સામીણ, વર્તમાનર્ચ સામીણ તિ વર્તમાનસામીણ' એ જ રીતે વિગ્રહ દૈત્રવિધ્યમ પદમાં પણ સમજવું. જે ઉપર ટીકામાં દર્શાવેલ છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •क्षयादिसम्यक्त्वहेतूपदर्शनम् . १३७ कस्य ते क्षयादयोऽत आह- तदावरणीयस्येत्यादि । तस्य सम्यग्दर्शनस्य, आवरणीयम् आच्छादकं शशल्पञ्छनस्येवाभ्रादि, तस्य चावरणीयं कर्म ज्ञानावरणीयं, मत्याद्यावरणीयमित्यर्थः । तस्य तदावरणीयस्य कर्मणः । तथा दर्शनमोहनीयस्य च इति, कस्येति चेत् ? उच्यते- अनन्तानुबन्ध्यादिदर्शनमोहनीयस्य चेति, अनन्तानुबन्ध्यादिदर्शनसप्तकस्य क्षयादिभ्य इति च- क्षय-उपशम-क्षयोपशमेभ्यो हेतुभ्यस्तदुपजायते, सम्यग्दर्शनावरणीयस्येति च ब्रुवता ज्ञानावरणीयमभ्युपगतम्, तदभ्युपगमे च ज्ञानत्वं सम्यग्दर्शनस्य सुप्रतिपाद्यम् । तथा दर्शनमोहनीयस्येति ब्रुवता इदमभ्युपगतम्-दर्शनमोहनीयस्य क्षयादिषु सत्सु तत्प्रादुर्भावो न पुनर्दर्शनमोहस्तदावरणमित्येतद् भावितमेव पुरस्तात् । ग्रन्थकारस्याप्ययमेवाभिप्रायः पुनरुद्घट्टित इति । तद्यथा इति। एभ्यो हेतुभ्यो यत् कार्यमुपजातं तत् प्रदर्श्यते- क्षयसम्यग्दर्शनमिति । मत्याद्यावरणीय-दर्शनमोहसप्तकक्षयादुपजातं क्षयसम्यग्दर्शनमभिधीयते, तेषामेवोपशमाज्जातं उपशमसम्यग्दर्शनमुच्यते, तेषामेव क्षयोपशमाभ्यां जातं क्षयोपशमसम्यग्दर्शनमभिदधति प्रवचनाभिज्ञाः । एषां च क्षयादीनां प्राग्भावना कृतैव, इह केवलं तदावरणीयेषु लगनीया इति। एवं क्षयादिहेतुकं यत् कार्यमुपाजनि तत् – હેમગિરા - જવાબ :- સમ્યગ્દર્શનના જે આવરણીય કર્મો છે તેના ક્ષય આદિ થાય છે. જેમ ચંદ્રમાને ઢાંકનાર વાદળ છે તેમ આ સમ્યગ્દર્શનને આવરનાર મતિ વગેરે જ્ઞાનાવરણીય કર્મ છે. આ મતિ-જ્ઞાનાવરણીય આદિ કર્મના તથા દર્શન મોહનીયના=અનંતાનુબંધી આદિ દર્શન સપ્તકના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ રૂપ હેતુઓથી તે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. ભાષ્યમાં તરવરીયસ્થ (=સર્શનાવરણીયચ) પદ દ્વારા તે સમ્યગ્દર્શનના આવરણીય કર્મો તરીકે જ્ઞાનાવરણીય કર્મ સ્વીકારાયેલ છે અને તેમ સ્વીકારવા સાથે સમ્યગ્દર્શન એ જ્ઞાન સ્વરૂપ છે તેમ સિદ્ધ કર્યું. (સમ્યક્તમાં જ્ઞાનત્વનું પ્રતિપાદન કર્યું.). - તેમજ ઢર્શનમોદનીયસ્થ એમ કહેતાં આ પ્રમાણે પ્રતિપાદન કર્યું કે દર્શન મોહનીય કર્મના ક્ષયાદિ થયે છતે સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય પણ આ દર્શનમોહનીય કર્મ સમ્યગ્દર્શનનું આવરણીય કર્મ નથી. આ હકીકત વિગતવાર પહેલા સમજાવી દીધી છે. ગ્રંથકાર (ઉમાસ્વાતિજી) મહર્ષિએ પણ પ્રસ્તુત ભાષ્યમાં આ જ અભિપ્રાયને ફરીથી અહીં પ્રતિપાદન કરેલ છે. આ ઉપરોક્ત હેતુઓથી જે કાર્ય ઉત્પન્ન થાય છે તેને દર્શાવે છે * ક્ષયાદિસખ્યત્વને જાણીએ કે પ્રવચન જ્ઞાતાઓ મતિ આદિ જ્ઞાનાવરણીય તેમજ દર્શન મોહ સપ્તકના ક્ષયથી જે કાર્ય ઉત્પન્ન થાય છે તેને ક્ષય સમ્યગ્દર્શન કહે છે. તેમજ તેઓના ઉપશમથી થતાં દર્શનને ઉપશમ સમ્યગ્દર્શન કહે છે. એને તેઓના જ ક્ષયોપશમથી ઉત્પન્ન થતાં સમ્યગ્દર્શનને ક્ષયોપશમ સમ્યગ્દર્શન કહે છે. આ ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમની ભાવના (સ્વરૂપ) પૂર્વે કહી દીધી છે. અહીં માત્ર તદાવરણીય (દર્શન મોહ, જ્ઞાનાવરણ) કર્મોમાં તે ક્ષયાદિની વ્યાખ્યા જોડી લેવી. ક્ષયાદિ છે હેતુ જેમાં એવાં (ક્ષાયિક સમકિતાદિરૂપ) કાર્યને જણાવ્યા બાદ અત્યારે એક પ્રશ્ન કરાય છે. પ્રશ્ન :- આ ક્ષાયિકાદિ સમકિત શું એક સરખા રૂપ છે કે એક બીજાથી પ્રકર્ષ રૂપવાળા Page #223 -------------------------------------------------------------------------- ________________ • कार्यभेदसत्त्वे प्रकर्षभेदोऽपि सत्त्वम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- अत्र चौपशमिक क्षायोपशमिक क्षायिकाणां परतः परतो विशुद्धिप्रकर्षः । ।७ ।। प्रदर्श्याधुना एतत् पृच्छ्यते - किमेकरूपाण्येवैतानि उतास्ति कश्चित् प्रकर्ष एषामिति ? । उच्यते- अत्र चेत्यादि । अत्रेति एषु क्षयादिसम्यग्दर्शनेषु, यथा कार्यभेदोऽभ्युपगतः एवं प्रकर्षभेदोऽभ्युपगन्तव्य इति कथयत्येतच्चशब्दः । तं च प्रकर्षं दर्शयन्नाह - औपशमिकेत्यादि । पूर्वं च क्षयसम्यग्दर्शनं प्रधानत्वादुपन्यस्येदानीं प्रकर्षस्य निदर्श्यत्वादन्ते तदुपन्यस्यति । उपशमेन=उदयविघातरूपेण निर्वृत्तमौपशमिकं, क्षयेण = परिशाटरूपेणोपशमेन च निर्वृत्तं क्षायोपशमिकम्, क्षयेण निर्वृत्तं क्षायिकम्, अत एषामौपशमिकादीनामिमां रचनामाश्रित्य परस्य परस्य विशुद्धिप्रकर्षो=निर्मलता=स्वच्छता=तत्त्वपरिच्छेदितेत्यर्थः । औपशमिकं हि सम्यग्दर्शनं सर्वमलीमसम्, अल्पकालत्वात्, भूयश्च मिथ्यात्वगमनात्, यतोऽन्तर्मुहूर्तमात्रं भवेत्, यदि च कालं तत्रस्थो न करोति एवं सति मिथ्यादर्शनमेव प्रतिपद्यत इत्यागमः । तस्माच्चौपशमिकांत् क्षायोपशमिकसम्यग्दर्शनं विशुद्धतरम्, बहुकालावस्थायित्वात्, यत उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि तदुक्तम्, હેમગિરા १३८ ભાષ્યાર્થ :- આ ત્રણમાં ઔપમિક કરતાં ક્ષાયોપમિક અને તેથી ક્ષાયિક સમકિત વધુ પ્રકર્ષ વિશુદ્ધિવાળા છે. ।। ૭ ।। છે ? જવાબ :- અહીં ક્ષાયિકાદિ સમ્યગ્દર્શનમાં જેમ કાર્ય ભેદ સ્વીકારાયો છે તેમ પ્રકર્ષ (શુદ્ધિ)નો ભેદ પણ સ્વીકારવો જોઈએ. આ હકીકત ભાષ્ય અંતર્ગત ‘ત્ર 7'નો = શબ્દ કહી આપે છે. * ક્ષાયિકાદિ સમ્યગ્દર્શનમાં પ્રકર્ષાદિભેદ સમ્યગ્દર્શનમાં ક્ષાયિક સમ્યગ્દર્શન એ પ્રધાન હોવાથી ભાષ્યમાં પ્રકાર કોટિમાં તેને પ્રથમ મૂકેલ છે અને પ્રકર્ષ કોટિમાં પ્રાંતે મૂકેલ છે. કર્મોદયના નિવારણ (= ઉપશમન)થી થયેલું સમક્તિ તે ઔપશમિક સમિકત કહેવાય. ઉદયમાં આવતાં કર્મોના પરિશાટન (ક્ષય) અને સત્તામાં રહેલ કર્મોનો ઉપશમ કરવા વડે પ્રાપ્ત થતું સકિત ક્ષાયોપશમિક કહેવાય અને તેના આવરણીય કર્મના ક્ષયથી થતું સમકિત તે ક્ષાયિક સમ્યગ્દર્શન કહેવાય. ભાષ્યમાં ઔપશમિકાદિ જે ક્રમ રચના કરી તેનાથી “આ ત્રણેમાં ઉત્તરોત્તર વિશુદ્ધિનો પ્રકર્ષ નિર્મળતા અર્થાત્ સ્વચ્છતાવાળો તત્ત્વબોધ હોય છે.” એવું સૂચન કર્યુ છે. કારણ કે ત્રણેમાં ઔપશમિક અલ્પકાળ રહેતું હોવાથી તેમજ આમાંથી ફરી મિથ્યાત્વગમન શક્ય હોવાથી સર્વથી મલિન સમકિત સમજવું. આ સમિતનો અંતર્મુહૂર્ત જેટલો સમય પૂરો થતાં કાં તો જીવ કાળ કરે અને કાં તો મિથ્યાત્વ પ્રાપ્ત કરે, એમ આગમમાં કહ્યું છે. ઔપમિક કરતા ક્ષાયોપશમિક બહુકાળ સ્થિતિવાળું હોવાથી વધુ શુદ્ધ છે. સાધિક છાસઠ સાગરોપમ આ ક્ષાયોપમિક સમકિતનો કાળ છે. આ કાળની સંગતિ પૂર્વે જણાવી દીધી છે. ૨. ૩પર મુ.(વં,માં)| ૨. તઃ મુ. (માં.7) | = Page #224 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् સાવિત્રHI • સૂત્ર સત્સંધ્યા-ક્ષેત્ર-સ્પર્શન-વત્રિાન્તર-માવાવદુત્વેશ્વરાર-ટા - ભાષ્ય- વિશ્વચિત, સત્વ, સંસ્થા, ક્ષેત્ર, સ્પર્શ, રા:, કાન્તર, માવા, વિદુત્વમિચેલૈશ્વ सद्भूतपदप्ररूपणादिभिरष्टाभिरनुयोगद्वारैः सर्वभावानां विकल्पशो विस्तराधिगमो भवति । अत एव च तस्य वस्तुपरिच्छेदे स्पष्टं ग्रहणसामर्थ्यमनुमातव्यमागमाच्चास्मात्, ततश्च क्षायिकं विशुद्धतमम्, सर्वकालावस्थायित्वात् स्पष्टवस्तुपरिच्छेदाच्चेति ।।७।। किञ्चान्यदित्युत्तरसूत्रसम्बन्धवाक्यं, न केवलमेभिरेवैभिश्च निश्चयः कार्य इति, कैरिति चेदित्यत आह- सत्सङ्ख्येत्यादि । सच्छब्दं च सङ्ख्यादिविशेषणं कश्चिदाश्रयेदित्यतो निराकरणा) विविच्य दर्शयति- सत् सङ्ख्या क्षेत्रमित्यादि युक्तमेवैतद् द्वारमिति । इतिशब्द इयत्तायाम् । इयद्भिरेव येऽन्ये तेऽत्रैवान्तर्भवन्ति, एतैश्च सूत्रोक्तैः । एतदेव विशेषयति- सद्भूतपदप्ररूपणादिभिः, सद्भूतस्य-विद्यमानार्थस्य सम्यग्दर्शनपदस्य प्ररूपणा= - હેમગિરા - સુત્રાર્થ :- તથા સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પબહુત વડે તત્ત્વોનો અધિગમ કરવો ૧-૮ ભાષ્યાર્થ :- વળી બીજું એ કે સત્ (અસ્તિત્ત્વ), સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાળ, અત્તર, ભાવ અને અલ્પ-બહુત્વ- એ પ્રમાણે આઠ સદ્ભૂતપદ-પ્રરૂપણાદિ અનુયોગદ્વાર વડે સર્વભાવોનો વિકલ્પપૂર્વક વિસ્તારથી અધિગમ થાય છે. એથી જ વસ્તુના બોધમાં ઔપશમિક કરતાં ક્ષાયોપથમિક વધુ સ્પષ્ટ છે, તેમ અનુમાન કરી શકાય છે. તેમજ આગમથી પણ જાણી શકાય છે અને ક્ષાયિક એ ક્ષાયોપથમિક કરતાં વિશુદ્ધતમ છે. કારણ કે ક્ષાયિક દર્શન સર્વ (શાશ્વત) કાળ અવસ્થિત રહે છે તથા વધુ સ્પષ્ટ બોધ કરાવે છે. Iણા ૪ ભાષ્યગત પદોની મીમાંસા ‘ક્રિયાન્ય' આ પદ દ્વારા પછીના સૂત્ર સાથે સંબન્ધ કરાવતા કહે છે કે માત્ર નિર્દેશ આદિ દ્વારો વડે જ સમ્યગ્દર્શન આદિ તત્ત્વોનો નિશ્ચય ન કરવો પણ બીજા પણ ધારો છે તે અમે આઠમાં સૂત્રથી કહીએ છીએ. સૂત્ર અંતર્ગત “સ” શબ્દને સંખ્યાદિ પદોના વિશેષણ તરીકે કોઈ ન સમજી બેસે માટે તેનું નિરાકરણ કરતા વાચકપ્રવરશ્રી ભાગમાં સમાસનો વિવેક (વિગ્રહ) કરી જણાવે છે કે સત, સંખ્યાદિ (અનુયોગ) દ્વારો સમ્યગ્દર્શનાદિ તત્ત્વોને જાણવા માટે યુક્ત (સક્ષમ) દ્વારો છે. ભાષ્યમાં લખાતો “ત્તિ' શબ્દ એ દ્વારોની માત્રા (પરિમાણ)નો સૂચક છે. અર્થાત સત્ આદિ આઠ જ દ્વારો અનુયોગના છે. એથી વધારે નહીં. જો આનાથી પણ અન્ય કોઈ દ્વારો હોય તો તેનો અન્તર્ભાવ આ ૮ વારોમાં જ કરી લેવો. પણ સંખ્યા આટલી જ રાખવી. આ કારોનાં (ભાષ્યમાં) ત્રણ વિશેષણ લખ્યા છે. :- ૧. સબૂતરુપત્તિમાં ૨. કનુયોર , રૂ. ૩efમ સમૂતરુપિિમ :- વિદ્યમાન (સતુ) એવા સમ્યગ્દર્શન પદની પ્રરૂપણા એટલે ૨. તત્તાનાં વા ૨. "grfનિ માં, રાB.I Page #225 -------------------------------------------------------------------------- ________________ १४० • 'सत्' द्वारेण सम्यक्त्वस्य विमर्शना • तत्त्वार्थाधिगमसूत्रम् १/८ ___ भाष्य-कथमिति चेत्, उच्यते- सत्, सम्यग्दर्शनं किमस्ति नास्ति? अस्तीत्युच्यते । क्यास्तीति चेत्, तत्त्वकथनं सा आदिर्येषां तानि सद्भूतपदप्ररूपणादीनि तैरिति विवेकेन फलं दर्शयति- अष्टाभिरिति । तेषां च व्याख्यानाङ्गतां कथयति- अनुयोगद्वारैरिति । सर्वभावानाम् इत्यनेनैषां व्यापितां कथयतिसदादीनां विकल्पश इत्यादि व्याख्यातमेव । __कथमिति चेदित्यनेन पराभिप्रायमाशङ्कते- केन प्रकारेण एभिर्विस्तरेणाधिगमः क्रियत इत्येवं मन्येथाः? उच्यते- यथा क्रियते विस्तराधिगम इति, सदित्यनेनाद्यद्वारं परामृशति, कथं चैतस्य द्वारस्योत्थानं? यथा शङ्कते परः किमस्ति नास्तीत्येवम्, अन्यथा सत्त्वे निर्माते अयुक्तमेवैतत् कथनमिति, अत आशङ्कावाक्यं दर्शयति- सम्यग्दर्शनं किमस्ति नास्तीति । अस्माच्चायं संशयः, यतः शब्दोऽसत्यपि बाह्येऽर्थे शशविषाणादिके प्रवर्तमानो दृष्टः, सति च बहिरङ्गेऽर्थे घटादौ – હેમગિરા - ભાષ્યાર્થ :- શી રીતે? તે જણાવતા પ્રથમ સત્ર દ્વારને કહે છે કે - સમ્યગ્દર્શન છે કે નથી? જો છે એમ કહો છો તો ક્યાં છે? તત્ત્વ કથન - આ સભૂત પ્રરૂપણા આદિ (પ્રથમ) છે જેમાં તે સદ્ભૂત પ્રરૂપણાદિ. આ પ્રરૂપણાઓ કેટલા પ્રકારે છે તેના ભેદો દર્શાવતા કહે છે. સપ્ટમિ :- તત્ત્વની પ્રરૂપણા સતુ આદિ આઠ પ્રકારે થાય છે. આ આઠે વ્યાખ્યા (=અનુયોગ)ના અંગો છે તે જણાવંવા ‘ાનુયોરે' એ ઉલ્લેખ કર્યો. સારાંશ એ થયો કે સત્વરૂપણાદિ આઠ અનુયોગ દ્વારો વડે સર્વ ભાવો (તત્ત્વો)ની વ્યાખ્યા કરાશે. :- સમાવાનાં' પદ કહીને એ દર્શાવ્યું કે આ અનુયોગ દ્વારોમાં જીવાદિ સર્વ તત્ત્વોની વ્યાપકતા છે. # ૮ અનુયોગદ્વારોની વિચારણા * પ્રશ્ન :- પ્રસ્તુતમાં કઈ રીતે સત આદિ દ્વારો વડે વિસ્તારથી અધિગમ થાય છે ? જવાબ :- જે રીતે વિસ્તારથી બોધ થાય તે રીતે કહીએ છીએ. તેમાં પ્રથમ દ્વાર એવા “સ'નો પરામર્શ (વિચાર) કરીએ છીએ. તેમાં સર્વ પ્રથમ આ “સત્' દ્વારનું ઉત્થાન શા માટે થયુ? તેને જણાવતાં કહે છે કે જેમ કે કોઈને શંકા થાય કે- “સમ્યગ્દર્શન છે કે નહીં?” તો એવી ઉત્પન્ન થએલ શંકાના સમાધાનરૂપે સત્ દ્વારનું ઉત્થાન થાય છે. જો સમ્યગ્દર્શનાદિ ભાવો સ–વિદ્યમાન જ છે એવું જ્ઞાન થઈ જાય તો આ દ્વાર કથનનું કોઈ પ્રયોજન નથી રહેતું. આ જ હેતુથી ભાષ્યમાં શંકા વાક્યને દર્શાવતા ‘સમ્યગ્દર્શન શું છે કે નહીં ?' એમ કહ્યું. આ સંશય થવાનું કારણ એ છે કે - ઘણીવાર જે વસ્તુ અસત્ છે તે વસ્તુ અંગે પણ શબ્દ રચના પ્રવર્તતી હોય છે. જેમ કે “સસલાનું શીંગડું' એ જ રીતે જે સત્ છે તેવા ઘટાદિ બાહ્ય પદાર્થો વિશે પણ ઘટાદિ શબ્દ પ્રવર્તે છે. આમ ૨. નાસ્તિ ? વીતે, મસ્તિો TB.સિં. ૨. દ્રિવ: મુ. ( ) / Page #226 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • गतिप्रभृतिमार्गणा • भाष्य- उच्यते अजीवेषु तावन्नास्ति, जीवेषु तु 'भाज्यम् । तद्यथा - * गतीन्द्रियकाययोगकषायवेदलेश्या-सम्यक्त्व-ज्ञान-दर्शन-चारित्राहारोपयोगेषु त्रयोदशस्वनुयोगद्वारेषु यथासंभवं सद्भूतप्ररूपणा कर्तव्या ।। दृष्टो घटादिः, अतः किं सत्यर्थे उतासति सम्यग्दर्शनशब्दः प्रवृत्तो बहिरर्थ इति प्रश्नयति । सूरिराहअस्तीत्युच्यते । विद्यते सम्यग्दर्शनशब्दवाच्योऽर्थो घटादिशब्दवाच्यवत् । कथं चानेन निरचायि, आप्तोपदेशात् प्रशम-संवेग-निर्वेदाद्यनुमानाच्च । इतरेणाव्यक्ताभिधानवत् प्रतिपद्य पुनर्नोद्यते - क्व चैतदिति । गुणो ह्ययं तेन च परतन्त्रत्वात् साधिकरणेन भवितव्यम् रसेनेवाणुवव्यापिनेत्येतदाशङ्कया पराभिप्रायमाचार्य आह- क्वास्तीति चेत् मन्यसे, उच्यते- द्वये पदार्थाः जीवा अजीवाश्च । तत्राजीवेषु तावन्नास्ति, निश्चयावलम्बनेन धर्माधर्माकाश-पुद्गलेषु, यतो ज्ञानाख्यश्चेतनावत्सु समवेतो गुणः स कथमन्यधर्मः सन्नन्यत्र वर्तते । यच्चोक्तं कस्येति स्वामित्वचिन्तायां अजीवस्य प्रतिमादेः सम्यग्दर्शनमिति तदुपचारात्, नत्वसौ मुख्यः कल्पः । इह तु मुख्यां वृत्तिमशिश्रियद् → હેમગિરા ભાષ્યાર્થ :- જવાબ ઃ- સમ્યગ્દર્શન અજીવમાં તો નથી અને જીવમાં વિકલ્પે છે. તે આ પ્રમાણે :- ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, કષાય, વેદ, લેશ્યા, સમ્યક્ત્વ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, આહાર અને ઉપયોગ આ તેર અનુયોગ દ્વારોમાં જે પ્રમાણે સંભવ હોય તે પ્રમાણે સદ્ભૂત પ્રરૂપણા કરવી. હોવાથી સમ્યગ્દર્શન શબ્દ શું સત્ અર્થમાં પ્રવર્તે છે કે અસત્ અર્થમાં પ્રવર્તે છે ? એ શંકા સંભવી શકે છે તેથી સૂરિ (વાચક પ્રવર) જવાબ આપતાં કહે છે :- ‘સ્તિ’. ઘટાદિ શબ્દથી વાચ્ય વસ્તુ જેમ સત્ છે તેમ સમ્યગ્દર્શન શબ્દથી વાચ્ય અર્થ પણ વિદ્યમાન છે. પ્રશ્ન :- આને કઈ રીતે ઓળખાય ? જવાબ :- સમ્યગ્દર્શન એ સર્વજ્ઞ (આગમ)ના ઉપદેશથી જણાય છે તેમજ ઉપશમભાવ, સંવેગ, નિર્વેદ આદિ ચિહ્નો વડે અનુમાનથી પણ જણાય છે. * સમ્યગ્દર્શનનું અસ્તિત્વ ક્યાં છે ? ‘સમ્યગ્દર્શન સત્ વિદ્યમાન છે' એટલુ માત્ર કહેવાથી સ્પષ્ટ બોધ (પ્રશ્નકારને) ન થયો હોવાથી અવ્યક્ત નામની જેમ સમ્યગ્દર્શનને સ્વીકારીને ફરી પ્રશ્ન કરે છે કે આ સમ્યગ્દર્શન ક્યાં રહેલું છે ? કારણ કે ગુણ ક્યારે પણ પરતંત્ર હોય છે અર્થાત્ ગુણીને આધીન હોય પણ તેના વગર રહે નહીં, જો આ સમ્યગ્દર્શન ગુણ છે તો ૨સ-ગુણ જેમ અણુ-પરમાણુને વ્યાપીને રહેનાર છે તેમ સમ્યગ્દર્શન ગુણ કયા ગુણીમાં છે તે બતાવો ? આવા પરના અભિપ્રાયને આશ્રયી આચાર્યશ્રીએ સમ્યગ્દર્શન ક્યાં છે ? એ પ્રશ્ન ઉભો કરી આનો જવાબ આ પ્રમાણે આપ્યો છે કે :- જગતમાં બે પ્રકારના પદાર્થો છે ૧. જીવ, ૨. અજીવ. એમા અજીવ એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયમાં તો નિશ્ચયદૃષ્ટિએ વિચારતા સમ્યગ્દર્શન ગુણ નથી. કારણ કે જ્ઞાન રૂપ આ સમ્યગ્દર્શન ગુણ ચેતનાવાન્ (આત્મા)માં જ સમવેત છે. . મનનીય રાA. *, જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૨ - १४१ Page #227 -------------------------------------------------------------------------- ________________ • सम्यक्त्वस्य पूर्वप्रतिपन्नप्रतिप्रद्यमानकविमर्शः • तत्त्वार्थाधिगमसूत्रम् १/८ वाचकमुख्यः, अजीवेषु तावदुक्तक्रमेण नास्तीति । अथ जीवेषु का वार्तेत्यत आह- जीवेषु तु भाज्यम् । तुशब्द एवकारार्थे भाज्यमेव, नावश्यम्भावि । सर्वेषु भजनां च कथयन्ति॒ - तद्यथागतीन्द्रियेत्यादिना। गत्यादीनि चान्यत्रावश्यकादौ प्रपञ्चेनोक्तानि, अशून्यार्थं तु किञ्चिद् दर्श्यते, गत्यादिषु पूर्वप्रतिपन्नाः प्रतिपद्यमानाश्च सम्यक्त्वं चिन्त्यन्ते । तत्र नारकप्रभृतिषु गतिषु चतसृष्वपि पूर्वप्रतिपन्नाः प्रतिपद्यमानाश्च जीवाः सन्ति, नरकगतौ क्षायिक क्षायोपशमिके स्यातां तिर्यग्गतावप्येते, मनुष्यगतौ त्रीण्यपि क्षायिकादीनि सन्ति, देवगतौ क्षायिक क्षायोपशमिके भवेताम् । १४२ इन्द्रियाणि सामान्येनाङ्गीकृत्य सन्ति पूर्वप्रतिन्नाः प्रतिपद्यमानकाश्च विकल्पशः, एकेन्द्रियेषु न पूर्वप्रतिपन्नाः न प्रतिपद्यमानकाः । द्वि-त्रि- चतुरिन्द्रियेष्वसंज्ञिपञ्चेन्द्रियेषु च पूर्वप्रतिपन्ना भाज्याः सास्वादनसम्यक्त्वं' प्रतिपद्यमानास्तु न सन्त्येव संज्ञिपञ्चेन्द्रियेषु द्वयमप्यस्ति । कायान् पृथिव्यादीनाश्रित्य હેમગિરા ♦ તેથી આત્માનો જ ગુણ કહેવાશે અને આત્મસમવેત ગુણ અન્ય (ધર્માસ્તિકાયાદિ)માં શી રીતે હોઈ શકે ? અન્યનો ગુણધર્મ અન્યમાં શી રીતે હોય ? અર્થાત્ ન હોય. જ્ઞાનગુણ આત્મા સિવાય ક્યાંય નથી. જે પૂર્વ સ્વામિત્વ દ્વાર (સુત્ર-૭)માં પ્રતિમાદિમાં આ સમ્યગ્દર્શન રહે છે તેમ કહ્યું તે ઉપચાર (વ્યવહાર)થી સમજવું, પણ મુખ્ય વૃત્તિથી નથી કહ્યું. પ્રસ્તુત અધિકરણ દ્વારમાં તો વાચકપ્રવરે મુખ્યવૃત્તિનો આશ્રય કર્યો છે અને તેથી ઉક્ત (સત્ આદિ દ્વાર) ક્રમોમાં અજીવો વિશે સમક્તિનો નિષેધ કર્યો છે. * જીવમાં સમ્યગ્દર્શનની ભજના પ્રશ્ન :- તો શું જીવમાં સમ્યગ્દર્શન હોય જ છે ? જવાબ :- જીવોમાં વિકલ્પે હોય. અર્થાત્ બધા જીવોને ન હોય. ‘તુ’ શબ્દ એ એવ કારના અર્થમાં છે. અર્થાત્ જીવોમાં વિકલ્પે જ હોય બધાંય જીવોમાં ન હોય. તે વિકલ્પને ગતિ આદિ ૧૩ અનુયોગ દ્વારોના માધ્યમે અહીં પ્રસ્તુત કરે છે. જો કે આવશ્યક નિર્યુક્તિ આદિ આકર ગ્રંથોમાં આ વાત ખૂબ વિસ્તારથી સમજાવવામાં આવી છે છતાં ય સ્થાન (પ્રસ્તુતનું વિષય વિવેચન) શૂન્ય ન રહે માટે અહીં ટૂંકમાં દર્શાવે છે. ગતિ આદિમાં ‘પૂર્વ પ્રતિપન્ન = પૂર્વે સમકિત પામેલા જીવ’ અને ‘પ્રતિપદ્યમાનક વર્તમાનમાં સમકિત પ્રાપ્ત કરનાર જીવ. આ બે રીતે સમક્તિનો વિચાર કરવામાં આવે છે. = ગતિદ્વાર :- સામાન્યથી નરકાદિ ચારે ગતિમાં સમકિતના પૂર્વ પ્રતિપત્ર અને પ્રતિપદ્યમાન જીવો હોય છે. વિશેષથી વિચારતાં નકગતિ અને તિર્યંચગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપશમિક સમ્યક્ત્વ હોય. માનવગતિમાં ઉપશમ સહિત ત્રણે હોય. દેવગતિમાં ક્ષાયિક અને ક્ષાયોપશમિક હોય છે. ઈન્દ્રિય દ્વાર :- ઈન્દ્રિયોને આશ્રયી સામાન્યથી પૂર્વ પ્રતિપક્ષ અને પ્રતિપદ્યમાનક ઉભય રીતે સમ્યક્ત્વ હોય છે. તેમાં એકેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપક્ષ પ્રતિપદ્યમાનક બન્ને ન હોય. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, . પૂર્વ પ્રતિ મુ (ત્રં,મા)/ ૨. "પ્રકૃતિવૃતિ" A. રૂ. "ત્ત્વ પ્રતિ પ્રતિ મુ. (મે.માં.) ન Page #228 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • कायादिषु सम्यक्त्वविचार: १४३ सामान्येन द्वयमप्यस्ति, विशेषेण धरणि-जलानलानिल-तरुषु द्वयं न सम्भवत्येव, द्वि-त्रि-चतुरसंज्ञिपञ्चेन्द्रियेषु पूर्वप्रतिपन्नाः स्युः नाधुना प्रतिपद्यन्ते, संज्ञिपञ्चेन्द्रियत्रसकाये द्वयमपि स्यात् । योगे मनोवाक्कायेषु सामान्येन द्वयमपि, काययोगभाजां पृथिव्यादीनां तपर्यन्तानां न द्वयं, काय-वाग्योगयुजां द्वि-त्रि-चतुरसंज्ञिपञ्चेन्द्रियाणां पूर्वप्रतिपन्नाः स्युः न प्रतिपद्यन्त इति । .. मनो-वाक्-काययोगानां द्वयम् । अनन्तानुबन्धिनामुदये न द्वयं, शेषकषायोदये द्वयम् । वेदत्रयसमन्वितानां द्वयमस्ति सामान्येन; विशेषेणापि स्त्रीवेदे द्वयं पुरुषवेदे द्वयं, नपुंसकवेद एकेन्द्रियाणां न द्वयं, विकलेन्द्रियाणामसंज्ञिपञ्चेन्द्रियपर्यवसानानां पूर्वप्रतिपन्नाः केचित् सन्ति, न प्रतिपद्यमानकाः, संज्ञिपञ्चेन्द्रियनपुंसकेषु द्वयं, नारक-तिर्यङ्-मनुष्यामरेषु लेश्यासु उपरितनीषु द्वयम्, आद्यासु प्रतिपन्नाः स्युः न तु प्रतिपद्यन्ते । किं सम्यग्दृष्टिः प्रतिपद्यते मिथ्यादृष्टिा? । अत्र निश्चयनयस्य सम्यग्दृष्टिः – હેમગિરા – ચહેરીન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વપ્રતિપન્નની ભજના સમજવી. (હોય તો પણ સાસ્વાદન સમ્યક્ત્વની અપેક્ષાએ જ હોય) સાસ્વાદન સમકિતનો પ્રતિપદ્યમાનક જીવ તો હોય જ નહીં. (કારણ કે સમકિતની પતિત-અવસ્થા હોવાથી પૂર્વપ્રતિપન્ન જ હોય) સંજ્ઞિપંચેન્દ્રિયોમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક બંન્ને હોય છે. કાય દ્વાર :- પૃથ્વીકાયાદિ કાય દ્વારને આશ્રયીને સામાન્યથી વિચારતાં કાયદ્વારમાં બન્ને (પૂર્વ પ્રતિપન્ન પ્રતિપદ્યમાનક) સમકિત હોય. વિશેષથી વિચારતાં પૃથ્વી, અપૂ, તેજસ, વાયુ અને વનસ્પતિમાં બન્ને સમકિત ન હોય. બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાન ન હોય. સંજ્ઞી પંચેન્દ્રિય ત્રસકાયમાં બન્ને હોય. યોગ દ્વાર :- મન, વચન, કાયરૂપ યોગ દ્વારમાં સામાન્યથી વિચારતાં બન્ને હોય. વિશેષથી વિચારતાં. કાયયોગવાળા પૃથ્વીથી માંડી વનસ્પતિ સુધીમાં બન્ને ન હોય. એ જ રીતે કાય અને વાગ્યોગવાળા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચહેરીન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાનક ન હોય. મન, વચન અને કાય આ ત્રણે યોગવાળામાં બન્ને હોય. કષાય દ્વાર :- અનંતાનુબંધી કષાયના ઉદયે બન્ને ન હોય. શેષ કષાયોદયમાં બન્ને હોય. વેદ દ્વાર :- ત્રણ વેદમાં સામાન્યથી બન્ને હોય. વિશેષથી પુરુષવેદમાં બે, સ્ત્રીવેદમાં બે અને નપુંસકવેદમાં એકેન્દ્રિયોને બન્ને નથી. વિકસેન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય નપુંસક સુધીમાં કેટલાક પૂર્વપ્રતિપન્ન હોય, પણ પ્રતિપદ્યમાનક ન જ હોય. સંજ્ઞી પંચેન્દ્રિય નપુંસકમાં બન્ને હોય. લેશ્યા દ્વાર - નારક, તિર્યંચ, માનવ અને દેવમાં ઉપરની ત્રણ (તેજો, પધ, શુકલ) લેગ્યામાં બન્ને હોય જ્યારે શરૂઆતની ત્રણ (કૃષ્ણ, નીલ, કાપોત)માં પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાનક નહીં. & નિશ્ચય-વ્યવહાર નથી સમ્યગ્દર્શનની વિચારણા ક્ષ સમ્યકત્વ દ્વાર :- આ સમ્યગ્દર્શનને શું સમ્યગ્દષ્ટિ જ પ્રાપ્ત કરે કે મિથ્યાષ્ટિ પ્રાપ્ત કરે છે? જવાબ :- નિશ્ચય નયને આશ્રયી “સમ્યમ્ દષ્ટિ' જ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે કારણ કે નિશ્ચય Page #229 -------------------------------------------------------------------------- ________________ १४४ • નિશ્વન અમૂર્ત નોદ્યતે • तत्त्वार्थाधिगमसूत्रम् १/८ प्रतिपद्यते, अभूतं नोत्पद्यत इति शशविषाणादिवत् । व्यवहारस्य मिथ्यादृष्टिः प्रतिपद्यते, प्रतिपत्तेरभूतभावविषयत्वात्, असत् कारणे कार्यमिति दर्शनात् । एवं ज्ञानी निश्चयस्याज्ञानी व्यवहारनयस्य । ___ चक्षुर्दर्शनिषु द्वयम् मक्षिकाद्यसंज्ञिषु पूर्वप्रतिपन्नाः स्युर्न तु प्रतिपद्यमानकाः, संज्ञिपञ्चेन्द्रियचक्षुर्दशनिषु द्वयम्, अचक्षुर्दर्शनिपु द्वयम् - अचक्षुर्दर्शनिषु पृथिव्यादिषु पञ्चसु द्वयं नास्ति, शेषेषु द्वि-त्रि-चतुरसंशिष्वचक्षुर्दर्शनिषु पूर्वप्रतिपन्नाः स्युर्न तु प्रतिपद्यमानकाः संज्ञिपञ्चेन्द्रियाचक्षुर्दर्शनिषु द्वयम् । चारित्री पूर्वप्रतिपन्न एव, अचारित्रः पूर्वप्रतिपन्नः प्रतिपद्यमानकश्च स्यात् । आहारकेषु द्वयम्, अनाहारकः पूर्वप्रतिपन्नः न तु प्रतिपद्यमानकोऽन्तरगतौ सम्भविता । उपयोग इति, साकारोपयुक्तः प्रतिपद्यते હેમગિરા નયના મતે જે વસ્તુ “અસ” હોય તે ક્યારેય ઉત્પન્ન ન થાય. જેમ સસલાના શિંગડા એ રીતે મિથ્યાત્વી (સમકિતશૂન્ય હોવાથી) ક્યારે પણ સમ્યગૃષ્ટિ ન બને. વ્યવહાર નયને આશ્રયી મિથ્યાષ્ટિ સમ્યગ્દર્શનને પામે કારણ કે આના મતે પ્રતિપત્તિ=પ્રાપ્તિ એ ક્યારે પણ અભૂત- અપ્રાપ્ત વિષયની સંભવે છે. આ નય એમ કહે છે કે જો સમ્યગ્દર્શન હતુ જ તો નવું શું પ્રાપ્ત થયું? તેથી મિથ્યાષ્ટિને સમકિત પ્રાપ્ત થાય તેમ કહેવું વધુ ઉચિત છે. આ નય અસત્ કાર્યવાદી છે. દા.ત. કારણ માટીમાં કાર્ય-ઘટ અસતુ=અવિદ્યમાન હોય છે પણ ચક્ર, દંડ વગેરે સહકારી મળતા તે માટીમાંથી ઘટનો નવનિર્માણ થાય છે. નિશ્ચય નય “સ” કાર્યવાદી છે અર્થાત ઘટ એ માટીમાં સતુ જ હતો, નિમિત્તો મળતા પ્રાદુર્ભાવ થયો છે કોઈ નવનિર્માણ રૂપ નથી. * જ્ઞાનાદિ દ્વારમાં સખ્યત્વની સમજણ * જ્ઞાન દ્વાર :- નિશ્ચયનયે જ્ઞાની સમ્યગ્દર્શન (જ્ઞાન)ને પ્રાપ્ત કરે અને વ્યવહારનયે અજ્ઞાની (મિથ્યાત્વી) સમ્યગ્દર્શન (જ્ઞાન)ને પ્રાપ્ત કરે છે. દર્શન દ્વાર :- સામાન્યથી વિચારતાં ચક્ષુદર્શનીમાં પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક બન્ને હોય પણ વિશેષથી વિચારતાં માખી વગેરે ચઉરિન્દ્રિય આદિ અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પૂર્વપ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાનક ન હોય. સંજ્ઞીપંચેન્દ્રિય ચક્ષુદર્શનીમાં બન્ને હોય. સામાન્યથી વિચારતાં અચક્ષુ દર્શનમાં બન્ને હોય. પણ વિશેષથી વિચારતાં પૃથ્વીકાય આદિ પાંચ અચક્ષુદર્શનીમાં બન્ને ન હોય. શેષ બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય અચક્ષુદર્શનીમાં પૂર્વ પ્રતિપન્ન હોય પણ પ્રતિપદ્યમાનક ન હોય અને સંજ્ઞીપંચેન્દ્રિય અચક્ષુદર્શનીમાં બંન્ને હોય. ચારિત્ર દ્વાર :- ચારિત્રી પૂર્વ પ્રતિપન્ન જ હોય છે. (જ્યાં સમ્યગ્વારિત્ર છે ત્યાં સમ્યગ્દર્શનજ્ઞાન રહેલા જ છે. એથી ચારિત્રીનું સમ્યક્ત્વ તો પૂર્વ પ્રતિપન્ન જ કહેવાય) અચારિત્રીમાં પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાનક બન્ને હોય છે. આહારક દ્વાર :- આહારકમાં બન્ને હોય, અનાહારક પૂર્વ પ્રતિપન્ન હોય છે. પણ પ્રતિપદ્યમાનક ન હોય. કારણ કે આ અનાહારક દશા વિગ્રહગતિમાં હોવાથી ત્યાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ શક્ય ન બને. ૨. વાલા મુ(ભા) I ..... પતંગ્વિનિતHI TA.સં. તો ન હૃદ: ૨. પ્રતિપદ્યને મુ.સં. (ઉં,મ) I Page #230 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाषकादिद्वाराणां सदादिद्वारेष्वन्तर्भावः . १४५ उत अनाकारोपयुक्त इति, उच्यते- साकारोपयुक्तः प्रतिपद्यते पूर्वप्रतिपन्नश्च, अर्नाकारोपयोगोपयुक्तस्तु पूर्वप्रतिपन्नः स्यात् न तु प्रतिपद्यमानकः, यतः “सर्वाः किल लब्धयः साकारोपयोगोपयुक्तस्य भवन्ति” (प्रज्ञापनासूत्रे उपयोगपदे) पारमर्षवचनप्रामाण्यात् । ___ एतेषु त्रयोदशस्वनुयोगद्वारेषु व्याख्यानाङ्गेषु यथा सम्भवमिति यत्र सम्भवति यत्र च न सम्भवति यथा वा क्षायिकादि सम्यग्दर्शनं यत्र सम्भवति तथा वाच्यं, सद्भूतपदार्थस्य सम्यग्दर्शनपदस्य प्ररूपणा व्याख्या कर्तव्या उन्नेया। भाषक-परित्तादयस्तु नादृता भाष्यकारेण, प्रायस्तेषामुपात्तानुयोगद्वारान्तर्गतेरिति, यतो भाषकः पञ्चेन्द्रियेष्ववतरति, परित्तोऽपि कायेषु पर्याप्तस्तेष्वेव, सूक्ष्म-संज्ञिभवचरमाश्च तेष्वेव, अतो नादृता इति ।। હેમગિરા - હું સાકાર ઉપયોગમાં જ સર્વે લબ્ધિઓની પ્રાપ્તિ ૪ ઉપયોગ દ્વાર :- પ્રશ્ન :- સમ્યગ્દર્શનને સાકારોપયોગવાળો મેળવે કે અનાકારોપયોગવાળો મેળવે ? જવાબ :- સાકારોપયોગવાળો મેળવે. સાકારોપયોગમાં પ્રતિપદ્યમાન અને પ્રતિપન્ન બન્ને સમકિત હોય છે. અનાકારોપયોગવાળો જીવ પૂર્વ પ્રતિપન્ન જ હોય, પ્રતિપદ્યમાન ન હોય. પ્રજ્ઞાપના સૂત્રમાં ઉપયોગપદનાં વિવેચનમાં કહેલ પરમઋષઓિનું વચન પ્રમાણ છે. તે આ પ્રમાણે- “સમ્યગ્દર્શન આદિ કોઈ પણ લબ્ધિ (શક્તિ)ની પ્રાપ્તિ સાકારોપયોગ (વિશેષ જ્ઞાનોપયોગ) દશામાં જ જીવોને થાય છે.” આ રીતે આ તેર વ્યાખ્યાના અંગો=અનુયોગ દ્વારોમાં યથા સંભવ ક્ષાયિકાદિ સમકિત ક્યાં સંભવે ? ક્યાં નથી સંભવતા ? ઇત્યાદિ સ્વયં સમજી લેવું. અથવા તો ક્ષાયિકાદિ સમકિત પણ જયાં જે રીતે સંભવે ત્યાં તે રીતે સમજી લેવું. આ રીતે સદ્ભૂત પદાર્થરૂપ સમ્યગ્દર્શનપદની પ્રરૂપણા કરવી જોઈએ. ભાષક (ભાષાલબ્ધિસંપન્ન જીવ) પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી ભવ, આસ્તિક, ચરમ જીવ, ક્ષેત્ર, બંધ, પુદ્ગલ, મહાદંડ વગેરે ભેદો ગતિ આદિ અનુયોગ દ્વારની જેમ જુદા નથી બતાવ્યા. ગતિ આદિ તેર દ્વારોમાં જ આ બધાનો અંતર્ભાવ કરી દીધો છે. તે આ રીતે ભાષકનો પંચેન્દ્રિયમાં અંતર્ભાવ છે (પરિર=પરિમિત. આમાં કાયપરિત્ત અને ભવપરિત્ત એમ બે ભેદ છે. કાયપરિર=પ્રત્યેક શરીર, ભવપરિત્ત=જેમનો સંસાર અર્ધપુગલ પરાવર્તનથી કાંઈ ઓછો છે.) આ પરિત્તનો કાયદ્વારના પર્યાપ્ત વિભાગમાં અંતર્ભાવ છે. એ જ રીતે સૂક્ષ્મ, સંજ્ઞી અને ભવચરમ જીવ-દ્વારોનો પણ અંતર્ભાવ કાય વિશે સમજવો તેથી ભિન્ન નથી દર્શાવ્યા. (પ્રજ્ઞાપના સૂત્રમાં વહુવવ્યતા નામના ત્રીજા પદમાં આ પદોનું વિવેચન છે) હવે “સત્' દ્વાર પૂરૂ થયા બાદ બીજા સંખ્યા દ્વારનો ઉપન્યાસ કરતા જણાવે છે. સંખ્યા એટલે ઈયત્તા = પરિમાણ. આના બે પ્રકાર છે. :- ૧. ગણિતના વિષયમાં અંતર્ગત = ગણિતને અનુસરનારી બેથી શીર્ષ પ્રહેલિકા સુધીની સંખ્યા. ૨. ગણિતના વિષયથી અતીત ૨. ફારો, મુ.(માં, એ). ૨. રૂ. ૫ત્ર ન મુ. (માં, સોA, TB, નિં) I Page #231 -------------------------------------------------------------------------- ________________ १४६ •सङ्ख्याद्वारेण सम्यक्त्वविचार. तत्त्वार्थाधिगमसूत्रम् १/८ भाष्य- सङ्ख्या। कियत् *सम्यग्दर्शनम् ?। किं सङ्खयेयमसङ्ख्येयमनन्तमिति ?। उच्यते असङ्ख्येयानि सम्यग्दर्शनानि, सम्यग्दृष्टयस्त्वनन्ताः ।। द्वितीयद्वारमुपन्यस्यन्नाह- सङ्ख्येति । सङ्ख्या इयत्ता, सा चैका गणितव्यवहारानुवर्तिनी द्वयादिका शीर्षप्रहेलिकान्ता गणितविषयातीता च, असङ्ख्येया जघन्य-मध्यमोत्कृष्टसंज्ञिता, अपरा तदतिक्रमण व्यवस्थिता अनन्ता, साऽपि जघन्यादिभेदत्रयानुगता अनुयोगद्वाराद् (सू.३६८) विस्तरार्थिनाऽधिगमनीया। य एते सम्यग्दर्शनसमन्विताः सत्त्वा गत्यादिषु ते कियन्त इति तद्वन्त इह पृच्छन्ते । ___उक्तं चेदं पुरस्तात्, ततः पृच्छति- कियत् सम्यग्दर्शनं- किंपरिमाणास्ते सम्यग्दर्शनिन इत्यर्थः स्वयमेवोद्घट्टयति सङ्ख्याभिज्ञः सन् किं सङ्ख्येयमित्यादि किं सङ्ख्येयं सम्यग्दर्शनराशिमभ्युपगच्छामः, उतासङ्ख्येयं, उतानन्तमिति ? । एवं पृष्टे आह- उच्यते- असङ्ख्येयानि सम्यग्दर्शनानि, न सङ्ख्येया नाप्यनन्ताः, किं तर्हि ? असङ्ख्येयाः सम्यग्दर्शनिन इति । क्षयसम्यग्दृष्टीन् सिद्धान् केवलिनश्च विरहय्य शेषाः संसारवर्तिनो यावन्तः क्षयादिसम्यग्दर्शनिनस्ते निर्दिश्यन्ते असंख्येयानि सम्यग्दर्शनानीत्यनेन । ये तर्हि केवलिनः सिद्धाश्च ते सर्वे कियन्त इत्याह- सम्यग्दृष्टयस्त्वनन्ताः। --भगिरा भाष्यार्थ :- प्रश्न :- सभ्यर्शन 32i छ ? शुं संध्येय छ ? असंध्येय छ ? 3 અનંત છે? જવાબ :- સમ્યગ્દર્શન અસંખ્ય છે. સમ્યગ્દષ્ટિ તો અનંતા છે. (પલ્યોપમ, સાગરોપમાદિ જેમાં સંખ્યાનો વ્યવહાર નથી તેવી અસંખ્યની ઇયત્તા) આમાં જધન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ આમ ત્રણ ભેદ છે. આ અસંખ્યને ઓળંગી જનાર સંખ્યા “અનંત' કહેવાય. આ પણ જઘન્યાદિ ત્રણ ભેદે છે. વિસ્તારાર્થીએ આનો વિસ્તાર અનુયોગદ્વાર સૂત્ર ૩૬૮થી સમજી सेवो. * સમ્યગ્દર્શની અને સમ્યગ્દષ્ટિની સંખ્યા ૪ ગતિ આદિમાં રહેલા સમ્યગ્દર્શન યુક્ત કેટલા જીવો છે ? એમ જો પૂછવામાં આવે તો તેનો જવાબ પહેલા અપાઈ ગયો છે તેથી હવે સમ્યગ્દર્શન અર્થાત્ સમ્યગ્દર્શની કેટલા છે ? એ પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન કરનારને આ સમ્યગ્દર્શનની કાંઈક સંખ્યા છે, તેનો ખ્યાલ છે. તેથી તે સ્વયં જ પૂછે છે કે શું સંખ્યાતા છે? અસંખ્યાતા છે કે અનંતા છે ? ' જવાબ :- સમ્યગ્દર્શન એટલે સમ્યગ્દર્શની જ સમજવા.આ સમ્યગ્દર્શની સંખ્યાતા કે અનંતા નથી પણ અસંખ્યાતા છે. અહીં ક્ષાયિક સમ્યગ્દષ્ટિ એવા કેવલી અને સિદ્ધોની બાદબાકી કરતાં શેષ સંસારમાં વર્તતા ક્ષાયિકાદિ સમ્યગ્દર્શનીઓ અસંખ્યાતા છે તેમ જાણવું. પ્રશ્ન :- તો પછી ભવસ્થ કેવળી અને સિદ્ધો કેટલા છે ? *. ४ो परिशिष्ट-४ [2.२७ १. तत्सिद्धान्त इह कोA । ......... एतच्चिह्नद्वयमध्यवर्तिपाठो मुद्रितप्रतौ न दृष्टः (खं,भां)। Page #232 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • क्षेत्रद्वारेण सम्यक्त्वनिरुपणम् • ૨૪૭ , भाष्य- क्षेत्रम्। सम्यग्दर्शनं कियति क्षेत्रे ?। भवस्थकेवलिनः सिद्धांश्चाङ्गीकृत्योक्तं सम्यग्दृष्टयस्त्वनन्ता इति ।। द्वारान्तरस्पर्शनेनाह- क्षेत्रम्। क्षियन्ति=निवसन्ति यत्र जीवादिद्रव्याणि तत् क्षेत्रम् आकाशम्, यत एतेऽसङ्ख्येयतया निर्धारिता अनन्ततया च, एभिः पुनः कियदाकाशं व्याप्तमिति संशये सति पृच्छति सम्यग्दर्शनं कियति क्षेत्रे? ।। ननु च सम्यग्दर्शनमेतेन पृच्छ्यते निर्णयोऽपि तस्यैव, सम्यग्दृष्टयस्तु न नोद्यन्ते न निर्णीयन्त इति । उच्यते- इहायं सम्यग्दर्शनशब्दो भावसाधनः, सम्यग्दृष्टिसम्यग्दर्शनसमवायी उभयोर्वाचकोऽभ्युपगन्तव्यः, अपायसद्व्यसम्यग्दर्शनिनस्तद्वियुतस्य च सिद्ध-भवस्थकेवल्याख्यस्य, निर्णयवाक्येऽप्येवमेव दृश्यम्, अथवा सम्यग्दर्शनिषु निर्मातेषु सम्यग्दृष्टयेऽप्यनेनैव रूपेण ग्रहीष्यन्त इति सम्यग्दर्शनिनः प्रश्नयति, अथवा एकं जीवमुद्दिश्यायं प्रावृतत् प्रश्नः, एकत्रावधृते क्षेत्रेऽन्यत्राप्यनुमानात् तत् तथा प्रतिपत्स्येऽहमिति पृच्छति- सम्यग्दर्शनं कियति क्षेत्रे इति । एकस्मिंश्च – હેમગિરા - ભાષ્યાર્થ :- પ્રશ્ન :- સમ્યગ્દર્શન કેટલા ક્ષેત્રમાં રહે છે? જવાબ :- સમ્યગ્દષ્ટિઓ અનંતા કહ્યાં છે. અર્થાત્ ભવસ્થ કેવળી અને સિદ્ધોને આશ્રયીને જે સમ્યગ્દષ્ટિઓને અનંતા કહ્યાં છે. - હવે ક્ષેત્ર દ્વારને દેખાડે છે. જ્યાં જીવાદિ દ્રવ્ય વસે તે ક્ષેત્ર = આકાશ (અવકાશ) કહેવાય. જેથી કે આ સમ્યગ્દર્શનયુક્ત જીવો ઉપર કહ્યા પ્રમાણે અસંખ્યાતા અને અનંતા નિર્ધારિત કરાયા છે, તેથી આ જીવો વડે કેટલો આકાશ વ્યાપ્ત થયો હશે ? એવો સંશય થવાથી પ્રશ્ન ઉપસ્થિત થયો કે “સમ્યગ્દર્શન કેટલા ક્ષેત્રમાં છે ?” ': ' ...તો સમ્યગ્દર્શનપદ સમ્યગ્દષ્ટિનો વાચક થશે , શંકા :- અહીં સમ્યગ્દર્શન (સમ્યગ્દર્શની) અંગેનો પ્રશ્ન પૂછાયો અને નિર્ણય પણ તે અંગનો જ આપ્યો છે. પરંતુ સમ્યગ્દષ્ટિ અંગે પ્રશ્ન કે નિર્ણય કેમ કરાયા નથી ? સમાધાન :- સભ્યને શબ્દએ ભાવ-અર્થમાં વ્યુત્પન્ન છે અર્થાત્ ધાત્વર્થનો બોધક છે. આથી આ પદ સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન ઉભયના વાચક તરીકે સ્વીકારવો. વળી આ સમ્યગ્દર્શન પદ અપાય સદ્રવ્ય સહિત સમ્યગ્દર્શની તેમજ અપાય સદ્ભવ્ય રહિત ભવસ્થ કેવલી કે સિદ્ધ એ ઉભયનો વાચક છે. નિર્ણય વાક્ય (સમ્યગદર્શન કેટલા આકાશમાં વ્યાપ્ત છે ? એ પ્રશ્નના જવાબ)માં પણ આ રીતે ઉભય વાચકતા સમજવી. અથવા“ સમ્યગ્દર્શન (દર્શની) કેટલા ક્ષેત્રે છે” એ પ્રશ્નમાં સમ્યગ્દર્શનીનો જ ઉલ્લેખ કરવા પાછળ એ આશય પણ છે કે સમ્યગ્દર્શનીનો બોધ થતા શ્રોતાને સમ્યગ્દષ્ટિનો પણ બોધ થઈ જશે., અથવા પ્રસ્તુત પ્રશ્ન એક જીવને ઉદેશીને (શિષ્ય તરફથી) કરવામાં આવેલ છે. પ્રશ્નકર્તા શિષ્યનો એ ભાવ છે કે “એક ક્ષેત્રમાં બોધ થતાં બીજા ક્ષેત્ર (વ્યક્તિ)માં ય અનુમાનથી १. सम्यग्दृष्टि सम्यग्दर्शनं स चाऽप्युभयो' खं,भां। Page #233 -------------------------------------------------------------------------- ________________ १४८ • स्पर्शनाद्वारेण सम्यक्त्वप्ररुपणा. तत्त्वार्थाधिगमसूत्रम् १/८ માર્થ- વિકસ્યાસથેય મારા સ્તન સનેન સ્કૃિષ્ટમ્ ? ' पृच्छयमाने सम्यग्दर्शने कियति क्षेत्रे इत्येकवचनमपि सुघटं भवति । सूरिराह- लोकस्यासङ्ख्येयभागे इति । यदैकः पृष्टः एकस्यैवोत्तरं तदा कोऽर्थः ? योऽहं सम्यग्दर्शनी सोऽहं कियते क्षेत्रे-आधारे स्थितः ? पृष्टे उत्तरं-लोकस्यासङ्ख्येयभागे, धर्माधर्मद्रव्यद्वयपरिच्छिन्नः आकाशदेशो जीवाजीवाधारक्षेत्रं लोकः, तस्यासङ्ख्येयभागे त्वं स्थितः, यतः असङ्ख्येयप्रदेशो जीवः अतोऽसङ्ख्येयभाग एवावगाहते सर्वस्य लोकस्य, बुद्ध्या असङ्ख्येयभागखण्डकल्पितस्य य एकोसङ्ख्येयभागस्तत्र स्थित इति । अथापि सर्वानेवाङ्गीकृत्य प्रश्नः तथाप्यसङ्ख्येयभागे पूर्वस्मादधिकतरे लोकस्य सर्वे वर्तन्त इति युक्तमुत्तरम् ।। स्पर्शनम् । आकाशप्रदेशैः पर्यन्तवर्तिभिः सह यः स्पर्शस्तत् स्पर्शनम्, अस्मिन् द्वारे पृच्छ्यतेसम्यग्दर्शनेन किं स्पृष्टम् इत्यनेन । अत्रापि सम्यग्दर्शनशब्दः सामान्यवाची दृश्यः, एकं चाङ्गीकृत्य – હેમગિરા ભાષ્યાર્થ :- જવાબ :- લોકના અસંખ્યય ભાગમાં સમ્યગ્દર્શન રહે છે. (૮/૧૪ ભાગમાં સમ્યગ્દર્શન સ્પર્શેલું છે) સ્પર્શના કે પ્રશ્ન :- સભ્યદર્શન વડે શું સ્પર્શાયેલું છે ? તે સમ્યગ્દર્શનને તે રીતે હું સમજી જઈશ” તેથી આ શિષ્ય) પ્રશ્ન કરે છે કે - “ સર્શન સ્થિતિ ક્ષેત્રે ?' આમાં થયેલ વિતિ ક્ષેત્રે' એવો એકવચન પ્રયોગ પણ “એક સમ્યગ્દર્શની અંગે જ પ્રશ્ન કરાયો છે તે નક્કી કરી આપે છે. પ્રસ્તુત પ્રશ્નના જવાબમાં સૂરીશ્વર કહે છે - જ્યારે એક વ્યક્તિ) અંગે પ્રશ્ન કરાતો હોય ત્યારે એક અંગેનો જ ઉત્તર અપાય છે. આ પ્રશ્ન-ઉત્તરનો ભાવાર્થ શું છે? તે જણાવતા કહે છે * સમ્યગ્દર્શની અંગે ક્ષેત્રની વિચારણા ક પ્રશ્ન:- જે હું સમ્યગ્દર્શની છું તે હું લોકના કેટલામાં ક્ષેત્રમાં છું? જવાબ:- તું લોકના અસંખ્યાતમાં ભાગમાં છે. અર્થાત્ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આ બેથી યુક્તક્ષેત્ર = આકાશ, જે જીવ-અજીવને આધારભૂત ક્ષેત્ર છે તે લોક કહેવાય. આ લોકનાં અસંખ્યાતમાં ભાગે તું (સમ્યગ્દર્શની) રહેલો છે. કારણ કે આત્મા અસંખ્ય પ્રદેશ- આત્મક છે તેથી સર્વલોકનો અસંખ્યાતમો ભાગ જ અવગાહન કરશે. અહીં કલ્પના બુદ્ધિથી લોકના અસંખ્યાત ભાગ (ટૂકડા) કરવા અને તેમાં એક અસંખ્યાતમાં ભાગમાં એક સમ્યગ્દર્શની રહે છે તેમ જાણવું. અગર જો સર્વ સમ્યગ્દર્શનીને આશ્રયી ક્ષેત્ર અવગાહનાનો પ્રશ્ન હોય તો પણ લોકનો અસંખ્યય ભાગ જ આવશે. માત્ર વિશેષ એટલે કે આ અસંખ્યાતમાં ભાગથી સર્વ જીવનો અસંખ્યાતમો ભાગ અધિકતર સમજવો. અર્થાત્, સર્વ સમ્યગ્દર્શનીઓને આશ્રયી અવગાહનાને વિચારતાં ઉપરોક્ત અસંખ્યાત ભાગથી અધિકતર અવગાહના હોય. સ્પર્શના :- તે તે વસ્તુના (નજીક રહેલા) પર્યતવર્તી આકાશ પ્રદેશો સાથે તે તે વસ્તુનું જે અડકવું તેને “સ્પર્શના કહેવાય. સીવનેન હિ પૃષ્ટમ ? આ પ્રશ્નમાંનો ‘સી ’ શબ્દ સામાન્ય (સમ્યગ્દર્શની તેમજ સમ્યગ્દષ્ટિઉભય) વાચી સમજવો, તથા આ પ્રશ્ન પૂર્વની જેમ એક વ્યક્તિને Page #234 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • सम्यग्दर्शनिसम्यग्दृष्ट्योर्भेदप्रदर्शनम् । १४९ _ भाष्य- लोकस्यासङ्ख्येयभागः, सम्यग्दृष्टिना तु सर्वलोक इति ।। अत्राह- सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः कः प्रतिविशेष इति?। उच्यते- अपाय-सद्व्यतया सम्यग्दर्शनम्, अपाय: आभिनिबोधिकम्, तद्योगात् सम्यग्दर्शनम्। प्रवृत्त इति मन्तव्यम्, उत्तरम्- लोकस्यासङ्ख्येयभागः; स्पृष्ट इत्येकानेकप्रश्नानुरोधेन नेयम् । यः पुनः समुद्घातप्रतिपन्नः चतुर्थसमयवर्ती भवस्थकेवली तेन किं स्पृष्टं लोकस्येति ?। - उच्यते- सम्यग्दृष्टिना तु सर्वलोक इति। यतोऽभिहितं “लोकव्यापी चतुर्थे तु” (प्रशमरति२७४) तुशब्दोऽवधारणे, सम्यग्दृष्टिनैव समुद्घातगतेनैव समस्तलोकः छुप्यत इति । एतस्मिन् व्याख्याने नोदकोऽनूनुदत्- सम्यग्दृष्टिसम्यग्दर्शनशब्दयोर्युत्पत्तौ क्रियमाणायां भावे कारके नास्त्यर्थभेद इति, भवांश्चाह सम्यग्दर्शनेन लोकासंख्येयभागः स्पृष्टः, सम्यग्दृष्टिना तु सर्वलोक इति, तन्नुनं भवता कश्चिदर्थभेदः परिकल्पित इति, अतः प्रश्नेनोपक्रमते-सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः को विशेष - હેમગિરા - ભાષ્યાર્થ:- જવાબ :- સમ્યગ્દર્શન વડે લોકનો અસંખ્યય ભાગ સ્પર્ધાયેલો છે. સમ્યષ્ટિ વડે તો સર્વ લોક સ્પર્શાવેલ છે. પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શનમાં શું ફરક છે. જવાબ :- અપાય સદ્ભવ્ય તરીકે સમ્યગ્દર્શન હોય. અપાય = આભિનિબોધિક = મતિજ્ઞાન. આ અપાયના યોગથી સમ્યગ્દર્શન થાય. આશ્રયી જાણવો. પણ આનો જવાબ [= લોકનો અસંખ્યય ભાગ સ્પષ્ટ છે તે પૂર્વની જેમ એક અથવા અનેક જીવને આશ્રયી સમજવો. ..તો આત્મા વિભૂ પણ કહેવાય # પ્રશ્ન - જે સમુદ્ધાતને સ્વીકારેલા ચતુર્થ સમયવર્તી ભવસ્થ કેવળી છે તેના વડે લોક કેટલો સ્પર્શાય છે? જવાબ :- સમ્યગ્દષ્ટિ (કેવળી) દ્વારા કેવળી સમુદ્દાત વડે ચોથા સમયે સર્વ લોક સ્પર્શાય છે. પ્રશમરતિમાં કહ્યું છે કે —– “કેવલી સમુદ્દાત કરતાં ચોથા સમયે કેવળી સર્વવ્યાપી બને છે.” ભાષ્યમાંનો પ્રથમ ‘તુ' શબ્દ અવધારણના અર્થમાં છે અર્થાત્ સમુદ્દાત કરનાર કેવળી એવા સમ્યગ્દષ્ટિ વડે જ સમસ્ત લોકમાં વ્યાપી થવાય છે. આવી વ્યાખ્યા ગ્રંથાકારની સાંભળી નોદક પ્રશ્ન કરે છે, કે સમ્યગ્દષ્ટિ શબ્દની ભાવ અર્થમાં અને સમ્યગ્દર્શન શબ્દની કારક અર્થમાં વ્યુત્પત્તિ કરતા કોઈ અર્થભેદ તો નથી થતો, જ્યારે આપે (ઉમાસ્વાતિ મહારાજે) સમ્યગ્દર્શની વડે ‘લોકનો અસંખ્યાતમો ભાગ અને સમ્યગ્દષ્ટિ વડે “સર્વલોક' સ્પર્શાયો છે, તેમ કહ્યું છે. તેથી ખરેખર આપે કાંઈક અર્થ ભેદની કલ્પના તો કરી જ છે. આ જ નોદકની વાતને લઈ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે સમ્યગ્દર્શન અને સમ્યગ્દષ્ટિમાં શું વિશેષ (અન્તર) છે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં ૨. “માર, ખો-વતુર્વમા સેશોના સભ્ય વI ૨. ત્યાદ સT TBર્નિં.1 રૂ. ટુë પ્રથમે સમયે પટમથ વોત્તરે तथा समये; मन्थानमथ तृतीये, लोकव्यापी चतुर्थे तु। प्रशमरति-२७४. Page #235 -------------------------------------------------------------------------- ________________ • વલિનઃ સમ્પર્શનું નાસ્તિ • तत्त्वार्थाधिगमसूत्रम् १/८ भाष्य- तत् केवलिनो नास्ति । तस्मात् न केवली सम्यग्दर्शनी, सम्यग्दृष्टिस्तु भवति ।। इति ?। सूरिराह- अत्रोच्यते - अपायसद्द्रव्येत्यादि । अपायो =निश्चयज्ञानं=मतिज्ञानांशः, सद्द्रव्याणि पुनः शोभनानि प्रशस्तत्वात् विद्यमानानि वा द्रव्याणि मिथ्यादर्शनदलिकानि अध्यवसायविशोधितानि सम्यग्दर्शनतया आपादितपरिणामानि, अपायश्च सद्द्रव्याणि च अपाय- सद्द्रव्याणि तेषां भावः अपाय-सद्द्रव्यता, इत्थंभूतलक्षणा तृतीया, यावत् सोऽपायः सम्भवति यावद् वा नि सम्भवन्तीत्येषाऽपाय-सद्द्रव्यता तया सम्यग्दर्शनम् । १५० ‘अपाययुक्तानि सद्द्रव्याणी 'ति विनाशाशङ्कानिराचिकीर्षया सुहृद् भूत्वा सूरिराचष्टे - अपायः = आभिनिबोधिकम्, तृतीयो भेदः आभिनिबोधिकस्य निश्चयात्मकः प्रसिद्धः तेन योगस्तद्योगः तस्मात् तेनापायेन योग इति वोच्यते, यतः सम्यग्दर्शनपुद्गलेषु सत्सु चापगतेषु च भवतीति, व्यापी स इत्यर्थः तद्योगात् सम्यग्दर्शनम्, एतेनापायेन यावदस्ति सम्बन्ध इति, तेन च सम्बन्धः । सत्सु च सद्द्रव्येष्वक्षीणदर्शनसप्तकस्यासत्सु च सद्द्रव्येषु क्षीणदर्शनसप्तकस्य, उभय्यामप्यवस्थायां सम्यग्दर्शनं द्रष्टव्यम्। उभय्यामप्यवस्थायां सम्यग्दृष्टिव्यपदेशो नास्ति । तत् केवलिनो नास्तीत्यादि । → હેમગિરા ભાષ્યાર્થ :- સમ્યગ્દર્શન કેવળીને નથી, તેથી કેવળી સમ્યગ્દર્શની નથી પણ સમ્યગ્દષ્ટિ છે. સૂરીશ્વર કહે છે કે અપાય અને સદ્રવ્યતા વડે થતી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. ‘ઊપાયસદ્રવ્યતા’ પદનો અર્થ અને વિગ્રહ આ મુજબ છે- અપાય :- નિશ્ચયરૂપ જ્ઞાન, જે મતિજ્ઞાનનો એક અંશ છે અને સદ્રવ્ય :- પ્રશસ્ત શોભન એવા દ્રવ્યો અથવા અધ્યવસાયોથી વિશુદ્ધ બનેલા મિથ્યાદર્શનનાં દલિકો જે સમ્યગ્દર્શન તરીકે પરિણત થયેલા છે. એવા દ્રવ્યો સદ્રવ્ય કહેવાય. પાયસદ્રવ્યતા પદમાં અપાય અને સદ્રવ્ય પદ વચ્ચે દ્વન્દ્વ સમાસ થઈ ‘ભાવ’માં ‘’ પ્રત્યય લાગ્યો છે {કોઈ વિશિષ્ટ અવસ્થાને પ્રાપ્ત વ્યક્તિ કે વસ્તુ તેની તે વિશિષ્ટ અવસ્થાનાં સૂચકને જે તૃતીયા વિભક્તિ થાય તે ઈથંભૂત લક્ષણા તૃતીયાવિભક્તિ કહેવાય. છે. જેમ નમ: તાપસઃ જટાઓ વડે (ઓળખાતો) તાપસ તેમ પ્રસ્તુતમાં પણ} ઈથંભૂત લક્ષણરૂપ તૃતીયા વિભક્તિ થતાં અપાયસદ્રવ્યતવા પ્રયોગ થયો છે. જ્યાં સુધી તે અપાય છે અથવા જ્યાં તે સદ્ભવ્યો સંભવે છે ત્યાં આ અપાયસદ્રવ્યતા છે. આ અપાયસદ્રવ્યતા (રૂપ વિશેષ અવસ્થા) વડે ઓળખાતી જે રુચિ છે તે જ સમ્યગ્દર્શન છે. કોઈ ‘અપાય સદ્રવ્ય'માં રહેલ અપાય શબ્દનો અર્થ ‘વિનાશ’ કરી ‘વિનિષ્ટ થયેલ સદ્રવ્યવાળુ સમકિત' એવો અર્થ (શંકા) ન કરી બેસે, માટે તે શંકાનું નિરાકરણ કરતા ભાષ્યકાર સ્વયં જ હિત બુદ્ધિથી અપાયનો અર્થ સ્પષ્ટ કરે છે. * અપાયસદ્રવ્યની વિચારણા અપાય= આભિનિબોધિક, જે પદાર્થના નિશ્ચય કરાવવામાં પ્રસિદ્ધ એવો મતિજ્ઞાનનો ત્રીજો ૨. સદ્રાણિ પં.૫ ૨. ત્યમૂતલક્ષળે (બિનિ ૨ારૂ।૨૨)। સિદ્ધહેમ- હેતુ ર્તુવરનેત્યશ્રૃતનક્ષ ૨/૨/૪૪), Page #236 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ત્તિદાન નિરુપમ્ • भाष्य- कालः। सम्यग्दर्शनं कियन्तं कालमिति ?। वदिति सम्यग्दर्शनं सद्दव्यापाययोगजनितव्यपदेशं केवलिनोऽतीन्द्रियदर्शितत्वात् न समस्ति । अतो न सम्यग्दर्शनी केवली। कस्तर्हि ? आह- सम्यग्दृष्टिस्तु केवलीति। तानि च बुद्ध्या आदाय अपायसव्व्याणि तत्र केवलिनि सम्यग्दर्शनिव्यपदेशो निषिध्यते। तैस्तु विना यदि सम्यग्दर्शनिव्यपदेशः कल्पते भावसाधनोऽर्थोऽविशिष्ट इतिकृत्वा तदा नास्ति निषेध इति । तुशब्दोऽमुमेंवार्थमवद्योतयति । एवं च कृत्वा पूर्वप्रश्नेष्वपि सुघटं भाष्यं भवति ।। द्वारान्तरं छुपति- काल इति। यदेतत् पूर्वकैद्वारैर्निरूपितं तत् सम्यग्दर्शनं कियन्तं कालं भवतीति प्रश्नयति ।। ननु च स्थितिद्वारेऽप्येतदेव पृष्टमुक्तं च, किमर्थं च पुनः पिष्टपेषणं क्रियते - હેમગિરા ભાષ્યાર્થ :- કાલ :- પ્રશ્ન :- સમ્યગ્દર્શન કેટલા કાળ સુધીનું હોય છે ? ભેદ “અપાય” છે. તે અપાયના યોગથી = સંબંધથી થનારી રુચિ તે સમ્યગ્દર્શન છે, કારણ કે જ્યાં સમ્યગ્દર્શન છે ત્યાં સમ્યગ્દર્શનના પુદ્ગલ હોય કે ન હોય તો પણ. આ “અપાય” રૂપ મતિજ્ઞાનનો ત્રીજો ભેદ તો હોય જ છે. “અપાય એ સમ્યગ્દર્શનનો વ્યાપક છે. આ અપાય સાથે જ્યાં સુધી જીવનો સંબંધ છે, ત્યાં સુધી સમ્યગ્દર્શન છે. અર્થાત્ જેને દર્શનસતક ક્ષીણ નથી થયું તેવા અક્ષણદર્શનસપ્તકવાળા જીવને સદ્ભવ્ય સહિતના અપાયના યોગે સમ્યગ્દર્શન હોય છે. અને જેને દર્શનસપ્તકનો ક્ષય થયો છે તેવા જીવને સદ્દવ્યરહિતના અપાયના યોગે સમ્યગ્દર્શન હોય છે. આમ બન્ને અવસ્થામાં સમ્યગ્દર્શનનો વ્યપદેશ છે પણ, સમ્યગ્દષ્ટિનો વ્યપદેશ નથી. તેથી ભાષ્યમાં કહ્યું કે- ‘તત્ સ્વત્તિનો નાસ્તિ' અર્થાત્ તે આ સદ્ભવ્ય અને અપાયના યોગે થતું સમ્યગ્દર્શન કેવલીને ન હોય. પ્રશ્ન :- તેઓ સમ્યગ્દર્શની નથી તો શું છે ? જવાબ:- સમ્યગ્દષ્ટિ છે. અગર કોઈ કેવળી એ સમ્યગ્દષ્ટિ છે તેમ કહી બુદ્ધિ થકી અપાયસદ્રવ્યને લાવી (કલ્પીને) કેવલીમાં “સમ્યગ્દર્શની' તરીકેનો વ્યપદેશ કરે તો તેનો અહીં નિષેધ કર્યો છે. હા, જો આ અપાય સદ્ભવ્ય વિના તે કેવલીઓમાં સમ્યગ્દર્શન શબ્દનું વિધાન થાય તો કોઈ બાધ નથી કારણ કે પૂર્વે કહ્યું તેમ ભાવ સાધન અર્થમાં સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્દર્શન અવિશિષ્ટ = એક જ છે. એ અપેક્ષાએ કેવળીને પણ સમ્યગ્દર્શની કહી શકાય. ભાષ્યમાં લખેલ ‘સરિતુ'નો ‘તુ' શબ્દ આજ અર્થનો દ્યોતક છે. પૂર્વે જે વિજય સીદ્દર્શન' ઈત્યાદિ પ્રશ્નો કરાયા છે તે અંગે પણ અહીં કરાયેલી સમ્યગ્દર્શનની સંપૂર્ણ વ્યાખ્યા સમજી લેવી. (અર્થાત્ પૂર્વોક્ત સવાલ જવાબમાં સમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરીને પણ અર્થ સંગતિ થઈ શકે). હવે કાલ દ્વારા જણાવે છે : ર કાલદ્વાર અને સ્થિતિદ્વારની ભેદરેખા * પ્રશ્ન :- પૂર્વ દ્વારો વડે પ્રરૂપેલું જે આ સમકિત છે તેનો કાળ કેટલો ? આ પ્રશ્ન સામે શંકા :- પૂર્વે સ્થિતિદ્વારમાંય આ જ પ્રશ્ન કરી જવાબ આપી દીધો છે તો ફરી આ જ પ્રશ્ન કરી ૨. ચતે રાA.I ૨. “ર્થોડવશિષ્ટ માં. Page #237 -------------------------------------------------------------------------- ________________ १५२ • पुनरुक्तदोषनिवारणम् तत्त्वार्थाधिगमसूत्रम् १/८ __ भाष्य- अत्रोच्यते तदेकजीवेन नानाजीवैश्च परीक्ष्यम् । तद्यथा- एकजीवं प्रति जघन्येनान्तर्मुहूर्तम्, उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि, नानाजीवान् प्रति सर्वाद्धा ।। इति? । उच्यते- न कालः स्थितिमन्तरेण कश्चिदस्तीत्यस्यार्थस्य ख्यापनार्थं, तथा च वर्तनादीन्येवं काललिङ्गानि पठन्ति । अथवा एकजीवाश्रयणेन नानाजीवसमाश्रयणेन चास्ति स्थितिद्वारे साक्षाद् विधानमिति, अतो युज्यते प्रश्नः। तथा च “पुव्वभणियं तु जं भण्णए” (निशीथभाष्य-१) इत्यादि । अतस्तत् सम्यग्दर्शनमेकजीवाङ्गीकरणेन सर्वजीवाङ्गीकरणेन च परीक्ष्यम् । एतदुक्तं भवति- एकेन प्राप्तं तत् कियन्तं कालमनुपाल्यत इति, नानाजीवैश्च कियन्तं कालं धार्यत इति परीक्ष्यम् । एकजीवं प्रतीत्यादि, पूर्वभावित एव ग्रन्थ इति, स्थितिद्वारे नानाजीवान् प्रति सर्वाद्धा सर्वकालं, महाविदेहादिक्षेत्रमाश्रित्याव्यवच्छेदाम्नायोत् । इयं तु स्थितिः क्षायोपशमिकस्य • હેમગિરા ભાષ્યાર્થ :- જવાબ :- તે આ સમ્યગ્દર્શનની એક અને અનેક જીવ આશ્રયી પરીક્ષા કરવી (વિચારવું). તે આ રીતે કે એક જીવ આશ્રયી જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ અને વિવિધ જીવોને આશ્રયી સર્વકાળ આ સમકિત હોય. શા માટે પિષ્ટપેષણ (પિસેલાને પીસવાનું) કરો છો ? સમાધાન :- સ્થિતિ વગર કાળ જેવી કોઈ વસ્તુ નથી એ અર્થને જણાવવા માટે આ દ્વાર છે. વળી (જ્યારે સ્થિતિ સર્વકાળે પ્રયુક્ત છે) કાળ એ વર્તના પરિણામ આદિ લક્ષણવાળો જ છે. અથવા સ્થિતિદ્વારમાં એક જીવને આશ્રયી અને અનેક જીવને આશ્રયી સમ્યગ્દર્શનાદિનું સાક્ષાત્ વિધાન કરવામાં આવેલ છે. તેથી સમ્યગ્દર્શનનો કાળ કેટલો ? એ પ્રશ્ન યુક્તિ યુક્ત જ છે. # પુનરુક્તિના ત્રણ કારણ # એક જ વિષયને વધુ સ્પષ્ટ કરવા અર્થે બીજીવાર પણ તેનું વર્ણન કરી શકાય છે. આગમમાં પૂર્વે કહેવાયેલ વાતને પુનઃ કહેવા પાછળ ત્રણ કારણો જણાવ્યા છે. ૧. પૂર્વકથિતનો નિષેધ કરવો હોય છે અથવા ૨. અનુજ્ઞા આપવી હોય અથવા ૩. તે જ વિષયનો વિશેષ બોધ આપવો હોય. (નિશિથભાષ્ય) પ્રસ્તુતમાં વિશેષ બોધ માટે આ કાળદ્વારનું નિરૂપણ છે. તેથી સમ્યગ્દર્શનની એક જીવાશ્રયી અને સર્વજીવાશ્રયી પરીક્ષા કરવી જોઈએ. પ્રશ્ન :- એક જીવ વડે પ્રાપ્ત થયેલું સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી પળાય (ધારી રખાય ) છે ? અને અનેક જીવ વડે કેટલા કાળ સુધી ધારણ કરાય? જવાબ :- એક જીવાશ્રયી સમ્યક્ત્વના કાળનું વિધાન પૂર્વે (૭માં) સૂત્રમાં સ્થિતિદ્વાર અંતર્ગત થઈ ગયું છે. તેમજ અનેક જીવને આશ્રયી સર્વકાળ છે. કારણ કે મહાવિદેહમાં ક્યારેય સમ્યક્ત વિચ્છેદ પામતું ૨. રચિત્તે ૨.A,BI ૨. વર્તમાન મુ.T.(A) ૩. વર્તનાપરામક્રિયાપરતાપરત્વે તસ્ય ૬/૨૨) ૪. પુર્વમળિયા जं पुण भण्णइ तत्थ कारणं अत्थि। पडिसेहो य अणुण्णा कारण(हेउ)विसेसोवलंभो वा। (निशिथभाष्य) ५. "च्छेदात (ઉં.મ.) Page #238 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • सम्यक्त्वस्य जघन्योत्कृष्टविरहकालः • १५३ भाष्य- अन्तरम्। सम्यग्दर्शनस्य को विरहकाल: ? एकजीवं प्रति जघन्येनान्तर्मुहूर्तम्, उत्कृष्टेन उपार्धपुद्गलपरिवर्तः। नानाजीवान् प्रति नास्त्यन्तरम् ।। चिन्तिता, औपशमिकस्य तु यथासम्भवं अन्तर्मुहूर्तप्रमाणेति, क्षायिकस्य तु सर्वदावस्थानम् ।। अतोऽनन्तरमन्तरद्वारं स्पृशति - अन्तरमित्यनेन सम्यग्दर्शनं प्राप्य पुनश्चोज्झित्वा मिथ्यात्वदलिकोदयात् पुनः कियता कालेन लप्स्यत इति पृच्छति - सम्यग्दर्शनस्य को विरहकाल इति ? सम्यग्दर्शनं प्राप्य पुनश्चोज्झित्वा॑ यावन्न पुनः सम्यग्दर्शनमासादयति स विरहकालः=सम्यग्दर्शनेन शून्यः कालः कियानिति, औपशमिक- क्षायोपशमिके निश्चित्य निर्णयवाक्यं प्रवृत्तम् । एकजीवं प्रतीत्यादि । एको जन्तुरौपशमिकं क्षायोपशमिकं वा प्राप्य उज्झित्वा पुनः कश्चिन् मुहूर्तस्योन्तर्लभते, कश्चित् तु अनन्तेन कालेनं लभते स चान्तरकाल एवमाख्यायते, उत्कृष्टेनोपार्धपुद्गलपरावर्तः, पुद्गलपरावर्तो नाम यदा जगति यावन्तः परमाणवस्ते औदारिकादितया सर्वे परिभुक्ता भवन्ति, स पुद्गलपरावर्तः औदारिकवैक्रियतैजसभाषाप्राणापानमनःकर्मभेदात् सप्तधा → હેમગિરા - ભાષ્યાર્થ :- અંતરદ્વાર પ્રશ્ન ઃ- સમ્યગ્દર્શનનો વિરહ કાળ કેટલો ? જવાબઃ- ‘એક જીવને આશ્રયી જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ઉપાર્ધપુદ્ગલપરાવર્તન કાળ, અનેક જીવોને આશ્રયી કોઈ અંતર નથી.’ નથી. એવી આમ્નાય શાસ્ત્રાજ્ઞા છે. પાઠાંતર અવ્યવછેત્ મુજબ ‘અવ્યવચ્છિન્ન પરંપરા હોવાથી’ એવો અર્થ પણ કરી શકાય. આ સ્થિતિ ક્ષાયોપશમિક સમકિતની વિચારાઈ છે. ઔપમિકની યથાસંભવ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવી. ક્ષાયિકની સર્વકાળે હોય. હવે અંતરદ્વાર દર્શાવે છે : * અંતરદ્વારથી સમ્યગ્દર્શનને વિચારીએ * અંતર એટલે- વિરહ. પ્રશ્ન :- સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને મિથ્યાત્વ દલિકના ઉદયથી સમ્યગ્દર્શનને ત્યજીને ફરી કેટલા કાળ વડે આ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે ? અર્થાત્ સમ્યગ્દર્શનનો વિરહકાળ કેટલો ? સમ્યગ્દર્શનને મેળવીને તજી દીધા બાદ ફરી જ્યાં સુધી સમ્યગ્દર્શન પ્રાપ્ત થતું નથી, તે કાળ ‘વિરહકાળ’ કહેવાય. આને સમ્યગ્દર્શનનો શૂન્ય કાળ પણ કહેવાય. આ સવાલનો જે જવાબ ભાષ્યકાર આપવાના છે, તે ઔપમિક અને ક્ષયોપશમિકની અપેક્ષાએ જાણવો. જવાબ :- કોઈ એક જીવ ઔપમિક કે ક્ષાયોપમિક સમકિતને મેળવી અને તજીને જધન્યથી અંતર્મુહૂર્તના આંતરે સકિત મેળવે અને કોઈ જીવ તો અંનતકાળ બાદ મેળવે તે બન્ને કાળને ‘અંતરકાળ’ આ પ્રમાણે કહેવાય. આ અંતર, ઉત્કૃષ્ટથી ઉપાર્ધ પુદ્ગલ પરાવર્તન કાળનું જાણવું. પુદ્ગલ પરાવર્તન :- જ્યારે જગતમાં રહેલા તમામ પરમાણુઓ જેટલા કાળ વડે ઔદારિક આદિ તરીકે પરિણમાવી ભોગવવામાં આવે તેટલા કાળને પુદ્ગલપરાવર્તન કહેવાય. આ પુદ્ગલપરાવર્ત સાત પ્રકારે છે.. ઔદારિક, વૈક્રિય, તૈજસ, ભાષા, પ્રાણાપાન (શ્વાસોશ્વાસ), મન ૨. હત્યા પુનઃ યાવન્ન સભ્ય" મુ.(ä,માં)! ૨. "સ્યાન્તર(રેવ) તમતે મુ (ä,માં)/ રૂ. તેન વા ત° TA./ ૪. 'વાનન્તર' પં.માં. = Page #239 -------------------------------------------------------------------------- ________________ १५४ • ભાવદારેખ સમ્યક્ત્વવિમર્શ ૦ મા- ભાવઃ । સર્શનમોપર્શમાવીનાંતમો ભાવ: ? एतत्समुदायस्यार्धं गृह्यते किञ्चिदूनम् । एतत् कथं प्रतिपादयितुं शक्यत इति चेत् ? उपार्धपुद्गलंपरावर्त इत्यनेनोच्यते ‘समुदायेषु हि शब्दाः प्रवृत्ता अवयवेष्वपि वर्तन्त' इति न्यायात्। अयं चार्धशब्दः समप्रविभागवचनः किञ्चिन्यूनाभिधायित्वाच्च पुंल्लिङ्गः, उपगतोऽर्धः उपार्धः, किञ्चिन्यून इति प्रादि-समासः । नानाजीवानिति । सर्वजीवानाश्रित्य नास्त्यन्तरं, विदेहादिषु सर्वकालं समवस्थानादिति । क्षायिकस्यत्वनपगमान्नास्त्यन्तरम् । गतमन्तरद्वारम् । । द्वारान्तराभिधित्सयाऽऽह - भाव इति । येयं रुचिः जीवस्य जिनवचनश्रद्धायिनी सा कस्मिन् भावे औपशमिकादीनां समवतरतीति प्रश्नयति- सम्यग्दर्शनमित्यादिना । सम्यग्दर्शनमित्यविशिष्टां → હેમગિરા ભાષ્યાર્થ :- ભાવદ્વાર પ્રશ્ન :- સમ્યગ્દર્શન એ ઔપમિકાદિમાંથી કેટલા ભાવોમાં હોય છે ? અને કર્મ. આ સાતના સમુદાયનો કાંઈ ઓછો એવો અડધો ભાગ જેટલો કાળ સમકિતનો ‘ઉત્કૃષ્ટ કાળ' સમજવો. (આહારક વર્ગણાનો પુદ્ગલપરાવર્ત કાળ નથી હોતો આહા૨ક શરી૨ ભવચક્રમાં માત્ર બે/ત્રણ વખત જ પ્રાપ્ત કરી શકાય છે.) * ઉપાઈપુદ્ગલપરાવર્તનના અર્થની વિચારણા પ્રશ્ન :- આ અંતર-કાળને કયા નામથી અર્થાત્ કઈ રીતે પ્રતિપાદન કરી શકાય ? (કારણ કે ઉપર બતાવેલ ઔદારિકાદિ સાતે પૂર્ણ ભોગવાય તો જ તે પુદ્ગલપરાવર્તન કહેવાય. યથોક્ત સમકિતનો કાળ તો આ પુદ્દગલપરાવર્તનથી અડધો છે તો આમાં પુદ્ગલ પરાવર્ત શબ્દ કઈ રીતે ઘટી શકે ?) જવાબ :- આ કાળને ઉપાéપુદ્ગલપરાવર્ત નામથી જાણવો. “સમુદાયમાં પ્રવર્તતા શબ્દો તે સમુદાયનાં અવયવ વિશે પણ પ્રવર્તે છે.” એ ન્યાયથી અડધા પુદ્ગલ પરાવર્તન માટે અહીં ઉપાર્ધપુદ્ગલ પરાવર્તન શબ્દ વપરાયો છે. અહીં ‘અર્ધ’ શબ્દ સરખા અડધા વિભાગનો સૂચક છે. તથા એ અડધામાં ય કાઈક ન્યૂનતા છે એ જણાવવા માટે પ્રસ્તુતમાં ગર્ભ ન લખતા અર્થઃ એમ પુલિંગ પ્રયોગ કર્યો છે. પાર્થઃ પદમાં પ્રાદિ તત્પુરુષ સમાસ છે. વિગ્રહ આ મુજબ :उपगतोऽर्धः = અર્ધથી કાઈકન્યૂન (અર્ધની સમીપમાં રહેલ) પુદ્ગલ પરાવર્તન તે ઉપાર્ધપુદ્ગલ પરાવર્તન. વિવિધ જીવોને આશ્રયી કોઈ સમકિતનો વિરહકાળ નથી કારણ કે મહાવિદેહ આદિમાં સર્વકાળે સમકિતી હોય છે. તથા ક્ષાયિક સમકિત તો આવ્યા બાદ ક્યારેય ન જતું હોવાથી તેમાં કોઈ અંતર જ નથી પડતું. અંતરદ્વાર પૂર્ણ થયું. હવે એના પછી દ્વારનું પ્રતિપાદન કરે છે. જે આ જિનવચન વિશે શ્રદ્ધા કરાવતી રુચિ તે ઔપમિકાદિમાંથી કયા ભાવોમાં સમવતાર પામે ? સમ્યગ્દર્શન એ સામાન્યથી શ્રદ્ધા = રુચિ સ્વરૂપે એક (અભિન્ન) છે, છતાં ક્ષય વિગેરેની અપેક્ષાએ ત્રણ પ્રકારે પણ આ સમ્યગ્દર્શન વિષેની જિજ્ઞાસા થાય છે કે- આ ક્ષાયિકાદિ ત્રણેમાંથી છુ. "વીનાં ભાવાનાં તમો B.લિ.। ર્. "રિવર્ત્ત પં.માં./ રૂ. "ત્વાત્સર્યું. મુ.પા.સં.(ટ્યું.માં) । तत्त्वार्थाधिगमसूत्रम् १/८ Page #240 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •ત્રિપુ ભવેવ સર્વ ભવતિ • १५५ भाष्य- उच्यते- औदयिक-पारिणामिकवर्ज त्रिषु भावेषु भवति ।। अल्पबहुत्वम्। अत्राहसम्यग्दर्शनानां त्रिषु भावेषु वर्तमानानां किं तुल्यसंख्यत्वमाहोस्विदल्पबहुत्वमस्तीति ?। रुचिं क्षयादिरूपां त्रिविधामपि जिज्ञासते- क्व के ते ? तथा प्रतिवचनमपि भविष्यति- त्रिषु भावेष्विति । औपशमिकादीनामुक्तलक्षणादीनां कतमो भाव:-कतमावस्थेति यावत्, सूरिस्तु हेयभावनिरसिसिषया आदेयं त्रिष्वित्यनेन कथयति, औदयिकं = गतिकषायादिरूपं, पारिणामिकं च = भव्यत्वादिलक्षणं विहाय येऽन्ये त्रयः क्षायिकादयस्तेषु भावेषु भवति, औदयिक-पारिणामिकयोर्गत्यादि-भव्यत्वाद्यवधारणान्नानयोः समस्ति, अनादित्वाच्च, एष इति सूच्यते त्रिषु भवति, नौदयिक-पारिणामिकयोरिति ।। द्वारान्तरं स्पृशति- अल्पबहुत्वमित्यनेन । अत्रैतस्मिंस्त्रिषु भावेष्विति व्याख्यायते । आहान्य:एषां क्षायिकादीनां सम्यग्दर्शनानां त्रिषु क्षायिकादिषु परिणामेषु वर्तमानानां किं तुल्यसङ्ख्यत्वमुत - હેમગિરા - ભાષ્યાર્થ :- જવાબ :- ઔદયિક અને પારિણામિક ભાવ છોડી શેષ ત્રણ ભાવોમાં સમકિત હોય છે. અલ્પ બહુતમ્ + પ્રશ્ન :- ત્રણ ભાવોમાં વર્તતા સમ્યગ્દર્શનોની શું (પરસ્પર) તુલ્ય સંખ્યા જ છે કે ઓછા, અધિકપણું (અલ્પબદુત્વ) છે? ક્યા સમકિત કયા ભાવોમાં અવતાર પામે? આ પ્રશ્નકર્તાની જિજ્ઞાસાને અનુસાર ભાષ્યમાં ઉત્તર આપશે કે સમકિત ત્રણ ભાવોમાં સમવતાર પામે છે. સમ્યગ્દર્શન એ સામાન્યથી શ્રદ્ધાસ્વરૂપે (એક) અભિન્ન છે, છતા ક્ષય વિગેરેની અપેક્ષાએ ત્રણે રીતે પણ આ સમ્યગ્દર્શનની જિજ્ઞાસા થઈ શકે છે. આશય એ છે કે પૂર્વે કહેવાયેલ સ્વરૂપવાળા ઔપશમિકાદિમાંથી કયા ભાવમાં સમ્યગ્દર્શન હોય? તેનો જવાબ આપતા પ્રથમ આચાર્યશ્રી હેય ભાવો, કે જેમાં સમકિત સમવતાર નથી પામતું તેનું નિરસન કરવાની ઇચ્છાપૂર્વક માત્ર ઉપાદેય ભાવો (જેમાં સમકિત છે) તેને દર્શાવતાં કહે છે. * ભાવોમાં સમકિતનો સમવતાર છું ઔદાયિક અને પરિણામિક ભાવો હેય છે. ઔદાયિકભાવ :- ગતિ કષાયાદિ રૂપ છે અને પારિણામિકભાવ :- ભવ્યત્વાદિ પરિણામ રૂપ છે. આ બે ભાવો સિવાયના ક્ષાયિકાદિ ત્રણ ભાવોમાં સમકિત હોય. ઉપરોક્ત ઔદાયિક અને પરિણામિક ભાવો અનાદિકાલીન હોવાથી આ બે ભાવોમાં સમકિત ન હોઈ શકે (સમકિતની આદિ હોય છે). એ બે સિવાયના ક્ષાયિકાદિ ત્રણ ભાવોમાં હોય છે. અન્ય દ્વારને કહે છે. આ ત્રણ ભાવોને આશ્રયી સમ્યક્ત્વનું અલ્પબદુત્વ કહેવાય છે. પ્રશ્ન :- આ ક્ષાયિકાદિ (ક્ષાયિક, ઔપશિમક, અને ક્ષાયોપથમિક) ભાવોમાં વર્તતા ક્ષાયિકાદિ સમ્યગ્દર્શનીઓ (જીવો)ની શું પરસ્પર તુલ્ય સંખ્યા હોય છે કે નહીં? પ્રસ્તુતમાં આ સમ્યગ્દર્શનના , વન વતિ વુિં મ... ૨. તક્ષનાં . Page #241 -------------------------------------------------------------------------- ________________ १५६ _ •औपशमिकादिसम्यग्दर्शनस्य अल्पबहुत्वविचारः• तत्त्वार्थाधिगमसूत्रम् १/८ भाष्य- उच्यते- सर्वस्तोकमौपशमिकम् । तत: क्षायिकमसङ्ख्येयगुणम् । ततोऽपि क्षायोपशमिकमसङ्ख्येयगुणम्। सम्यग्दृष्टयस्त्वनन्तगुणा इति। नेति, आश्रयभेदेन चाल्पबहुत्वचिन्तेहाश्रिता, अल्पबहुत्वमिति अल्पबहुभावः। किञ्चिदल्पमत्रास्ति किञ्चित् तु बह्विति कथं भावनीयम् ?।। उच्यते- सर्वस्तोकमौपशमिकम्, यत ईदृशीं परिणतिं श्रेण्यारोहादिस्वभावां न बहवः सत्त्वाः सम्प्राप्नुवन्तीत्यागमात्, ततः क्षायिकमसंख्येयगुणम्, ततः औपशमिकात् क्षायिकमिति च। अत्रायं विशेषः प्रेक्ष्या-छद्मस्थानां श्रेणिकादीनां यत् क्षायिकं तद् गृह्यते, अपायसद्भावात्, छद्मस्थवर्तिनश्च औपशमिकस्यावधितयोपात्तत्वात् तत इत्यनेनावधिमतापि तादृशेन भवितव्यम् । तत औपशमिकात् क्षायिकं छद्मस्थस्वामिकसङ्ख्येयगुणमिति, योऽसावौपशमिको राशिः सोऽसङ्ख्येयेन राशिना गुण्यते, औपशमिकाद् बहुतरमितियावत् । ततोऽपि क्षायिकात् क्षायोपशमिकं भवत्यसङ्ख्येयगुणं, सर्वगतिषु - હેમગિરા - ભાષ્યાર્થ:- જવાબ :- સહુથી ઓછા ઔપશમિક ભાવવાળા સમકિતિ છે, આના કરતાં ક્ષાયિક અસંખ્યાત ગુણા હોય ત્યાર બાદ ક્ષાયોપથમિક અસંખ્યય ગુણ હોય છે. ક્ષાયોપથમિક કરતાં સમ્યગ્દષ્ટિ અનંતગુણ હોય છે. ક્ષાયિકાદિ ભાવરૂપ આશ્રયભેદને આશ્રયી અલ્પબદુત્વની ચિંતા કરાઈ છે. (ત્રણમાંથી કયા ભાવને આશ્રિત સમકિતી જીવો કેટલા છે તે અંગે અહીં વિચારણા કરાશે.) અલ્પબદુત્વ એટલે અલ્પઅધિકભાવ. કોના ? સમ્યગ્દર્શનના. અર્થાત્ અમુક ભાવમાં અલ્પ સંખ્યક સમકિત છે અને અમુક ભાવમાં અધિક, આવા આ અલ્પબદુત્વને અહીં કઈ રીતે સમજવું ? તે પ્રશ્નકારનો ભાવ છે. ઓપશમિક સભ્યત્વ સહુથી અલ્પ જવાબ:- ઓપશમિક સમકિત સર્વથી અલ્પ છે કારણ કે ઉપશમશ્રેણી પર ચઢવાના સ્વભાવવાળી એવા પ્રકારની પરિણતિને બહુ જીવો પ્રાપ્ત નથી કરતા, તેમ આગમમાં કહ્યું છે.' આ ઔપશમિક કરતાં ક્ષાયિક અસંખ્યય ગણા છે. વિશેષ એટલું જાણવું કે અહીં જે ક્ષાયિકનું ગ્રહણ કર્યું છે, તે શ્રેણિકાદિ છદ્મસ્થો જે ક્ષાયિક સમ્યકત્વી છે તેનું સમજવું કારણ કે તેમને જ અપાય (મતિજ્ઞાન)નો સદ્ભાવ છે. (અપાય રહિત ક્ષાયિક સમ્યગ્દર્શનવાળા તો સમ્યગ્દષ્ટિમાં ગણાય) અને છબસ્થ જીવોમાં વર્તતું ઔપથમિક સમકિત, મર્યાદિત સંખ્યામાં દર્શાવેલ હોવાથી આ ઉપશમ સમ્યત્વવાળા જીવોની સંખ્યા પણ મર્યાદિત (અલ્પ) હોય છે. તે આ ઉપશમ સમકિતી કરતાં છબસ્થક્ષાયિકની સંખ્યા અંસખ્ય ગુણ હોય છે. જે આ પથમિક રાશિ છે તેને અસંવેય રાશિ વડે ગુણતાં જે રાશિ આવે તે છબસ્થ ક્ષાયિકની સમજવી અર્થાત્ ઔપથમિક કરતા ક્ષાયિક અધિકાર હોય. આ ક્ષાયિક કરતાં ક્ષાયોપથમિક અસંખ્યય ગુણ હોય છે. ચારે ગતિમાં આ ક્ષાયોપથમિક સમકિતના સ્વામિઓ ૨. સર્વી રૂતિ પાટો મુકતી ન ર (ઉં,મ) I Page #242 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • सम्यग्दृष्टीनां संख्याविचारणा • १५७ भाष्य- एवं सर्वभावानां नामादिभिन्यासं कृत्वा प्रमाणादिभिरभिगमः कार्य। उक्तं सम्यग्दर्शनम् । જ્ઞાન, વશ્યામ પાટા बहुस्वाम्याधारत्वात् । असङ्ख्येयगुणमिति च योऽसौ क्षायिकराशिः सोऽसङ्ख्येन गुण्यते, अतः क्षायिकाद् बहुतरमास्त इतियावत्, यत् तर्हि क्षायिकं कैवल्याधारं तत् कियत् ?। उच्यते- सर्वकेवलिनामानन्त्यादनन्तगुणं, कैवल्याधारमेतद् दृश्यमिति, अतः आह- सम्यग्दृष्टयस्त्वनन्ता इति । केवलिनोऽनन्ता इत्यर्थः । ततस्तद्वयंप्यनन्तमेव । इति द्वारपरिसमाप्तिसूचकः। अथ किं सम्यग्दर्शनस्यैव निर्देशादिसदादिभिद्वारैरधिगमः क्रियते उत ज्ञानादीनामपीति ?। उच्यते- ज्ञानादीनामपि, किन्तु एकत्र सम्यग्दर्शने योजना कृताऽन्यत्राप्येवं दृश्येत्यतिदिशतिएवं सर्वभावानामित्यादिना। एवमिति यथा सम्यग्दर्शनस्य तथा सर्वभावानां ज्ञानादीनां नामस्थापनादिभी रचनां कृत्वा प्रमाण-नय-निर्देशादि-सदादिभिः परीक्ष्याधिगमः कार्य इति । यत् प्रस्तुतं – હેમગિરા ભાષ્યાર્થ:- આમ સર્વ (સમ્યગ્દર્શનાદિ) ભાવોનો ન્યાસ (સ્થાપના) કરીને પ્રમાણાદિ અનુયોગદ્વારો વડે બોધ કરવો. સમ્યગ્દર્શન કહેવાયું. હવે જ્ઞાન કહીશું. Iટા રહેલ હોવાથી આ અસંખ્યય ગુણ કહ્યું છે. અસંખ્યય ગુણ જે ક્ષાયિકની રાશિ છે, તેને અસંખ્ય વડે ગુણતાં ક્ષાયોપથમિકની સંખ્યા આવે તેથી ક્ષાયિકથી ક્ષાયોપથમિક બહેતર છે તેમ કહ્યું. # સમ્યગ્દષ્ટિજીવોની સંખ્યા ૪ પ્રશ્ન :- તમે તો છબસ્થ ક્ષાયિક સમ્યગ્દર્શનીની વાત કરી પરંતુ જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કેવળી છે. તેમની કેટલી સંખ્યા? ઉત્તર - સર્વ કેવલીઓ (સિદ્ધ સહિત) અનંત હોવાથી કેવળી રૂપ આધારમાં રહેલુ ક્ષાયિક સમ્યત્વને અનંતગણુ કહ્યું છે અને એથી સમ્યગ્દષ્ટિઓની સંખ્યા ભાષ્યમાં અનંત કહી છે. આ પ્રમાણે કેવળી અનંત હોવાથી તદ્દર્તિ ક્ષાયિક સમ્યગ્દર્શન પણ અનંતા જ છે. ભાષ્યનો ‘ત્તિ' શબ્દ એ અલ્પબહુત દ્વારની પરિસમાપ્તિનું સૂચક છે. - પ્રશ્ન :- આ નિર્દેશાદિ તથા સત્ આદિ દ્વારો વડે શું સમ્યગ્દર્શનનો જ (અધિગમ) બોધ કરાય છે કે બીજા જ્ઞાનાદિનો પણ ? - જવાબ :- જ્ઞાનાદિનો પણ અધિગમ થાય છે. પરંતુ દ્વારોની યોજના (અર્થઘટન) તો એક સમ્યગ્દર્શન તત્ત્વમાં દર્શાવી છે. આ મુજબ જ્ઞાનાદિમાંય યોજના કરી લેવી. આ ભલામણ કરતાં ભાષ્યમાં કહ્યું કે જ્ઞાનાદિ સર્વભાવોની નામ, સ્થાપનાદિ વડે રચના કરીને પ્રમાણ, નય, નિર્દેશ, સત્ આદિ વડે પરીક્ષા કરી અધિગમ કરવો. પ્રસ્તુતમાં ““સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર એ મોક્ષમાર્ગ છે” એવા પ્રથમ સૂત્રમાં જે સમ્યગ્દર્શન પદ છે, તે અંગે જે વિચારવા લાયક હતું તે કહી દીધું અને તે કહેવાથી સમ્યગ્દર્શન અંગેનો વિષય સમાપ્ત થયો. આના પછી બીજા અવયવ = જ્ઞાનની ૬. દુતમમાં હું માં.. ૨. ‘નાદ' પાઠ મુ. પ્રતો ન દૃર:(મ) 1 રૂ. ‘ત્યાદ્રિના' પાડો મુકતો ન ફ્રુટ () ૪. "fમામ: મુ.(G) 1 Page #243 -------------------------------------------------------------------------- ________________ १५८ • पञ्चज्ञाननामोत्कीर्तनम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/९ સૂર- મતિ-બુતાધ-મન:પર્યાય-વાનિ જ્ઞાનમ"-૧ भाष्य- मतिज्ञानं श्रुतज्ञानं अवधिज्ञानं मनःपर्यायज्ञानं केवलज्ञानमित्येतत् मूलविधानतः पञ्चविधं ज्ञानम् । सम्यग्दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः (१-१) इति तत्र यत् सम्यग्दर्शने विचार्यं तदभिहितम्, तदभिधानाच्च परिसमापितं सम्यग्दर्शनमित्येतदाह- उक्तं सम्यग्दर्शनम् । द्वितीयावयवव्याचिख्यासाप्रस्तावप्रदर्शनायाह- ज्ञानं वक्ष्यामः ।।८।। कीदृक् तदिति चेदुच्यते मतिश्च श्रुतं चावधिश्च मनःपर्यायश्च केवलं च मतिश्रुतावधिमन:पर्याय-केवलानि, ज्ञानमिति चानेन पञ्चाप्येतानि एकज्ञानमिति नैवं ग्राह्यम् यथा सम्यग्दर्शनादीनि त्रीण्यपि एको मोक्षमार्ग इति, किन्तु ऐकैकमत्र ज्ञानमिति । यद्येवं ज्ञानानीति भवितव्यम्. ज्ञानबहुत्वात् उच्यते- सत्यमेव, प्रतिज्ञारूपं तु प्रतिवचनं भवतीतिकृत्वा एकवचनं कृतं, प्रतिज्ञातं चानेन ज्ञानं वक्ष्याम इति, अतस्तदनुरोधेनैकवचनं चकार आचार्यः। एकैकस्य ज्ञानतां प्रख्यापयन्नाह- मतिज्ञानं श्रुतज्ञानमित्यादि । मननं मतिः परिच्छेद इत्यर्थः। शेषकारकेष्वपि यथासम्भवं ज्ञेया, ज्ञातिर्ज्ञानं - હેમગિરા - સુત્રાર્થ - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે. - ભાષ્યાર્થ :- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન આ પાંચ પ્રકાર મૂળ વિધાન = પ્રકારથી છે. વ્યાખ્યા કરવાની ઇચ્છા હોવાથી તે અંગેના પ્રસ્તાવનું પ્રદર્શન કરતાં ભાષ્યમાં કહ્યું છે કે :“જ્ઞાનને કહીશું.” Iટા એ જ્ઞાન કેવા પ્રકારનું છે ? તે બતાવવા સૂત્ર કહે છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલનો ઈતરેતર દ્વન્દ સમાસ થતા “મતિવૃતાધમન: પર્યાયવનિ' પ્રયોગ થયો છે એના બાદ જેમ પૂર્વે કહ્યું કે સમ્યગ્દર્શન આદિ ત્રણ એક મોક્ષમાર્ગ રૂપ છે તેમ અહીં જ્ઞાનમ્ પદથી મતિ આદિ પાંચને સમુદિત એક જ્ઞાનરૂપ નહીં સમજવા, પણ પાંચે સ્વતંત્ર જ્ઞાનો જાણવા. શંકા - એવું જો હોય તો જ્ઞાનપદને બહુવચન (જ્ઞાનનો પ્રયોગ થવો જોઈએ. કારણ કે જ્ઞાનો અહીં ઘણાં કહ્યો છે. સમાધાન :- તમારી વાત અપેક્ષાએ સત્ય છે. પરંતુ એક ન્યાય છે, “તિજ્ઞાણં તુ પ્રતિવરનું મતિ" :- પ્રતિજ્ઞાવચન ક્યારે પણ (તુ = અવધારણ ચોક્કસ) એકવચનમાં હોય છે. ઉપર ૮માં સૂત્રના ભાષ્યમાં જ્ઞાનં વર્શન: એ પ્રતિજ્ઞાવચનમાં એકવચન પ્રયોગ કર્યો હોવાથી તેના અનુરોધથી અહીં ૯માં સૂત્રમાં પણ એકવચન પ્રયોગ કર્યો છે. હવે મતિ વગેરે એક એકને જ્ઞાન તરીકે દર્શાવતાં વાચકશ્રી ભાષામાં કહે છે. # મતિજ્ઞાનને પીછાણીએ ઘેર મતિજ્ઞાન :- મનન કરવું તે મતિ, આને પરિચ્છેદ પણ કહેવાય, શેષ કારકોમાં પણ યથાસંભવ અર્થ વ્યુત્પત્તિ) જાણવા. જાણવું તે = જ્ઞાન. પાઠાન્તર મુજબ જણાય તે = જ્ઞાન અર્થાત્ વસ્તુના * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૪ ૨. જ્ઞતિન મુ (B) શાયતે જ્ઞાનં A. Page #244 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मतिज्ञानस्य विग्रहोपदर्शनम् • १५९ वस्तुस्वरूपावधारणमित्यर्थः । मतिज्ञानं, मतेर्ज्ञानमिति समासो नैव कार्यः, मतेर्ज्ञानं किं ? येन सा गृह्यते, सा च गृह्यते केवलादिना, ततश्चोत्तरपदार्थप्राधान्यात् तत्पुरुषस्य तन्मात्रग्रहणं स्यात्, नत्विन्द्रियानिन्द्रियनिमित्तमिति, तस्मात् ज्ञानशब्दो व्यभिचारी सामान्यज्ञानवाचकः सन्निन्द्रियानिन्द्रियनिमित्तोपजातया मत्या समानाधिकरणतया विशेष्यते, मतिश्च सा ज्ञानं च मतिज्ञानम् । तच्च श्रोत्रेन्द्रियव्यतिरिक्तं चक्षुरादीन्द्रियानक्षरोपलब्धिर्या तन्मतिज्ञानम् । श्रुतज्ञानमिति । श्रूयते तदिति, अस्मिन् पक्षे शब्दमात्रं गृह्यते, श्रुतिः श्रवणमित्यस्मिन् पक्षे ज्ञानविशेष उच्यते, स एव च ग्राह्यः श्रुतमित्यनेन । कीदृशः स इति चेत्? उच्यते- शब्दमाकर्णयतो भाषमाणस्य पुस्तकादिन्यस्तं वा चक्षुषा पश्यतः घ्राणादिभिर्वा अक्षराणि उपलभमानस्य यद् विज्ञानं तत् सर्वं श्रुतमुच्यते, तेन ज्ञानं विशेष्यते, श्रुतं च तज्ज्ञानं चेति श्रुतज्ञानम् । - હેમગિરા - સ્વરૂપને અવધારણ કરવું તે જ્ઞાન. મતિજ્ઞાનં પદમાં “મતિનું જ્ઞાન” આવો ષષ્ઠિ તપુરુષ સમાસ ન કરવો. સમાનાધિકરણ કર્મધારય સમાસ કરવો. જો ષષ્ઠિતપુરુષ સમાસ કરીએ તો એ સમાસ ઉત્તર પદ પ્રધાન હોવાથી “જ્ઞાન” એ પ્રધાન રહેશે, અને તેથી ઈન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તાવાળી મતિએ ગૌણ બની જવાથી જ્ઞાનમાત્રનું ગ્રહણ થશે. અને જ્ઞાન તો કેવલાદિ રૂપ પણ છે. તેથી વ્યભિચાર આવે. વળી મતિનું જ્ઞાન એમ કહેતાં, “મતિ જે જ્ઞાન વડે ગ્રહણ કરાય છે તે મતિનું જ્ઞાન' એવો અર્થ થશે અને તે અર્થથી તો કેવલાદિ વડે પણ મતિનું ગ્રહણ કરાય છે તો કેવલાદિને પણ મતિના જ્ઞાન તરીકે માનવા પડશે. કારણ કે મતિ (છદ્મસ્થમતિજ્ઞાની)ના જ્ઞાન (વિચારો)ને કેવલી આદિ (અંશતઃ મનપર્યાય અવધિ) જ્ઞાનીઓ જાણે છે. તેથી “મતિનું જ્ઞાન એમ તપુરુષ સમાસ ન કરતાં મતિ એવું જે જ્ઞાન તે મતિજ્ઞાન એમ સમાનાધિકરણ કર્મધારય સમાસ કરવો ઉચિત છે. અર્થાત્ ઈન્દ્રિય – અનિન્દ્રિય નિમિત્તે ઉત્પન્ન થનાર મતિ સાથે સમાનાધિકરણ તરીકે જ્ઞાન પદને વિશેષિત કરી અર્થ કરવો કે- “મતિ એવું જ્ઞાન તે મતિજ્ઞાન”. શ્રોત્રેન્દ્રિય સિવાય ચક્ષુ આદિ ઇન્દ્રિયથી થતી જે અનક્ષર જ્ઞાનની ઉપલબ્ધિ તે મતિજ્ઞાન છે. * શ્રુતજ્ઞાનનું લક્ષણ શ્રુતજ્ઞાન :- “સંભળાય તે શ્રુતઆ વ્યુત્પત્તિ-પક્ષ વ્યુત્પત્તિમાં સંભળાતા શબ્દ માત્રનું ગ્રહણ થાય છે. જયારે “શ્રવણ કરવું તે શ્રુતિ” આ પક્ષમાં જ્ઞાન વિશેષનું ગ્રહણ કર્યું છે. અર્થાત્ તે જ્ઞાન વિશેષને જ શ્રુતપદથી ગ્રહણ કરવું. પ્રશ્ન :- તે જ્ઞાન વિશેષ કેવા પ્રકારનું છે ? જવાબ:શબ્દને સાંભળનારનું, બોલનારનું અથવા પુસ્તકાદિમાં છપાયેલ = લખાયેલ શબ્દને આંખો વડે જોનારનું અથવા નાસિકાદિ વડે અક્ષરોને જાણનાર (અમુક સુગન્ધ વગેરેથી તે તે સુગન્ધી વસ્તુનું અક્ષરાત્મક બોધ કરનાર)નું જે વિજ્ઞાન તે સર્વને અહીં જ્ઞાનવિશેષ તરીકે જાણવું અને એવા જ જ્ઞાનને શ્રુત સાથે વિશેષિત કરી “શ્રુત એવુ જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન’ એ પ્રમાણે અર્થ કરવો. ૨. તત્ કૃત” મુ(ઉં,મ) I Page #245 -------------------------------------------------------------------------- ________________ • मनःपर्यायेषुभावमनसः पर्यायानां ज्ञानम् · तत्त्वार्थाधिगमसूत्रम् १/९ अवधिज्ञानमिति । अवशब्दोऽधः शब्दार्थः, अवधानादवधिः, ज्ञानं परिच्छेदः एतदुक्तं भवति'अधोविस्तृतविषयमनुत्तरोपपादिकादीनां ज्ञानमवधिज्ञानम्, यतो बहुत्वं च विषयस्योररीकृत्यैवं व्युत्पत्तिः अन्यथा तिर्यगूर्ध्वं वा विषयं परिच्छिन्दानस्यावधिव्यपदेशो न स्यात् । अथवा अवधिः = मर्यादा, अमूर्तद्रव्यपरिहारेण मूर्तिनिबन्धनत्वादेव तस्यावधिज्ञानत्वम् । तच्च चतसृष्वपि गतिषु जन्तूनां वर्तमानानामिन्द्रियनिरपेक्षं मनःप्रणिधानवीर्यकं प्रतिविशिष्टक्षयोपशमनिमित्तं पुद्गलपरिच्छेदि देवमनुष्य-तिर्यङ्-नारकस्वामिकमवधिज्ञानमिति । अवधिश्च स तज्ज्ञानं च तदित्यवधिज्ञानम् । मनःपर्यायज्ञानमिति। मनोद्विविधं द्रव्यमनो भावमनश्च तत्र द्रव्यमनो मनोवर्गणा, भावमनस्तु ता एव वर्गणा जीवेन गृहीताः सत्यो मन्यमानाश्चिन्त्यमाना भावमनोऽभिधीयते । तत्रेह भावमनः – હેમગિરા - * અવધિ જ્ઞાનની ઓળખ અવધિજ્ઞાન :- અવ શબ્દ અધઃ = નીચે એવા અર્થને જણાવે છે. અર્થાત્ નીચે નીચેના વિષયનું અવધારણ = અવધિ અને જ્ઞાન = પરિચ્છેદ. ભાવાર્થ આ પ્રમાણે :- અનુત્તર વિમાનવાસી આદિ દેવોને નીચેના વિભાગનું વિસ્તારથી જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન છે. વ = ધઃ એ વ્યુત્પત્તિ વિષયની બહુલતાને લઈને સમજવી. અનુત્તરવાસી દેવો લોકના સહુથી ઉપરીસ્થાને રહ્યાં હોવાથી તેમના અવિધવિજ્ઞાનની નીચેની વિષયતા સામાન્યથી બહુ છે. વિષયની બહુલતાને આશ્રયીને જ આ વ્યુત્પત્તિ સમજવાની છે અન્યથા જો એકાંતે આવો અર્થ અવધિનો કરવામાં આવે તો તિર્કી અથવા ઉર્ધ્વદિશામાં રહેલ વિષયોનો બોધ જે અવધિજ્ઞાનીને થાય છે, તેના માટે ‘અવધિ’ શબ્દ નહીં ઘટે. અથવા અવિધનો ‘મર્યાદા’ અર્થ કરવો. અમૂર્ત દ્રવ્યનો પરિહાર કરી મૂર્ત દ્રવ્યો સુધીનું જ જ્ઞાન કરાવે તે અવધિજ્ઞાન. આ જ્ઞાન ચારે ગતિમાં વર્તતા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક જીવોના સ્વામિત્વવાળું, ઈન્દ્રિયથી નિરપેક્ષ, મનના પ્રણિધાનના બળે થનારું છે. અર્થાત્ અવિધનો ઉપયોગ મૂકવા પૂર્વે મનથી પ્રણિધાન કરવું પડે છે. એક વિશિષ્ઠ ક્ષયોપશમના નિમિત્તે થનારું, પુદ્ગલ (રૂપી) માત્રનું પરિચ્છેદક. આ જ્ઞાન ચારેગતિમાં વર્તતા જીવોને થાય છે. ‘લધિજ્ઞાન' પદમાં પણ પૂર્વની જેમ વિશેષણ વિશેષ્ય રૂપ કર્મધારય સમાસ કરવો. * મન:પર્યાયજ્ઞાનનો પરિચય મનઃ પર્યાયજ્ઞાન :- મન બે પ્રકારે છે. ૧. દ્રવ્યમન ૨. ભાવમન. દ્રવ્યમન :- મનોવર્ગણા તથા ભાવમન :- ગ્રહણ કરાએલી આ જ મનોવર્ગણા જીવ વડે જ્યારે વિચારાય, ચિંતવાય ત્યારે તે ભાવમન કહેવાય. અહીં મન:પર્યાયજ્ઞાનમાં મન તરીકે ‘ભાવમન’નું ગ્રહણ કરવું. આ ભાવમનના જે પર્યાય તે મનઃપર્યાય. જેમકે કોઈ વ્યક્તિ-વિશેષ એવું વિચારે કે “આત્મા કયા સ્વભાવનો હોય ?” “સુખાદિનો કર્તા-ભોક્તા અનુભવ કરનાર, જ્ઞાન સ્વભાવવાળો અમૂર્ત હોય છે” ઈત્યાદિ પર . અધોડધોવિસ્તૃ TA.| १६० = Page #246 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • केवलज्ञानपर्यालोचनम् १६१ भाष्य- प्रभेदास्त्वस्य पुरस्ताद् वक्ष्यन्ते ।।९।। परिगृह्यते, तस्य भावमनसः पर्याया -भेदाः = मनःपर्यायास्ते चैवंविधाः यदा कश्चिदेवं चिन्तयेत् किंस्वभाव आत्मा? ज्ञानस्वभावोऽमूर्तः कर्ता सुखादीनामनुभविता इत्यादयो ज्ञेयविषयाध्यवसायाः परगतास्तेषु यज्ज्ञानं तेषां वा यज्ज्ञानं तन्मनःपर्यायज्ञानम् । तानेव मनःपर्यायान् परमार्थतः समवबुध्यते, बाह्यांस्त्वनुमानादेवेत्यसौ तन्मनःपर्यायज्ञानम् । ___ केवलंज्ञानमिति । केवलं सम्पूर्ण ज्ञेयं तस्य तस्मिन् वा सकलज्ञेये यज्ज्ञानं तत् केवलज्ञानम्, सर्वद्रव्यभावपरिच्छेदीतियावत् । अथवा केवलं एकं मत्यादिज्ञानरहितमात्यन्तिकज्ञानावरणक्षयप्रभवं केवलज्ञानं अविद्यमानस्वप्रभेदम् । विशुद्धप्रकर्षापेक्षा चैषामानुपूर्वीविन्यासविरचनेति, इतिरियत्तायां, एतावदेव नान्यदस्तीति। एतत् इत्यवयवप्रविभागेन यदाख्यातं, मूलम् = आद्यं विधानं = भेद, मूलं च तद्विधानं च मूलविधानं, मूलविधानेन मूलविधानतः, पञ्चविध=मत्यादिज्ञेयपरिच्छेदि ज्ञानम् । एतदुक्तं भवतिमौलान् भेदानङ्गीकृत्य पञ्चविधमेव भवति । अथ किमन्ये एषां पञ्चानां प्रभेदाः सन्ति उत नेति ? | सन्तीत्युच्यते- प्रभेदास्त्वस्येत्यादि । प्रभेदाः अंशा=अवयवाः अस्य पञ्चविधस्योपरिष्टाद् वक्ष्यन्ते, मूलभेदास्तु न, कथितत्वादिति । मतिज्ञानस्यावग्रहादयः श्रुतस्याङ्गानङ्गप्रविष्टादयः, अवधिज्ञानस्य - હેમગિરા ભાષ્યાર્થ - આના પેટા ભેદો તો આગળ કહેવાશે !ા. વ્યક્તિમાં રહેલા જોય (પદાર્થ) વિષયના જે અધ્યવસાયો તેનું અથવા તે અધ્યવસાય વિશે થનારું જે જ્ઞાન તે મન:પર્યાય જ્ઞાન જાણવું. પરમાર્થથી વિચારતાં તો આ મનઃ પર્યાય જ્ઞાન (જ્ઞાની) તે મનમાં પર્યાયોને જ જાણે છે, બાહ્ય ઘટાદિને તો અનુમાનથી જ જાણે છે. * કેવલજ્ઞાનના ચાર વિશેષણ * કેવળજ્ઞાન :- ૧) કેવલ - સંપૂર્ણ એટલે સમગ્ર શેય પદાર્થો. આ સમસ્ત શેયનું અથવા શેયમાં પ્રવર્તતું- જ્ઞાન તે કેવળજ્ઞાન છે. આ જ્ઞાન સર્વ દ્રવ્યભાવનું પરિચ્છેદક છે અથવા ૨) કેવલ એટલે એક. મત્યાદિ જ્ઞાનરહિત માત્ર એક જ્ઞાન, ૩) જે જ્ઞાનાવરણીયના આત્યંતિક (સર્વથા) ક્ષયથી ઉત્પન્ન થયેલું છે તથા, જેને કોઈ સ્વના ભેદ- પ્રભેદ વિદ્યમાન નથી તેવું જ્ઞાન તે “કેવળજ્ઞાન.” આ પાંચ જ્ઞાનોની ક્રમપૂર્વકની રચના જે સૂત્ર (ભાષ્ય)માં કરી છે તે ઉત્તરોત્તર વિશુદ્ધિના 54नी अपेक्षा २री छ. माध्यमांनी 'इति' श६ इयत्ता (=24°४)न। अर्थमा छ. ध्यत्ता में शान पांय ४ (024॥४) छ, वधु नही. 'एतत्' सर्वनाम शानन TEL भात माह विभागो (अवयवो) ४ या तेनुं सूय छे. मूलम् :- माध, प्रथम विधानं :- २ ....... चिह्नद्वयमध्यवर्तीपाठो मु.प्रतौ न दृष्टः (खं,भां)। १. सम्पूर्णज्ञेयं मु.(भं,खं)। T. परि.५ टि.१८ । Page #247 -------------------------------------------------------------------------- ________________ १६२ ● प्रमाणप्रख्पणम् • સૂત્રમ્ તત્ પ્રમાને શાશ્ત્રા भाष्य- तदेतत् पञ्चविधमपि ज्ञानं द्वे प्रमाणे भवतः परोक्षं प्रत्यक्षं च ।।१०।। भवप्रत्ययादयः, मनःपर्यायज्ञानस्य ऋजुमत्यादयः केवलज्ञानस्य तु न सन्त्येव । । ९ । । अथ पुरस्तात् प्रमाण- नयैरधिगम इत्युक्तं, तत्र न ज्ञायते किं प्रमाणमित्यत आह- तत् प्रमाणे इति। अथवाऽन्यैरनेकधा प्रमाणमर्युपेतं, तद्यथा- कापिलैस्त्रिधा प्रत्यक्षानुमानागमभेदात्, अक्षपादेन चत्वारि सहोपमानेन, मीमांसकैः षडर्थापत्त्यभावाभ्यां सह, मायासूनवीयैर्द्वे प्रत्यक्षानुमाने, काणभुजैश्च "द्वे त्रीणि वा दर्शनभेदात् भवतां कथमित्यत आह- तच्छब्द एतदित्यस्यार्थे, पञ्चविधमपि मत्यादि - ज्ञानं द्वे प्रमाणे भवत इत्येतदत्र विधीयमानं, द्वे एव प्रमाणे भवतः, नान्यत् प्रमाणमस्ति । । → હેમગિરા સત્રાર્થ :- તે (પાંચ) જ્ઞાન બે પ્રમાણ સ્વરૂપ છે. ॥ -૧૦ ॥ ભાષ્યાર્થ : [ :– તે આ પાંચ પ્રકારનું જ્ઞાન બે પ્રમાણરૂપ છે, પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ -૧૦૫ तत्त्वार्थाधिगमसूत्रम् १/१ ० = = = ભેદ અર્થાત્ મૂળ વિધાનથી મતિ આદિ વડે શેયના પરિચ્છેદક જ્ઞાનો પાંચ પ્રકારે છે. પ્રશ્ન :આ પાંચે જ્ઞાનના અન્ય પ્રભેદો (પેટા ભેદો) છે ? કે નહીં ? જવાબ :- હા, આ પાંચે જ્ઞાનોના પ્રભેદો અંશો; અવયવ છે જે આગળ કહીશું. મૂળ ભેદો કહી દીધા છે. તેથી આગળ નથી કહેવાના. જેમકે મતિ જ્ઞાનના અવગ્રહાદિ, શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટાદિ, અવધિજ્ઞાનના ભવપ્રત્યયાદિ, મન:પર્યાયના ઋજુમતિ આદિ પ્રભેદો છે. કેવળજ્ઞાનના તો ભેદ જ નથી. ॥ ૧ ॥ પહેલા (સૂત્ર ૬માં) પ્રમાણ અને નય વડે અધિગમ કરવો એમ જે કહ્યું તેમાં ‘પ્રમાણ' શું છે એ નથી સમજાયું. તેથી આને સમજાવતાં સૂત્રકારે ૧૦મું સૂત્ર કહ્યું છે. ‘થ’ આદિ પદોથી આ જ ૧૦માં સૂત્ર ભાષ્યની અવતરણિકા કરતા ટીકાકારશ્રી ‘થવા’થી કહે છે * દર્શનોમાં પ્રમાણોની સંખ્યાનું વૈવિધ્ય - પ્રશ્ન :- અથવા તો પ્રમાણના અનેક પ્રકારો અન્ય દર્શનકારો વડે સ્વીકારાયા છે. જેમ કે કપિલ મતાનુયાયિઓ (સાંખ્ય) :- પ્રત્યક્ષ, અનુમાન, આગમ એમ ત્રણ, અક્ષપાદ (નૈયાયિક) :ઉપમાન સાથે ચાર, મીમાંસક :- અર્થપત્તિ અને અભાવ સાથે છ, માયાસૂનવીય (બૌદ્ધ) પ્રત્યક્ષ, અનુમાન એમ બે. કાણભુજ (વૈશેષિક) :- *દર્શનકારોના ભેદે બે અથવા ત્રણ પ્રમાણ છે. આમાં જુદા જુદા દર્શનના ભેદથી પ્રમાણની અનેક સંખ્યા છે. તો આપ (જૈન)ના મતે કેટલા પ્રમાણ છે તે કહો ? જવાબ :- {ભાષ્યનો ‘તત્' શબ્દ તત્ સર્વનામના અર્થમાં છે. તે (પૂર્વ નિર્દિષ્ટ) આ પાંચેય મત્યાદિ જ્ઞાન પ્રકારના પ્રમાણ સ્વરૂપ છે. વળી અહીં જણાવતાં ૨. વેત, વિ° મુ.(રા.A)। . વૈશેષિક સમંત પ્રશસ્તપાદ ભાષ્યની વ્યોમવતી ટીકામાં વ્યોમશિવાદિ પરંપરા મુજબ પ્રત્યક્ષ, અનુમાન, આગમ એમ ત્રણ પ્રમાણો કહ્યા છે, જે પ્રમાણમીમાંસા, ન્યાયવતારવૃત્તિ, સ્યાદ્વાદરત્નાકરાદિ ગ્રંથોમાં દર્શાવેલ છે. પણ વાસ્તવમાં તો લૈંગિક અને પ્રત્યક્ષ એમ બે પ્રમાણો જ આ વૈશેષિક સૂત્ર (૯/૧૮)માં કહેલા છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • द्विविधप्रमाणप्रदर्शनम् ननु चान्यैरनेकधा कल्पितं कथं पुनरवधियते द्वे एवेति ? । उच्यते - अन्येषामत्रैवान्तर्भावात् प्रमाणान्तरत्वं निवार्यते, न प्रमाणत्वम् । कानिचिच्च नैव प्रमाणानि, एतच्च द्वयमुत्तरत्र भाष्यकार एव 'प्रदर्शयिष्यति। अथ द्वे प्रत्यक्षानुमाने इत्येवं द्वयं ग्राह्यमुतान्यथेत्याह- एवं चान्यथेति च दर्शयति, ‘परोक्षं प्रत्यक्षं चे 'ति' प्रत्यक्षमित्येवं परोक्षमिति च अन्यथा, परोक्षं चास्माद् अनुमानमिति नोक्तं, सिद्धान्ते परोक्षमित्युपन्यासात् । "तं समासओ दुविहं पन्नत्तं, तंजहा- पच्चक्खं च परोक्खं च (નન્દ્રીસૂત્રે સૂ.૮)” કૃતિ પરેઃ રૂન્દ્રિયેક્ષા = સંમ્બન્ધો વહ્ય જ્ઞાનસ્ય તત્ પરોક્ષ જ્ઞાનમ્। एतदुक्तं भवति इन्द्रियैर्निमित्तैः सद्भिर्यज्ज्ञानमात्मनि सम्बन्धमनुयाति तत् परोक्षं = मतिश्रुतरूपम् । यत् पुनरिन्द्रियादिनिमित्तनिरपेक्षमात्मन एवोपजायते तत् प्रत्यक्षम्, द्विविधेऽपि परोक्ष- प्रत्यक्ष ज्ञाने यः साकारांशः स प्रमाणव्यपदेशमश्नुते, यथाभिहितम्- “साकार: प्रत्ययः सर्वो, विमुक्तः संशयादिना । હેમગિરા ♦ બે જ પ્રમાણ હકીકતમાં પ્રમાણરૂપ છે બીજા કોઈ પ્રમાણ નથી. પ્રશ્ન :- બીજા દર્શનકારોએ તો અનેક પ્રકારે પ્રમાણ છે' એવું અવધારણ કેમ કરાયું છે ? ઉત્તર ઃ- બીજા પ્રમાણોનું આ બેમાં જ અંતર્ભાવ થઈ જાય છે. તેથી અન્ય કોઈ સ્વતન્ત્ર પ્રમાણ નથી એમ અન્ય સ્વતન્ત્ર પ્રમાણનો નિષેધ કર્યો છે. નહિ કે પ્રમાણત્વનો. જો કે બીજા એ કહેલ પ્રમાણોમાંથી કેટલાંક તો (મિથ્યા) છે, પ્રમાણ જ નથી. આ બન્ને (અન્ય પ્રમાણોની પ્રમાણતા અને પ્રમાણાભાવની) હકીકત ભાષ્યકાર સ્વયં આગળ બતાવવાના છે. १६३ * બે પ્રકારના પ્રમાણનો પરિચય પ્રશ્ન :- આ બે પ્રમાણ તરીકે જાણવા ? આ પ્રમાણો સ્વીકાર્યા છે. તો અહીં બે જ પ્રત્યક્ષ, અનુમાન' એ બે પ્રમાણો જાણવા કે બીજા કોઈ 66 જવાબ :- બે પ્રમાણ તરીકે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણો પણ કહી શકાય તથા પ્રત્યક્ષ અને પરોક્ષ પણ કહી શકાય. પ્રસ્તુતમાં પ્રત્યક્ષ-પરોક્ષ એ રીતે જ પ્રમાણોની સંખ્યા દર્શાવી છે. પણ અહીં સૂત્રમાં ‘અનુમાન’નો ઉલ્લેખ નથી કર્યો એનું કારણ એ છે કે આગમોમાં પરોક્ષ પદનો જ ઉપન્યાસ કરેલ છે. તે આ મુજબ :- તે પ્રમાણના ટૂંકથી બે પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે :- પ્રત્યક્ષ અને પરોક્ષ (નન્દી સૂત્ર-૮) આત્માથી ૫૨ એવી ઈન્દ્રિયો થકી જે જ્ઞાન થાય અર્થાત્ જે જ્ઞાનનો ઈન્દ્રિય સાથે સંબંધ છે તે પરોક્ષ જ્ઞાન છે. ભાવાર્થ એ છે કે નિમિત્ત એવી ઈન્દ્રિયો છતે જે જ્ઞાન આત્મામાં સંબંધને પામે, તે મતિ અને શ્રુત રૂપ જ્ઞાન પરોક્ષ જ્ઞાન સમજવું. જે વળી ઈન્દ્રિયાદિથી નિરપેક્ષ હોઈ આત્માથી જ થાય તે જ્ઞાન પ્રત્યક્ષ જાણવું. આ બન્ને પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનમાં જે સાકાર અંશ છે, તેમાં જ પ્રમાણનો વ્યપદેશ થાય છે. કહ્યું છે :૨. વર્ડ્સ" મુ.વં,માં) ૨. સમ્બન્ધનું રTAB. વં.| રૂ. "યાવિનિર" મુ.(ä,માં) ૪. પ્રત્યક્ષપરોક્ષે મુ. (વં,માં) । Page #249 -------------------------------------------------------------------------- ________________ १६४ • साकारांशस्य प्रमाणताविद्योतनम् तत्त्वार्थाधिगमसूत्रम् १/१० સાિરાર્થરિષ્ઠકાત, પ્રમાાં તન્મનીષિાના” ( ) ત્તિ સવાર શસ્ત્ર પ્રમાડવાિ प्रमीयतेऽनेनेति प्रमाणम्, मीयतेऽनेनेति वा मानं, परिनिष्पन्नेन मानशब्देन सह प्रशब्दस्योपपदसमासः, प्रगतं प्रकृष्टं मानं प्रमाणम्, प्रमेयपरिच्छेदार्थिनः प्रमातुस्तत्परिच्छेदसिद्धिप्रधानाङ्गमतिशयोपकारित्वात् प्रकृष्टं मानं प्रमाणम् । वाक्यज्ञानद्वैविध्यात् द्विविधं, प्रत्यक्षपरोक्षभेदाद् वा। ___अथवा सर्वमेव ज्ञानं प्रत्यक्षं मन-इन्द्रिय-जीवेष्वक्षशब्दस्य रूढत्वात्, सावरणानावरणविशेषात् तु भिद्यते । सावरणानां तावत् त्रितयाभिमुख्येनास्मदादीना प्रत्यक्षमेव ज्ञानम्, तद्यथा- आत्माभिमुख्येन स्वप्ने भय-हर्ष-रोग-गमन-राज्यलाभादि, मनाभिमुख्येन स्मरण-प्रत्यभिज्ञान-वितर्क-विपर्यय-निर्धारणादि, इन्द्रियाभिमुख्याच्चक्षुरादिविषयं रूपादिवत्, निरावरणानामात्माभिमुख्येनैव, अभ्यात्मं तु स्वयंदृशां • હમગિરા - જ્ઞાનમાંનો સાકાર-અંશ એ સંશય, વિપર્યાસ આદિથી મુક્ત પ્રતીતિ = બોધવાળો છે, તેથી આ સાકાર-અંશથી થતો અર્થ બોધ (પ્રત્યય) તે જ પ્રમાણ તરીકે મનીષિઓને માન્ય છે. તેથી સાકાર અંશની પ્રમાણતા જાણવી. જેના વડે વસ્તુ જણાય = પ્રમાણિત કરાય, તે “પ્રમાણ”. મીયતેડનેતિ માને આ વ્યુત્પત્તિથી (“મી’ ધાતુ પરથી) બનેલા “મા” શબ્દ સાથે “પ્ર’ શબ્દનો ઉપપદ સમાસ થતાં “પ્રમાણ” શબ્દ બને. વ્યુત્પત્તિ આ મુજબ + પ્રતિ/પ્રવૃષ્ટ માનં રૂતિ પ્રમા ઘટ આદિ પ્રમેયના પરિચ્છેદ (જ્ઞાન)ના અર્થી એવા પ્રમાતાને આ પ્રત્યક્ષાદિ (પ્રમાણો) અતિશય ઉપકારી હોવાથી પરિચ્છેદની સિદ્ધિનું પ્રધાન અંગ છે તેથી પ્રકૃષ્ટમાન = પ્રમાણ કહેવાય છે. વાક્યનાં જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકાર હોવાથી પ્રમાણ બે પ્રકારે છે. અથવા પ્રત્યક્ષ-પરોક્ષ ભેદની અપેક્ષાએ પ્રમાણ બે છે. અથવા બીજી રીતે જોતાં બધા જ્ઞાનો પ્રત્યક્ષ જ છે. કારણ કે “અક્ષ” શબ્દ એ મન, ઈન્દ્રિય અને આત્મા માટે રૂઢ છે. પણ આ પ્રત્યક્ષમાં સાવરણ અને અનાવરણ વિશેષથી બે ભેદ પડે છે. સાવરણ :- અમારા જેવા (છદ્મસ્થ) સાવરણ જ્ઞાનવાળાને ત્રણની અભિમુખતા વડે પ્રત્યક્ષ જ જ્ઞાન થાય છે તે આ પ્રમાણે કે સાવરણ પ્રત્યક્ષના ત્રણ પ્રકાર છે ૧. આત્માભિમુખ્ય :- સ્વપ્નની અંદર જે ભય, હર્ષ, રોગ, ગમન, રાજયેલાભ આદિ થાય તે આત્માભિમુખ્ય જ્ઞાન છે. (સુષુપ્તાવસ્થામાં ઈન્દ્રિય સુષુપ્ત છે. મન એટલું સતેજ નથી તે વખતે આત્માની પ્રધાનતાએ જ જ્ઞાન થાય છે. માટે આ જ્ઞાન આત્માભિમુખ્ય ગણાય છે.) ૨. મનઆભિમુખ્ય :- સ્મરણ, પ્રત્યભિજ્ઞા (અનુભવસ્મરણ)થી થતી વસ્તુની ઓળખ વિતર્ક, - વિપર્યય, અને નિર્ધારણ =નિર્ણય આદિ મનની (આભિમુખતા) પ્રધાનતાથી જે થાય છે તે. ૩. ઈન્દ્રિયાભિમુખ્ય :- ચક્ષુ આદિ ઈન્દ્રિયોની પ્રધાનતાથી થતું જે રૂપાદિનું જ્ઞાન તે ઇન્દ્રિયાભિમુખ્ય છે. આ ત્રણેય પ્રત્યક્ષ સાવરણ જ્ઞાન છે. ૨. “નતિ મને મુ.(ઉં,મ) | ૨. "ભામ" TB.! Page #250 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •निरावरणप्रत्यक्षस्वरूपवर्णनम् . • સૂત્રમ- મારે પરીક્ષા -૨૧ --भाष्य- आदौ भवमाद्यम्। सूत्रक्रमप्रामाण्यात् प्रथमद्वितीये शास्ति, तदेवमाद्ये मतिज्ञान-श्रुतज्ञाने *परोक्षं प्रमाणं भवतः। 'तीर्थकराणां' प्रत्यक्षज्ञानिनां, विशुद्धशब्दनयाभिप्रायेण चेदमेकमेव प्रत्यक्षं प्रमाणमिति ।। आचार्यसिद्धसेनोऽप्याह- “अभित्रि मादृशां भाज्यमभ्यात्मं तु स्वयंदृशाम्। एकं प्रमाणमर्थ-क्यादैक्यं तल्लक्षणैक्यतः ।।"(प्रमाण-द्वात्रिंशिकायाम्?) अर्थैक्यं कुतः ? । तल्लक्षणैकत्वात् अर्यते गम्यते परिच्छिद्यत इति। अथवा प्रमातव्यं प्रमेयं प्रमातुः प्रमातुमीप्सिततमं प्रमाणार्ह वा कर्मसाधनत्वानतिक्रमादेकનક્ષત્વિનું TI9T1 .. अयमिदानीं विवेको नावधृतः पञ्चविधस्य मध्ये किं परोक्षं किं वा प्रत्यक्षमिति, तद्विवेकावधारणाय - હેમગિરા – સુત્રાર્થ - આદિના બે મતિ-શ્રુત જ્ઞાન પરોક્ષ છે. તે ૨૨ . ભાષ્યાર્થ :- આદિમાં જે રહે તે ‘નાદ' કહેવાય. સૂત્રમાં બતાવેલ ક્રમ જ પ્રમાણ હોવાથી આદ્ય બે તરીકે સૂત્ર(૧-૨)માં કહેલ પ્રથમ (મતિ) અને દ્વિતીય (શ્રુત) જ્ઞાન લેવા. તે આ પ્રમાણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. - નિરાવરણ:- સ્વયં જ = આત્માથી જ થનાર (જેમાં મન કે ઈન્દ્રિયની લેશમાત્ર સહાય નથી) એવું અભ્યાત્મ=પ્રત્યક્ષ જ્ઞાન તો નિરાવરણી (ઘાતિકર્મરહિત). સ્વયં (આત્મ)દષ્ટિવાળા પ્રત્યક્ષજ્ઞાની તીર્થકરો (ઉપલક્ષણથી કેવળી)ને હોય છે. નૈગમાદિ સાત નયોમાં વિશુદ્ધ શબ્દ નય અર્થાત એવંભૂતનયના અભિપ્રાયથી માત્ર એક જ પ્રત્યક્ષ પ્રમાણ છે. આચાર્ય શ્રી સિદ્ધસેન સૂરિએ પણ કહ્યું છે ? “અમારા જેવા (છબસ્થો)ને અભિત્રિ (આત્મા, મન, અને ઈન્દ્રિય)ની અભિમુખતા વાળું જ્ઞાન હોય છે. જ્યારે સ્વયંદષ્ટિઓ (સર્વજ્ઞો)ને તો અભ્યાત્મ જ્ઞાન જ હોય.' # લક્ષણની એકતાથી અર્થનું ઐક્ય વળી અર્થના લક્ષણમાં એક્તા હોવાથી અર્થમાં પણ ઐક્ય જ છે અને તેથી પ્રમાણ પણ એક (પ્રત્યક્ષ) જ છે. શંકા :- અર્થનું ઐક્ય કઈ રીતે ઘટે ? સમાધાન :- સર્વ અર્થોનું લક્ષણ એક હોવાથી અર્થ એક છે. તે આ રીતે :- જે જણાય, પરિચ્છેદ કરાય તે અર્થ. આ વ્યુત્પત્તિ દરેક અર્થમાં ઘટે છે. આ વ્યુત્પત્તિ દ્વારા દરેક અર્થની એકતા સિદ્ધ થાય છે. તે અપેક્ષાએ અર્થ એક છે. અથવા તો અર્થનું ઐક્ય આ રીતે સમજવું કે- પ્રમાતવ્ય કહો કે, પ્રમેય કહો તેમજ પ્રમાણ કરવાને ઈષ્ટ કહો કે પ્રમાણને કાબેલ વસ્તુ કહો આ બધા એકાર્થક છે. અર્થાત્ આ પદાર્થ માત્રમાં કર્મત્વ, સાધકતમત્વ આદિ રહેલ છે. તે અપેક્ષાએ પદાર્થમાં ઐક્ય છે. તે આ મુજબ + ૮ નાન, પરં નાનામિ = ઘટને જાણું છું, પટને જાણે છે વગેરે શાબ્દ બોધમાં દરેક પદાર્થ કર્મ બને છે એથી દરેક પદાર્થમાં કર્મત્વ છે. તેમજ દરેક પદાર્થના જ્ઞાનમાં પદાર્થ પોતે સાધકતમ-કારણ પણ છે કારણ કે જો ઘટ જ ન હોય તો જ્ઞાન શી રીતે થાય ? માટે દરેક પદાર્થમાં સાધનત્વ પણ છે. આ રીતે દરેક પદાર્થમાં કર્મત્વ, સાધનત્વની ૨. “આ સૂત્ર ૫.તિ. * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૫ '... ત્રિદયમMવર્ત પાટ મુ.પ્રત ન કૃe (RTA) ૨. તે રીતે परिच्छिद्यतेऽक्षेणेत्यर्थ इति व्युत्पत्त्याऽर्थेक्यादित्यर्थः। (उपाध्यायश्रीयशोविजयकृत तत्त्वार्थविवरणे पृ.१९१) ३. 'प्रमातुः' इति पाठो મુ.કતો ન હૃદ: (માં છે.) Page #251 -------------------------------------------------------------------------- ________________ १६६ • મતિશ્રુતસ્ય પરોક્ષત્વમ્ तत्त्वार्थाधिगमसूत्रम् १/११ आह— सूत्रोपात्ताद्यशब्दार्थोऽन्यथाऽवगमयितुं न शक्यते परस्मायित्यतो व्युत्पत्त्याह- आदौ भवमाद्यम्, यस्मात् परमस्ति न पूर्वमादिः सः विवक्षावशात्, तत्र भवं, दिगादित्वाद्यत्, आद्यं चाद्यं चेत्याद्ये इति, प्रतिविशिष्टेन च क्रमेण व्यवस्थितानां आद्यव्यपदेशो दृश्यते, तद्यथा- अयं यतिरेषां विशिष्टक्रमभाजामाद्य इति । एवमत्रामूर्तानां ज्ञानानां क्रमसन्निवेशो दुरुपपाद इति मत्त्वा ब्रवीति आद्ये इति, सूत्रक्रमप्रामाण्यात्, सूत्रं चासन्नमप्यनन्तरं त्यज्यते, तत् प्रमाणे (१-१०) इति सन्निवेशाभावात्, तस्मात् अग्रेतनसूत्रं 'परमेव मतिश्रुतादि ग्राह्यम् तत्र क्रमः परिपाटी, सूत्रे क्रमः सूत्रक्रमः, तस्य प्रामाण्यम् आश्रयणं तस्मात् । प्रथमद्वितीये मति श्रुते, शास्तीति च ग्रन्थकार एव द्विधा आत्मानं विभज्य 'सूत्रकारः भाष्यकाराकारेणैवमाह - शास्तीति सूत्रकार इति शेषः । अथवा → હેમગિરા અપેક્ષાએ એકલક્ષણતા સિદ્ધ થાય છે. શ્॥ અત્યાર સુધીમાં એ ભેદરેખા ન જણાઈ કે પાંચે જ્ઞાનોમાં કયું જ્ઞાન પ્રત્યક્ષ રૂપ છે અને કયું પરોક્ષ રૂપ ? તેથી આનો વિવેક (ભેદ) જણાવતા ૧૧મું સૂત્ર કહે છે વિસ્તાર નીચે મુજબ છે. # આધ' પદનો વિમર્શ ,, સૂત્ર નિર્દિષ્ટ ‘આદ્ય' પદની જો વ્યુત્પત્તિને દેખાડે તો જ બોધ થઈ શકે અન્યથા તો અન્ય (શ્રોતા)ને બોધ શક્ય નથી માટે વ્યુત્પત્તિ અર્થ સમજાવતા કહે છે. જેના પછી જ બધુ પણ પૂર્વે કાંઈ જ નથી તે ‘વિ’ આ આદિમાં થના૨ તે ‘ઘ' આદિ પદને ‘ય' પ્રત્યય લાગતા બાઘ પદ થયું. વિવિક્ષ્યો વત્ (૪/૩/૧૪ પાળિની) સૂત્રથી આ ‘વિશ્’ આદિ ધાતુ (ગણ) પાઠમાં આવતા સર્વે ધાતુને ‘ય’ પ્રત્યય થાય છે. ‘વિ' શબ્દ પણ આ ગણ પાઠમાં જ છે તેથી ‘ય’ લાગતાં ‘બાઘ' પ્રયોગ થયો છે. પછી બે આદ્ય પદનો દ્વન્દ્વ સમાસ કરી આઘે પદ બન્યું. અમુક વિશેષ ક્રમે ગોઠવાયેલ વસ્તુને આશ્રયી ઘ પદનો વ્યપદેશ દેખાય છે. તે આ રીતે :‘વિશેષ ક્રમે રહેલા આ યતિઓમાં આ તિ આઘ = પ્રથમ છે.” આ પ્રમાણેનો ક્રમિક વિભાગ ક્યારે પણ અમૂર્ત એવા જ્ઞાનનો ન થઈ શકતો હોવાથી જ્ઞાન વિશેનો ક્રમ-નિવેશ પણ દુષ્કર થાય તેમ સમજી ‘ઘે' પ્રયોગ સૂત્રમાં કર્યો છે. આ વિભાગમાં પૂર્વસૂત્રનિર્દિષ્ટ ક્રમ જ પ્રમાણ સમજવો. અહી પૂર્વ સૂત્રથી કોનું ગ્રહણ કરવું ! કારણ કે પ્રાયઃ કરીને પૂર્વના સૂત્રની અનુવૃત્તિ તેનાથી પછીના સૂત્રમાં આવતી હોય છે. પણ પ્રસ્તુતમાં જો અનન્તર સૂત્ર ‘તત્ક્રમાને’ (૧-૧૦) લેવાય તો તેનાથી કાંઈ અર્થ સંગતિ ન થાય. કારણ કે તેમાં કોઈ જ્ઞાનના પ્રકાર દર્શાવ્યા નથી તેથી આનો ત્યાગ કરી એનાથી પૂર્વ સૂત્ર (-)ની અનુવૃત્તિ લેવી. અને તે સૂત્રમાં રહેલ ક્રમ = પરિપાટીનો જ આશ્રય કરવો. અને તે પરિપાટી મુજબ પ્રથમ-મતિ અને દ્વિતીય શ્રુત આ બેનું ગ્રહણ ‘ઘે' પદથી કરવું. છુ. ‘પ્રેતનસૂત્ર' કૃતિ પામે મુ.વ્રતો ન દૃષ્ટ: (રાA.પં.) ૨. સૂત્રવારમાથ મુ. (મા.) સૂત્રમાળ, સં.મે. રૂ. ‘શેષ' કૃતિ પા રા વ્રતો ન દૃષ્ટઃ। ૪. સૂત્રાર્થ :- દિક્ આદિ ધાતુને ‘ભવઃ’ (હોવું-થવું) અર્થમાં (યત્) ‘ય’ પ્રત્યય થાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ १६७ स्वोपनभाष्य-टीकालङ्कृतम् • सूत्रकारभाष्यकारयोरेक्यसमर्थनम् • __ भाष्य- कुत: ?। निमित्तापेक्षत्वात् अपाय-सद्दव्यतया मतिज्ञानम्। पर्यावभेदात् पर्यायिणो भेद इत्यन्यः सूत्रकारपर्यायोऽन्यश्च भाष्यकारपर्याय इत्यतः सूत्रकारपर्यायः शास्तीति । तदेवमाद्यव्यपदेशे सिद्धे सुखेन वक्तुं शक्यते, किमिति चेत्, उच्यते- मतिज्ञान-श्रुतज्ञाने द्वे अपि परोक्षं प्रमाणं भवतः, शेषमनूद्य परोक्षप्रमाणता विधीयते । कुत इति च प्रश्नयितुरयमभिप्रायः यमयं हेतुमुपन्यसिष्यति वक्ष्यमाणं तत्रास्य व्यभिचारं दर्शयिष्यामीति, इतरोऽपि सविशेषणं हेतुं बुद्धौ न्यस्याह- निमित्तापेक्षत्वादिति । यद्वद् धूमादग्निज्ञानं परोक्षमुपजायते निमित्तापेक्षं, तद्वन्मतिश्रुते, इन्द्रियानिन्द्रियनिमित्तभावः स्पष्टो भवति मतेः, श्रुतस्य च । - હેમગિરા ભાષ્યાર્થ - પ્રશ્ન :- કઈ રીતે? ઉત્તર :- મતિજ્ઞાન નિમિત્તની અપેક્ષા રાખતું હોવાથી, તથા અપાય અને સદ્દવ્યતાપૂર્વક હોવાથી પરોક્ષ છે. # ટીકાગત સ્યાદ્વાદશૈલી # ગ્રંથ(ભાષ્ય)કાર પોતાને જ સૂત્રકાર અને ભાષ્યકાર એમ બે પર્યાયમાં વિભક્ત કરી આ શક્તિ' = “તે સૂત્રકાર કહે છે) એમ પ્રયોગ કર્યો છે. અથવા બીજી રીતે સમજીએ તો પર્યાયના ભેદે પર્યાયીનો ભેદ હોય છે. અહીં પણ સૂત્રકાર એ એક અન્ય પર્યાય છે અને ભાષ્યકાર એ બીજો પર્યાય છે. આથી “શાસ્ત્રિમાં સૂત્રકારનો પર્યાય જાણવો. અહિં સાદ્વાદ સિદ્ધાંતનો ખ્યાલ આવે છે કે સૂત્રકાર અને ભાગ્યકાર એકના એક હોવા છતાં સૂત્રકારના પર્યાયરૂપે જુદા છે, અને ભાષ્યકારના પર્યાયરૂપે જુદા છે. સૂત્રકાર તરીકે સંક્ષિપ્ત રુચિવાળા ઉમાસ્વાતિજી જુદાં અને ભાષ્યકાર તરીકે વિસ્તાર રુચિવાળા ઉમાસ્વાતિજી જુદાં આમ સ્યાદ્વાદ સિદ્ધાંતનો ખ્યાલ આપવામાં આવ્યો છે. . (જેને આ સ્યાદ્વાદ સમજાય એ કદી સૂત્રકારથી ભાષ્યકારને જુદા ન કહી શકે.) આ રીતે “આઘ પદનો ખુલાસો થતાં સુખેથી કહી શકાય ! શું કહી શકાય ? તે આ કે માથેથી મતિજ્ઞાન - શ્રુતજ્ઞાન જ લેવા, આ બન્નેય પરોક્ષ પ્રમાણ છે.આ મતિ-શ્રુત બન્ને જ્ઞાનો વિશે અહીં બીજું કાંઈ (લક્ષણ-પ્રભેદાદિ) ન કહેતાં માત્ર પરોક્ષ પ્રમાણતા જ ભાષ્યકારે જણાવી છે. (કારણ કે પ્રસ્તુતમાં “પ્રમાણ'નું પ્રકરણ ચાલે છે.) પ્રશ્ન :- મતિ શ્રત એ પરોક્ષ પ્રમાણ છે એવું કઈ રીતે કહી શકાય ? પ્રશ્નકર્તાનો આશય એ છે કે આ મતિ શ્રતની પરોક્ષતા બતાવવા માટે યદિ જો કોઈ હેતુનો ઉપન્યાસ કરાશે તો ત્યાં આ હેતુને વ્યભિચાર બતાવીશું. આ આશયને મનમાં રાખીને ઈતર (ભાષ્યકારશ્રી) પણ હેતુના વિશેષણને મગજમાં રાખી પ્રથમ સામાન્ય રીતે હેતુનો ઉપન્યાસ કરતાં (ઉત્તર આપતા) કહે છે :- “નિમિત્તાપેક્ષત્ર' અર્થાત્ આ બન્ને જ્ઞાનો નિમિત્તની અપેક્ષા રાખતા હોવાથી પરોક્ષ પ્રમાણ છે. જેમ ધૂમ નિમિત્ત થકી અગ્નિનું જ્ઞાન થાય છે તેથી પરોક્ષજ્ઞાન ૨. ‘ય’ પાઠો મુ.પ્રતો દુર: (મ..) ૨. પણ મતે: મુ.(ઉં,) Page #253 -------------------------------------------------------------------------- ________________ १६८ • मतिज्ञानस्य निमित्तापेक्षत्वसाधनम्। तत्त्वार्थाधिगमसूत्रम् १/११ न च निमित्तापेक्षिता अनैकान्तिकी, कथं तविधिज्ञानादित्रयं निमित्तमपेक्षत्ते? यतोऽवधिर्रान्तरनिमित्तं क्षयोपशमालम्ब्य बहिरङ्गं च विषयमुत्पद्यते, तथा मनःपर्यायज्ञानमपि, केवलज्ञानमपि कर्मणां ज्ञानावृतां समस्तक्षयमाश्रित्य विषयं चोत्पद्यत इति?। उच्यते- इतरः सविशेषणोऽयं हेतुरित्याह- अपाय-सद्रव्येत्यादि । अनेन च प्रतिज्ञार्थं विशिष्यापाय-सद्रव्येत्यादिना ततो हेतुं सविशेषणं करिष्यति तदिन्द्रियानीत्यादिना | यन्मतिज्ञानं धर्मितयोपात्तं तत् कीदृशं परोक्षं प्रमाणं साध्यते? । __उच्यते- अपायसद्व्यतया मतिज्ञानं धर्मित्वेनोपन्यस्तम्, अपायो निश्चय ईहानन्तरवर्ती । सद्रव्यमिति, शोभनानि द्रव्याणि सम्यक्त्वदलिकानि, अपायश्च सद्रव्याणि च तेषां भावः स्वरूपादप्रच्युतिः, तया इत्थम्भूतया मतिज्ञानं धर्मि। एतदुक्तं भवति- मतिज्ञानस्यावग्रहादिभेदस्य मध्ये – હેમગિરા કહેવાય છે. તેમ મતિ અને શ્રુતમાં ઈન્દ્રિય અને મનનું નિમિત્ત લેવું પડે છે, તેથી પરોક્ષ છે. પ્રશ્નકાર :- તમે દર્શાવેલ નિમિત્ત - અપેક્ષત્વ હેતુ અનેકાંતિક દોષવાળો છે. કારણ કે જો એવું ન હોય તો અવધિ આદિ ત્રણ જ્ઞાનો પણ શા માટે નિમિત્તની અપેક્ષા રાખે છે? કારણ કે ક્ષયોપશમ રૂપ આન્તરિક નિમિત્તને આશ્રયીને તથા બાહ્યવિષયનું આલંબન=નિમિત્ત લઈને જ અવધિ જ્ઞાન તથા મનઃ પર્યાય જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને કેવળજ્ઞાન પણ સમસ્ત જ્ઞાનાદિ ચાર ઘાતિ કર્મના ક્ષય તથા વિષયને આશ્રયી ઉત્પન્ન થાય છે. અર્થાત પાંચ જ્ઞાનોમાં નિમિત્તાપેક્ષત્વે હેતુ છે. જવાબમાં વાચક પ્રવરશ્રી કહે છે કે અમે કહેલું નિમિત્તાપેક્ષત્વ હેતુ સાથ સદ્દવ્યતા વિશેષણવાળું છે. તેથી દોષ નથી. સારાંશ એ છે કે જેમાં પરોક્ષ પ્રમાણ સિદ્ધ કરવા અંગેની પ્રતિજ્ઞા કરાઈ છે એવા મતિ અને શ્રુતમાંથી મતિજ્ઞાનને અપાયદ્રવ્ય ઇત્યાદિથી વિશેષિત કરવું અને ત્યારબાદ આ મતિમાં પરોક્ષતાને સિદ્ધ કરનાર ‘નિમિત્તાવે–' હેતુને તરજિયનિન્દ્રિય ઈત્યાદિથી વિશેષિત કરવું. શંકા :- પ્રસ્તુતમાં મતિજ્ઞાન જે ધર્મી તરીકે નિર્દિષ્ટ છે તે કેવા પ્રકારનું છે ? અથવા મતિજ્ઞાનમાં જે પરોક્ષ પ્રમાણતા સાધવી છે તે કઈ રીતે સધાય છે ?” 8 મતિજ્ઞાનની પરોક્ષતાનો હેતુ જ સમાધાન - અપાયસદ્રવ્ય પૂર્વકનું મતિજ્ઞાન એ ધર્મી તરીકે અહીં જણાવેલું છે. આમાં અપાય એટલે ઈહા પછી થનાર નિશ્ચય. અને સદ્રવ્ય એટલે શોભન દ્રવ્ય = સમ્યક્ત્વના દળિયાઓ. અપાય રૂપ સદ્ભવ્યો તે “અપાયસદ્રવ્ય” આ પદમાં તપુરુષ સમાસ જાણવો. આ અપાય સદ્ધવ્યનો ભાવ અર્થાત્ અપાયયુક્ત શોભનદલિકોનું પોતાના સ્વભાવથી ન પડવું તે ‘અપાયસદ્રવ્યતા' કહેવાય અને આવા પ્રકારની સદ્દવ્યતાવાળું મતિજ્ઞાન અહીં ધર્મી તરીકે ઈષ્ટ છે. કપાસિંદ્રવ્યતામાં તૃતીયા વિભક્તિ ઈત્યંભૂત લક્ષણવાળી છે. અર્થાત્ આવી વિશિષ્ટ અપાય સદ્ધવ્યની અવસ્થાવાળું આ મતિજ્ઞાન છે (દા.ત., નમઃ તાપ જટાઓની વિશેષ અવસ્થાવાળો ૨. “રાન્તરે નિમિ" AB. ૨, પ્રતિજ્ઞાના રAB. રૂ. પ્રમાળ વ સ મુ. ) Page #254 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •મતિજ્ઞાનું સવિત્વનું પ્રમાણં ૬૦ १६९ योऽपायोंऽशस्तन्मतिज्ञानं परोक्षं प्रमाणमिति । अवग्रहेहयोरनिश्चितत्वान्न समस्ति प्रमाणम् । स चापायः सद्द्रव्यानुग़तो यदि न भवति तन्मिथ्यादृष्टेरिवाशुद्धदलिककलुषितः अतो योऽपायः सद्द्रव्यानुवर्ती स प्रमाणं मतिभेदः। यदा तर्हि दर्शनसप्तकं क्षीणं भवति तदा सद्द्रव्याभावे कथं प्रमाणता श्रेणिकाद्यपायांशस्य? उच्यते - सद्द्रव्यतयेत्यनेनार्थत इदं कथ्यते - सम्यग्दृष्टेर्योऽपायांश इति । भवति चासौ सम्यग्दृष्टेरपायः। अथवा एकशेषोऽत्र द्रष्टव्यः, अपायश्चापायश्चापायौ सद्द्रव्यं च सद्द्रव्यं च सद्द्रव्ये अपायौ च सद्रव्ये चापाय- सद्द्रव्याणि तेषां भावस्तयेति । इदमुक्तं भवति- अपाय - सद्द्रव्यानुगतो यः अक्षीणदर्शनसप्तकस्य स परिगृहीतः, एकेन अपायसद्द्रव्यशब्देन, तथा द्वितीयेनापायो यः सद्द्रव्यं शोभनं द्रव्यं, कश्चापायः सद्द्द्रव्यम्? यः क्षीणदर्शनसप्तकस्य भवति । एतेनैतदुक्तं भवति - सम्यग्दर्शनिनः क्षीणाक्षीणदर्शनसप्तकस्य योऽपायो मतिज्ञानं तत् परोक्षं प्रमाणम् । सविकल्पमिति निमित्तापेक्षत्वाद् धूमादग्निज्ञानवदिति, एवं હેમગિરા આ તાપસ) આશય એ છે કે મતિજ્ઞાનના અવગ્રહ આદિ ભેદોમાં વર્તતો જે અપાય અંશ છે તે અપાય રૂપ મતિજ્ઞાન પરોક્ષ પ્રમાણ છે. અવગ્રહ, ઈહા એ અનિશ્ચિત રૂપ હોવાથી પ્રમાણ નથી. હવે આ અપાય જો સદ્રવ્યથી અનુગત (યુક્ત) ન હોય તો મિથ્યાર્દષ્ટિની જેમ અશુદ્ધ દલિકથી કલુષિત થયેલ જ ગણાય (મિથ્યાદૃષ્ટિને ય અપાય તો હોય જ પણ મિથ્યાત્વયુક્ત હોવાથી અપાયસદ્રવ્ય ન ગણાય) આથી જે અપાય સદ્રવ્યાનુગત છે તે જ અપાય-મતિભેદ પ્રમાણ છે. * શ્રેણિકાદિમાં અપાય સદ્રવ્યની વિચારણા પ્રશ્ન :- જો સદ્રવ્ય રહિત અપાય મિથ્યા છે તો જ્યારે શ્રેણિકાદિનું દર્શન સમક ક્ષીણ થાય ત્યારે સદ્રવ્યના અભાવે થતો જે અપાય અંશ તે પ્રમાણ કેમ બને ? જવાબ :- ‘સત્ત્વવ્યતવા’ પદનો અર્થ આ મુજબ સમજવાથી સમાધાન થશે – સમ્યગ્દષ્ટિનો જે અપાય- અંશ તે જ ‘સદ્દવ્યતા’ અને આ અપાય શ્રેણિકાદિ (=ક્ષીણસપ્તક સમ્યગ્દષ્ટિ)ને સદદ્રવ્ય તરિકે હોય છે અર્થાત્ ક્ષીણ દર્શન સમકની અવસ્થામાં અપાયરૂપ જે મતિ જ્ઞાનનો ત્રીજો ભેદ છે તેમાં પરિણત શુભ આત્મા જ સદ્રવ્ય તરીકે સમજવો. અથવા બીજી રીતે અર્થ ક૨વા માટે પ્રસ્તુતમાં એકશેષ સમાસ કરવો. એકશેષ સમાસનો વિગ્રહ ટીકામાં સ્પષ્ટ જણાવેલ છે. તે ઉપર ટીકામાંથી જાણી લેવો. આ સમાસમાં રહેલ એક ‘અપાય-સદ્રવ્ય’ શબ્દથી અપાયસદ્રવ્ય અનુગત જે અક્ષીણ દર્શન સપ્તક અર્થાત્ શુદ્ધ દલિકવાળા અપાય યુક્ત સમકિતી છે, તે લેવા અને બીજા ‘અપાયસદ્રવ્ય' શબ્દથી અપાય રૂપ એવું જે શોભનદ્રવ્ય(આત્મા) છે, તે લેવું. અને અપાય રૂપ સદ્ દ્રવ્ય ક્ષીણ દર્શન સપ્તકને હોય છે. સારાંશ એ છે કે ક્ષીણ દર્શન સપ્તક અથવા અક્ષીણ દર્શન સપ્તક એવા સમ્યગ્દર્શનીનું જે અપાયરૂપ આ મતિજ્ઞાન નિમિત્તાપેક્ષી હોવાથી મતિજ્ઞાન તે પરોક્ષ પ્રમાણ સમજવું. અર્થાત્ સવિકલ્પક સમજવું. ૪. ર. દિ.o| Page #255 -------------------------------------------------------------------------- ________________ १७० • श्रुतस्य मतिपूर्वकत्वम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/११ भाष्य- तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति वक्ष्यते । श्रुतज्ञानस्याप्यपायांशः प्रमाणयितव्यः । सम्प्रति निमित्तापेक्षत्वादित्यस्य यो व्यभिचारः पुनः पुरस्तादवाचि तत्परिजिहीर्षयेदमाह- तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति वक्ष्यते इत्यनेन । तदिति मतिज्ञानम्, इन्द्रियाणि= श्रोत्रादीनि अनिन्द्रियं=मनः ओघज्ञानं च तानि निमित्तं कारणं यस्य ज्ञानस्य तदिन्द्रियानिन्द्रियनिमित्तम्, न हीन्द्रियाण्यनिन्द्रियं च विरहय्य तस्य ज्ञानस्य सम्भवोऽस्तीति, ततश्च हेतुरेवंविधो ज्ञातः इन्द्रियानिन्द्रियनिमित्तत्वादिति । विशिष्टमेव निमित्तमिन्द्रियानिन्द्रियाख्यमुररीकृत्य निमित्तापेक्षत्वादिति मया प्रागभ्यधायि, नास्त्यतो व्यभिचारः । श्रुतज्ञानस्यापीन्द्रियानिन्द्रियनिमित्ततैव, किंतु अन्यथापि निमित्तं कथ्यते, तदाह- तत्पूर्वकत्वात् । तदिति मतिज्ञानं पूर्व पूरकं पालकं यस्य तत् तत्पूर्वकं तद्भावस्तत्पूर्वकत्वं तस्मात् तत्पूर्वकत्वात्, यावन्मतिस्तावत् तद् भवति, न त्वीदृश्यवस्थाऽस्ति यत्र तन्मतिज्ञानेन विना प्रादुःष्यात्, अतस्तन्मतिज्ञानं - હેમગિરા ભાષ્યાર્થ - તે આ મતિજ્ઞાન ઈન્દ્રિય અને મનના નિમિત્તવાળું છે આ વાત આગળ કહેશે. ધૂમથી થતું અગ્નિનું અનુમાનજ્ઞાન એ નિમિત્તની અપેક્ષાવાળું હોવાથી જેમ સવિકલ્પ છે. તેમ મતિજ્ઞાન પણ ઈન્દ્રિયાદિ નિમિત્તથી થતું હોવાથી “સવિકલ્પ' કહેવાય છે. તેમજ મતિથી થતા શ્રતમાં પણ તે શ્રુતનો અપાય અંશ પ્રમાણરૂપ જાણવો. નિમિત્તાપેક્ષત્રા'નો (અવધિ આદિ ત્રણ જ્ઞાનોમાં યથા યોગ્ય ક્ષયોપશમ અને ક્ષય નિમિત્ત હોવાથી આ ત્રણ પણ “નિમિત્તની અપેક્ષાવાળા કહેવાશે” એમ) જે વ્યભિચાર પૂર્વે શંકાકારે દર્શાવેલો તેનો પરિહાર કરતા કહે છે કે શ્રોત્રાદિ ઈન્દ્રિય કે અનિન્દ્રિયરૂપ મન અને ઓઘ જ્ઞાન, આ બધા નિમિત્ત છે જેમાં તે મતિ જ્ઞાન ઈન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત' કહેવાય. ક્યારે પણ ઈન્દ્રિય કે અનિન્દ્રીય વિના આ મતિ જ્ઞાન સંભવતું નથી. તેથી મતિ માટે “ઈન્દ્રિયનિન્દ્રિય' હેતુ કહેલ છે. આ બે (ઈન્દ્રિય, અનિન્દ્રિય) વિશિષ્ટ નિમિત્તની અપેક્ષાને ધ્યાનમાં રાખીને જ નિમિત્તાપેક્ષત્વ હેતુ મારા (વાચક પ્રવર) વડે પૂર્વે કહેવાયો હતો. જેનો વિસ્તાર અને પૂર્વે કરી આવ્યા છીએ. તેથી કોઈ વ્યભિચાર નથી. * શ્રુતજ્ઞાનની પરોક્ષતાના હેતુ # શ્રુતજ્ઞાનમાં ય આ બે ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તો હેતુ તરીકે સમજી લેવા. અને બીજી રીતે પણ શ્રુતના નિમિત્તને કહે છે કે શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાન-પૂર્વક છે. પૂર્વ એટલે પૂરક, પાલક, આશય એ છે કે શ્રત એ મતિના નિમિત્તને લઈને થાય છે. જયાં મતિ છે ત્યાં જ શ્રત છે. એવી કોઈ અવસ્થા નથી કે મતિજ્ઞાન વિના શ્રુત પ્રગટે. આથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાનનું પાલક છે, પૂરક છે. તેમ હોવાથી મતિજ્ઞાન જ તે શ્રુતના લાભમાં નિમિત્ત બને છે. કારણ કે મતિ ૧. તિિન્દ્રય નિ* TB.તિ.. Page #256 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • श्रुतस्य परोपदेशजन्यत्वम् ____ भाष्य- तत्पूर्वकत्वात् परोपदेशजत्वाच्च श्रुतज्ञानम् ।।११।। श्रुतज्ञानस्य पालकं भवतीतिकृत्वा मतिज्ञानमेव तस्यात्मलाभनिमित्तं भवति, तस्मिन् सति तस्य भवनात्, अतः श्रुतं मतिं निमित्तीकृत्य प्रवर्त्तमानमिन्द्रियानिन्द्रियनिमित्तं सत् कथं प्रत्यक्षव्यपदेशं लभेत? तथा परोपदेशजत्वाच्च । __ श्रुतज्ञानं परोक्षं, परः तीर्थकरादिस्तस्योपदेशः, उपदिश्यते उच्चार्यते इत्युपदेशः शब्दस्तस्मात् परोपदेशात् तीर्थकरादिशब्दश्रवणादुपजायते यत् तदिन्द्रियानिन्द्रियनिमित्तं श्रुतज्ञानं, तत्पूर्वकत्वात् परोपदेशादिति च, अनेन निमित्तभूयस्त्वं ख्यापितम् । यतः श्रुतज्ञानमुपजायमानं स्वतः प्रत्येकबुद्धादीनां मनसि सति मतिज्ञाने च सति समस्ति, अतो निमित्तद्वयमाश्रितं भवति। ततो यस्यापूर्वमेवेदानीं प्रादुरस्ति तस्य सति परोपदेशे सत्यां मतौ सत्सु चेन्द्रियानिन्द्रियेषूदेति, अतो निमित्तभूयस्त्वापेक्षं तद् इति निमित्तभूयस्त्वापेक्षत्वात् परोक्षं तद् भण्यते ।। ___ ननु चेन्द्रियोपष्टम्भेनोपजायमानस्य ज्ञानस्य प्रत्यक्षत्वं लोके प्रथितं, तदपाकरणप्रवृत्तस्य लोकविरोधः, तथाहि → इदं रूपं प्रत्यक्षमिति योऽयं प्रत्ययो नायं परोक्षे दृष्टः । नहि धूमादग्नि • હમગિરા - ભાષ્યાર્થ - તેમજ શ્રુતજ્ઞાન એ મતિપૂર્વક હોવાથી અને પરોપદેશથી થતું હોવાથી પરોક્ષ છે. હોતે છતે જ શ્રુત ઉત્પન્ન થાય. આ પ્રમાણે શ્રત એ મતિને નિમિત્ત કરી પ્રવર્તનારું ઈન્દ્રિયઅનિન્દ્રિયનિમિત્ત વાળું જ્ઞાન છે તેથી પ્રત્યક્ષનો વ્યપદેશ આ શ્રુતજ્ઞાનમાં કેવી રીતે થાય? ન જ થાય. આ રીતે શ્રુતજ્ઞાનની પરોક્ષતામાં એક હેતુ દર્શાવીને બીજો હેતુ કહે છે. “રોપવેશનચિં'વળી આ શ્રુત પરોપદેશથી ઉત્પન્ન થનાર હોવાથી પરોક્ષ છે. પર: = તીર્થંકરાદિ ઉદ્દેશ = ઉપદેશાય, ઉચ્ચારણ કરાય તે ઉપદેશ અર્થાત્ શબ્દ. આ પરોપદેશથી તીર્થંકરાદિના શબ્દ શ્રવણથી થતું, ઈન્દ્રિયઅનિન્દ્રિયનિમિત્ત જ્ઞાન તે “શ્રુતજ્ઞાન છે. સાર એ છે કે “શ્રુત” એ મતિપૂર્વક છે અને પરોપદેશથી થનારું છે. આમ કહીને ઘણાં નિમિત્તો શ્રતના કહી દીધા. કારણ કે પ્રત્યેક બુદ્ધાદિને જે આપમેળે શ્રુતપ્રાપ્તિ થાય છે, તે પણ મન અને મતિજ્ઞાન હોવા છતાં જ થાય. આમ આ શ્રુતજ્ઞાન બે નિમિત્તના આશ્રયવાળું કહેવાય. તથા જેને પરોપદેશથી અપૂર્વ જ શ્રુતજ્ઞાન પ્રગટ્યું છે તેના માટે પરોપદેશ, મતિ, અને ઈન્દ્રિય,અનિન્દ્રિય આ બધા નિમિત્તો કામ કરે છે. અર્થાત્ આ સર્વ નિમિત્તોથી શ્રુતનો ઉદય થાય છે. આમ અનેક નિમિત્તોની અપેક્ષા શ્રુતજ્ઞાનમાં રહેલી છે અને તેમ અનેક નિમિત્તોથી ઉત્પન્ન થતું હોવાથી તે પરોક્ષ કહેવાય છે. * નિશ્ચય-વ્યાવહારિક પ્રત્યક્ષની સમજણ * પૂર્વપક્ષ - લોકમાં તો ઈન્દ્રિયના સહારે થતું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાયું છે. આનો અપલાપ કરીએ તો લોક વિરોધ થશે. તે આ પ્રમાણે કે “આ ઘટ-પટાદિનું રૂપ પ્રત્યક્ષ છે” એવી જે ૨. શ્રુતમતિ" રા. -.. નિમMવર્તિકો મુકતો ન કૃદ: (f)માં) ૫ ૨. “ઘર્થ રૂ. તથા મુ.() I 1. પરિક ટિ.ર૦) Page #257 -------------------------------------------------------------------------- ________________ • દ્વિવિધપ્રત્યક્ષજ્ઞાનમ્ तत्त्वार्थाधिगमसूत्रम् १/११ मवगच्छतोऽयमग्निरिति संप्रत्ययो भवति, ततश्च स्वप्रतीतेरपि विरोध इति । उच्यते- इदं रूपं प्रत्यक्षमिति न तत्र मुख्यया वृत्त्या रूपं प्रत्यक्षं, ज्ञानमेव तु प्रत्यक्षं, तेन प्रत्यक्षेण ज्ञानेनावच्छिन्नोऽर्थः प्रत्यक्ष इत्युच्यते, तस्य युक्ता प्रत्यक्षता । किञ्च– न सर्वथेन्द्रियनिमित्तस्य ज्ञानस्य प्रत्यक्षता, निषेधात्, यतः सर्वथा तं विषयं न परिच्छेत्तुमलं, चक्षू रूपं गृह्णात्याराद्भागवर्ति, न परमध्यभागावस्थितम्, तथा श्रोत्रादि वाच्यम्, अवध्यादित्रयं पुनः सर्वात्मनाऽवगच्छति, अतस्तस्यैव युक्ता प्रत्यक्षता । किंच न सर्वथेन्द्रियनिमित्तस्य ज्ञानस्य प्रत्यक्षव्यपदेशो 'निषिध्यते, यतोऽयं निश्चयमङ्गीकृत्य भाष्यकृता प्रत्यक्षव्यपदेशो निषिध्यते, व्यवहारात्त्विष्यत एव । यतोऽभिहितं नन्द्याम् (सू. ८-९ ) “ तं समासओ दुविहं पण्णत्तं, (तं जहा पच्चक्खं च परोक्खं च । से किं तं पच्चक्खं ? पच्चक्खं दुविहं पण्णत्तं) तंजहा - इन्द्रियपच्चक्खं च नोइन्द्रियपच्चक्खं च” इन्द्रियप्रत्यक्षमिति ब्रुवता व्यवहारप्रत्यक्षताऽभ्युपेता भवति, भाष्यकारस्यापि → હેમગિરા પ્રતીતિ છે તે પરોક્ષ જ્ઞાનમાં દેખાતી નથી, વળી ધૂમથી અગ્નિને જાણનાર (પરોક્ષજ્ઞાની) ‘આ (સામે) અગ્નિ છે,' એવી પ્રતિતી નથી કરતો. પરંતુ અનુમાન કરે છે. જો આવા પરોક્ષજ્ઞાનમાં “આ અગ્નિ પ્રત્યક્ષ છે.” એવી પ્રતીતિ કરીએ તો વિરોધી પ્રતીતિ ગણાય. ( તે રીતે પરોક્ષજ્ઞાનોમાં ‘અયં ઘટ:’ ઇત્યાદિ પ્રતીતિ વિરૂદ્ધ જ ગણાય ને) ? = ઉત્તરપક્ષ :- ‘આ ઘટનો રૂપ પ્રત્યક્ષ' છે ઈત્યાદિ પ્રત્યક્ષ પ્રતીતિઓમાં મુખ્ય વૃત્તિએ રૂપ પ્રત્યક્ષ નથી પરંતુ જ્ઞાન જ પ્રત્યક્ષ છે. અને આ પ્રત્યક્ષ જ્ઞાનથી નિયંત્રિત સંકલિત એવા (ઘટાદિ) અર્થ પણ પ્રત્યક્ષ કહેવાય છે. તેથી જ્ઞાનની પ્રત્યક્ષતા યુક્તિયુક્ત જ છે.વળી વિશેષ એ છે કે ઈન્દ્રિય નિમિત્તે થનાર જ્ઞાનની સર્વથા પ્રત્યક્ષતા નથી. આગમમાં આનો નિષેધ છે. કારણ કે ઈન્દ્રિય એટલી સમર્થ નથી કે સર્વ વિષયને પ્રત્યક્ષ રીતે જાણવા માટે સમર્થ બને. દા.ત. ચક્ષુ ઘટના બાહ્ય રૂપ (અંશ)ને જ જોઈ શકે પરંતુ અંદર રહેલા રૂપને પ્રત્યક્ષ ન કરી શકે. એ જ રીતે શ્રોત આદિ ઈન્દ્રિય પણ મર્યાદિત બોધ વાળી હોય છે. અવધિ આદિ ત્રણ જ્ઞાનો તો વિષયને આત્માથી સર્વાંશે જાણી શકે છે. તેથી અવિધ આદિની જ પ્રત્યક્ષતા યુક્તિ યુક્ત છે. વળી ઈન્દ્રિય-નિમિત્તથી થતા જ્ઞાનમાં પ્રત્યક્ષનો વ્યવહાર સર્વથા નિષિદ્ધ નથી. ભાષ્યકારે નિશ્ચય નયની અપેક્ષાએ ઈન્દ્રિય નિમિત્ત જ્ઞાન માટે પ્રત્યક્ષનો નિષેધ કર્યો છે. લોક વ્યવહારની અપેક્ષાએ ઈષ્ટ જ છે. કારણ કે નંદિસૂત્ર (સૂ.૮/૯)માં કહ્યું છે :- તે પ્રમાણ ટૂંકમાં બે પ્રકારે છે ઃ- પ્રત્યક્ષ અને પરોક્ષ. “તે પ્રત્યક્ષ શું છે ?” ‘ પ્રત્યક્ષ બે પ્રકારે છે’ (૧) ઈન્દ્રિય પ્રત્યક્ષ (૨) નોઈન્દ્રિય પ્રત્યક્ષ. આ પ્રમાણે આગમમાં ઈન્દ્રિયપ્રત્યક્ષનું વિધાન કરી વ્યવહાર પ્રત્યક્ષતાનો સ્વીકાર કર્યો જ છે. ભાષ્યકારે પણ આ સૂત્રની જોડણી=રચનામાંથી ઈન્દ્રિય જ્ઞાનની પ્રત્યક્ષતા સિદ્ધ કરી છુ. નિષિદ્ધા, પાA.RIA.| ૨. નિષેધ્યતે રTA./ રૂ. “અમ્યુવેતા” કૃતિ મુદ્રિતપુસ્તને નાસ્તિ (વં,માં) १७२ Page #258 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ત્રિવિધપ્રત્યક્ષજ્ઞાનમ્॰ સૂત્રનું- પ્રત્યક્ષમત્ ।-૨૨।। भाष्य- मतिश्रुताभ्यां यदन्यत् त्रिविधं ज्ञानं तत् प्रत्यक्षं प्रमाणं भवति । १७३ योगविभागात् तस्येन्द्रियजस्य ज्ञानस्य सिद्धा प्रत्यक्षता, स चैवं योगो विभजनीयः- आद्ये परोक्षं निश्चयतः ततः प्रत्यक्षं, प्रत्यक्षं चाद्ये व्यवहारः, ततोऽन्यत् अवध्यादि एकान्तेनैव प्रत्यक्षमिति । । ११ । । एवं परोक्षं प्रदर्श्य प्राक् प्रतिज्ञातं प्रत्यक्षं प्रमाणं कथयन्नाह - अन्यदिति चोक्ते जायते विचारणाकुतोऽन्यदिति ? अवधीकृतमेव विच्छेदकारणं ख्यापयन् श्रुते मतिश्रुताभ्यामिति । मतिज्ञानश्रुतज्ञानाभ्यां यदन्यत्, तस्य चैकैकस्य प्रत्यक्षतां प्रकाशयन्नाहत्रिविधमिति । उक्तेऽपि चैतस्मिन् किं तत् त्रिविधमित्याह - ज्ञानं, प्रत्यक्षं प्रमाणं भवतीति । प्रत्यक्षं भवतीत्येतद् विधीयतेऽत्र, शेषस्यानुवाद इति । कुत इति च प्रश्नयितुरभिप्रायोऽयम्-यद्यान्तरनिमित्तं क्षयोपशमः प्रत्यक्षतायाः कारणभावं प्रतिपद्यते स सर्वेषां मत्यादीनां साधारणः क्षयोपशमः कारणહેમગિરા સુત્રાર્થ :- બીજા અવિધ આદિ ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે. ૧-૧૨॥ - ભાષ્યાર્થ :- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી અન્ય જે ત્રિવિધજ્ઞાન છે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. જ છે. તે આ રીતે આઘે, પરોક્ષ → નિશ્ચયથી આદ્ય બે જ્ઞાનો પરોક્ષ છે. અને બાકીના ત્રણ પ્રત્યક્ષ છે અને વ્યવહારથી વિચારતા આદ્ય બે જ્ઞાનો પ્રત્યક્ષ છે આ સિવાય અવધિ આદિ ત્રણે જ્ઞાનો એકાન્તથી પ્રત્યક્ષ જ છે. ૧૧॥ આ રીતે પરોક્ષનું વિવરણ કર્યા બાદ પૂર્વે જેની પ્રતિજ્ઞા કરેલી તે પ્રત્યક્ષ પ્રમાણને હવે કહે છે. ૐ ૧૨માં સૂત્ર ભાષ્યનું પદકૃત્ય , સૂત્રમાં ‘અન્યત્' લખ્યું તેમાં કોઈને એવી વિચારણા થાય કે કોનાથી અન્ય ? આ પ્રશ્નના જવાબમાં અધિકૃત વિચ્છેદ કરવા (જણાવવા) માટે જ આ ‘અન્યત્ ' પદ છે તે જણાવતા ભાષ્યકાર કહે છે અર્થાત્ ‘અન્યત્' પદ એ અમુક અવધિ (મર્યાદા)નું સૂચક છે, તેથી પ્રસ્તુતમાં પાંચજ્ઞાનમાંથી ‘અન્ય’ તરીકે કોનું ગ્રહણ કરવું અને કોની બાદબાકી કરવી તે (અવિધ) દર્શાવતા ભાષ્યકાર કહે છે... (અવધિ આદિ ત્રણે જ્ઞાનો એક પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે એ જણાવવા સૂત્રમાં ‘ઝાનિ’બહુવચન ન લખતાં ‘અન્યત્’ એકવચન પ્રયોગ કર્યો છે.) મતિ અને શ્રુત જ્ઞાનથી જે અન્ય છે તેમાં એક-એકની પ્રત્યક્ષતા દર્શાવવા ભાષ્યમાં ત્રિવિધ પદ છે, આટલું કહેવા માત્રથી ત્રિવિધ કોણ છે ? એ નથી જાણી શકાતું માટે જ્ઞાનં કહ્યું. ભાષ્યમાં નિર્દિષ્ટ પ્રત્યક્ષ પ્રમાળ મતિ આમ કહી એ ત્રણે જ્ઞાન પ્રત્યક્ષ હોય છે એવું વિધાન કર્યું છે. જ્યારે ‘પ્રમા ં’ પદનો તો અહી અનુવાદ માત્ર છે. પ્રમાણપદનું વિધાન તો પૂર્વે ૧/૧૦ સૂત્રમાં થઈ ગયુ છે. પ્રત્યક્ષતાને જણાવતા તે પ્રમાણરૂપ છે તે તો જણાઈ આવે છે તો પદ અનુવાદ માત્ર અહીં કર્યો છે. આ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ કઈ રીતે થાય એ સમજવા માટે પ્રશ્નકારે ‘વૃતઃ’ Page #259 -------------------------------------------------------------------------- ________________ तत्त्वा १७४ •प्रत्यक्षस्य अतीन्द्रियत्वहेतूपदर्शनम्। ભાગ- તઃ ? અતીનિયત્વા પ્રમીયર્નેડથતૈરિતિ પ્રમાના मस्तीति सर्वप्रत्यक्षत्वप्रसङ्गः, अथ प्रत्यक्षतायाः पृथग् निमित्तं तदुच्यतामिति, इतरस्तु असाधारणं त्रयाणं प्रत्यक्षतायाः प्रकटीकुर्वन् निमित्तमाह- अतीन्द्रियत्वादिति। अतिक्रान्तमिन्द्रियाणि अतीन्द्रियं ज्ञानं तद्भावोऽतीन्द्रियत्वं तस्मादिति, यत् प्राणिनां ज्ञान-दर्शनावरणक्षयोपशमात् क्षयाच्च इन्द्रियानिन्द्रियद्वारनिरपेक्षमात्मानमेव केवलमभिमुखीकुर्वदुदेति तत् प्रत्यक्ष अवध्यादि । एवं तत् प्रमाणे (१-१०) इति द्वित्वसङ्ख्यायाः परोक्षप्रत्यक्षाख्यो यो विषयस्तमुपदी प्रमाणशब्दार्थकथने प्रावृतद् भाष्यकार:-प्रमीयन्तेऽस्तैिरिति प्रमाणानीति । परिच्छिद्यन्ते- यथावन्निश्चीयन्ते सदसन्नित्यानित्यादिभेदेनार्थाजीवादयस्तैरिति प्रमाणानि, करणे ल्यूट", करणं ज्ञानमात्मनः, आहितप्रधानकारणस्य स्वतन्त्रस्य कर्तुरनेककारकशक्तियुक्तस्य साधकतमत्वविवक्षावशादवच्छेदिका शक्तिरर्थस्य - હેમગિરા ભાષ્યાર્થ - પ્રશ્ન :- “કઈ રીતે?” ઉત્તર -- “અતીન્દ્રીય હોવાથી.' તેઓ વડે (વટાદિ) અર્થો જણાય છે માટે તેઓ પ્રમાણ કહેવાય. (કઈ રીતે?) પદથી પ્રશ્ન ઉઠાવ્યો છે. પ્રશ્રકારનો અભિપ્રાય એ છે કે જો પ્રત્યક્ષ જ્ઞાનમાં અત્તર નિમિત્ત ક્ષયોપશમને જ કારણ તરીકે સ્વીકારો છો તો મતિ આદિ સર્વેમાં સાધારણ એક જ કારણ ‘ક્ષયોપશમ' છે, અને તેથી આ ક્ષયોપશમ સર્વ જ્ઞાનમાં કારણ તરીકે મળતો હોવાથી તે બધાય જ્ઞાનોને પ્રત્યક્ષ પ્રમાણ થવાનો પ્રસંગ આવશે. હવે જો એમ કહેતા હો કે પ્રત્યક્ષતામાં કોઈ અલગ જ નિમિત્ત છે તો તે કહો. ઈતર (ભાષ્યકાર) આના જવાબમાં અવધિ આદિ ત્રણેની પ્રત્યક્ષતાને પ્રકટ કરતાં અસાધારણ- નિમિત્તને કહે છે. તે આ પ્રમાણે. 8 અતીન્દ્રિય જ્ઞાન જ પ્રત્યક્ષ છે જ ઈન્દ્રિયોનો પ્રયોગ જેમાં નથી એવું જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન છે. આ અતીન્દ્રિયતા અવધિ આદિ ત્રણમાં છે. તેથી તે પ્રત્યક્ષ કહેવાય છે. જે જ્ઞાન જ્ઞાનાવરણ, દર્શનાવરણના ક્ષયોપશમ અને ક્ષયથી, ઉત્પન્ન થાય તેમજ ઈન્દ્રિય અને અનિન્દ્રિય (મન)થી નિરપેક્ષ રહી માત્ર આત્માને જ અભિમુખ (પ્રધાન) રાખતું ઉદયને પામે છે, તે પ્રત્યક્ષ જ્ઞાન છે. આ જ્ઞાનના અવધિ આદિ ત્રણ ભેદ છે. આ પ્રમાણે પેલા “તત્રમાણે' (૧-૧૦) સૂત્રમાં જે પરોક્ષ- પ્રત્યક્ષ એ બે પ્રમાણ જણાવ્યા હતાં તે પ્રમાણની બે સંખ્યાના વિષયોને અત્યાર સુધીમાં જણાવી હવે “પ્રમાણ’ શબ્દના અર્થકથનમાં ભાષ્યકાર પ્રવર્તે છે - જેઓ વડે અર્થો (ઘટાદિ) જણાય તેઓ પ્રમાણ કહેવાય અર્થાત સત્ અસત નિત્યાનિત્ય આદિ ભેદો વડે જીવાદિ અર્થો જેના વડે યથાર્થ જણાય તે પ્રમાણો કહેવાય. ‘y + મા' ધાતુને કરણ અર્થમાં “સન' લાગતા “મા' પદ બન્યું. આત્માનું જ્ઞાન એ કરણ છે અને તેથી જ્ઞાન એ પ્રમાણ છે. જ્ઞાનમાં કરણનો વ્યપદેશ કઈ રીતે થાય છે તે જણાવતાં કહે છે કે કાર્યમાત્રમાં પ્રધાન 1. પરિક ટિ:૨૧T Page #260 -------------------------------------------------------------------------- ________________ १७५ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •પ્રમાસ્થિદિવં ___ भाष्य- अत्राह- इह अवधारिते द्वे एव प्रमाणे *प्रत्यक्षपरोक्षे इति ।। करणव्यपदेशमश्नुते, तया करणभूतया परिच्छिनत्ति-अवबुद्ध्यते ज्ञानपरिणतिरूपयाऽऽत्मैव। तैः प्रमाणैरिति । प्रमाणद्वयेऽभ्युपगते बहुवचनमयुक्तमिति चेत्, न, व्यक्तिपक्षसमाश्रयणादिति, यतो मत्यादिकाः पञ्चव्यक्तयः, तासां बहुत्वात् समीचीनमेव बहुवचनमिति । एवं द्वे परोक्षप्रत्यक्षे प्रमाणे भवत इति ख्यापिते नोदयति- इह शास्त्रे निर्धारितमेतद्-द्वे एव प्रमाणे, अन्यथा 'तत् प्रमाणे' (१/१०) इत्यत्र या द्वित्वसङ्ख्या सा व्यर्थैव स्यात्, यद्यवधारणतया नाश्रीयेत, तस्मादवश्यंतया तद्वचनं नियमकारि प्रतिपत्तव्यम्- द्वे एव प्रमाणे, के? प्रत्यक्षपरोक्षे इति, ततश्चान्येषामप्रमाणता आपन्ना, न च न सन्त्येवान्यानि, यतोऽनुमानादीनि प्रमाणानि मन्यन्ते, साङ्ख्याः – હેમગિરા ૦ ભાષ્યાર્થ - શંકા - પ્રત્યક્ષ અને પરોક્ષ બે જ પ્રમાણ છે. એવું અવધારણ અહીં કરાયું છે. કારણ તરીકે ગોઠવાયેલ અનેક કારકશક્તિથી યુક્ત એવો જે સ્વતંત્ર કર્તા છે. તે કર્તાની ઘટાદિ અર્થને જણાવનારી જે જ્ઞાન શક્તિ તે, પ્રમાણરૂપ કાર્ય માટેનું અત્યંત મુખ્ય સાધન છે. તેમાં સાધકતમત્વની વિવક્ષ કરીએ તો તે (જ્ઞાનશક્તિ)માં કરણનો વ્યપદેશ થઈ શકે. આશય એ કે મુખ્યક્ત એ આત્મા છે અને એમાં રહેલી અર્થની જ્ઞાપિકા એવી “જ્ઞાનશક્તિ' એ કરણ (સાધન) છે. આવા આ કરણભૂત જ્ઞાન પરિણતિવાળી શક્તિ વડે આત્મા જ અર્થને જાણે છે. એથી ભાષ્યમાં કહ્યું કે તેઓ વડે = પ્રમાણો વડે = જ્ઞાનો વડે અર્થો જણાય છે માટે તેઓ પ્રમાણ કહેવાય. શંકા :- પ્રમાણે બે જ હોય તો ભાષ્યમાં બહુવચન પ્રયોગ અયુક્ત કહેવાશે ? સમાધાન - તમારી વાત બરોબર નથી. કારણ કે આ બહુવચન જ્ઞાન(પ્રમાણ)ના વ્યક્તિપક્ષને આશ્રયીને છે. મતિ આદિ પાંચ જ્ઞાન વ્યક્તિ છે. તેથી આ પાંચ (બહુ) જ્ઞાનવ્યક્તિને આશ્રયી બહુવચન પ્રયોગ યુક્ત જ છે. # પ્રમાણ-સંખ્યાની અવધારણા (અહીંથી ઉભો થતો પૂર્વપક્ષ પૃ.૧૫૩ સુધી ચાલશે)આ રીતે પ્રમાણ એ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે છે. એ વ્યાખ્યાન થયા બાદ કોઈ પૂર્વપક્ષ- કરે છે કે તે પુર્વ પ્રમાણે અર્થાત્ બે જ પ્રમાણ હોય છે, એમ નિર્ધારણ (અવધારણ) વાક્ય હોવું જોઈએ જો આમ ન હોય તો ૧/૧૦ સૂત્રમાં પ્રમાણની જે બે સંખ્યા બતાડી તે નિરર્થક થાય. તે ન થાય માટે તે વચન અવશ્ય નિયમકારી” (અવધારણાવાળું) જાણવું. અર્થાત્ “બે જ પ્રમાણ છે.” પ્રશ્ન :- “આ બે પ્રમાણ કયા છે?” ઉત્તર :- “પ્રત્યક્ષ, પરોક્ષ આ બે જ પ્રમાણ છે.” આ બે જ પ્રમાણ કહેતાં અન્ય પ્રમાણોની અપ્રમાણતા પ્રાપ્ત થાય અને જો કોઈ એમ કહે કે “બીજા કોઈ પ્રમાણો છે જ નહિ કે જેની અપ્રમાણતાસિદ્ધ થાય” તો એ કહેવું પણ ઉચિત નથી. કારણ કે અનુમાનાદિ પ્રમાણો મનાયા જ છે. જેમ કે સાંખ્યોએ પ્રત્યક્ષ, અનુમાન અને ૨. નવધારિત, મુ.(ઉં,મ) . તૈરિતિા મુ.(T) 1 રૂ. ૪ ૨ ? મુ.(ઉં,મ) : *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ. ૨૬ Page #261 -------------------------------------------------------------------------- ________________ १७६ • अनुमानादिनां प्रामाण्यम्. तत्त्वार्थाधिगमसूत्रम् १/१२ भाष्य- *अनुमानोपमानागमार्थापत्ति-सम्भवाभावान्यपि प्रमाणानि इति केचित् मन्यन्ते। तत् થર્મિિત ? प्रत्यक्षानुमानागमाख्यानि त्रीणि, नैयायिकाः प्रत्यक्षानुमानोपमानागमाख्यानि, प्रत्यक्षानुमानशाब्दोर्पमानार्थापत्त्यभावा इति जैमिनीयाः। एतदाह- अनुमानोपमानेत्यादि । तत्रानुमानं तावत् पेक्षधर्मान्वयव्यतिरेकजनितं ज्ञानम्, प्रसिद्धसाधात् साध्यसाधनमुपमानं, यथा गौस्तथा गवयः। “प्रसिद्धेन हि साधर्म्यात्, साध्यसाधनमिष्यते । उपमानं परैस्तच्च, यथा गौर्गवयस्तथा ।।' ( ) तथा आप्तोपदेश आगमस्तदनुसारि ज्ञानमागम उच्यते प्रमाणं वर्णपदवाक्यात्मकः। तथाऽर्थापत्तिद्विधा शब्दार्थापत्तिरार्थापत्तिश्चेति । - હેમગિરા - ભાષ્યાર્થ - કેટલાક અનુમાન, ઉપમાન, આગમ, અર્થપત્તિ, સંભવ અને અભાવને પણ પ્રમાણો માને છે. પ્રશ્ન :- આ અનુમાનાદિ પ્રમાણ કઈ રીતે છે? આગમ એમ ત્રણ તથા નૈયાયિકોએ ઉપમાન સહિત ચાર પ્રમાણ માન્યા છે. જૈમીનીએ અર્થાપત્તિ અને અભાવ સાથે છ માન્યા છે. હવે આ પ્રમાણોની ટૂંકી વ્યાખ્યા બતાવે છે.) અનુમાન પ્રમાણ :- પક્ષધર્મ (પક્ષમાં રહેનાર) એવા હેતુના અન્વય અને વ્યતિરેક (વ્યાપ્તિ)થી ઉત્પન્ન થતું જ્ઞાન તે અનુમાન પ્રમાણ કહેવાય. [જ્યાં હેતુ (ધૂમ) છે ત્યાં સાધ્ય (અગ્નિ) છે :- અન્વય વ્યાપ્તિ. જ્યાં સાધ્ય (અગ્નિ) નથી ત્યાં હેતુ (ધૂમ) નથી :- વ્યતિરેક વ્યક્તિ છે. ઉપમાન પ્રમાણ :- પ્રસિદ્ધના સાધચ્ચેથી સાધ્યને સાધવું તે ઉપમાન પ્રમાણ કહેવાય. - દા.ત. ગાયના જેવું ગવય હોય છે. જે વસ્તુને જાણવાની જિજ્ઞાસા છે. તે વસ્તુની સરખામણીમાં આવતી પ્રસિદ્ધ વસ્તુને સાધર્મ કહેવાય. આ પ્રસિદ્ધ સાધમ્મ (વસ્તુ)ના સહારે જે અપ્રસિદ્ધ નહીં જાણેલી) વસ્તુને જાણવી તે ઉપમાન પ્રમાણ છે. દા.ત.- જે પુરુષે “ગવય” પશુને જોયું નથી તેને જોવાની તમન્ના થઈ તેથી કોઈ ગ્રામવાસીને પૂછ્યું કે ગવય કેવું હોય છે ? પ્રત્યુત્તર મળ્યો કે “ગવય ગાય જેવું દેખાતું હોય છે. આ સાધર્મ જ્ઞાન સાથે તે જંગલમાં ગયો ત્યારે તેવા પ્રકારનું (ગાય નહીં પણ) ગાય જેવું પશુ (રોઝ = ગવય) જોતાં તેણે નક્કી કર્યું કે “આ ગવાય છે.'] કહ્યું પણ છે કે “પ્રસિદ્ધ સાધર્મ વડે જ્યાં સાધ્યને સાધવુ ઈષ્ટ હોય તેને પરમતકારો ઉપમાન પ્રમાણ કહે છે. દા.ત. જેવી ગાય છે તેવું ગવય હોય. આગમ પ્રમાણ :- આH (સર્વજ્ઞ) પુરુષોનો ઉપદેશ તે આગમ અને તે આગમાનુસારી જ્ઞાન આગમ પ્રમાણ કહેવાય. આ આગમ વર્ણ(સ્વર-વ્યંજન), પદ, વાક્ય આત્મક છે. # અથપત્તિના બે પ્રકાર # અર્થપત્તિ પ્રમાણ :- (૧) શબ્દ અર્થપત્તિ અને (૨) અર્થ અર્થપત્તિ. (૧) શબ્દ અર્થપત્તિ :જેના ઈન્દ્રિયો કે શરીર ખોટ વિનાના છે, દુર્બળ નથી તેવો દેવદત્ત દિવસે નથી ખાતો (અર્થપત્તિથી એ જણાયું કે તે રાત્રે ખાય છે.) ૨. ઉપમાથf ઉંમ. ૨. તત્યક્ષ* TA. *, જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૭ Page #262 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अनुमानादीनि न स्वतन्त्रप्रमाणानि • १७७ ___ भाष्य- अत्रोच्यते- सर्वाण्येतानि मतिश्रुतयोरन्तर्भूतानि, इन्द्रियार्थसन्निकर्षनिमित्तत्वात्। तत्र शब्दार्थापत्तिर्देवदत्तो दिवा न भुङ्क्तेऽनुपहतेन्द्रिय-शरीरश्चेति, रात्रौ तर्हि भुङ्क्ते इति । तथा अर्थार्थापत्तिरपि नीलं पश्यतो यदिन्द्रियानुमानं समस्ति तत् किमपीन्द्रियं येनैतन्नीलं परिच्छिन्नमिति । सम्भवोऽपि प्रमाणं प्रस्थे कुडवः समस्ति, अस्मिन् प्रस्थाख्ये आधारे कुडव आधेयः सम्भवतीति एष सम्भवः तथाऽभावोऽपि प्रमाणाभावविषयः, यत्र विषये प्रत्यक्षादिप्रमाणानामप्रवृत्तिरसावभावस्तद्विषयमपि ज्ञानमभाव इति व्यपदिश्यते । अत एव तान्यनुमानादीनि केचिदाचार्याः प्रमाणानीति मन्यन्ते, तत् कथमित्येवं मन्यन्ते, किमेषां तानि न सन्ति प्रमाणत्वेन ? उत प्रमाणान्तराणि न भवन्तीति ?। अत्रोच्यते मया- सर्वाणि इत्यादि । सर्वाणि समस्तानि एतानि अनुमानादीनि मतिज्ञानश्रुत - હેમગિરા ૦ ભાષ્યાર્થ :- જવાબ :- આ બધા અનુમાનાદિ પ્રમાણો મતિ- શ્રુત જ્ઞાનમાં અંતર્ભત થઈ જાય છે. કારણ કે આ ઈન્દ્રિય અને અર્થના સજ્ઞિકર્ષ = સંબંધ રૂપ નિમિત્તે જ થનારા છે. (૨) અર્થઅર્થપત્તિ :- નીલ (રૂપ)ને જોનારમાં ઈન્દ્રિયનું જે અનુમાન થાય છે તે અર્થાર્થોપત્તિ જેમકે- “જોનારને કોઈક એવી ઈન્દ્રિય (ચક્ષુ) છે કે જેનાથી આ નીલ (રૂપનો) બોધ કરાયો છે.” (ઉપરોક્ત બે પ્રકારની અર્થપત્તિમાં પ્રથમમાં “અનુપહિત ઈન્દ્રિયવાળો દેવદત્ત “દિવસે ખાતો નથી,' એ શબ્દથી આ “રાત્રે ખાય છે' એ અર્થપત્તિ થઈ અને દ્વિતીયમાં નીલ રૂપનો પરિચ્છેદ (બોધ) કરે છે એવા અર્થથી “ઈન્દ્રિય છે' એ અર્થપત્તિ થઈ.]. સંભવ-અભાવ પ્રમાણને ઓળખીએ ૪ સંભવ :- પ્રસ્થ (૩૨ પલના માપનું ભાજન વિશેષ)માં કુડવ (પ્રસ્થનો ચોથો ભાગ અથવા બાર મુકિ અનાજ વિશેષની માત્રા) છે. કુડવ રૂપ આધેય માપ, પ્રસ્થ રુપ આધારમાં સંભવે જ છે. આને સંભવ પ્રમાણ કહેવાય. અભાવ :- પ્રમાણોનો અભાવ એ જ વિષય છે જેમાં એવો અભાવ પણ પ્રમાણરૂપ છે. જે વિષયોમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અર્થપત્તિ કે સંભવાદિ પ્રમાણોની પ્રવૃત્તિ ન હોય તે અભાવ કહેવાય. આ અભાવના વિષયવાળું જ્ઞાન છે. તે “અભાવ પ્રમાણ” કહેવાય. ( આ પ્રમાણે ઉપર જણાવેલા અનુમાન આદિ પ્રમાણો કેટલાક આચાર્યો માને છે. તો તે આચાર્યો આ પ્રમાણો શા માટે માને છે ? ઉપરોકત અનુમાનાદિમાંથી કોઈ પ્રમાણ તરીકે છે જ નહીં ? અથવા તો શું પ્રત્યક્ષ- પરોક્ષ સિવાય કોઈ પ્રમાણાન્તર છે નહીં ? (આ રીતે પૂર્વના ભાષ્યથી ચાલતો પૂર્વપક્ષ અહીં પૂરો થયો હવે ભાષ્યકાર જવાબ કહે છે) ઉત્તરપક્ષ :- આ અનુમાનાદિ સમસ્ત પ્રમાણો મતિ-શ્રુતની અન્તર્ગત છે. કઈ ઉપપત્તિ ( યુક્તિ)થી? એમ જો પૂછતાં હો તો તેની ઉપપત્તિ આ પ્રમાણે :- ચક્ષુ આદિ ઈન્દ્રિય અને તેનાં જે રૂપ આદિ અર્થ છે. તે આ ઇન્દ્રિય અને અર્થનો જે સશિકર્ષ = સંબંધ છે તે જ અનુમાનાદિ Page #263 -------------------------------------------------------------------------- ________________ १७८ • अनुमानादिष्वपि इन्द्रियार्थसन्निकर्षनिमित्तम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/१२ ज्ञानयोरेव अन्तर्भूतानि=प्रविष्टानि । कयोपपत्त्येति चेत् तामुपपत्तिमाह- इन्द्रियार्थेत्यादि । इन्द्रियाणि= चक्षुरादीनि तेषामर्था = रूपादयः इन्द्रियाणि चार्थाश्च इन्द्रियार्थास्तेषां सन्निकर्ष: = सम्बन्धः स इन्द्रियार्थसन्निकर्षो निमित्तं यस्य अनुमानादेस्तदिन्द्रियार्थसन्निकर्षनिमित्तम्=अनुमानादि । कथं पुनरिन्द्रियार्थसन्निकर्षः कारणमनुमानादेः ? उच्यते, अनुमानं तावच्चक्षुरादीन्द्रियधूमाद्यर्थसन्निकर्षजम् अन्यथा तस्यासम्भवात्, 'इन्द्रियानिन्द्रियनिमित्तत्वात् सपरार्थस्यानुमानस्येति । उपमानमपि चक्षुरादीन्द्रियगवाद्यर्थसन्निकर्षजम् । आगमाख्यमपि श्रोत्रेन्द्रियस्य अनिन्द्रियस्य वा आप्तवचनार्थस्य सन्निकर्षे सति प्रादुरस्ति । शब्दार्थापत्तिरप्येवमेव । अर्थार्थापत्तिस्तु चक्षुरादेरिन्द्रियस्य नीलादिरूपस्य च सन्निकर्ष एवोपजायते । सम्भवीऽपि प्रस्थमर्थं दृष्ट्वा श्रुत्वा वा प्रादुरस्ति, एवं चक्षुः श्रोत्रयोः प्रस्थार्थप्रस्थशब्दयोः सन्निकर्षे सति तदुदेति । अभावोऽपि प्रमाणं प्रमेयाभावविषयः, मनसा विकल्प्यार्थमुत्तरत्र स एव विषयीभवति विकल्पितीऽर्थो, नानुमानादसौ भिद्यत इति, एवमिन्द्रियार्थसन्निकर्षनिमित्तान्येतानि मतिश्रुतयोरन्तर्भावं यान्तीति।। → હેમગિરા જ્ઞાનોમાં નિમિત્ત બને છે. ૐ કારણનાં એક્યથી કાર્યપણ એક જ કહેવાય પ્રશ્ન :- ઇન્દ્રિય અને અર્થનો સન્નિકર્ષ એ કઈ રીતે અનુમાનાદિનું કારણ બને ? જવાબ :- ‘અનુમાન’ એ ચક્ષુ આદિ ઈન્દ્રિય અને ધૂમાદિ અર્થના સન્નિકર્ષથી જ ઉત્પન્ન થાય. અન્યથા રીતે આનો સંભવ નથી કારણ કે સ્વાર્થ અને પરાર્થ બન્ને અનુમાનો ઈન્દ્રિય અને અનિન્દ્રિય નિમિત્તે થના૨ા નિમિત્તવાળા છે. ઉપમાનમાંય ચક્ષુ આદિ ઈન્દ્રિયથી થતો ગવયાદિ પદાર્થ સાથેનો સન્નિકર્ષ નિમિત્ત બને. આગમ પ્રમાણમાં પણ આપ્ત પુરુષના વચનના અર્થનો શ્રોત્રેન્દ્રિય અથવા મન સાથે સન્નિકર્ષ થયા પછી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. શબ્દ અર્થપત્તિમાં પણ શ્રોત્ર અથવા મનનો શબ્દ સાથેનો સન્નિકર્ષ નિમિત્ત બને છે. પરંતુ અર્થ અર્થાપત્તિ પ્રમાણ ચક્ષુ આદિ ઈન્દ્રિય અને નીલાદિરૂપ વગેરેના સન્નિકર્ષ થયા પછી જ થાય છે. સંભવ પ્રમાણ પણ પ્રસ્થરૂપ અર્થને જોઈને અથવા સાંભળીને જ પ્રગટ થાય છે. અર્થાત્ ચક્ષુનો પ્રસ્થ પદાર્થ સાથે તથા શ્રોત્રનો ‘પ્રસ્થ' શબ્દ સાથે સજ્ઞિકર્ષ થતાં આ જ્ઞાન થાય. પ્રમેયાભાવના વિષયવાળું અભાવ પ્રમાણ પણ મનના સન્નિકર્ષથી થાય છે. ઘટાભાવવાળા સ્થળે પૂર્વે મનથી ઘટનો વિકલ્પ થયા બાદ તે જ વિકલ્પિત ઘટ અર્થ એ અભાવનો વિષય બને છે. આ અભાવ પ્રમાણ અનુમાનથી જુદું નથી જણાતું [જ્યાં જ્યાં તે-તે વસ્તુ ન હોય ત્યાં-ત્યાં તેનો તેનો અભાવ પ્રવર્તે છે. અહીં પણ ઘટ નથી માટે તેનો અભાવ છે. તેથી આ ભૂમિ ઘટના અભાવવાળી છે. આવું અનુમાન સંભવે છે.] આ રીતે સર્વ પ્રમાણો ૨. રૂન્દ્રિયનિમિ° મુ.(માં)/ ૨. રિસ્ત્યા" TA.I Page #264 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સામાનિ પરિત્યિતાનુમાનારીતિ • १७९ भाष्य- किञ्चान्यत् । अप्रमाणान्येव वा। कुतः ?। मिथ्यादर्शनपरिग्रहात, विपरीतोपदेशाच्च । मिथ्यादृष्टेहि मति-श्रुतावधयो नियतमज्ञानमेवेति वक्ष्यति' (१-३२)। ___किंचान्यदिति पक्षान्तरमाश्रयति । अप्रमाणान्येव वा। नैवानुमानादीनि प्रमाणानि, मिथ्यादर्शनसमन्वितत्वात्, अयथार्थोपदेशव्यापृतत्वात् उन्मत्तकवाक्यविज्ञानवत्, एतदेवाह- मिथ्यादर्शनेत्यादि । मिथ्यादर्शनम् एकनयाश्रयणं तेन गृहीतं मिथ्यादर्शनपरिग्रहो भण्यते, यत एव च मिथ्यादर्शनपरिग्रहोऽत एव विपरीतोपदेशादिति-विपरीतम् अन्यथावस्थितं नानाधर्मकदम्बकं सद्वस्तु एकधर्मकमाश्रितं विपरीतं भण्यते, तस्य उपदेश: कथनं विपरीतोपदेशस्तस्मात्, यत एतान्येकनयावलम्बीन्यनुमानादीनि विपरीतमेकान्तपक्षाश्रितं वस्तु विच्छिन्दन्ति तस्मादप्रमाणानि परपरिकल्पितानीति। ... न च मिथ्यादृष्टिपरिगृहीतं कदाचिदपि ज्ञानं भण्यते, किन्त्वज्ञानमेव, संसारहेतूत्वात्, एतच्चोत्तरत्र निदर्शयिष्यत्येव । यत आह- मिथ्यादृष्टेीत्यादि । यस्मान्मिथ्यादृष्टेर्जन्तोर्मति-श्रुतावधयस्रयोऽपि निश्चयेन - હેમગિરા – ભાષ્યાર્થ:- વળી બીજી રીતે જોતાં અનુમાનાદિ પ્રમાણો અપ્રમાણ જ છે. પ્રશ્ન :- “કઈ રીતે?” જવાબ :- કારણ કે મિથ્યાદર્શનથી પરિગૃહીત છે અને વિપરીત ઉપદેશથી થનાર છે. મિથ્યાદેષ્ટિના મતિ શ્રુત અને અવધિ એ નિયમા અજ્ઞાન જ છે. એને ૧-૩૨ સૂ.માં કહીશું. ઈન્દ્રિય-અર્થના સકિર્ય રૂપ નિમિત્તથી થતા હોવાથી મતિ શ્રુતમાં જ અંતર્ગત છે. A & મિથ્યાષ્ટિથી પરિગ્રહીત હોવાથી અપ્રમાણ ૪ વિજયાત થી બીજા પક્ષ (ભાષ્યકાર) એમ કહે છે કે- અથવા તો અનુમાનાદિ પ્રમાણરૂપ જ નથી. કારણ કે આ પ્રમાણો મિથ્યાદર્શનથી સમન્વિત છે અને ઉન્મત્ત વ્યક્તિના વાક્યની જેમ. અસત્ય ઉપદેશથી યુક્ત છે. આ જ વસ્તુને જણાવતાં કહે છે :- જે એક નય આશ્રિત હોય તે મિથ્યાદર્શન કહેવાય અને આ મિથ્યાદર્શનથી ગૃહીત હોય તે મિથ્યાદર્શન પરિગૃહિત કહેવાય. જેથી કે આ પ્રમાણ મિથ્યાદર્શન પરિગૃહીત છે, તેથી વિપરીત ઉપદેશવાળા કહેવાય છે. વિપરીત એટલે “અન્યથા રીતે અવસ્થિત' અર્થાત્ અનેક ધર્મના સમૂહવાળી સત્ વસ્તુ હોવા છતાં કોઈ એક જ ધર્મ-આશ્રિત કહેવી તે વિપરીત કહેવાય. આ વિપરીતનું કથન તે વિપરીતોપદેશ કહેવાય. જેથી કે આ એક નવાવલંબિ અનુમાનાદિ એકાંત પક્ષને આશ્રયીને વસ્તુનો બોધ કરાવનારા છે, તેથી બીજાઓ વડે કલ્પાએલા આ અનુમાનાદિ અપ્રમાણ તરીકે કહેવાયેલા છે. જે મિથ્યાદષ્ટિ ગૃહીત હોય તે ક્યારે પણ પ્રમાણ = જ્ઞાનરૂપ ન જ હોય પરંતુ સંસાર-ભ્રમણનું કારણ હોવાથી અજ્ઞાન જ છે. આ વસ્તુપરિસ્થિતિને અમે આગળ કહીશું. કારણ કે મિથ્યાદષ્ટિ જીવના મતિ, શ્રત અને અવધિ ત્રણે જ્ઞાન નિશ્ચયથી કુત્સિત જ છે તેથી અજ્ઞાન કહેવાશે. શંકા - જો એવું હોય તો મિથ્યાદષ્ટિ પરિગૃહીત અનુમાનાદિનો અંતર્ભાવ મતિ-શ્રુત જ્ઞાનમાં ૨. “તે મુ.(વા). ૨. ધર્મ સ મુ. (મ.) રૂ. “નાનિ પરિમુ. (માં..) ૪. “ષ્ટિjદી મુ. (માંડલ.) Page #265 -------------------------------------------------------------------------- ________________ १८० • अनुमानादीनि मतिश्रुतविकल्पजानि• तत्त्वार्थाधिगमसूत्रम् १/१२ भाष्य- नयवादान्तरेण तु यथा मति-श्रुतविकल्पजानि भवन्ति तथा पुरस्ताद(१-३५) वक्ष्यामः ।।१२।। अत्राह- उक्तं भवता मत्यादीनि ज्ञानानि उद्दिश्य तानि विधानतो लक्षणतश्च पुरस्ताद् विस्तरेण वक्ष्याम इति । तदुच्यतामिति । कुत्सितमेव ज्ञानमज्ञानमिति भणिष्यते । यद्येवं कथं तर्हि मतिश्रुतयोरन्तर्भूतानीत्युक्तम् ? उच्यतेनयवादमाश्रित्यैतदुक्तम् । केन तर्हि नयवादान्तरेण मतिश्रुतान्तर्गतानीत्याह नयवादान्तरेण तु इत्यादि । नया नैगमादयः तेषां वाद: स्वरुचितार्थप्रकाशनं नयवादः तस्य अन्तरं भेदो नयवादान्तरं तेन नयवादभेदेनैव । यथा मतिश्चश्रुतं च मतिश्रुते तयोर्विकल्पा–भेदास्तेभ्यो जायन्त इति मतिश्रुतविकल्पजानि भवन्ति यथा तथा पुरस्तात् नयविचारणायां वक्ष्यामः (१-३५) इतिशब्देन यस्य हि मिथ्यादृष्टिरज्ञो वा नास्तीति वक्ष्यति तन्मतेन तु प्रमाणानीति ।।१२ ।। ___ अत्रेति । एतस्मिन् ज्ञानपञ्चके कथिते सामान्येन प्रमाणद्वये च- प्रत्यक्ष-परोक्षरूपे विहिते, परोऽवोचत्- उक्तं प्रतिपादितं त्वया, किमिति चेत्-उच्यतेमत्यादीनि पञ्च ज्ञानानि=मति-श्रुतावधिमनःपर्याय-केवलान्येव उद्दिश्य, तत इदमभिहितं तदुच्यते-तानि विधानतो लक्षणतश्च पुरस्ताद् - હેમગિરા - ભાષ્યાર્થ - નયવાદની અપેક્ષાએ તો મતિ-શ્રુતના ભેદમાં જે રીતે આ અનુમાનાદિ અંતર્ગત છે. તે (૧-૩૫ સૂ.માં) આગળ વર્ણવીશું. ૧રો આપે મતિ આદિ જ્ઞાનોને ઉદ્દેશીને પૂર્વે કહેલું કે મતિ આદિને વિધાન અને લક્ષણથી આગળ વિસ્તારથી કહીશું. તો હવે તે કહો. ' ' કઈ રીતે તમે કર્યો છે ? જવાબ :- નયવાદના ભેદને આશ્રય આ બેમાં અંતર્ભાવ સમજવો. * ...તો અનુમાનાદિ પ્રમાણ જ કહેવાય # પ્રશ્ન :- કયા નયવાદના ભેદને આશ્રયી મતિશ્રુતમાં અંતર્ભાવ કરવો ? જવાબ :- નય એટલે નૈગમાદિ અને વાદ એટલે પોતાને નયને) ગમતા અર્થનું પ્રકટીકરણ ભાવાર્થ એ છે કે- નયો દ્વારા સ્વરુચિત અર્થનું પ્રકાશન તે “નયવાદ'. આ નયવાદના ભેદ(=અન્તર) તેને નયવાદાન્તર કહેવાય. આ નૈગમાદિ નયના ભેદને આશ્રયી મતિ શ્રુતમાં યથાયોગ્ય પ્રમાણોનો અંતર્ભાવ કર્યો છે. આ નયવાદાન્તર વડે જે રીતે મતિશ્રુતના ભેદોથી ઉત્પન્ન થનાર આ અનુમાનાદિ છે અર્થાતુ મતિશ્રત ભેદોના અંતર્ગત છે, તે આગળ નય વિચારણા (સૂ. ૧-૩૫)માં સ્પષ્ટ કરાશે. ભાષ્યમાં નિર્દિષ્ટ ‘ત્તિ’ શબ્દથી આ અર્થ સમજવો કે જે (શબ્દાદિનય)ના મતે કોઈ જીવ મિથ્યાદષ્ટિ અથવા અજ્ઞાની નથી, તે (નય)ના મતે તો અનુમાનાદિ પ્રમાણ જ છે. જે ૧૨ છે આ રીતે જ્ઞાન-પંચકનું અને સામાન્યથી પ્રત્યક્ષ, પરોક્ષ બે પ્રમાણનું નિરૂપણ કર્યું છતે પ્રશ્નકાર છે કે આપે પહેલા મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાન આ પાંચ જ્ઞાન ને વિજ્ઞાતિનિ પ. ૨. રસ્તાત્ માં.. રૂ. પર હું મ.. Page #266 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् मतिज्ञानस्य लक्षणतः विचार. १८१ सूत्रम्- मतिः स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ।।१-१३।। भाष्य- अत्रोच्यते- मतिज्ञानं स्मृतिज्ञानं संज्ञाज्ञानं चिन्ताज्ञानं आभिनिबोधिकज्ञानमित्यर्थान्तरम् ।।१३।। विस्तरेण वक्ष्याम इत्येतत् ।। ननु च नैवंविधं तत्र सूत्रे भाष्यमस्ति-विधानतो लक्षणतश्चेति, कथमयमध्यारोपः क्रियते गुरोरिति?। उच्यते- सत्यमेवंविधं भाष्यं नास्तीति, एवं पुनः समस्तिप्रभेदास्त्वस्य पुरस्ताद् वक्ष्यन्त इति (१-९)। अतः प्रभेदा=मतिज्ञाने विधानलक्षणरूपाः प्रतिपाद्यन्ते तत्र भाष्ये, अतो नाध्यारोप इति। विधानं भेदः, मतिज्ञानं सभेदकं वक्ष्यामीति प्रतिज्ञातम्, तथा लक्षणम् असाधारणं यच्चिलं मत्यादेस्तच्च वक्ष्यामीति प्रत्यज्ञायि, तदुच्यतां विधानं लक्षणं चेति, एवं पर्यनुयुक्त आह- अत्रोच्यत इति ।। .. अतस्मिंश्चोदिते उच्यते मया, लक्षणमल्पविचारत्वात्, अनेन सूत्रेण मतिः स्मृत्यादिना । अथवा नैव मतिज्ञानस्यानेन सूत्रेण लक्षणं कथयति, प्रतीतत्वात्, प्रतीतं हि लोके इन्द्रियानिन्द्रियजं ज्ञानं, - હેમગિરા - સુત્રાર્થ - મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા અને અભિનિબોધ આ એકાર્થિક નામો છે.r૨-૨રૂા. ભાષ્યાર્થ - “ જવાબ - મતિજ્ઞાન, સ્મૃતિજ્ઞાન, સંજ્ઞાજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને આભિનિબોધિક જ્ઞાન આ બધા એક અર્થવાળા છે. ૨-રૂા જે ઉદેશીને વિધાન અને લક્ષણથી વિસ્તારપૂર્વક આગળ કહીશું..” એ પ્રમાણે કહેલુ. તો હવે તે લક્ષણ-વિધાનના વિસ્તારને કહો ? આ પ્રશ્નોત્તર્ગત એક શંકા - વિધાનથી અને લક્ષણથી વિસ્તારપૂર્વક કહીશું” એવું તમે કહ્યાં મુજબનું ભાષ્ય ત્યાં સૂત્રમાં રચેલું જ નથી. તો શા માટે તમે ગુરૂ (શાસ્ત્રકાર) પર આક્ષેપ મૂકો છો ? . પ્રશ્રકારનો જવાબ :- વાત સત્ય છે કે એવું કોઈ ભાષ્ય રચાયું નથી. પણ પૂર્વે નવમા સૂત્રના ભાષ્યમાં પ્રમેહાસ્ય પુરસ્તી વક્ષ્યન્ત = મતિજ્ઞાનના ભેદ-પ્રભેદને આગળ કહીશું તેમ કહેલું અને પ્રભેદ તરીકે ત્યાં ભાષ્યમાં મતિજ્ઞાનના વિધાન અને લક્ષણ જ જણાવ્યા છે. તેથી આ કોઈ આરોપ નથી કર્યો અર્થાત્ મતિ જ્ઞાનને વિધાન (= ભેદ) સહિત કહીશું એમ પ્રતિજ્ઞા પૂર્વે આપે (શાસ્ત્રકારે) કરી જ છે. તથા “આ મતિ આદિ જ્ઞાનના અસાધારણ ચિહ્નરૂપ લક્ષણને અમે કહીશું’ એ પ્રતિજ્ઞા પણ કરી છે. તેથી કહો કે વિધાન અને લક્ષણ શું છે ? આ પ્રમાણે પ્રશ્ન થતાં ભાષ્યકારશ્રી કહે છે :- તમે કરેલા પ્રશ્નના જવાબમાં લક્ષણએ અલ્પવિચારવાળું હોવાથી તેને સર્વ પ્રથમ મતિ-સ્મૃતિ... ઈત્યાદિ ૧૩માં સૂત્ર થકી કહીએ છીએ. અથવા આ નવા સૂત્ર વડે મતિજ્ઞાનનું લક્ષણ નહીં કહીએ, કારણ કે આ જ્ઞાન જિનિજિયનં છે, અર્થાત્ શ્રોત્રાદિ ઇન્દ્રિય અને મનથી ઉત્પન્ન થનાર છે તેવું લોકમાં પ્રતીત જ છે. જે પ્રતીત ન હોય તેનું જ લક્ષણ વિચક્ષણ પુરુષો કહેતા હોય છે. જેમ ‘અગ્નિનું ઉષ્ણતારૂપ” લક્ષણ અત્યંત * જુઓ પરિશિષ્ટ-૪ ટિ. ૨૮ ૨. ‘તત્ર' ત પાટો TALAતો ન કૂદ: Page #267 -------------------------------------------------------------------------- ________________ १८२ • મતિ-સ્મૃતિજ્ઞાનસ્વરુપયોતન तत्त्वार्थाधिगमसूत्रम् १/१३ यच्च प्रतीतं न तस्य लक्षणमाचक्षते विचक्षणाः, नहि हुताशनस्योष्णतालाञ्छनमत्यन्तप्रतीतत्वादभिदधते विद्वांसः, किं तर्हि सूत्रेण प्रतिपादयति? उच्यते- लक्षणं, द्विविधं तत्स्थमतत्स्थं चेति, तत्स्थमग्नेरौष्ण्यवत्, अतत्स्थं वारिणो बलाकादिवत्, मतिज्ञानस्य लक्षणं यत्तत्स्थं न पुनस्ततो ज्ञानादिभिन्नमित्येतदादर्शयति सूत्रेण ।। __मतिः स्मृति: संज्ञेत्यादि । अत एव च ज्ञानशब्दं प्रत्येकं लगयति- मतिज्ञानं स्मृतिज्ञानमित्यादि । येयं मतिः सैव ज्ञानमित्यस्य ख्यापनार्थं मननं मतिस्तदेवज्ञानं मतिज्ञानमिति । मतिज्ञानं नाम यदिन्द्रियानिन्द्रियनिमित्तं वर्तमानकालविषयपरिच्छेदि । स्मरणं स्मृतिः सैव ज्ञानं स्मृतिज्ञानं, तैरेवेन्द्रियैर्यः परिच्छिन्नो विषयो रूपादिस्तं यत् कालान्तरेण विनष्टमपि स्मरति तत् स्मृतिज्ञानम्, अतीतवस्त्वालम्बनमेककर्तृकं चैतन्यपरिणतिस्वभावं मनोज्ञानमितियावत् । - હેમગિરા - પ્રતીત હોવાથી વિદ્વાનો ઉષ્ણતા એ અગ્નિનું લક્ષણ છે, એમ ન ઉચ્ચારે. # લક્ષણના બે પ્રકારને ઓળખીએ , શંકા - તો તમે સૂત્ર વડે શું પ્રતિપાદન કરવાના છો ? સમાધાન :- લક્ષણ બે પ્રકારના છે. ૧. તથં (તસ્મિનું તિષ્ઠતીતિ) ૨. તિક્ષ્ણ (ન તથમિતિ) (૧) “ઉષ્ણતાવાળો અગ્નિ- અગ્નિમાં સદાના માટે રહેતી ઉષ્ણતાને તલ્ય લક્ષણ કહેવાય. અને (૨) “બક-બગલા આદિ વાળ સરોવર'- આ બક-બગલા આદિ સદા પાણીમાં નથી હોતા તેથી આને અતસ્થ લક્ષણ કહેવાય. ઉષ્ણતા (લક્ષણ) એ અગ્નિ (લક્ષ્ય)ને, અગ્નિ સાથે રહીને ઓળખાવે છે તેથી તત્સ્ય લક્ષણ કહેવાય છે. હંસ વગેરે લક્ષણ એ સરોવર (પાણી) લક્ષ્યની સાથે તાદાભ્ય રૂપે રહ્યા વિના તે સરોવરને ઓળખાવે છે તેથી અતસ્થ લક્ષણ કહેવાય છે. મતિજ્ઞાનનું જે તસ્થ લક્ષણ છે, તે જ્ઞાનથી ભિન્ન નથી પણ અભિન્ન છે. તેથી અહીં સૂત્રનાં માધ્યમ તત્ત્વ લક્ષણ એકાર્થિક નામરૂપે હમણા કહીએ છીએ. મતિ વગેરે (એકાર્થિક) બધાંય જ્ઞાન સ્વરૂપ છે. એ જ જણાવવાં ભાષ્યકાર દરેક સાથે “જ્ઞાન” શબ્દને જોડે છે. * મતિજ્ઞાનના પર્યાયવાચી નામો # ૧) જે આ મતિ છે તે જ જ્ઞાન છે એવું જણાવવા “મનન કરવું તે મતિ’ અને ‘તે મતિરૂપ જે જ્ઞાન તેજ મતિજ્ઞાન એવો વિગ્રહ “મતિજ્ઞાન' પદનો કરવો. મતિજ્ઞાન એટલે ઈન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તે થનારું, વર્તમાન કાળના વિષયનું બોધક. ૨) સ્મરણ કરવું તે સ્મૃતિ, સ્મૃતિ એ જ જ્ઞાન તે સ્મૃતિજ્ઞાન. તે જ ઈન્દ્રિયોથી જે રૂપ-રસાદિ વિષયનું જ્ઞાન થયુ હતું તે જ્ઞાન કાલાન્તરે નાશ પામ્યા બાદ ફરી એનું જે સ્મરણ તે સ્મૃતિજ્ઞાન છે. આશય એ કે પૂર્વે જે વસ્તુનું આલંબન લીધેલું તેનો જ્ઞાતા અને વર્તમાનનો સ્મર્તા- ઉભય એક કર્તારૂપ છે. આવું એક કર્વક ચૈતન્ય પરિણતિના સ્વભાવવાળું મનોજ્ઞાન એ સ્મૃતિજ્ઞાન છે. ૩) ઈન્દ્રિયો વડે અનુભૂત વિષયને ફરી જોઈને “તે જ આ વસ્તુ છે કે જે મેં સવારે જોઈ હતી” એવું જે જ્ઞાન થાય, તે સંજ્ઞાજ્ઞાન કહેવાય. ૪) આગામી Page #268 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સંજ્ઞા-વિન્તામિનિવોધિજ્ઞાનનક્ષળમ્ १८३ संज्ञाज्ञानं नाम यत्तैरेवेन्द्रियैरनुभूतमर्थं प्राक् पुनर्विलोक्य स एवायं यमहमद्राक्षं पूर्वाह्ण इति संज्ञाज्ञानमेतत्। चिन्ताज्ञानमागामिनो वस्तुन एवं निष्पत्तिर्भवति अन्यथा नेति, यथैवं ज्ञानादित्रयसमन्विते अत्रैव परमसुखावाप्तिरन्यथा नेत्येतच्चिन्ताज्ञानं मनोज्ञानमेव । आभिनिबोधिकम् अभिमुखो निश्चितो यो विषयपरिच्छेदः सर्वैरेवैभिः प्रकारैस्तदाभिनिबोधिकमिति । यदा चैतल्लक्षणसूत्रं तदा इतिशब्द एवमित्यस्यार्थे, एवंलक्षणमेभिः पर्यायैर्निरूपितं मतिज्ञानं ज्ञेयमिति । एवमेतत् कियताऽप्यंशेन भेदं प्रतिपद्यमानमनर्थान्तरमिति व्यपदिशति । नैषां मतिज्ञानंविरहितोऽर्थो विकल्पनीय इति । 'अपरे तु सर्वे पर्यायशब्दा एवैते शतक्रतु-शक्रादिशब्दवदिति मन्यन्ते, नात्र भेदेनार्थः कल्पनीय इति । तथा चास्य सूत्रस्य पूर्वपक्षमन्यथा रचयन्ति एवं लोके स्मृतिज्ञानं अतीतार्थपरिच्छेदि सिद्धम् संज्ञाज्ञानं वर्त्तमानार्थग्राहि, चिन्ताज्ञानमागामिकालविषयमिति, इह तु सिद्धान्ते आभिनिबोधिकज्ञान→ હેમગિરા (ભાવિ) કાળ સંબંધી વસ્તુની આ રીતે જ નિષ્પત્તિ થાય છે, બીજી રીતે નહીં. એવું જે જ્ઞાન તે ચિંતા જ્ઞાન. જેમકે- આ પ્રમાણે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી જે યુક્ત છે તેમને જ પરમસુખની પ્રાપ્તિ થાય છે, અન્યથા (રત્નત્રયીના અભાવમાં) સુખ ન થાય. એવું જે જ્ઞાન એ ચિન્તાજ્ઞાન છે. આ જ્ઞાન પણ એક પ્રકારનું મનોજ્ઞાન રૂપ જ છે. : ૫) આભિનિબોધિક :- આભિનિબોધિકપદમાં ‘અભિ’ અભિમુખના અર્થમાં તથા ‘ની’ નિશ્ચિતના અર્થમાં સમજી અર્થ આ પ્રમાણે કરવો + અભિમુખ એટલે યોગ્યદેશમાં રહેતી વસ્તુ ને અપેક્ષીને તથા નિશ્ચિત એટલે ઈન્દ્રિયને આશ્રયી સ્વસ્વ વિષય ને અપેક્ષીને થતો બોધ અભિનિબોધ છે, અહીં સ્વાર્થમાં ‘ક’ પ્રત્યય લાગવાથી “આભિનિભોધિક” એવું નામ બન્યું. જો આ સૂત્રને લક્ષણ-સૂત્ર તરીકે લઈએ તો ‘તિ’અવ્યય ‘ત્ત્વમ્’ના અર્થમાં સમજવો અને અર્થ આ પ્રમાણે કરવો :- આ પ્રમાણે (મતિ, સ્મૃતિ આદિ) પર્યાયો વડે નિરૂપિત (=ઓળખાતું) મતિજ્ઞાન આવા પ્રકારના (મતિ, સ્મૃતિ આદિ) લક્ષણવાળુ જાણવું. * સ્મૃતિ આદિ જ્ઞાનની એકાર્થકતા આ પ્રમાણે કાંઈક અંશે ભિન્નાર્થક હોવા છતાં આ‘મતિ’ આદિ નામો અનર્થાન્તર (એકાર્થિક) રૂપ જ છે. અર્થાત્ આ બધા નામોને મતિજ્ઞાનથી રહિત અર્થવાળા ન સમજવા. બીજા કેટલાંક આ મતિ આદિ સર્વ પર્યાયવાચિ નામોને શતક્રતુ, શક્ર, ઈન્દ્ર આદિ શબ્દની જેમ એક જ અર્થવાળા માને છે, પણ અર્થ ભેદ માનતા નથી. વળી કેટલાક આ સૂત્રનો અન્ય રીતે પણ પૂર્વપક્ષ રચે છે. તે આ રીતે → લોકમાં સ્મૃતિજ્ઞાન અતીત-વિષયના પરિચ્છેદક તરીકે સિદ્ધ છે, સંજ્ઞા જ્ઞાન એ વર્તમાન અર્થ-ગ્રાહી અને ચિન્તાજ્ઞાન એ આગામી કાળના વિષયના બોધક તરીકે સિદ્ધ છે.. જ્યારે અહીં સિદ્ધાંતમાં તો અભિનિબોધિકજ્ઞાન જ કહેવાયું છે. સ્મૃતિ આદિ નથી કહેવાયા. છુ. તત્રેવ મુ.(ä,માં)૨૫ ૨. વિરહોડર્ન સ્વનીય માં./ રૂ. સર્વપŕવં.માં./ T. ટિ.૨૨। Page #269 -------------------------------------------------------------------------- ________________ १८४ • मतिज्ञानस्य निमित्तनिदर्शनम् . तत्त्वार्थाधिगमसूत्रम् १/१४ સૂત્ર તક્રિયાનિર્જિનિમિત્તા-૨૪ भाष्य- तदेतद् मतिज्ञानं द्विविधं भवति इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च । मेवोच्यते, स्मृत्यादीनि तु नोच्यन्ते, तत्रानभिधाने प्रयोजनं वाच्यम्। उच्यते- आभिनिबोधिकज्ञानस्यैव त्रिकालविषयस्यैते पर्यायानार्थान्तरतेति मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यस्यानर्थान्तरમેટ્રિતિ 19 રૂ I इह हि प्रतिक्षणं प्राणिनामन्यदन्यच्च ज्ञानमुदेति, घटालम्बनज्ञानापगतौ पटालम्बनज्ञानाविर्भावः, यच्चोत्पद्यते तत्कारणायत्तजन्म वदन्ति सन्तः यथा घटः पुरुष-मृत्तिका-दण्डाद्यपेक्ष्य कारणमाविरस्ति, एवमस्य ज्ञानस्य समुपजायमानस्य किं निमित्तमिति?। उच्यते- तदेतदित्यनन्तरलक्षणोपेतं मतिज्ञानं किं निमित्तमिति?। उच्यते- हेतोद्वैविध्यात् द्विविधं भवति, तेनैवहेतुना द्विविधेन तत्कार्यमादर्शयति હેમગિરા સુત્રાર્થ :- મતિજ્ઞાન ઈન્દ્રિય અને અનિદ્રિયના નિમિત્તે થાય છે. ૧-૧૪ ભાષાર્થ :- ૧૩માં સૂત્રના અંતે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા ભાષ્યકારશ્રી કહે છે કે તે આ મતિજ્ઞાન બે પ્રકારે થાય છે. ઈન્દ્રિય નિમિત્તે અને અનિન્દ્રિય નિમિત્તે. તે નહીં કહેવામાં શું પ્રયોજન છે? જવાબ :- પ્રયોજન જણાવતાં ગ્રંથકાર કહે છે કે આભિનિબોધિક જ્ઞાન જે ત્રિકાળ-વિષયતાવાળું છે, તેના જ આ મતિ-સ્મૃતિ-સંજ્ઞા આદિ પર્યાયો = એકાર્થક શબ્દો છે. તેથી મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, અભિનિબોધ, એ આભિનિબોધિક જ્ઞાનના અનર્થાન્તર' કહ્યાં છે. |૧૩ જ કાર્યની ઉત્પત્તિમાં નિમિત્તની અપેક્ષા જ ૧૪મા સૂત્રની અવતરણિકા :- આ સંસારમાં પ્રતિક્ષણ જીવોને ભિન્ન ભિન્ન વિષયક જ્ઞાન થાય છે. ઘટના આલંબનથી ઘટ-જ્ઞાન થાય તેમજ પટના આલંબનથી પટજ્ઞાન થાય. ઘટાલંબન જ્ઞાનનો નાશ થતાં પટાલંબન જ્ઞાનનો આવિર્ભાવ થાય. આશય એ છે કે જે કાંઈ (કાર્ય) ઉત્પન્ન થાય તે તેના કારણને આધીન થઈને જ થાય છે, આમ સંતપુરુષો કહે છે. જેમ ઘટ-કાર્ય એ પુરુષ (કુંભકાર), માટી, દંડ આદિ કારણોને અપેક્ષીને ઉત્પન્ન થનાર છે. તો પ્રસ્તુત આ મતિ જ્ઞાનની ઉત્પત્તિમાં કયું નિમિત્ત છે તે કહો ? હમણાં જ પ્રરૂપેલું તે આ લક્ષણયુક્ત મતિજ્ઞાન કયા નિમિત્તવાળું છે ? એ પ્રશ્રકારના પ્રશ્નનો ઉત્તર આપતાં વાચકશ્રી કહે છે કે- બે પ્રકારના હેતુથી થતું હોવાથી મતિજ્ઞાન બે પ્રકારે થાય છે ઈન્દ્રિય નિમિત્તે અને અનિન્દ્રિય નિમિત્તે આ દ્વિવિધ હેતુથી થતું કાર્ય પણ વિધિ છે તે બતાવતા ભાષ્યમાં “જિનિમિતનિજિ નિમિત્ત ' એમ કહ્યું. તેમાં (૧) ઈન્દ્રિયનિમિત્ત :- ઈન્દ્રિય એટલે સ્પર્શાદિ પાંચ. આ પાંચ ઈન્દ્રિય છે નિમિત્ત જેમાં તે “ઈન્દ્રિય ૧. અન્યત્ર ૨ATI Page #270 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • इन्द्रियानिन्द्रियनिमित्तस्वरूपकथनम् • इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च । तत्रेन्द्रियाणि = स्पर्शनादीनि पञ्च निमित्तं यस्य तदिन्द्रियनिमित्तम्, नहि श्रोत्रेन्द्रियमन्तरेणायं प्रत्ययो भवति शब्दोऽयमिति, न च स्पर्शनमन्तरेणायं प्रत्ययः समुत्पद्यते - शीतोऽयमुष्णो वा, एवं शेषेष्वपि वाच्यम् । तथाऽनिन्द्रियनिमित्तमिति इन्द्रियादन्यदनिन्द्रियं=मनः ओघश्वेति तत् निमित्तमस्य मतिज्ञानस्य तदनिन्द्रियनिमित्तमिति, स्मृतिज्ञानहेतुर्मनः। एवं चैतद् द्रष्टव्यम् इन्द्रियनिमित्तमेकम्, अपरमनिन्द्रियनिमित्तम्, अन्यदिन्द्रियानिन्द्रियनिमित्तमिति त्रिधा, तत्रैकमिन्द्रियनिमित्तमेव ज्ञानं मत्याख्यम्, यथाऽवनि - वारि - दहन - पवन-वनस्पतीनामेकेन्द्रियाणां द्वि-त्रि-चतुरिन्द्रियाणामसंज्ञिनां च पञ्चेन्द्रियाणां मनसोऽभावात्, तथाऽनिन्द्रियनिमित्तं स्मृतिज्ञानम्, इतरेन्द्रियनिरपेक्षं चक्षुरादिव्यापाराभावात्, तथा इन्द्रियानिन्द्रियनिमित्तं जाग्रदवस्थायां, स्पर्शनेन मनसो→ હેમગિરા - નિમિત્ત' જ્ઞાન કહેવાય. કારણ કે ‘આ શબ્દ છે,' એવી પ્રતીતિ શ્રોત્રેન્દ્રિય વગર ન થાય. આ શીત છે કે ઉષ્ણ છે ઈત્યાદિ બોધ સ્પર્શ વિના ન થઈ શકે.આ પ્રમાણે શેષ ઈન્દ્રિયના વિષયોમાં પણ સમજી લેવું. (૨) અનિન્દ્રિય નિમિત્ત :- ઈન્દ્રિય થકી અન્ય તે અનિન્દ્રિય અર્થાત્ મન અને ઓધ (અવ્યક્ત બોધ). આ બે નિમિત્તથી થતું જ્ઞાન તે અનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન કહેવાય. મન એ સ્મૃતિજ્ઞાનમાં હેતુ બને છે. १८५ * મતિજ્ઞાનના ત્રણ પ્રકાર (૧) ઈન્દ્રિય નિમિત્તમતિજ્ઞાન, (૨) અનિન્દ્રિય નિમિત્તમતિજ્ઞાન અને (૩) ઈન્દ્રિયઅનિન્દ્રિય નિમિત્તમતિજ્ઞાન. આ ત્રણેની વ્યાખ્યા આ મુજબ છે (૧) માત્ર ઈન્દ્રિયનિમિત્તથી - જ થનારુ મતિજ્ઞાન તે એકેન્દ્રિય એવા પૃથ્વી, અજ્, તેઉ, વાઉ, વનસ્પતિના જીવ તેમજ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય (વિકલેન્દ્રિય) અને અસંજ્ઞી પંચેન્દ્રિયને હોય છે. તેઓને મન ન હોવાથી ઈન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન હોય. (૨) સ્મૃતિજ્ઞાન એ અનિન્દ્રિયનિમિત્તે થનારું ઈન્દ્રિયથી નિરપેક્ષ છે. કારણ કે આ સ્મૃતિજ્ઞાનમાં ચક્ષુ આદિ ઈન્દ્રિય વ્યાપારનો અભાવ છે. (૩) ઈન્દ્રિય અને અનિન્દ્રિયના નિમિત્તથી થતું જ્ઞાન તે જાગૃત અવસ્થામાં હોય છે. દા.ત. મન વડે ઉપયુક્ત જીવ સ્પર્શેન્દ્રિય વડે વસ્તુનો સ્પર્શ કરે ત્યારે તે ‘આ ઉષ્ણ છે.', ‘આ શીત છે,' એવું જે જ્ઞાન કરે તે ઇન્દ્રિયાનિન્દ્રિય મતિજ્ઞાન છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં ઈન્દ્રિય અને મન બન્ને નિમિત્ત બને છે. ઉપરના ત્રણેય અર્થો એક શેષ સમાસ કરવાથી સિદ્ધ થાય છે. તેનો વિગ્રહ ઉપર ટીકામાં જણાવેલ છે. ભાષ્યમાં જણાવેલ રૂન્દ્રિયોનામાં નિનિનિમિત્ત = વાક્યના ‘વ’શબ્દથી ઉભય (ઇન્દ્રિયાનિન્દ્રિય) નિમિત્તનું પણ ગ્રહણ કરવું. (સૂત્રમાં આચાર્યશ્રીએ ‘' કારનો નિર્દેશ નથી કર્યો કારણ કે) આચાર્યશ્રીએ અપેક્ષા કારણને અંગીકાર કરીને જ સૂત્ર રચ્યું છે. મતિજ્ઞાનમાં ત્રણ અપેક્ષા કારણો છે. ૧. આલોક (પ્રકાશ) ૨. વિષય ૩. ઈન્દ્રિય. પ્રકાશ અને વિષય હોવા Page #271 -------------------------------------------------------------------------- ________________ १८६ • अपेक्षा-पारमार्थिककारणनिरुपणम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/१४ ____भाष्य- तत्रेन्द्रियनिमित्तं स्पर्शनादीनां पञ्चानां स्पर्शादिषु पञ्चस्वेव स्वविषयेषु। अनिन्द्रियनिमित्तं मनोवृत्तिरोघज्ञानं च ।।१४।। पयुक्तः स्पृशत्युष्णमिदं शीतं चेति, इन्द्रियं मनश्चोभयं तस्योत्पत्तौ निमित्तं भवति इति । तदेतत् सर्वमेकशेषाल्लभ्यत इति, इन्द्रियं चानिन्द्रियं च इन्द्रियानिन्द्रिये इन्द्रियानिन्द्रियाणि च तानि निमित्तं यस्य तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति । ___ एतदेवाह- इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च, चशब्दादुभयनिमित्तं चेति, अपेक्षाकारणं चाङ्गीकृत्य सूत्रं पपाठ आचार्यः तदिन्द्रियानिन्द्रियनिमित्तमिति। अपेक्षाकारणं चालोकविषयेन्द्रियाणि, सति प्रकाशे विषये च चक्षुरादिषु च सत्सु ज्ञानस्योद्भवो दृष्टः, तेषामपि मध्येऽन्तरङ्गमपेक्षाकारणमिन्द्रियानिन्द्रियाणि पठितम्, पारमार्थिकं तु कारणं क्षयोपशमो मतिज्ञानावरणपुद्गलानाम्, नहि तदावरणक्षयोपशममनपेक्ष्य ज्ञानस्योत्पत्तिरिष्यते । यदि तान्तरं निमित्तं क्षयोपशमः स एवोपादेयः किं बाह्येनेन्द्रियानिन्द्रियनिमित्तेनाधीतेनेति ?। उच्यते- स क्षयोपशमः सर्वसाधारण इतिकृत्वा न पठितः, चशब्देन वा सगृहीतो द्रष्टव्यः, इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च, चशब्दात् क्षयोपशमनिमित्तमिति, न वा, भावेन्द्रियस्य तद्रूपत्वात् इति ।। --भगिरा. ભાષ્યાર્થ - સ્પર્શન આદિ પાંચ ઈન્દ્રિયોનું પોતપોતાના સ્પર્શાદિ પાંચે વિષયોમાં થતું જ્ઞાન તે ઈન્દ્રિય નિમિત્ત” કહેવાય છે. અનિન્દ્રિય નિમિત્ત તે મનોવૃતિ અને ઓઘ-જ્ઞાન રૂપ छ. ॥१४॥ સાથે ચક્ષુ આદિ ઈન્દ્રિય હોય તો જ જ્ઞાનનો ઉદ્ભવ થાય. આ ત્રણમાં ય અંતરંગઅપેક્ષિત કારણ ઈન્દ્રિય અને અનિન્દ્રિય છે. (તેથી સૂત્રમાં આ બેનો જ નિર્દેશ છે, બાકી પારમાર્થિક (અસાધારણ) કારણ તો મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ છે. આ આવરણના ક્ષયોપશમની અપેક્ષા (= આશ્રય) વિના તો ક્યારેય જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. ક્ષયોપશમનો ભાવેન્દ્રિયમાં સમાવેશ & શંકા - જો આંતરિક નિમિત્ત ક્ષયોપશમ જ પારમાર્થિક કારણ હોય તો આ ક્ષયોપશમ જ નિમિત્ત તરીકે ઉપાદેય બને ! બાહ્ય નિમિત્ત એવા ઈન્દ્રિયાનિન્દ્રિયને કહેવા વડે શું ? જવાબ :- આ ક્ષયોપશમ તો સર્વ (મતિથી મન:પર્યાય સુધીમાં) સાધારણ કારણ છે. તેથી सूत्रमा त्यो नथी. अथवा तो माव्यात. 'इन्द्रियनिमित्तमनिन्द्रियनिमितं च' वाध्यम २डेस 'च' શબ્દથી આ ક્ષયોપશમનો પણ નિમિત્ત તરીકે સંગ્રહ કર્યો જ છે. અથવા તો ક્ષયોપશમ ભાવઇન્દ્રિય સ્વરૂપ હોવાથી તેને ગ્રહણ કરવાની જરૂર નથી. કારણ કે ઇન્દ્રિય-અનિન્દ્રિયમાં જ ભાવેન્દ્રિયની વિવેક્ષા કરતાં ક્ષયોપશમનું ગ્રહણ થઈ જ જાય છે. १. पठन्ति राB.। २. गृहीतो मु. पाA.(खं,भां)। Page #272 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • જ્ઞાનસ્વરૂપYરામ • १८७ तत्रेन्द्रियनिमित्तं स्वयमेव भावयति- तत्रेन्द्रियेत्यादिना । तत्र तेषां त्रयाणां मध्ये इन्द्रियनिमित्तं तावद् भण्यते स्पर्शनादीनामिति। स्पर्श-रसन-घ्राण-चक्षुः-श्रोत्राणां पञ्चानामेव पञ्चस्वेव इत्यन्यस्याभावान्नियमयति, स्वे=आत्मीया विषया येषु प्राणिनः सक्तिं भजन्ते तेषु स्वेषु विषयेषु, तद्यथास्पर्शनस्य स्पर्श, रसनस्य रसे, घ्राणस्य गन्धे, चक्षुषो रूपे, श्रोत्रस्य शब्दे, अत एषां स्पर्शनादीनां स्वविषयेषु प्रवर्त्तमानानां ग्राहितया यदुपजायते ज्ञानं तत् तानीन्द्रियाण्यालम्ब्योत्पद्यमानमिन्द्रियनिमित्तमिति भण्यते । इदानीमनिन्द्रियनिमित्तमाचष्टे अनिन्द्रियं मनस्तन्निमित्तं यस्य तदनिन्द्रियनिमित्तम् । कीदृक् तदित्याह- मनोवृत्तिर्मनोविज्ञानमिति । मनसो भावाख्यस्य वर्तनं विषयपरिच्छेदितया परिणतिर्मनोवृत्तिः, ओघज्ञानं चेति । ओघा सामान्यं अप्रविभक्तरूपं यत्र न स्पर्शनादीनीन्द्रियाणि नाऽपि मनोनिमित्तमाश्रीयन्ते, केवलं मत्यावरणीयक्षयोपशम एव तस्य ज्ञानस्योत्पत्तौ निमित्तम्, यथा वल्ल्यादीनां नीव्राद्यभिसर्पणज्ञानं न स्पर्शननिमित्तं न मनोनिमित्तमिति, तस्मात् तत्र मत्यज्ञानावरणक्षयोपशम एव • હેમગિરા હવે આ સૂત્રમાં રહેલ “ નિમિત્ત પદની વિચારણા કરતા ભાષ્યકાર સ્વયં જ કહે છે કે તે ઈન્દ્રિય નિમિત્ત, અનિન્દ્રિય નિમિત્ત અને ઉભય નિમિત્તમાં જે પ્રથમ ઈન્દ્રિય નિમિત્ત જ્ઞાન છે, તેની વ્યાખ્યા ભાષ્યગત “સ્થના' આદિ પદોથી કરે છે - સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ, શ્રોત, આ પાંચે ઈન્દ્રિયોને સ્વ-સ્વ વિષયમાં પ્રવર્તતા ગ્રાહક તરીકે જે જ્ઞાન ઉત્પન્ન થાય તેવું ઈન્દ્રિયોને અવલંબી ઉત્પન્ન થતું જ્ઞાન “ઈન્દ્રિય નિમિત્ત' કહેવાય છે. સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયોનો પાંચ વિષયોમાં જ બોધ હોય, તેવું નિયમન ભાષ્યમાં કરીને આ પાંચ ઇન્દ્રિય કે વિષય) સિવાય બીજી ઈન્દ્રિય કે વિષયોનો અભાવ જણાવી દીધો છે. (સાંખ્યાદિમતમાં કર્મેન્દ્રિયાદિ પણ સ્વીકારવામાં આવે છે) તથા વષષ પદથી ઈન્દ્રિયોના આત્મીય વિષયો અર્થાતુ જેને વિશે જીવો સંબંધ કરે છે. તેનું ગ્રહણ કરવું તે આ પ્રમાણે :- સ્પર્શેન્દ્રિય સ્પર્શના વિષયમાં, રસનેન્દ્રિય રસમાં, ઘ્રાણેન્દ્રિય ગંધમાં, ચક્ષુ રૂપમાં, શ્રોતેન્દ્રિય શબ્દમાં સંબંધ કરે છે. હવે અનિન્દ્રિય નિમિત્તને કહે છે :અનિન્દ્રિય એટલે મન. આ મનના નિમિત્તે થતું જ્ઞાન તે અનિન્દ્રિય નિમિત્ત જ્ઞાન છે. - અનિક્રિયજ્ઞાનના બે પ્રકાર છે પ્રશ્ન :- આ જ્ઞાન કેવું છે ? જવાબ :- આ જ્ઞાન મનોવૃત્તિ અર્થાત્ મનોવિજ્ઞાન રુપ છે. ભાવમનની વિષયને જાણવા તરીકેની જે પરિણતિ તે મનોવૃત્તિ કહેવાય. ઓવજ્ઞાન પણ એક અનિન્દ્રિય નિમિત્ત જ્ઞાન છે. ઓઘ એટલે જેમાં કોઈ વિભાગ નથી એવું અપ્રવિભકત (નિર્વિકલ્પક) સામાન્ય જ્ઞાન, જ્યાં કોઈ સ્પર્શનાદિ ઈન્દ્રિયોનો તેમજ મન રુપ નિમિત્તનો આશ્રય નથી કરાતો, તે ઓવજ્ઞાન છે. આ જ્ઞાનની ઉત્પત્તિમાં માત્ર મતિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ જ નિમિત્ત બને છે. જેમ- વેલડીઓ(વનસ્પતિ)ને પણ નળીયા કે છાપરા આદિમાં ઉંચ-નીચે વધતાં જે અત્યંત અવ્યક્ત જ્ઞાન થાય તેમાં સ્પર્શન ઇન્દ્રિય પણ નિમિત્ત નથી અને મન પણ નિમિત્ત નથી તેથી ૨. તાનિ મુ. ( મા) Page #273 -------------------------------------------------------------------------- ________________ १८८ • अवग्रहादिभेदनिरूपणम् . तत्त्वार्थाधिगमसूत्रम् १/१५ સૂત્ર-- *ગવપ્રદેહાપધારણ ૨-૨૫ भाष्य- तदेतत् मतिज्ञानमुभयनिमित्तमप्येकशश्चतुर्विधं भवति । तद्यथा- *अवग्रह ईहा अपायो धारणा चेति। केवलो निमित्तीक्रियते ओघज्ञानस्य ।।१४ ।। तत् पुनरिन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं वा ज्ञानं किमेकरूपमुतास्ति कश्चिद् भेदकलापः ?। अस्तीत्याह । यद्यस्ति ततो भण्यताम् । उच्यते- तदेतत् मतिज्ञानं लक्षण-विधानाभ्यां यदुक्तम् उभयनिमित्तमिन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तम् अपिशब्दादिन्द्रियानिन्द्रियनिमित्तमपि ।। ___ अथेन्द्रियानिन्द्रियनिमित्तसमुदायरूपेण स्थितं चतुर्विधं किं ग्राह्यम् ? । नेत्याह- एकशः, एकैकं. स्पर्शनेन्द्रियनिमित्तं चतुर्विधं, रसनेन्द्रियनिमित्तं चतुर्विधं, घ्राणेन्द्रियनिमित्तं चतुर्विधम्, चक्षुरिन्द्रियनिमित्तं चतुर्विधं, श्रोत्रेन्द्रियनिमित्तं चतुर्विधं, मनोनिमित्तं चतुर्विधमिति । चतस्रो विधा यस्य तच्चतुर्विधम् । - હેમગિરા - સુત્રાર્થ - અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ મતિજ્ઞાનના ભેદો સમજવા.૨-શ્વા ભાષ્યાર્થ:- તે આ ઉભય નિમિત્તવાળુ પણ આ મતિજ્ઞાન(ઈન્દ્રિયનિમિતાદિ) એક એકને આશ્રયી ચાર પ્રકારે છે. તે આ મુજબ - અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. તે વેલડી આદિના ઓઘ જ્ઞાનમાં માત્ર મતિ અજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ જ નિમિત્ત છે. (મતિજ્ઞાનાવરણ સમ્યગ્દષ્ટિને મતિ જ્ઞાનનું આવરણ કરે છે જ્યારે મિથ્યાષ્ટિ જીવને મતિઅજ્ઞાનનું આવરણ કરે છે માટે આ અપેક્ષાએ તેને મતિઅજ્ઞાનાવરણ કહ્યું છે.) I/૧૪ ૧૫મા સૂત્રની અવતરણિકા :- તમે કહેલા ઈન્દ્રિય નિમિત્ત અથવા અનિન્દ્રિય નિમિત્ત જ્ઞાન શું એક જ રૂપવાળા છે કે અનેક ભેદ-સમૂહવાળા છે ? તે કહો. જો અનેક ભેદ છે તો તે કહો. આના જવાબમાં વાચકશ્રી ૧૫મું સૂત્ર કહે છે- લક્ષણ અને વિધાન થકી કહેવાયેલુ ઈન્દ્રિય અને અનિન્દ્રિય આ ઉભયનિમિત્તવાળું એવું આ મતિજ્ઞાન ચાર પ્રકારે છે. ભાષ્ય નિર્દિષ્ટ કરે શબ્દથી ઈન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનનું પણ ગ્રહણ કરવું. & ઉભયનિમિત્ત મતિજ્ઞાનના ચાર પ્રકાર * શંકા - ભાષ્યમાં ચાર પ્રકાર જે કહ્યા છે તે “ઈન્દ્રિયાનિન્દ્રિય-નિમિત્તના સામૂહિક ચાર ભેદ સમજવા ? (કે દરેક ઇન્દ્રિયના અને અનિન્દ્રિયના જુદા-જુદા ચાર ભેદ સમજવા?) સમાધાન - અનિન્દ્રિય એવા મનના અને પ્રત્યેક ઈન્દ્રિયના અવગ્રહ આદિ ચાર પ્રકાર સમજવા. પણ સામૂહિક ચાર પ્રકાર સમજવા નહીં. અર્થાત્ દરેક ઈન્દ્રિયથી થતું મતિજ્ઞાન ચાર પ્રકારે છે. સ્પર્શેન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન ચાર પ્રકારે, રસનેન્દ્રિય નિમિત્ત ચાર પ્રકારે, ધ્રાણેન્દ્રિયનિમિત્ત ચાર પ્રકારે, ચક્ષુરિન્દ્રિય નિમિત્ત ચાર પ્રકારે, શ્રોત્રેન્દ્રિય નિમિત્ત ચાર પ્રકાર તથા મનો નિમિત્ત *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૯ Page #274 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् अवग्रहस्वरुपप्रकाशनम् १८९ भाष्य- तत्राव्यक्तं यथास्वमिन्द्रियैर्विषयाणामालोचनावधारणमवग्रहः । कास्ताश्चतस्रो विधा इत्याह- अवग्रह ईहा अपायो धारणेति । स्पर्शनावग्रहः स्पर्शनेहा स्पर्शनापायः स्पर्शनधारणेति, एवं सर्वत्र दृश्यं यावन्मनोधारणेति । पर आह- निर्जातं चातुर्विध्यमेकैकस्य, इदं तु न विज्ञातं किंस्वरूपा अवग्रहादय इत्यतः स्वरूपमवग्रहादीनां ब्रूहि, एवमुक्तेसूरिः स्वरूपप्रचिकाशयिषयाऽऽह अवग्रहादीनाम तत्राव्यक्तमित्यादिना। तत्रेति चतुर्भुवग्रहादिषु प्रक्रान्ते, अवग्रहोऽभिधीयते । अवग्रहणमवग्रहः सामान्यार्थपरिच्छेद इत्यर्थः । यदि विज्ञानं स्पर्शनादीन्द्रियजं व्यञ्जनावग्रहादनन्तरक्षणे सामान्यस्यानिर्देश्यस्य स्वरूपकल्पनारहितस्य नामादिकल्पनारहितस्य चे वस्तुनः परिच्छेदकं सोऽवग्रहः अव्यक्तं ज्ञानमितियावत् । तदाह- अव्यक्तम् अस्फुटम् अवधारणमित्यनेन सम्बन्धः, अव्यक्तं यदवधारणम् अव्यक्तो यः परिच्छेद इत्यर्थः। कस्याव्यक्तं कैर्वा तदव्यक्तमिति ?। उच्यते- यथास्वमित्यादि । यथाशब्दो वीप्सायां, यो य इति, स्वशब्द आत्मीयवचनो, यो य आत्मीय इत्यर्थः । यथास्वं विषयोऽभिसम्बन्ध्यते, योऽयमात्मीयो • હેમગિરા ભાષ્યાર્થ :- અવગ્રહાદિ ચારમાં અવગ્રહ એટલે પોત-પોતાના જે યથાયોગ્ય વિષયો છે તેની તે તે ગ્રાહક ઈન્દ્રિયોં વડે અવ્યકતપણે, જે મર્યાદિત બોધ તેને અવગ્રહ કહેવાય. ચાર પ્રકારે. (“ચતુર્વિધ” પદમાં બહુવ્રીહિ સમાસ થએલ છે, તેનો વિગ્રહ ટીકામાં જ દર્શાવેલ છે.) પ્રશ્ન :- આ ચાર પ્રકાર કયા છે? જવાબ :- અવગ્રહ, ઈહા, અપાય, ધારણા એ ચાર પ્રકાર જાણવા. આ પ્રકારો દરેક ઈન્દ્રિયને આશ્રયી જાણવા. જેમકેઃ-સ્પર્શનાવગ્રહ, સ્પર્શન ઈહા, સ્પર્શનાપાય, સ્પર્શન ધારણા આ રીતે સર્વ ઇન્દ્રિયોમાં અને મનમાં સમજવું. છેલ્લો ભેદ મનોધારણાનો આવશે. પ્રશ્ન :- ઈન્દ્રિયાદિ એક એક નિમિત્તના ચાર પ્રકાર જણાયા. પણ આ જે અવગ્રહ આદિ છે તેનું સ્વરૂપ સમજાયું નથી તેથી તે સ્વરૂપ સમજાવો. જવાબ :- આ પ્રશ્નના જવાબમાં સૂરીશ્વર અવંગ્રહાદિના સ્વરૂપને પ્રકાશિત કરવાની ઈચ્છાથી કહે છે, અને તે અવગ્રહાદિ ચારમાંથી સર્વપ્રથમ અવગ્રહનું વર્ણન કરે છે. સામાન્ય અર્થનો બોધ તે અવગ્રહણ અર્થાત વ્યંજનાવગ્રહ થયા બાદ અનંતર સમયમાં સ્પર્શનાદિ ઇન્દ્રિયથી ઉત્પન્ન થતું અનિર્દેશ્ય (=નિર્દેશ ન કરી શકાય) એવું સામાન્ય, સ્વરૂપ કલ્પનાથી રહિત અને નામાદિ કલ્પના રહિત વસ્તુનું જે અવ્યક્ત (=અસ્પષ્ટ) વિજ્ઞાન તે અવગ્રહ જ્ઞાન છે. “વ્યજં' પદનો અન્વય “વધાર' સાથે કરવો. તે આ રીતે કે અવ્યકત એવું જે અવધારણ=બોધ તે અવગ્રહ છે. શંકા :- આ અવ્યકત બોધ કોનો છે ? અથવા કોના વડે થાય છે ? સમાધાન :- યથાā “યથા” શબ્દ વીસા = “જે જે” એવા અર્થમાં છે તથા “ પદ આત્મીય અર્થમાં છે. તાત્પર્યથી યથાસ્વ = આત્મીય વિષય અર્થ કરવો. ભાવાર્થ આ મુજબ –+ ઇન્દ્રિયનો જે વિષય છે તે સ્વ વિષય, કે જે તે તે કરણભૂત ઈન્દ્રિયો વડે જણાય છે, એવા તે સ્પર્શાદિ સ્વ-વિષયોનો અવ્યકત બોધ = આલોચના-અવધારણ કહેવાય છે. ૨. “તેંચ છે માં.TTA.. ૨. ૨ વિમુ વસ્તુન" TA.I રૂ. યાદ મુ.પ.A. (મ.ઈ.) I Page #275 -------------------------------------------------------------------------- ________________ • अवग्रहशब्दस्यैकार्थकानि. तत्त्वार्थाधिगमसूत्रम् १/१५ __भाष्य- अवग्रहणमालोचनमवधारणमित्यनर्थान्तरम् ।। विषयस्तस्यात्मीयस्य विषयस्य इन्द्रियैः स्पर्शनादिभिः करणभूतैर्ये विषयाः परिच्छिद्यन्ते तेषां विषयाणां स्पर्शादीनां अव्यक्तमवधारणम्, कीदृशमत आह- आलोचनावधारणम्, आङ् मर्यादायाम् आलोचनं दर्शनं, परिच्छेदो मर्यादया यः स आलोचना । यथोक्तं पुरस्ताद् वस्तुसामान्यस्यानिर्देश्यस्य स्वरूपनामजात्यादिकल्पनावियुतस्य यः परिच्छेदः सा आलोचना मर्यादया भवति । आलोचना च सा अवधारणं च तदालोचनावधारणम्। ___ अत एतदुक्तं भवति- अव्यक्तमालोचनावधारणं स्पर्शनादिभिरिन्द्रयैः स्पर्शनादीनामात्मीयानां विषयाणामात्मनो यद् भवति सोऽवग्रहः किं पुनः कारणमाद्ये क्षणे तं विषयं परिच्छेत्तुं यथावन्न शक्नोति परतश्च यथावच्छक्ष्यति ? उच्यते- मतिज्ञानावरणीयकर्मणः स तादृशः क्षयोपशमो येनादौ तं विषयं सामान्येन परिच्छिनत्ति, ईहायां चान्यादृशः क्षयोपशमो यतस्तमेव स्फुटतरमीहिष्यते, अपाये चान्यादृशः क्षयोपशमो येन तमेव विषयं स्फुटतरमवच्छिनत्तीति, धारणायामप्यन्यादृशो – હેમગિરા - ભાષ્યાર્થ :- અવગ્રહ, ગ્રહ, ગ્રહણ, આલોચના, અવધારણા એ એકાર્થિક નામો છે. આ અવધારણ કેવું છે? તે જણાવતા કહે છે કે “આલોચના તે અવધારણ છે.” “આ મર્યાદા અર્થમાં છે, લોચન એટલે દર્શન. મર્યાદાપૂર્વકનું દર્શન (બોધ) તે આલોચના છે. ઉપર જણાવેલ સ્વરૂપ, નામ, જાતિ આદિ વિકલ્પોથી રહિત તથા અનિર્દેશ્ય, એવો વસ્તુ-સામાન્યનો જે પરિચ્છેદ તે જ મર્યાદાપૂર્વક થતી આલોચના કહેવાય. આવી આલોચનાવાળું જે અવધારણ તે આલોચના - અવધારણ કહેવાય. સારાંશ એ થયો કે આત્માનો સ્પર્શન આદિ ઈન્દ્રિયો વડે સ્પર્ધાદિ આત્મીય વિષયોનું જે અવ્યક્ત એવું “આલોચના = અવધારણ' તે અવગ્રહ કહેવાય. * અવગ્રહ આદિના જ્ઞાનની તરતમતા # શંકા :- શા માટે આ અવગ્રહ પ્રથમ ક્ષણમાં તે વિષયને યથાવત્ જાણી શકતું નથી. અને (ઈહાઆદિ) પછીથી જ યથાવત્ જ્ઞાન મેળવવા સક્ષમ બને છે ? સમાધાન - અવગ્રહાવસ્થામાં જીવને મતિજ્ઞાનાવરણીય કર્મનો ખૂબ જ સીમિત તેવા પ્રકારનો ક્ષયોપશમ છે, કે જેથી શરૂઆતમાં તે વસ્તુને સામાન્ય રીતે જ જાણી શકે. આગળ વધતાં ઈહામાં કાંઈક વિશિષ્ટ ક્ષયોપશમ થાય છે કે જેના થકી તે જ સામાન્યનો વધુ સ્પષ્ટ બોધ થાય છે. અને અપાય દશામાં એ કરતાં અન્ય કક્ષાનો ક્ષયોપશમ થાય છે કે જેના થકી તે જ વસ્તુનો વિશિષ્ટતર બોધ થાય અને ધારણામાં આના કરતા વિશિષ્ટતમ ક્ષયોપશમ હોવાથી પૂર્વે જાણેલ વિષયને ધારી રાખે છે. આમ પ્રારંભમાં ક્ષયોપશમની અતિ મલીનતા (મંદતા)ને લીધે જે અત્યંત અવ્યકત અવધારણા થાય છે તેને १. अवग्रहो ग्रहो ग्रहणमा" मु.को. प्रतिषु एवं पाठः। परं टीकानुसारेण अवग्रहणमा' इति पाठो युक्तम् । १. परिच्छेद्य मु (મ.ર.B) ૨. ‘વેંચ સં. રૂ. ૩ ' મુ... (મ.) | Page #276 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ईहालक्षणोद्घाटनम् १९१ भाष्य- अवगृहीतम् । विषयार्थेकदेशाच्छेषानुगमनम्। निश्चयविशेषजिज्ञासा चेष्टा ईहा। येनायधारयिष्यतीति, तस्मान्मलीमसत्वात् क्षयोपशमस्यादावव्यक्तमवधारणं यत् सोऽवग्रह इत्युच्यते । एवं स्वचिह्नतोऽवग्रहं निरूप्य पर्यायशब्देस्तमेव कथयति- अवग्रहणमालोचनावग्रहोऽभिधीयते अवधारणं चेति, योऽसौ सामान्यस्य परिच्छेदः स एभिः शब्दैरर्थतो नानात्वमप्रतिपद्यमानैरभिधीयते । एवमवग्रहं कथयित्वा ईहायाः स्वरूपमाचिख्यासुराह- अवगृहीतमित्यादि । अवगृहीतमित्यनेन क्रमं दर्शयति सामान्येन गृहीते ईहा प्रवर्तते न पूर्वमेवेहेति, यदा हि सामान्येन स्पर्शनेन्द्रियेण स्पर्शसामान्यमागृहीतमनिर्देश्यादिरूपं तत उत्तरं स्पर्शभेदविचारणा ईहाभिधीयत इति । एतदाहविषयार्थेकेत्यादि । विषयः स्पर्शादिः स एव परिच्छेदकालेऽर्यमाणत्वात्-परिच्छिद्यमानत्वादर्थ इत्युच्यते, विषयश्चासावर्थश्च विषयार्थः तस्यैकदेशः सामान्यानिर्देशस्यादिरूपं तस्मात् विषयार्थेकदेशात् परिच्छिनादनन्तरं यत् शेषानुगमनं शेषस्य= भेदविशेषस्येत्यर्थः । अनुगमनं विचारणं, शेषस्यानुगमनं विशेषविचारणमित्यर्थः । किमयं मृणालीस्पर्शः उताहो सर्पस्पर्श इति । न चैतत् संशयविज्ञानमिति युज्यते - હેમગિરા - ભાષ્યાર્થ :- એવગ્રહ થયા બાદ અર્થાત્ વિષયરૂપ અર્થના એક દેશનો સામાન્ય બોધ થયા બાદ શેષ અંશોનું અનુગમન એટલે વિચારણા કરવી તે ઈહા. અથવા નિશ્ચતમવિશેષ જ્ઞાનની જિજ્ઞાસા તે ઈહા. અવગ્રહ કહેવાય છે. આ પ્રમાણે અવગ્રહને સ્વ નામથી સમજાવી પર્યાયવાચી શબ્દોથી તેને દર્શાવે છે. “અવગ્રહણ, આલોચના અને અવધારણ” ઉપર કહેલ સામાન્ય બોધ જ આ અવગ્રહણા વગેરેમાં થાય છે. અર્થાત્ અવગ્રહણાદિમાં શબ્દોથી ભેદ છે, અર્થથી અભેદ છે. આ પ્રમાણે અવગ્રહનું નિરૂપણ કરી. “ઈહાના સ્વરૂપને કહેવાની ઈચ્છાથી કહે છે. * ઈહાના સ્વરૂપને સમજીએ ૪ ‘કવદીતમ્' એ ક્રમને સૂચવનાર પદ . અર્થાત્ સામાન્યપરિચ્છેદ (અવગ્રહ) થાય ત્યાર બાદ જ ઈહા પ્રવર્તે છે. પણ અવગ્રહની પહેલા ઈહા ન પ્રવર્તે. કારણ કે જયારે સામાન્ય (મંદ ક્ષયોપશમ યુક્ત) સ્પર્શનેન્દ્રિય વડે અનિર્દેશ્યાદિ રૂપે સ્પર્શ-સામાન્યનો અવગ્રહ થાય ત્યાર પછી જ, અર્થાત્ અવગૃહીત જ્ઞાનની પછી જ સ્પર્શ આદિના ભેદની વિચારણા પ્રવર્તે છે તેને જ ઈહા' કહેવાય. એ જ વાતને ભાષ્યમાં “વિષયાર્થેશ' ઈત્યાદિથી સ્પષ્ટ કરે છે. વિષય” એટલે સ્પર્શાદિ. આ સ્પર્ધાદિ વિષય જ જ્ઞાનકાળમાં જણાતા હોવાથી} “અર્થકહેવાય. આ વિષયરૂપ અર્થ તે વિષયાર્થ. આ વિષયાર્થના એક દેશરૂપ સામાન્ય-અનિર્દેશ્ય આદિ આકારવાળો બોધ થયા બાદ જે શેષ ભેદ-વિશેષની વિચારણા (=અનુગમ) તે ઈહા કહેવાય દા.ત. શું આ કમળનાળનો સ્પર્શ છે કે સર્પનો ? મુ.A. (મ.) રૂ. ચાર મુ.TTA. (મ.સં.) ૪. મેટવિશે હું મા. ૬. પાનું 9. “હીતે પB.નિ.૨. “નૈનાવ પં.માં.. Page #277 -------------------------------------------------------------------------- ________________ १९२ तत्त्वार्थाधिगमसूत्रम् १/१५ वक्तुम्, यतः संशयविज्ञानमेवंरूपं भवति यदनेकार्थावलम्बनमूर्ध्वतासामान्यं पश्यतः किमयं स्थाणुरुत पुरुष इति नैकस्यापि परिच्छेदं शक्तं कर्तुमिति तत् संशयविज्ञानमभिधीयते । ईहा पुनरेवंविधलक्षणविपरीता, यतः स्पर्शसामान्य उपलब्धे तदुत्तरकालं मृणालस्पर्शे सद्भूतविशेषादानप्रवृत्ता असद्भूतविशेषपरित्याग प्रवृत्ता चेहेत्यभिधीयते । अमी पूर्वं मृणालस्पर्शे मया सद्भूता विशेषा अनुभूता इत्यतस्तदभिमुखाऽसौ, अमी च नानुभूता इति तत्परित्यागाभिमुखा, अतो न संशयविज्ञानेनास्याः साम्यमस्तीत्येतदाह- निश्चयविशेषजिज्ञासा ईहा । · ईहा निश्चयाभिमुखा • निश्चीयतेऽसाविति निश्चयः । कोऽसौ ? विशेष इत्याह, विशिष्यते भिद्यतेऽन्यस्मादिति विशेषः, निश्चयश्चासौ विशेषश्च निश्चयविशेषः, निश्चितो विशेष इत्यर्थः, तस्य ज्ञातुमिच्छा या सा जिज्ञासा, विद्यमानाविद्यमानविशेषादानपरित्यागाभिमुखेत्यर्थः सैवंविधा ईहाऽभिधीयते । एवं स्व = હેમગિરા * ઈહા અને સંશય વચ્ચેની ભેદરખા આ ઈહાને સંશયજ્ઞાન કહેવું યોગ્ય નથી કારણ કે સંશયજ્ઞાન એટલે કે જે અનેક અર્થોનું આલંબન કરનારું ઉર્ધ્વતા` સામાન્ય રૂપ જ્ઞાન છે, જે એક અર્થનો સત્ય નિર્ણય કરવામાં અસમર્થ છે. જેમ કે સાંજના આછા અંધારામાં દૂર રહેલ શુષ્ક વૃક્ષના થડને જોઈ કોઈ વિચારે કે- “આ ઠુંઠું છે કે માણસ..?” અહિં સાધક અને બાધક પ્રમાણનો અભાવ હોવાથી એક જ વસ્તુમાં જણાતાં અનેક અર્થોનાં ઉર્ધ્વતા સામાન્યનું ભાન કરાવનારા આ સંશયાત્મકજ્ઞાન એકે અર્થનો નિશ્ચય કરવામાં સમર્થ નથી. જ્યારે ઈહા આનાથી વિપરીત છે. કારણ કે અવગ્રહથી સ્પર્શ સામાન્યનું જ્ઞાન થયા બાદ ઉત્તરકાળમાં મૃણાલના સ્પર્શ અંગેનું સદ્ભૂત-વાસ્તવિક જ્ઞાન ગ્રહણ કરવામાં જે પ્રવૃત્ત છે, અને અસદ્ભૂતને ત્યાગ કરવામાં જે પ્રવૃત્ત છે, તે ઇહા કહેવાય. તે આ પ્રમાણે :- ‘આ મૃણાલના સ્પર્શને વિશે આવા વાસ્તવિક-વિશેષો (વિશેષતાઓ) મારા વડે પૂર્વે અનુભવાયેલ છે.’ આમ સદ્ભૂત વાસ્તવિક જ્ઞાનને અભિમુખ આ ઇહા છે, તેમજ ‘આ વિશેષો અનુભૂત નથી' તેમ અસદ્ભૂત (અવાસ્તવિક)ના પરિત્યાગને અભિમુખ પણ આ ઇહા છે. પણ સંશયજ્ઞાનમાં આવું નથી. તેથી સંશય અને ઈહામાં સામ્ય નથી. આને જણાવતાં કહે છે કે પદાર્થના નિશ્ચયાત્મક બોધ અંગેની વિશેષ જિજ્ઞાસા જેમાં છે તે ઈહા છે. ભાષ્ય ગત ‘નિશ્ચર્યાવશેર્શનજ્ઞાસા' પદની વ્યાખ્યા →>> જેનો નિશ્ચય કરાય તે ‘નિશ્ચય'. = પ્રશ્ન :- આ ‘નિશ્ચયરૂપ કોણ છે ?' જવાબ ઃ- ‘સામે રહેલ પદાર્થ-વિશેષ (મૃણાલ વગેરે કે જે ઘટાદિ અન્ય પદાર્થોથી અલગ સ્વરૂપે નિશ્ચિતપણે રહ્યા છે,) તેવા આ નિશ્ચિત વિશેષ નિશ્ચયવિશેષને જાણવાની જે ઈચ્છા તે ‘જિજ્ઞાસા', અર્થાત્ વિદ્યમાન વસ્તુના ગ્રહણ અને અવિદ્યમાનના ત્યાગને અભિમુખ ચેષ્ટા તે જિજ્ઞાસા. આવા પ્રકારની જિજ્ઞાસા તે ઈહા કહેવાય છે. ૧. દા.ત. એક સાધારણ સ્વર્ણદ્રવ્ય વિશે થતા હાર, બાજુબંધ, મુકુટ આદિ પૂર્વાપર અનેક પર્યાયોનું જ્ઞાન તે ઉર્ધ્વતા સામાન્યજ્ઞાન કહેવાય. Page #278 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •अपायस्वरुपप्रकाशनम्. भाष्य-ईहा ऊहा तर्कः परीक्षा विचारणा जिज्ञासेत्यनन्तरम् । अवगृहीते विषये सम्यगसम्यगिति गुणदोषविचारणयां अध्यवसायापनोदोऽपायः। चिह्नतः ईहां निरूप्य पर्यायशब्दैरर्थतो नानात्वमप्रतिपद्यमानैरसम्ममोहार्थं तामेवाचष्टे ईहाऊहा इत्यादि । यत्तद्विशेषविचारणं सा इत्येवं चाभिधीयते, चेष्टा ऊहा तर्कः परीक्षा विचारणा जिज्ञासेत्येवं नास्त्यर्थभेद एषां शब्दानाम्, सत्यपि वाऽर्थभेदेऽन्यत्र इहानार्थान्तरभूता एवैते, एकरूपत्वात् । ___ईहायाः स्वरूपमाख्याय अपायस्य तदनन्तरवर्तिनः स्वरूपं दिदर्शयिषुराह- अवगृहीते इत्यादि । अनेनापि क्रममाचष्टे, सामान्येनावगृहीते स्पर्शसामान्यविषये अनिर्देश्यादिरूपे तत उत्तरकालमीहायां प्रवृत्तायां, कथमिति चेत् ? उच्यते- सम्यगसम्यगित्येवं मृणालीस्पर्शः किमुताहिस्पर्श इति । मृणालीस्पर्श इत्येवमादानाभिमुखत्वात् सम्यक् न अहिस्पर्शोऽयमित्येवं परित्यागाभिमुखत्वादसम्यगिति, तत् उत्तरकालें सम्यगित्यपायः प्रवर्तते, नत्वसत्येतस्मिन् द्वय इति । स पुनः किंरूपोऽपाय इति? उच्यते- गुणदोषेत्यादि । - હેમગિરા - ભાષ્યાર્થ - ઈહા, ઉહા, તર્ક, પરીક્ષા, વિચારણા, જિજ્ઞાસા આ બધા એકાર્થિક નામો છે. અવગૃહિત વિષયમાં “આ સમ્યગુ આ અસમ્ય” આ પ્રમાણે ગુણ-દોષની વિચારણા વડે વર્તતો અપનોદરૂપ (નિર્ણયાત્મક) અધ્યવસાય તે અપાય. ઈહાના એકાર્ચક નામો આ પ્રમાણે ઈહાને સ્વચિહ્ન (નામ)થી જણાવી ઈહાના પર્યાયવાચી શબ્દો કે જે અર્થથી એક જ છે તેને અસંમોહ (ઈહાને બદલે ઉહા આદિ શબ્દ પ્રયોગ થતા કોઈને અર્થભેદ સિંમોહન થાઓ) માટે કહે છે.... ઈહા, ઉહા, ચેષ્ટા, તર્ક, પરીક્ષા, વિચારણા, જિજ્ઞાસા, આ પર્યાયવાચી શબ્દો છે. અથવા આ ઈહાદિ શબ્દોનો અર્થ ભેદ અન્યત્ર (અન્ય ગ્રંથોમાં પ્રસંગાનુસાર) ભલે હોય, તો પણ પ્રસ્તુતમાં તો ઈહા, ઉહા, ચેષ્ટાદિ એકસ્વરૂપાત્મક છે. ઈહાનું સ્વરૂપ કહીને આના પછી થતાં અપાયનું સ્વરૂપ દર્શાવવાની ઇચ્છાથી કહે છે : વહી?' પદ પૂર્વની જેમ ક્રમ સૂચક સમજવો. ક્રમ આ મુજબ છે. અનિર્દેશ્યાદિ સ્વરૂપવાળા સ્પર્શાદિ સામાન્ય વિષયોનો અવગ્રહ થવા સાથે એના ઉત્તરકાળમાં ઈહા પ્રવર્તે છે. તે કઈ રીતે પ્રવર્તે છે. તે જણાવતા કહે છે કે “આ કમળની ડાંઠળીનો સ્પર્શ છે, કે સર્પનો? અહીં કમળનાળનો સ્પર્શ જ સમ્યગું લાગે છે. કારણ કે તેવા પ્રકારના સ્પર્શ-લક્ષણનું જ અહીં ગ્રહણ થઈ રહ્યું છે, સર્પના સ્પર્શનું નહીં.” આ રીતે જે કમલનાળના સમ્યફ સ્પર્શના આદાન અને સર્પના અસમ્યક સ્પર્શના પરિત્યાગને અભિમુખ ઈહાનો આ સર્પનો સ્પર્શ નહીં પણ કમલનાળનો જ સ્પર્શ છે એવો સમ્યગૂ નિશ્ચય રૂપ અપાય વર્તે છે. આવો અપાય તે અવગ્રહ, ઈહા એ બે થવા સાથે જ પ્રવર્તે, તે સિવાય નહીં. ૨. ‘રા (Bનિ.) . “નૈન મુ. ( માં.T.) રૂ. તરીદેત્રેતાત્રા ! (બ) ૪. પાર્થ” (TA.B.) જિ. ‘તમ": T.I 1. રિકરિ.૨૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ • अपायस्यानर्थान्तरशब्दख्यापनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/१५ માવ્ય- અપાયોડપામ:, સપનોવઃ, અપવ્યાયઃ, अपेतमपगतमपविद्धमपनुत्त्यमित्यनर्थान्तरम् ।। गुण इति यस्तस्मिन् साधारणो धर्मो मृणाले स गुणः, दोषस्तु यस्तत्र न सम्भवति धर्मः स दोषः, गुणश्च दोषश्च गुणदोषौ तयोर्विचारणा=मार्गणा गुणदोषविचारणा तया गुणदोषविचारणया यः प्रवर्त्ततेऽध्यवसायः चित्तं कीदृशम् ? अपनोद इत्येवंरूपः, अपनुदतीत्यपनोदः सोऽध्यवसायोऽपनुदति तत्रासन्निहितधर्ममिति मृणालस्यैवायं स्पर्शः अत्यन्तशीतादिगुणसमन्वितत्वादिति अस्यैवायमिति यः प्रत्ययोऽन्यस्य न भवतीति सः अपायः । १९४ संप्रत्येवं लक्षणतो निर्धारितस्वरूपं पर्यायशब्दैस्तमेव व्यपदिशत्यनर्थान्तरभूतैः अपायोऽपगम इत्यादिभिः। अपैतीत्यपायः, निश्चयेन परिच्छिनत्तीत्यर्थः । अपगच्छत्यपनुदति अपविध्यतीत्यर्थः । पुनश्चापाय इत्यस्य भावार्थमुररीकृत्य भावाभिधायिभिरेव कथयति - अपेतमपगतमित्यादिभिः। मृणालस्यैवायं स्पर्श इति येयं फलरूपा परिच्छित्तिस्वभावता ज्ञानस्येति सा भावाभिधायिभिरेभिरुच्यते, अपेतमपगतं परिच्छिन्नमेतन्मया एवमेतन्नान्यथेत्यर्थः । एवं निश्चितस्यार्थस्योत्तरकालं यदविस्मरणम्, → હેમગિરા ભાષ્યાર્થ : :- અપાય, અપગમ, અપનોદ, અપવ્યાધ, અર્પત, અપગત, અપવિદ્ધ, અપનુત્ય આ બધા અનર્થાન્તરો (એકાર્થિક) છે. પ્રશ્ન :- આ અપાયનું સ્વરૂપ કેવા પ્રકારનું છે તે જણાવો ? જવાબ :- વિષયનો સાધારણ ધર્મ તે ગુણ. વસ્તુમાં ન સંભવતો ધર્મ તે દોષ કહેવાય. આ ગુણદોષની વિચારણા વડે પ્રવર્તતો અપનોદ રૂપ અધ્યવસાય = ચિત્તનો જે ‘અપનોદ' તે અપાય કહેવાય છે. અપનોદ એટલે બાદબાકી કરવી. જેમ કે મૃણાલનો જ આ સ્પર્શ છે કારણ કે અત્યંત શીતાદિ ગુણોથી સમન્વિત છે. આવો સ્પર્શ મૃણાલ સિવાય બીજે ક્યાંય ન હોય તેવો અપનોદ રૂપ અધ્યવસાય તે અપાય છે. આ રીતે લક્ષણથી નિર્ધારિત કરેલ સ્વરૂપવાળા અપાયને પર્યાયવાચિ એકાર્થિક શબ્દો વડે જણાવે છે. જેઓના નામનિર્દેશ અપાયાદિ પદોથી ભાષ્યમાં કર્યા છે. અપાય :- નિશ્ચય વડે જાણવું તે અપાય. અપગમ, અપનોદ અને અપવ્યાધ એ ત્રણે પણ અપાયના જ ભાવાર્થને કહેનારા ભાવવાચક નામો છે. આનો ભાવાર્થ એ છે કે એવુ એક જ્ઞાન કે જેમાં ‘આ કમળનાળનો જ સ્પર્શ છે' ઇત્યાકારક ચોક્કસ બોધ રૂપ સ્વભાવ રહ્યો છે. અર્થાત્ જે જ્ઞાનમાં એવા નિશ્ચયાકારક ફળરૂપ બોધ થાય છે, તેવા ફળરૂપબોધનો સ્વભાવ આ અપનોદ આદિ ભાવવાચક નામો વડે કહેવાય છે તથા અપેત, અવગત એ બંન્ને પણ અપાયના જ “આ મારા વડે જણાયેલું એ પ્રમાણે જ છે બીજી રીતે નથી” ઈત્યાકારક ભાવાર્થને કહે છે. હવે ત્રણ ભેદવાળી ધારણાને બતાવે છે. ?. "વનુત્તમિ" પ.AI . एतच्चिह्नद्वयमध्यवर्ती पाठो रा. प्रतौ न दृष्टः । Page #280 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •धारणालक्षणं निष्टङ्कितम्. ___ भाष्य- धारणा प्रतिपत्तिर्यथास्वं मत्यवस्थानमवधारणं च। अधुना यदा चान्यत्रार्थे उपयुक्तो भवति तदाऽपि या वासना लब्धिरूपा यद् वाऽन्यस्मिन् कालान्तरेऽनुस्मरणमेवं एतन्मया प्रागासेवितमित्येषा त्रिरूपा धारणाऽभिधीयते तां दर्शयति- धारणा प्रतिपत्तिरित्यादिना। धारणेति लक्ष्यम्, प्रतिपत्तिर्यथास्वमित्यनेनाद्यं भेदमादर्शयति, अस्मिन् काले निश्चितस्यार्थस्य यावदन्यत्र नोपयोगं याति तावत् तस्य अर्थस्य यद् दर्शनमप्रच्युतिः सा प्रतिपत्तिः यथास्वमित्युच्यते, प्रतिपत्तिः अप्रच्युतिः यथास्वं यथाविषयं यो यः स्पर्शादिविषय आगृहीतः तस्याऽनाश इत्यर्थः । मत्यवस्थानमित्यनेन द्वितीयां लब्धिरूपां धारणां कथयति, यदा अपायं स्पर्शादेविषयस्य कृत्वाऽन्यत्रोपयुक्तो भवति तदाऽप्यसौ लब्धिरूपा धारणा समस्ति, अतो मत्यवस्थानमिति ब्रूते । मतेः धारणाख्याया अवस्थानं शक्तिरूपं मत्यवस्थानं भण्यते। अवधारणं चेत्यनेन तृतीयभेदं कथयति । यदा कालान्तरे तमेव प्रागनुभूतं विषयमालम्ब्य ज्ञानमुदेति तदा तदेवावधारणमिति – હેમગિરા - ભાષ્યાર્થ - યથાર્થરૂપેગ્રહણ થયેલ નિશ્ચયની અચલતા-અનાશ . મતિમાં અવસ્થાન અને ૩. અવધારણા. આ ત્રણ પ્રકારે ધારણા છે. ૧. અપાયથી નિશ્ચિત થયેલ અર્થનું જે અવિસ્મરણ ૨. પૂર્વે નિશ્ચિત રૂપે જાણેલા અર્થથી અન્યત્ર અર્થમાં જીવ ઉપયુક્ત હોય ત્યારે પણ પૂર્વજ્ઞાનની જીવમાં પડેલી લબ્ધિ રૂપ જે વાસના ૩. કાલાંતરમાં આ જીવને જે અનુસ્મરણ થાય કે “મારા વડે આ વસ્તુ જોવાયેલી, જાણેલી છે” એવી સ્મૃતિ, આ ત્રણે રૂપે ધારણાના પ્રકારો કહેવાય છે. એ ધારણાને વિશેષથી ભાષ્યકાર પોતે જણાવે છે. ભાષ્ય નિર્દિષ્ટ ધારણા એ લક્ષ્ય છે. આ લક્ષ્યને આશ્રયી ભેદો કહેવાય છે. ધારણાના ત્રણ પ્રકાર ૧. રતિઃ અથાā - આ (વર્તમાનકાળમાં નિશ્ચિત રૂપે જાણેલા અર્થનો ઉપયોગ જ્યાં સુધી બીજે ઠેકાણે ન જાય ત્યાં સુધી તે અર્થનું જે દર્શન અર્થાત અવિસ્મરણ=અપ્રશ્રુતિ=અનાશ તેને “પ્રતિપત્તિ યથાસ્વ' પ્રતિપત્તિ કહેવાય. શબ્દાર્થ આ મુજબ –- સ્વ અને યથારૂં એટલે જે-જે સ્પર્શદિ વિષયો જીવે ગ્રહણ કર્યા, જાણ્યા છે, તે યથાર્વા કહેવાય. આ યથાસ્ત્ર વિષયોનો અનાશ એટલે યથાર્વ પ્રતિષત્તિ - ૨. મત્યવસ્થાનં :- આ લબ્ધિરૂપ બીજી ધારણા સમજવી. જ્યારે સ્પર્ધાદિ વિષયોનો અપાય (= નિશ્ચય) કરી જીવ બીજે ઉપયુક્ત થાય ત્યારે પણ આ લબ્ધિરૂપ ધારણા તો જીવમાં છે જ. આથી જ આને મત્યવસ્થાની ધારણા કહેવાય. અથવા આમ પણ કહી શકાય કે મતિનું ધારણા નામની શક્તિ રૂપે જે અવસ્થાન તે સત્યવસ્થાન કહેવાય. ૩. વધાર - કાલાંતરમાં તે જ પૂર્વાનુભૂત વિષયને પામી ફરી પૂર્વનું જ્ઞાન ફરી જ્યારે ૧. ર વ માં. ૨. ત્તરેતુ " T.A. રૂ. “જમેતન્મચા મુ. (માં.T.B) ૪. તાવત્ અર્થચ મુ.પB. (f) I Page #281 -------------------------------------------------------------------------- ________________ પર્યાયશરવિવાર तत्त्वार्थाधिगमसूत्रम् १/१५ भाष्य- धारणा प्रतिपत्तिरवधारणावस्थानं निश्चयः अवगमः अवबोध इत्यनर्थान्तरम् ।।१५।। भण्यते यस्मादवधारयति कालान्तरानुभूतमर्थमेवमेतन्मया सेवितमिति । सम्प्रति पर्यायशब्देस्तामेव त्रिप्रकारमाचष्टे धारयत्यर्थं त्रिभिरप्येभिः प्रकारैः सा धारणा। प्रतिपत्तिर्नाम परिच्छिन्नेऽर्थे यावदन्यत्रोपयोगं न याति तावदनाशस्तस्यार्थस्य तस्मिन् विज्ञान इति । अवधारणं पुनः कालान्तरानुस्मरणमागृहीतम् । अवस्थानमित्यनेन तु अन्यत्र पदार्थे उपयुक्तस्य या लब्धिरूपा धारणा सा गृहीता। पुनरेषामन्ये त्रयो यथासङ्ख्यकेन भेदा निदर्श्यन्ते-निश्चयोऽवगमोऽवबोध इति । निश्चय इत्ययं प्रतिपत्तिरित्यस्य पर्यायः, अवगम इत्ययं तु 'कालान्तरानुस्मरणरूपस्यावधारणस्यपर्यायः अवबोध इत्ययं तु' मत्यवस्थानस्य लब्धिरूपस्येति । अथवा अविशिष्टधारणायाः सर्व एते पर्याया इत्यनर्थान्तरमित्याह । । भावना चैवं कार्या → अपवरकाद्यन्धकारस्थितेन पुंसा यदा स्पर्शनेन्द्रियेणोपलब्धमाद्यक्षणे सामान्यमनिर्देश्यमशेषकल्पनारहितं सोऽवग्रहः । यदा तु निश्चितं सन्तमविच्युतिरूपेण धारयति लब्धिरूपेण • હમગિરા ૦ ભાષ્યાર્થ:- ધારણા, પ્રતિપત્તિ, અવધારણા, અવસ્થાન, નિશ્ચય, અવગમ અને અવબોધ આ બધા અનર્થાન્તર છે. ૧પા ઉદયને પામે છે ત્યારે તેને જ “અવધારણ” કહેવાય છે. આનો આકાર (શબ્દોલ્લેખ) આ રીતે થઈ શકે - “પૂર્વે અનુભૂત અર્થ જ મારા વડે હાલ સેવાય જણાય) છે.” હવે પર્યાયવાચી શબ્દોથી આજ ત્રણ પ્રકારવાળી ધારણાને કહે છે.... ધારણાના એકાઈક નામો જ ૧. ધારણા' –- આ ત્રણ પ્રકાર વડે અર્થને ધારે તે. ૨. “પ્રતિપત્તિ જાણેલા અર્થને વિશે જ્યાં સુધી ઉપયોગ રહે છે, બીજે જતો નથી ત્યાં સુધી તે ઉપયોગ અનાશ (સ્થાયી) કહેવાય.. અર્થાત તે અર્થના તે વિજ્ઞાનમાં ઉપયોગ સ્થિર રહે છે, એવો તે અનાશ રૂપ ઉપયોગ કહેવાય.' ૩. “અવધારણ' + ગ્રહણ કરેલ અર્થ-જ્ઞાનનું કાલાંતરમાં પુનઃસ્મરણ થવું તે. ૪. “અવસ્થાન - અન્ય પદાર્થમાં ઉપયુક્ત જીવને પૂર્વગૃહીત જ્ઞાનની જે લબ્ધિરૂપ ધારણા છે. ફરીથી આ પ્રતિપત્તિ આદિ ત્રણના ક્રમશઃ બીજા ભેદ અર્થાત પર્યાયો જણાવે છે નિશ્ચય, અવગમ, અવબોધ. ૫. નિશ્ચય - એ પ્રતિપત્તિનો પર્યાય શબ્દ છે. ૬, “અવગમ' એ કાલાંતરના અનુસ્મરણરૂપ અવધારણનો પર્યાય શબ્દ છે. ૭. “અવબોધ' એ લબ્ધિ રૂપ મત્યવસ્થાનનો પર્યાય છે. અથવા તો આમ કહી શકાય કે ઉપરોકત સર્વે શબ્દો ધારણા- સામાન્યના જ પર્યાયવાચી છે. અવગ્રહથી ધારણા સુધીની ભાવના આ પ્રમાણે કરવી :- અંધકારમય ઓરડામાં રહેલ પુરુષને જ્યારે પ્રથમ ક્ષણમાં સ્પર્શેન્દ્રિયથી ઉપલબ્ધ થયેલ સર્વ કલ્પનાથી રહિત, અનિર્દેશ્ય એવો જે સામાન્ય બોધ થાય તે “અવગ્રહ' ત્યારબાદ જ્યારે આ પુરુષ તે સામાન્ય બોધવાળા સ્પર્શ અંગે વિચારે . પરિણામ TA. ૨. “સૂર્યે માં. ૧. પત્નિ મધ્યવર્તી ઘરો મુકતો ન હૃદ: (d, માં) Page #282 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • વહ્લાવિક્ષેપ્રતિપાવનમ્° સૂત્રમ્ · વહુ-વવિધ-ક્ષિનિશ્રિત સન્નિધ-ધ્રુવાળાં સેતરાળામ્ ||-૬।। . भाष्य - अवग्रहादयश्चत्वारो मतिज्ञानविभागाः एषां बह्वादीनामर्थानां सेतराणां भवन्त्येकशः । सेतराणामिति सप्रतिपक्षाणामित्यर्थः । । १९७ वा कालान्तरानुस्मरणे वा सा धारणा । एवं रसनादिभिः रसादीनां योपलब्धिः सैकैका चतुर्विधा भावनीयेति।।१५।। अत्राह - एते ह्यवग्रहादयो ज्ञानविशेषाः क्षयोपशमवैचित्र्यात् स्पर्शादिकमर्थमन्यथा चान्यथा च 'निश्चिन्वन्तस्तथाव्यपदेशभाज इत्युक्तम् ।। अथैषां स्वस्थाने क्षयोपशमवैचित्र्यमस्ति નાસ્તીતિ ? । उच्यते- अस्ति, यतोऽवग्रहः क्षयोपशमोत्कर्षापकर्षापेक्षोऽनेकधा बह्वादेरर्थस्य परिच्छेदकः, एवमीहादयोऽपीति, एतदनेन प्रतिपादयति सूत्रेण - बहुबहुविधेत्यादिना । श्रुतानुमितैश्च पदेः प्रयो → હેમગિરા - સૂત્રાર્થ :- ક્ષયોપશમના વૈચિત્ર્યથી અવગ્રહાદિમાં બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્રિત, અસન્દિગ્ધ, ધ્રુવ અને આનાથી વિપરીત અબહુ આદિ છ - આમ બાર ભેદો પડે છે..શ્મા ભાષ્યાર્થ :- અવગ્રહાદિ ચાર એ મતિજ્ઞાનના વિભાગ છે. આ ચારમાં એક એકમાં સેતર (ઈતર સહિત) આ બહુ આદિ (૧૨) ભાંગાઓ થશે. સેતર = પ્રતિપક્ષ સહિત કે ‘શું આ મૃણાલનો સ્પર્શ છે કે સર્પનો ?' તે ઈહા કહેવાય. જ્યારે નિશ્ચય થયો કે, આ મૃણાલનો જ સ્પર્શ છે, સર્પનો નહીં, તે અપાય. વળી આ નિશ્ચિત થયેલ જ્ઞાનને નિરંતર અવિચ્યુતિ રૂપે અથવા લબ્ધિ સ્વરૂપે અથવા કાલાંતરમાં ફરી સ્મરણ કરવા રૂપે ધારી રાખે તે ધારણા. આ પ્રમાણે બાકીના રસનાદિ ઈન્દ્રિયો વડે જે રસ આદિ વિષયોની ઉપલબ્ધિ થાય તેમાંય એક એકના ચાર-ચાર પ્રકારો જાણી લેવા. પ્રશ્ન :- અત્યાર સુધીમાં એ પ્રમાણે કહેવાયું કે આ અવગ્રહ આદિ વિશેષ પ્રકારના જ્ઞાનો છે કારણ કે ક્ષયોપશમના વૈચિત્ર્યપણાને લીધે ઉત્પન્ન થાય છે, તેમજ સ્પર્શાદિ અર્થને અન્ય અન્ય રૂપે નિશ્ચય કરનારા છે તેથી અવગ્રહ ઈહા વગેરે ક્રમ મુજબ તે નામે નામ તરીકે તેઓનુ વિધાન કર્યું છે. હવે એ કહો કે આ અવગ્રહાદિ જ્ઞાનોમાં પણ સ્વ-સ્વ સ્થાને ક્ષયોપશમનું વૈચિત્ર્યપણું છે કે નહીં જવાબ :- ક્ષયોપશમની વિચિત્રતા રહેલી જ છે કારણ કે અવગ્રહ પણ ક્ષયોપશમના ઉત્કર્ષ (તીવ્રતા) અને અપકર્ષ (મંદતા)ને લીધે બહુ આદિ અર્થોનો અનેક રીતે ગ્રાહક બને છે. આજ રીતે ઈહાદિ પણ ક્ષયોપશમની વિચિત્રતાથી ઘણાં અર્થોનો અનેક રીતે ગ્રાહક બને છે. આજ વિષયને નવા સૂત્ર વડે પ્રતિપાદન કરે છે. શ્રુત (શ્રવણ કરેલા) પદો વડે અથવા અનુમિત પદો ?. "ત્રિતાનુ ધ્રુવા" B.નિં./ ૨. °બેન વા માં.B.સં./ રૂ. 'મન્યયાવાનિશ્વિ” મુ.વા. (માં.)। ૪. શ્રુતં- સાક્ષાવુરિતશન व्यवहितप्रकरणादनुवृत्तिलब्ध: (परिभाषेन्दुशेखर पृ. ११३) Page #283 -------------------------------------------------------------------------- ________________ १९८ • क्षयोपशमवैचित्र्यात् नानाभेदाः • तत्त्वाथोधिगमसूत्रम् १/१६ व्याख्या सूत्राणाम् इष्टा इति अनुमीयमानैरवग्रहादिभिर्बह्वादीनां सम्बन्धं लगयन्नाह- अवग्रहादयश्चत्वार इत्यादि । अवग्रहादयः प्राक्सूत्रे (१-१५) निरूपितस्वरूपाः मूलभेदतश्चत्वार इति, क्षयोपशमवैचित्र्यात् तु नानाभेदास्त एव भवन्तीति मत्वा चत्वार इत्याह । मतिज्ञानस्य च प्रकृतत्वात् तद्भेदा एत इति मतिज्ञानविभागा इत्याह, अवग्रहादयः। एतेऽवग्रहादयः एषां सूत्रोपन्यस्तानां बह्मादीनां षण्णाम् अर्थानाम् अर्यमाणानामित्यर्थः । बवादीनां 'षण्णामर्थानां' सेतराणां च तेऽवग्रहादयो ग्राहका इत्यर्थ इत्याह- सेतराणां भवन्तीति। एकश इति च । एकैकस्य बह्वादेरर्थकलापस्य सेतरस्य ग्राहका इति एकैकोऽवग्रहादिरेकशः। सेतर इत्यस्य चार्थो नैवं ग्राह्यः बहोरर्थस्य क्षिप्रार्थ इतर इति शक्यं वक्तुम, एवं बह्वादीनामनिश्रितादिरितर इति, एतन्निरासायाह- सेतराणाम् सप्रतिपक्षाणामित्यर्थः । एतत् कथयति- इतरशब्दस्य विरोधी योऽर्थः स वाच्यो भवति, बह्वर्थस्य च स्तोकार्थो विरोधी प्रतिपक्षः, इत्येवं शेषाणां प्रतिपक्षता ज्ञेया, एवं सम्बन्धं लगयित्वाऽर्थं कथयति- बह्मवगृहणाति इत्यादिना ।। - હેમગિરા વડે જ પ્રાયઃ સૂત્રોની વ્યાખ્યા ઇષ્ટ હોય છે. તેથી પ્રસ્તુત સૂત્રમાં પણ કહેલા બહુ આદિ ભેદો એ અવગ્રહાદિના જ છે તેમ અનુમાન થાય છે. આ અનુમાન કરાતા અવગ્રહાદિ સાથે બહુ આદિના સંબંધને જોડતા ભાષ્યકાર કહે છે. # બહુ આદિ ૧૨ ભેદોનું નિરૂપણ અહીં જે અવગ્રહાદિનું પૂર્વે ૧૫મા સૂત્રમાં નિરૂપણ કર્યું તેના મૂળથી ચાર ભેદો છે. પરંતુ ક્ષયોપશમની વિચિત્રતાને લીધે વિવિધ ભેદો પડે છે. એ વિવિધ ભેદોને જાણવા માટે જ ભાષ્યમાં ત્યારઃ પદ પણ જણાવેલ છે. અન્યથા વિપ્રદીય પદથી પણ અર્થબોધ થઈ જાય છે. પ્રસ્તુતમાં મતિજ્ઞાનનો વિષય ચાલે છે. તેથી ભાષ્યમાં મતિજ્ઞાનવિમા પદથી એ જણાવ્યું કે આ અવગ્રહાદિ મતિજ્ઞાનના વિભાગો છે. આ અવગ્રહાદિ સૂત્રમાં કહેલા ઇતર સહિત બહુ આદિ “૬' અર્થોના ગ્રાહક છે. ઈતર = અબહુ આદિ “શ:' પદનો ભાવાર્થ + અવગ્રહાદિ દરેક, ઈતર એવા અબહુ આદિ સહિત, બહુ આદિ અર્થ-સમૂહના ગ્રાહકો છે. “સેતર' (ઈતર સહિત) પદનો અર્થ આ પ્રમાણે ન લેવો :- બહુ-અર્થનો ઈતર ક્ષિપ્રાર્થ છે તેમજ બહુઆદિના ઇતર અનિશ્રિત વગેરે... તે હકીક્ત જણાવવા ભાષ્યકારે “સેતર’નો અર્થ “સપ્રતિપક્ષ' કર્યો છે. અર્થાત સ્વના જે વિરોધિ = પ્રતિપક્ષી હોય તેનું જ ગ્રહણ ઇતર તરીકે કરવું દા.ત. બહુ અર્થનો વિરોધિ સ્તોક (થોડું)= અબહુ અર્થ છે. આ રીતે બધાની પ્રતિપક્ષતા જાણવી. આ પ્રમાણેના સંબંધને જોડી હવે ભાવાર્થ કહે છે. શંકા - પૂર્વ ૧-૧૫ સૂત્રમાં અવગ્રહાદિ પ્રથમ વિભકિતમાં બતાવેલા અને આ સૂત્રમાં ૨. રૂડપિ મુ.પ. (મ.) | ૨. પ્રાાત્ર મુ.(મ.) '.... તન્નનિત પાઠો રહું, માં, તેં તો ન દૃરો Page #284 -------------------------------------------------------------------------- ________________ १९९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •एकसामायिकावग्रहस्यविमर्शः. ननु चावग्रहादयः प्रथमान्ताः श्रुताः पूर्वसूत्रे (१-१५), बह्वादयश्चेह षष्ठ्यन्ता इति तत्रैवमर्थकथनं युक्तं- बहोरर्थस्यावग्रहः अल्पस्यार्थस्यावग्रह इति?। उच्यते- अल्पोऽयं दोषः, यतोऽवग्रहादयः कर्तृसाधनाः तत्रं श्रुताः, अवगृह्णातीत्यवग्रहः, ईहत इति ईहा, अपैतीत्यपायः, धारयतीति धारणा, यश्चासौ ज्ञानांशोऽवगृह्णातीत्यादिरूपस्तस्यावश्यं कर्मणा भवितव्यम्, तच्चेह बवादिभेदं सूत्रेण विषयात्मकं भण्यते, अतो नास्त्यर्थभेदो बहोरवग्रहः बहुमवगृह्णातीति, अनयोः एक एवार्थः, केवलं तु शब्दभेद उच्यते । स्पर्शनावग्रहस्तावदेवं बहुमवगृह्णाति-शय्यायामुपविशन् पुमान् तत्स्थयोषित् पुष्पवस्त्रचन्दनादिस्पर्श बहुं सन्तमेकैकं भेदेनावबुध्यते, अयं योषित्स्पर्शोऽयं तल्लग्नपुष्पस्पर्शोऽयं च तद्गात्रानुलग्नचन्दस्पर्शोऽयं चैतत्परिहितवस्त्रस्पर्शः अयमेतदाबंद्धरसनास्पर्श इति, अतो बहुलस्पर्श भिन्नजातीयमवगृह्णातीति ।। ननु चावग्रह एकसामयिकः शास्त्रे निरूपितो न चैकस्मिन् समये चैवैकावग्रह एवंविधो युक्तोऽल्पकालत्वादिति । उच्यते- सत्यमेवमेतत्, किंतु अवग्रहो द्विधा- नैश्चयिको व्यावहारिकश्च ।। • હેમગિરા ૦ પછી વિભકિત કરી છે. તો ત્યાં સૂત્રમાં જ આ પ્રમાણે અર્થકથન કરવું યુક્ત હતું કે, બહુ એવા અર્થનો અવગ્રહ અલ્પ એવા અર્થનો અવગ્રહ.” - સમાધાન - તમે જણાવેલ દોષ અહીં નથી. કારણ કે પૂર્વસૂત્રમાં “અવગ્રહાદિ 'કર્ણ સાધન તરીકે કહ્યા હતા, (કર્તા તરીકે ત્યાં પ્રથમા વિભકિત હતી). તે આ પ્રમાણે કે, અવગ્રહણ કરે તે અવગ્રહ, ઈહા કરે તે ઈહા, અસન્નિહિત ધર્મનો ત્યાગ કરી સન્નિહિતધર્મનો નિશ્ચય કરે તે અપાય. ધારણ કરે તે ધારણા. વળી “અવગ્રહ કરવો” કે “ઈહા કરવી” ઈત્યાદિ જે જ્ઞાનના અંશો છે તેનું અવશ્ય કોઈ કર્મ તો હોવું જ જોઈએ! તેજ કર્મ તરીકે બહુ આદિ ભેદને વિષય તરીકે આ સૂત્રમાં કહ્યાં છે, તેથી કોઈ અર્થભેદ નથી. આશય એ છે કે “બહુનો અવગ્રહ’ કે ‘બહુને અવગ્રહણ કરે છે' આ બે પ્રયોગોમાં કોઈ અર્થભેદ નથી કેવલ શબ્દભેદ છે. અર્થ તો એક જ છે. સ્પર્શનાવગ્રહમાં “બહુનું અવગ્રહ” આ પ્રમાણે - શય્યામાં બેસેલો પુરુષ ત્યાં રહેલ “સ્ત્રી, પુષ્પ, ચંદન, વસ્ત્રાદિ બહુ ઘણા) સ્પર્શને એક-એક ભેદથી અનુભવે છે જેમ કે “આ સ્ત્રીનો સ્પર્શ, આ તેમાં લાગેલા પુષ્પોનો સ્પર્શ, આ તેના ગાત્રમાં લાગેલા ચંદનનો સ્પર્શ, આ તેણે પહેરેલ વસ્ત્રનો સ્પર્શ,' આ કટિબંધ-અલંકારનો સ્પર્શ ઈત્યાદિ જુદી-જુદી જાતિવાળા ઘણાં સ્પર્શોને ગ્રહણ કરે છે. નૈશ્ચચિક અને વ્યવહારિક અવગ્રહને ઓળખીએ ૪ શંકા :- અવગ્રહનો કાળ એક સમયનો જ શાસ્ત્રમાં બતાવ્યો છે. એક સમયમાં તમે કહ્યા પ્રમાણે બહુ આદિરૂપ અવગ્રહ ન ઘટી શકે ? કારણ કે એક સમયે તો ખૂબ અલ્પકાલીન છે. ૨. સત્યાર્થ* Tી ૨. નાચં તોપ મુ. (ાં ભ) રૂ. તેત્રાશ્રિત: રાAT ૪. પુwવનવસ્ત્રા" નાં માં. ૬. ડગે જ તન્ન મુ. ( માં) ૬. વરસના = યુદ્ધ ટિમૂળમિત્યર્થ | ૭. વંદુરસ્પર્શે TAL Page #285 -------------------------------------------------------------------------- ________________ २०० • बहु-बहुविधावग्रहस्वरुपप्रकाशनम् • भाष्य - बह्वगृह्णाति अल्पमवगृह्णाति । बहुविधमवगृह्णाति एकविधमवगृह्णाति तत्र नैश्चयिको नाम सामान्यपरिच्छेदः, स चैकसामयिकः शास्त्रेऽभिहितः, ततो नैश्चयिकादनन्तरमीहैवमात्मिका प्रवर्तते-किमेष स्पर्श उतास्पर्श इति, तस्याश्चानन्तरोऽपायः स्पर्शोऽयमिति, अयं चापायः अवग्रह ईत्युपचर्यते, आगामिनो भेदानङ्गीकृत्य यंस्मादेतेन सामान्यमवच्छिद्यते। यतः पुनरेतस्मादीहा प्रवर्तिष्यते कस्यायं स्पर्शः ? पुनश्चापायो भविष्यत्यस्यायमिति, अयमपिं चापायः पुनरवग्रह इत्युपचर्यते, अतोऽनन्तरवर्तिनीमीहामपायं चाश्रित्य एवं यावदस्यान्ते निश्चय उपजातो भवति, यंत्रापरं विशेषं नाकाङ्क्षतीत्यर्थः । अपाय एव भवति न तत्रोपचार इति । अतो य ऍष औपचारिकोऽवग्रहस्तमङ्गीकृत्य बहु अवगृह्णातीत्येतदुच्यते, नत्वेकसमयवर्तिनं नैश्चयिकमिति, एवं बहुविधादिषु सर्वत्रौपचारिकाश्रयणाद् व्याख्येयमिति । सम्प्रति बह्वित्यस्य प्रतिपक्षं तत्त्वार्थाधिगमसूत्रम् १/१६ હેમગિરા ભાષ્યાર્થ :- બહુ અવગ્રહ કરે, અલ્પ અવગ્રહ કરે, બહુવિધ અવગ્રહ કરે, એકવિધ અવગ્રહ કરે, જવાબ :- તમારી શંકા વ્યાજબી છે. કિન્તુ અવગ્રહ બે પ્રકારના છે. ૧. નૈૠયિક અને ૨. વ્યવહારિક. નૈૠયિક-અવગ્રહ સામાન્યનો પરિચ્છેદ કરનાર છે. તે એક સમયવાળો છે તેમ શાસ્ત્રમાં કહેલું છે. આ નૈયિક અવગ્રહ બાદ અનંતર સમયમાં આવા પ્રકારની ઈહા પ્રવર્તે છે કે શું આ સ્પર્શ છે કે અસ્પર્શ ? ત્યારબાદ ‘આ સ્પર્શ જ છે’ એવો.નિશ્ચય (અપાય) થાય છે. આવો અપાય પણ અવગ્રહરૂપ છે, તેમ ઉપચારથી (વ્યવહારથી) કહી શકાય. કારણ કે આ અપાય જ્ઞાનમાં એના આગામી ભેદની અપેક્ષાએ સામાન્યનો જ બોધ કરાય છે તેમ કહી શકાય કેમ કે ‘આવું જ્ઞાન થયા બાદ આ સ્પર્શ કોનો છે ? એવી ઇહા થવાની. ત્યાર બાદ ‘અમુકનો જ આ સ્પર્શ છે, તેવું અપાય જ્ઞાન પણ થશે. વળી આના પછી થનાર ઈહાની અપેક્ષાએ આ અપાય પણ અવગ્રહ તરીકે ઉપરિત થઇ શકે અર્થાત્ અવગ્રહ કહી શકાય. આ રીતે આગામી વિશેષ જ્ઞાન જેમ જેમ થતાં જાય તેમ તેમ પૂર્વ પૂર્વનું જ્ઞાન સામાન્ય ગણાતું હોવાથી અવગ્રહરૂપ કહી શકાય. આ પ્રમાણે આગળ વધતાં છેલ્લું એવું જ્ઞાન આવે કે જેના પછી કોઈ નવી વિશેષ જ્ઞાનની આકાંક્ષા- ઈહા ન થઈ શકે. તે છેલ્લો નિશ્ચય ‘અપાય’ જ સમજવો. અવગ્રહ નહિં. કારણ કે આ અંતિમ નિશ્ચય અપાયમાં કોઈ અવગ્રહનો ઉપચાર થઈ શકતો નથી. પ્રસ્તુતમાં તો ઔપચારિક અવગ્રહોને અંગીકાર કરીને જ ‘બહુનો અવગ્રહ કરે’ છે, એવો પ્રયોગ થયો છે. એક સમયવાળા નૈૠયિક અવગ્રહ ની અપેક્ષાએ આ પ્રયોગ નથી કરાયો. આ જ રીતે બહુવિધ વગેરેમાં પણ સર્વત્ર ઔપચારિકનો આશ્રય કરવા થકી વ્યાખ્યા કરવી. હવે ‘દુ'ના પ્રતિપક્ષીને કહે છે. ૧. ફ્યુષ્યતે TA.1 ર્. ચચયામયમિ" સં./ રૂ. યદ્યાં ચા. | ૪. વં સૌપ" પાA.I Page #286 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • क्षिप्रानिश्रितावग्रहमीमांसा. २०१ ___ भाष्य- क्षिप्रमवगृह्णाति । चिरेणावगृह्णाति। *अनिश्रितमवगृह्णाति निश्रितमवगृह्णाति। कथयति- अल्पमवगृह्णातीत्यनेन, यदा तेषामेव योषिदादिस्पर्शानां यं किञ्चिदेकं स्पर्शमवगृह्णाति अन्यान् सतोऽपि क्षयोपशमापकर्षात् न गृह्णाति तदाल्पम्- एकमवगृह्णातीत्युच्यते। बहुविधमवगृह्णातीति । बढ्यो विधा यस्य स बहुविधः तमवगृह्णाति । बहुविधो नाम स एव योषिदादिस्पर्श एकैकः शीतस्निग्धमृदुकठिनादिरूपो यदाऽवगृह्यते तदा बहुविधं गुणैर्भिन्नं स्पर्शं परिच्छिन्दन् तज्ज्ञानं बहुविधमवगृह्णातीत्युच्यते । यदा तु योषिदादिस्पर्शमेवैकगुणसमन्वितं शीतोऽयमिति वा स्निग्धोऽयमिति वा मृदुरयमिति वेत्येवमवच्छिनत्ति तदा एकविधमवगृह्णातीत्युच्यते । तमेव भूयो योषिदादिस्पर्शमाशु स्वेनात्मना यदाऽवच्छिनत्ति तदा क्षिप्रमवगृह्णातीति भण्यते । ___यदा तु तमेव योषिदादिस्पर्श स्वेनात्मनाऽवच्छिनत्ति बहुना कालेन तदा चिरेणावगृह्णातीत्युच्यते । चिरेणेति बहुना कालेन । अनिश्रितमवगृह्णातीति निश्रितो लिङ्गप्रमितोऽभिधीयते, यथा यूथिकाकु – હેમગિરા – ભાષ્યાર્થ - શીઘ્રતાથી અવગ્રહ કરે, લાંબાકાળે અવગ્રહ કરે. અનિશ્રિત અવગ્રહ કરે, નિશ્રિત અવગ્રહ કરે. અલ્પ અવગ્રહ :- જયારે સ્ત્રી આદિના ઘણા સ્પર્શેમાંથી તેવા પ્રકારના કોઈ એક જ સ્પર્શનું પ્રહણ કરે અને ક્ષયોપશમની મંદતાના લીધે અન્ય વિષયો ઉપસ્થિત હોવા છતાં તેઓનું ગ્રહણ ન થઈ શકે ત્યારે આ અલ્પ-એક સ્પર્શને જ ગ્રહણ કરે છે.” એ વિકલ્પ સમજવો. બહુવિધ અવગ્રહ - ઘણા પ્રકારે અવગ્રહ કરે તે “બહુવિધ અવગ્રહ’ કહેવાય. તે જ સ્ત્રીઆદિ સ્પર્શીમાં શીતળતા, સ્નિગ્ધતા, મૃદુતા, કાઠિન્ય આદિ પ્રકારો જયારે અવગૃહીત થાય ત્યારે બહુ પ્રકારના ગુણોથી ભિન્ન ભિન્ન એવા સ્પર્શને જાણતું તે જ્ઞાન “બહુવિધ અવગ્રહ’ કહેવાય. એકવિધ અવગ્રહ - યોષિતાદિ સ્પર્શમાં જ્યારે એક ગુણ સમન્વિત અવગ્રહ જ્ઞાન થાય. જેમકે- આ શીત છે, આ સ્નિગ્ધ છે, આ મૃદુ છે, એવું કોઈ એક માત્ર ગુણયુક્ત જ્ઞાન થાય તે જ્ઞાન એકવિધ અવગ્રહ કહેવાય. (અલ્પ અવગ્રહમાં એકમાત્ર દ્રવ્યની વિવિક્ષા હતી જ્યારે અહીં ગુણની = પર્યાયની પ્રધાન વિવેક્ષા છે.) પ્રિ અવગ્રહ :- તે જ સ્ત્રી આદિના સ્પર્શને જ્યારે (જીવ) આપમેળે શીઘ્રતાથી જાણે ત્યારે ક્ષિપ્ત અવગ્રહ કરે છે તે પ્રમાણે કહેવાય | ચિર અવગ્રહ - તે જ ઉપરોકત સ્પર્શને જીવ ઘણા સમય વડે જાણે ત્યારે તેને “ચિરકાળ' વડે અવગ્રહણ કરે છે તેમ કહેવાય. અનિશ્રિત અવગ્રહ :- નિશ્રિત એટલે અમુક નિશાનીઓથી ઓળખાતી વસ્તુ. જેમકે યુથિકા કુસુમ = ચમેલી = જુઈના પુષ્પનો અતિશીતળ, કોમળ અને સ્નિગ્ધાદિ સ્પર્શ જે. પૂર્વે અનુભવાયો *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૦ Page #287 -------------------------------------------------------------------------- ________________ २०२ • उक्तावग्रहानुक्तावग्रहख्यापने प्रयोजनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/१६ सुमानामत्यन्तशीतमृदुस्निग्धादिरूपः प्राक् स्पर्शोऽनुभूतस्तेनानुमानेन लिङ्गेन तं विषयं न यदा परिच्छिन्दत् तज्ज्ञानं प्रवर्तते तदा अनिश्रितं अलिङ्गमवगृह्णातीत्युच्यते । यदा त्वेतस्मादाख्याताल्लिङ्गात् परिच्छिनत्ति निश्रितं तदा स लिङ्गमवगृह्णातीति भण्यते । _ 'उक्तमवगृह्णातीत्ययं तु विकल्पः श्रोत्रावग्रहविषय एव न सर्वव्यापीति. यत उक्तमुच्यते शब्दः स चाप्यक्षरात्मकः तमवगृह्णातीति । अनुक्तस्तूक्तादन्यो “नञिवयुक्तमन्यसदृशाधिकरणे तेथाह्यर्थगतिः" (परिभाषेन्दुशेखरपरिभाषा ७५) इति अनया कल्पनया शब्द एवानक्षरात्मकोऽभिधीयते तमवगृहण्ताति अनुक्तमवगृह्णातीति भण्यते। अव्याप्तिदोषभीत्या चौपरैरिमं विकल्पं प्रोज्झ्य अयं - હેમગિરા – હતો તે અનુભૂત સ્પર્શ વડે અનુમાન (લિંગ–ચિહ્ન)થી જો પ્રસ્તુત વિષયને ન જાણે અર્થાત્ પૂર્વે જાણેલ લિંગ (હેતુ) વિના જ વિષયનું પરિચ્છેદ કરતું જ્ઞાન જયારે પ્રવર્તે ત્યારે તે જ્ઞાન અનિશ્રિત અવગ્રહ કહેવાય. નિશ્રિત અવગ્રહ - જ્યારે હમણાં કહેલા લિંગ=હેતુ (નિશ્રા)થી જ્ઞાન થાય ત્યારે નિશ્રિત જ્ઞાન અર્થાત લિંગ અવગ્રહ કહેવાય. ઉક્ત-અનુક્ત પણ નિશ્ચિત-અનિશ્ચિતની અંતર્ગત ૪ ઉક્ત અવગ્રહ - ‘ઉક્તનો અવગ્રહ કરે છે એ વિકલ્પ શ્રોત્રેન્દ્રિયના અવગ્રહરૂપ વિષયમાં જ પ્રવર્તે છે, પણ સર્વ ઈન્દ્રિયોમાં વ્યાપક નથી. ‘ઉક્ત' એટલે શબ્દ, તે પણ અક્ષરાત્મક શબ્દ જ અનફરાત્મક(ઈશારા આદિ) નહીં. એવા અક્ષરાત્મક શબ્દનો અવગ્રહ કરે તે ઉકત અવગ્રહ કહેવાય. અનુક્ત અવગ્રહ :- ઉક્તથી જે અન્ય હોય તે “અનુક્ત' કહેવાય. {‘પરિભાષેન્દુ શેખર પરિભાષા-૭૫માં કહ્યું છે કે + નથી યુક્ત પદથી ભિન્ન જે પદ લેવું હોય તે તે (નમ્ યુક્ત પદ)ના “સાદેશ' અર્થમાં હોવું જોઈએ. એ રીતે ગ્રહણ થાય તો જ અર્થની ગતિ (બોધ) થાય. બીજી રીતે કરીએ તો અર્થ બોધ ન થઈ શકે. જેમકે “અબ્રાહ્મણ' એટલેથી બ્રાહ્મણ સિવાયના, ઘટ પટ આદિ અર્થ પણ કોઈ ગ્રહણ કરે. પણ તેવું ન થાઓ માટે “સદશ અર્થનું ગ્રહણ ઉક્તપરિભાષામાં છે' આશય એ છે કે બ્રાહ્મણએ જાતિ વિશેષ હોવાથી “અબ્રાહ્મણ પદથી પણ તત્સદશ અન્ય કોઇ જાતિ વિશેષ ક્ષત્રિયાદિનું જ ગ્રહણ કરવું એ જ રીતે પ્રસ્તુતમાં “ઉક્ત તરીકે શબ્દ છે તો અનુક્ત (વિપરીત) તરીકે તે જ શબ્દના સદશ- “અનક્ષરાત્મક” શબ્દ (ઈશારા વગેરે)નું ગ્રહણ કરવું. ભાવાર્થ એ કે આ અનક્ષરનું ગ્રહણ કરે તે “અનુક્ત- અવગ્રહણ કરે છે તેમ કહેવાય. માત્ર શ્રોત્રેન્દ્રિયના વિષયમાં જ આ ઉક્ત-અનુક્ત અવગ્રહ ઘટશે. પરંતુ અન્ય સ્પર્શનાદિ ઈન્દ્રિયોમાં નહીં ઘટે એવા અવ્યાપ્તિ દોષના ભયથી કેટલાંક આ (ઉક્તના) વિકલ્પને છોડી “નિશ્ચિત(અર્થ)નો અવગ્રહ કરે છે' એ વિકલ્પ સ્વીકારે છે જે ભાષ્યમાં કહેલ છે. १. तत्सादृश्यमभावश्च तदन्यत्वं तदल्पता। अप्राशस्त्यं विरोधश्च नअर्था षट् प्रकीर्तिता।। (नागेशभट्टरचित परिभाषेन्दुशेखर૭૬ સ્મિાષાથી ટીપm) ૨. તત્સાહ્ય* વા.. રૂ. દ્રવ્ય રનંટિને.... | T. ર૬ ટિ.૨૪ Page #288 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • असन्दिग्धध्रुवावग्रहपरामर्शः • २०३ भाष्य- 'असन्दिग्धमवगृह्णाति सन्दिग्धमवगृह्णाति । ध्रुवमवगृह्णाति अध्रुवमवगृह्णाति । इत्येव - મીઠાવીનાપિ વિદ્યાત્ ।।૧૬।। विकल्प उपन्यस्तो निश्चितमवगृह्णातीति निश्चितं सकलसंशयादिदोषरहितमिति, यथा तमेव योषिदादिस्पर्शमवगृह्णत् ज्ञानं योषित एव पुष्पाणामेव चन्दनस्यैवेत्येवं यदा प्रवर्तते तदा निश्चितमवगृह्णातीत्युपदिश्यते। अनिश्चितमवगृह्णातीति च कदा व्यपदिश्यते ? । यदा तमेव स्पर्शं संशयापन्नः परिच्छिनत्ति स्पर्शोऽयं भवति एवं तु न निश्चिनोति योषित एवायं विलोमधर्मादेरपीदृशो भवति स्पर्श इति संशयप्रादुर्भावात् । ध्रुवमवगृह्णातीति । ध्रुवमत्यन्तं सर्वदेत्यर्थः । यदा यदा तस्य तेन स्पर्शेन योगो भवति योषिदादिना तदा तदा तमर्थमविच्छनत्तीत्यर्थः । एतदुक्तं भवति सति चोपयोगे यदाऽसौ विषयः स्पर्शाख्यः स्पृष्टो भवति तदा तमवगृह्णाति एवम् अध्रुवमवगृह्णातीति । सतीन्द्रिये सति चोपयोगे सति च विषयसम्बन्धे कदाचित् तं विषयं तथा परिच्छिनत्ति कदाचिन्नेत्येतदध्रुवमवगृह्णातीत्युपदिश्यते । एवमित्यनेनैतत् कथयति- यथा विषयस्य बह्वादेर्भेदाद् द्वादशप्रकारोऽवग्रहोऽभिहितः क्षयोप→ હેમગિરા – ભાષ્યાર્થ :- અસંદિગ્ધ અવગ્રહ કરે, સંદિગ્ધ અવગ્રહ કરે, ધ્રુવ અવગ્રહ કરે, અધ્રુવ અવગ્રહ કરે. આ પ્રમાણે ઈહાદિમાં સમજી લેવું. ૫૧૬૫ નિશ્ચિત અવગ્રહ :- નિશ્ચિત એટલે સકળ સંશયાદિ દોષથી રહિત એવું જ્ઞાન. તે આ રીતે કે તે જ સ્ત્રી આદિના સ્પર્શને અવગ્રહણ કરતું જ્ઞાન જ્યારે આ સ્ત્રીનો જ સ્પર્શ છે, આ પુષ્પનો જ સ્પર્શ છે, ચંદનનો જ છે, ઇત્યાદિ રૂપે પ્રવર્તે ત્યારે આ નિશ્ચિતને અવગ્રહણ કરનારું છે તે પ્રમાણે કહેવાય. શંકા :- ‘અનિશ્ચિતનો અવગ્રહ કરે છે એવો વ્યપદેશ ક્યારે થાય ?' જવાબ :- જ્યારે તે જ (યોષિતાદિનો) સ્પર્શનો બોધ સંશયયુક્ત હોય ત્યારે અનિશ્ચિત અવગ્રહ જાણવો. આ અવગ્રહમાં સ્પર્શ છે, એવું જ્ઞાન થાય છે. આવો સ્પર્શ તો (સ્ત્રી આદિથી) વિરોધિ ધર્મવાળી વસ્તુઓમાંય જોવા મળે છે.' આવો સંશયનો પ્રાદુર્ભાવ થયો હોવાથી ‘સ્ત્રીનો જ સ્પર્શ છે,’ એવું નિશ્ચિત નથી. ધ્રુવ અવગ્રહ :- ધ્રુવ એટલે અત્યંત (=સર્વદા), જ્યારે જ્યારે તે-તે વસ્તુનો સ્પર્શ થાય ત્યારે ત્યારે તે-તે (સ્ત્રીઆદિ)ને ઓળખી લે છે. આશય એ છે કે વસ્તુ વિશેષના ઉપયોગમાં વર્તતા જીવને જ્યારે તે વસ્તુનો સ્પર્શ થાય ત્યારે તે વિષય સંબંધી જ્ઞાન ગ્રહણ કરી લે તેને ધ્રુવ-અવગ્રહ કહેવાય. અધ્રુવ અવગ્રહ :- ઈન્દ્રિય છતેં ઈન્દ્રિયનો ઉપયોગ છતે તેમજ વિષયનો સંબંધ છતે ક્યારેક તે વસ્તુને જાણે, ક્યારેક ન પણ જાણે, તેને અધ્રુવ- અવગ્રહ કહેવાય. . “અનુમવધૃતિ, ઉમવįાતિ" A.ત્તિ. I Page #289 -------------------------------------------------------------------------- ________________ २०४ • अवग्रहादीनां विषयप्रतिपादनम् . तत्त्वार्थाधिगमसूत्रम् १/१७ સૂત્રમ્- વાર્થ0 T-૧૭ના भाष्य- अवग्रहादयो मतिज्ञानविकल्पा अर्थस्य भवन्ति ।।१७।। शमोत्कर्षापकर्षाद् एवम् ईहादीनामपि ईहापायधारणानामपि जानीयाद्, बह्वीहते अल्पमीहते बहुविधमीहते एकविधमीहते क्षिप्रमीहते चिरेणेहते अनिश्रितमीहते निश्रितमीहते उक्तमीहते अनुक्तमीहते, द्वितीयविकल्पे निश्चितमीहते सन्दिग्धमीहते ध्रुवमीहते अध्रुवमीहते । एवमपायेऽपि बह्वपैतीत्यादयो द्वादश विकल्पाः, धारणायां च बहु धारयतीत्यादयो द्वादशैव, एवमवग्रहादीनां स्वस्थाने द्वादशविर्धम् ।।१६।। . ग्राह्यभेदाद् भेदं प्रतिपाद्येदानीमेषामेवावग्रहादीनां विषयं निर्धारयन्नाह- अर्थस्येति । कस्य विषयस्य ग्राहका अवग्रहादय इति मन्येथास्त्वम् ?। अर्थस्येति ब्रूमः। अर्थश्च स्पर्शरसगन्धवर्णशब्दात्मकः तस्य स्पर्शादेरर्थस्य अवग्रहादयोऽवच्छेदका मतिज्ञानविकल्पा: मतिज्ञानस्येन्द्रियादिभेदेनाविभक्तस्य विकल्पा: अंशा इत्यर्थः । तदेवे विभज्यमानमेभिर्भेदैरवतिष्ठत इति यदि तर्हि स्पर्शादेविषयस्य - હેમગિરા સુત્રાર્થ - અવગ્રહાદિ એ અર્થ (પદાર્થ)ના ગ્રાહક છે. ૧-૧ ભાષ્યાર્થ :- મતિજ્ઞાનના અવગ્રહાદિ વિકલ્પો અર્થના ગ્રાહક હોય છે તેમ સમજવું. ઈહા આદિના પણ બહુ આદિ ૧૨ પ્રકાર છ ભાષ્યમાં “વ અવ્યય આ વાત સૂચવે છે કે આ પ્રમાણે જેમ બહુ આદિ વિષયના ભેદે અવગ્રહના બાર પ્રકારો કહ્યાં તેમ ક્ષયોપશમના આધિય અને મંદતાને લીધે ઈહા, અપાય, ધારણામાં પણ બાર-બાર ભેદો કરવા જેમકે – ૧. ઘણા વિષયની ઈહા કરે. ૨. અલ્પવિષયની ઈહા કરે. ૩. બહુવિધની ઈહા કરે. ૪. એકવિધ ઈહા કરે. ૫. શીધ્ર ઈહા કરે. ૬. ચિર ઈહા કરે. ૭. અનિશ્રિત ઈહા કરે. ૮. નિશ્રિત ઈહા કરે. આ બેના બીજા વિકલ્પો ઉક્ત ઈહા કરે, અનુક્ત ઈહા કરે. ૯. નિશ્ચિત ઈહા. ૧૦. સંદિગ્ધ ઈહા છે. તથા ૧૧. ધ્રુવ ઈહા કરે અને ૧૧. અધ્રુવ ઈહા કરે. આ જ રીતે અપાય, ધારણામાં પણ ૧૨ ભેદો કરવા. આ રીતે અવગ્રહાદિના સ્વસ્વસ્થાનમાં એક-એકના બાર ભેદો પૂર્ણ થયા. ૧૬ll અવતરણિકા :- ગ્રાહ્ય (બહુઆદિ)ના ભેદો થકી અવગ્રહાદિના ભેદોનું પ્રતિપાદન કરીને હવે એ જ અવગ્રહાદિના વિષયનું નિર્ધારણ કરતા કહે છે. પ્રશ્ન :- આપ અવગ્રહાદિને કયા વિષયના ગ્રાહક માનો છો ? જવાબ :- અવગ્રહાદિને અર્થ રૂપ વિષયના ગ્રાહક માનીએ છીએ. અર્થ એટલે સ્પર્શ, રસ, ગબ્ધ, વર્ણ, શબ્દ. આ સ્પર્ધાદિ-અર્થના જ્ઞાપક અવગ્રહાદિ છે. આ અવગ્રહાદિ ઈન્દ્રિય-અનિન્દ્રિયાદિ ભેદો વડે અવિભક્ત એવા મતિજ્ઞાનના વિકલ્પો અંશો છે. * દ્રવ્ય પર્યાય પરસ્પર અવિનાભાવી # પ્રશ્ન :- જો ઇન્દ્રિયાદિ ભેદ વાળુ આ મતિજ્ઞાન જ અવગ્રહાદિ ભેદે વિભક્ત થઈને રહ્યું ૨. “વિધતમ્ મુ. (ઉં, માં) [ ૨. તે મુ.TA.. Page #290 -------------------------------------------------------------------------- ________________ • गुणग्रहणे द्रव्यग्रहणमवश्यम्भावि • २०५ ग्राहकाः अवग्रहादयोऽभ्युपगम्यन्ते न तर्हि द्रव्यस्य ज्ञानं चक्षुरादिजं किञ्चिद् ग्राहकं समस्ति छाद्मस्थिकम् ? स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् उच्यते स्पर्शादयो द्रव्यपर्यायाः, पर्यायग्रहणाच्च द्रव्यमवच्छिन्नमेवावसातव्यं, तेन रूपेण द्रव्यस्यैवभवनात्, यतो 'न द्रव्यवियुताः पर्यायाः, पर्यार्यविरहितं वा द्रव्यम्, अन्यतरानुपलब्धावन्यतरस्यानुपलब्धेः। प्रतीन्द्रियप्राप्त्या द्रव्यस्यैव रूपादिविंशेषणभाक्त्वात्, विवक्षावशाच्च प्रधानगुणभावाभ्युपगमः प्रतिपद्यते जैनैः, अतः स्पर्शादिग्रहणे द्रव्यग्रहणमवश्यंभावि द्रव्यग्रहणे वा स्पर्शादिग्रहणम्, अन्योन्यानुगमात् । अर्थस्य= स्पर्शादेः सामान्यानिर्देश्यस्वरूपस्यनामादिकल्पनारहितस्य अवग्रहो ग्राहकः तस्यैवस्पर्शादेः किमयं स्पर्श उतास्पर्श इत्येवं परिच्छेदिका ईहा, तस्यैव स्पर्शोऽयमित्येवं परिच्छेदकोऽपायः, तस्यैवं स्पर्शादेरर्थस्य परिच्छिन्नस्योत्तरकालमविस्मृतिर्या सा धारणा । एवं रसादिष्वपि प्रत्येकमवग्रहादयो योज्याः । इदं च साधारणमवगम्यम्- अवग्रहादय एवार्थस्य मतिज्ञानविकल्पा ग्राहकाः नान्यो હેમગિરા છે તેમ કહીએ તો સ્પર્શાદિ ગુણો(પર્યાય)નું જ જ્ઞાન જીવોને થશે કારણ કે આ અવગ્રહાદિ સ્પર્શાદિ વિષય(પર્યાય)ના જ ગ્રાહક હોય છે અને તેમ થવાથી છાદ્ધસ્થિક એવું ચક્ષુ આદિથી ઉત્પન્ન થતું જ્ઞાન દ્રવ્યનું ગ્રાહક નહીં થાય. અર્થાત્ ચક્ષુઆદિ ઇન્દ્રિયો (મતિજ્ઞાન)એ દ્રવ્યના ગ્રાહક તરીકે સિદ્ધ નહીં થાય. જવાબ :- સ્પર્શદિ એ દ્રવ્યના પર્યાયો છે. પર્યાય ગ્રહણ કરવાથી દ્રવ્યનું ગ્રહણ થઈ જ જાય છે. કારણ કે તે તે પર્યાયરૂપે દ્રવ્ય જ પલટાય છે ખરેખર પર્યાયો ક્યારે પણ દ્રવ્ય વિના ન હોય. અથવા પર્યાયરહિત દ્રવ્ય પણ ન હોય. દ્રવ્યની અનુપલબ્ધિમાં પર્યાયની અને પર્યાયની અનુપલબ્ધિમાં દ્રવ્યની અનુપલબ્ધિ હોય. રૂપાદિ વિશેષણથી સંયુક્ત દ્રવ્ય જ હોવાથી દરેક ઈન્દ્રિયથી રૂપાદિનું ગ્રહણ થતાં તેનાં દ્રવ્યનું ગ્રહણ અવશ્ય થાય છે. કારણ કે તે રૂપાદિવાળા દ્રવ્ય જ હોય છે. જ્યાં જેવી વિવક્ષા હોય ત્યાં તે મુજબ દ્રવ્ય કે ગુણની પ્રધાનતા અથવા ગૌણતા જૈનો સ્વીકારે છે. તેથી સ્પર્શાદિ પર્યાયના ગ્રહણમાં દ્રવ્યનું ગ્રહણ અને દ્રવ્યના ગ્રહણમાં સ્પર્શાદિનું ગ્રહણ અવશ્ય થઈ જાય છે. કારણ કે દ્રવ્ય અને ગુણ એકબીજા સાથે સંકલિત છે. સામાન્યથી અનિર્દેશ્ય સ્વરૂપવાળા, નામાદિ ક્લ્પનાથી રહિત એવા સ્પર્શાદિ અર્થોનો ગ્રાહક અવગ્રહ છે. આ જ સ્પર્શોદિમાં ‘આ સ્પર્શ' છે કે અસ્પર્શ છે ? એવું જ્ઞાન કરનાર ઈહા છે. અને તેમાં આ સ્પર્શ જ છે, એવો બોધ કરાવનાર અપાય છે. આ જાણેલા અર્થની ઉત્તરકાળમાં જે અવિસ્મૃતિ તેનું નામ ધારણા છે. આ રીતે રસાદિ વિશે પણ અવગ્રહ ઇહાદિ દરેકને યોજવા છુ. તુલના- ન વવિનું વિતત્તા ય પખ્તવા ન~િ (સમ્મતિતર્ક)। ૨. યદિ સં.મા.રા./ રૂ. "વિશેષેળ" રા./ Page #291 -------------------------------------------------------------------------- ________________ २०६ • વ્યગ્નનસ્ય ગ્રાહળ સવપ્રદ વ છે સૂત્રમ્- વ્યગ્નનસ્યાવગ્રહઃ ||?-૮।। भाष्य - व्यञ्जनस्यावग्रह एव भवति नेहादयः । तत्त्वार्थाधिगमसूत्रम् १/१८ મતિજ્ઞાનાંશ કૃતિ ||૧૭ || अथ किमन्योऽप्यस्ति कश्चिन्मतिज्ञानांशो योऽर्थस्य ग्राहको न भवतीतिनियमेनापास्यते ?। उच्यते— अस्ति, यः सामान्यमात्रग्राहिणोऽप्यवग्रहादुक्तस्वरूपादत्यन्तमलीमसरूपोऽवग्रहइति । तर्हि कस्य ग्राहक इति ? । उच्यते - व्यञ्जनस्यावग्रह इति । तत्र व्यज्यतेऽनेनार्थ इति व्यञ्जनं सन्तमसावस्थित घटरूपप्रदीपादिवत्, तत् पुनर्व्यञ्जनं संश्लेषरूपं यदिन्द्रियाणां स्पर्शादीनामुपकरणाख्यानां स्पर्शाद्याकारेण परिणतानां पुद्गलद्रव्याणां च यः परस्परं संश्लेषस्तद्व्यञ्जनं, तस्य व्यञ्जनस्यावग्रह एवैको भवति ग्राहकः । का भावनेति चेत् ? उच्यते यदोपकरणेन्द्रियस्य स्पर्शनादेः पुद्गलैः स्पर्शाद्याकारपरिणतैः सम्बन्ध उपजातो भवति न च किमप्येतदिति गृह्णाति किन्त्वव्यक्तविज्ञानोऽसौ सुप्त-मत्तादिसूक्ष्मावबोधसहितपुरुषवदिति तदा तैः पुद्गलैः स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टैर्या च यावती → હેમગિરા સૂત્રાર્થ :- અવગ્રહ વ્યંજનનો ગ્રાહક હોય છે. ૧-૧૮ ભાષ્યાર્થ :- વ્યંજનનો અવગ્રહ જ થાય છે. આ વ્યંજનના ઈહાદિ નથી થતાં. સામાન્યથી એમ સમજવું કે- “મતિજ્ઞાનના અવગ્રહાદિ વિકલ્પ-અંશો જ અર્થના ગ્રાહક છે.” આ સિવાયનો મતિજ્ઞાનનો અન્ય અંશ અર્થનો ગ્રાહક નથી. ૧૭ ૫ - અવતરણિકા · શંકા :- (તમે કહ્યું કે અવગ્રહાદિ જ અર્થના ગ્રાહક છે. બીજા નહીં) તો શું બીજા કોઈ મતિજ્ઞાનના અંશો છે કે જેનો તમે નિયમા નિષેધ કરો છો ? સમાધાન :- હા, છે. ઉપર કહેલ જે સામાન્ય માત્રનો ગ્રાહી અવગ્રહ છે એ અવગ્રહ કરતાં પણ અત્યંત મલીન સ્વરૂપવાળો (મંદ ક્ષયોપશમવાળો) જે અવગ્રહ છે. (તે પણ મતિજ્ઞાનનો અંશ છે.) * વ્યંજનનો ગ્રાહક માત્ર અવગ્રહ * શંકા :- તો તે અવગ્રહ કોનો ગ્રાહક બને છે ? જવાબ :- જેમ ગાઢ અંધકારમાં રહેલ ઘટરૂપને પ્રદીપ અડકે તેમ જેના વડે ઘટાદિ અર્થ સ્પર્શાય તે વ્યંજન કહેવાય. વ્યંજન સંશ્લેષ કે સંબંધરૂપ હોય છે. વળી આ સંશ્લેષરૂપ વ્યંજન કેવું છે તે જણાવતા કહે છે કે સ્પર્શનાદિ ઉપકરણ-ઈન્દ્રિયોનું સ્પર્શદ આકારે પરિણત થયેલ પુદ્ગલ દ્રવ્યોની સાથે પરસ્પર જોડાણ થવા રૂપ જે સંશ્લેષ=સંબંધ તે વ્યંજન’. આ વ્યંજનનો ગ્રાહક એક માત્ર અવગ્રહ જ છે. - આની ભાવના વિસ્તાર આ મુજબ સમજી શકાશે → જ્યારે સ્પર્શાદિ આકાર રૂપે પરિણત થયેલા પુદ્ગલો સાથે સ્પર્શન આદિ ઉપકરણ- ઈન્દ્રિયનો સંબધ થાય, ત્યારે આ જીવ (સર્વ પ્રથમ) કાંઈ પણ બોધ ગ્રહણ કરતો નથી. પરંતુ સૂતેલા કે મત્ત થયેલા પુરુષના અતિ સૂક્ષ્મ બોધની જેમ Page #292 -------------------------------------------------------------------------- ________________ २०७ स्वोपजभाष्य-टीकालङ्कृतम् • અવગ્રહસ્ય ઉમે છે - भाष्य- एवं द्विविधोऽवग्रहो व्यञ्जनस्यार्थस्य च। ईहादयस्त्वर्थस्यैव । ।१८ ।। च विज्ञानशक्तिराविरस्ति सैवंविधा विज्ञानशक्तिरवग्रहाख्या, तस्य स्पर्शनाद्युपकरणेन्द्रियसंश्लिष्टस्पर्शाद्याकारपरिणतपुद्गलराशेर्व्यञ्जनाख्यस्य ग्राहिकाऽवग्रह इति भयंते। तेनैतदुक्तं भवति- स्पर्शनाधुपकरणेन्द्रियसंश्लिष्टाः स्पर्शनाद्याकारपरिणताः पुद्गलाः व्यञ्जनं भण्यन्ते, विशिष्टार्थावग्रहकारित्वात्, तस्य व्यञ्जनस्य परिच्छेदकोऽव्यक्तोऽवग्रहो भण्यते, अपरोऽपि तस्मान्मनाक निश्चिततरः किमप्येतदित्येवंविधः सामान्य परिच्छेदोऽवग्रहो भण्यते ततः परमीहादयप्रवर्तन्ते, अतः सूक्तं व्यञ्जनस्यावग्रह एव अत्यन्तमलीमसपरिच्छेदक इति, नेहादयः, ईहापायधारणास्तस्य व्यञ्जनस्य ग्राहिका न भवन्ति, स्वांशे भेदमार्गण-निश्चय-धारणाख्ये तासां नियतत्वात् । ___एवमुक्तेन प्रकारेण, सूत्रद्वयाभिहितेनेत्यर्थः। द्विविध इति च। विषयस्य द्विरूपत्वात् द्विविध - હેમગિરા - ભાષ્યાર્થ :- આમ કુલ બે પ્રકારના અવગ્રહ થયા ૧. વ્યંજનનો અને ૨. અર્થનો. ઈહાદિ તો અર્થના જ હોય. ૧૮ અવ્યક્ત જ્ઞાનવાળો થાય છે. આ અવસ્થામાં સ્પર્શન આદિ ઉપકરણ ઈન્દ્રિયોથી સંશ્લિષ્ટ જે પુદ્ગલો છે તેના વડે જે વિજ્ઞાન શક્તિ અને જેટલી વિજ્ઞાન શક્તિ પ્રગટ થાય તેવા પ્રકારની વિજ્ઞાન શક્તિ અવગ્રહ નામે ઓળખાય છે. સ્પર્શનાદિ ઉપકરણેન્દ્રિય સાથે જોડાયેલ સ્પર્ધાદિ આકારરૂપે પરિણત થયેલ વ્યંજન નામની પુદ્ગલ રાશિની પ્રાહિકા શક્તિને “અવગ્રહ' કહેવાય છે. આમ કહેવાથી આ સાર નીકળ્યો કે – સ્પર્શનાદિ ઉપકરણ ઈન્દ્રિયોથી સંબદ્ધ સ્પર્શ આદિ આકાર રૂપે પરિણત થયેલા પુદ્ગલો તે ભાવમાં વિશિષ્ટ અર્થાવગ્રહને કરાવતાં હોવાથી વ્યંજન કહેવાય છે. (અહીં ટીકાકારશ્રીએ સ્પર્શનાદિ ઈન્દ્રિય અને સ્પર્શાદિ ગુણવાળા પુગલોનાં સંબંધથી ઉત્પન્ન થતી અવ્યક્ત બોધ રુપ જ્ઞાન શક્તિ રૂપકાર્યને તેમજ કારણનો કાર્યમાં આરોપણ ઉપચાર કરી સ્પર્શાદિ આકારરૂપે પરિણત પુદ્ગલ રૂપકારણને પણ “વ્યંજન' કહીને વ્યંજન'ની બે વ્યાખ્યાઓ જણાવી છે.) # અવગ્રહ આદિના વિષય વિભાગ ૪ આ વ્યંજનનો જે અવ્યક્ત પરિચ્છેદક તે અવગ્રહ કહેવાય. આના પછી થતો બીજો પણ પરિચ્છેદ જે આના કરતા કાંઈક વધારે નિશ્ચિત = સ્પષ્ટ બોધરૂપ છે. કે જેમાં “આ કાંઈક છે’ એવા પ્રકારનો સામાન્ય બોધ થાય છે. આ પણ અવગ્રહ જ કહેવાય છે. આના પછી ઈહાદિ પ્રવર્તે છે. એથી ભાગ્યમાં બરાબર જ કહ્યું છે કે- વ્યંજનનો ગ્રાહક અવગ્રહ જ હોય છે. જે અત્યંતમંદ બોધરૂપ છે. પણ ઈહા, અપાય અને ધારણા આ વ્યંજનના ગ્રાહક ન હોય. કારણ કે આ ઈહાદિ પોત-પોતાના (અર્થબોધ) અંશમાં નિયત છે તે આ પ્રમાણે – ઈહા એ સંભવિતભેદ વિચારણામાં તત્પર હોય (દા.ત. દોરડાને જોઈ આ દોરડું હોવું જોઈએ સર્પ નહિં.) તથા અપાય એ “દોરડું જ છે” એવા નિશ્ચય જ્ઞાનમાં તત્પર હોય છે અને ધારણા તે નિશ્ચય જ્ઞાનને ધારી ૨. મખ્યત્તે મુ. (ઉં, બા) I Page #293 -------------------------------------------------------------------------- ________________ २०८ • मननयनयोर्मुद्गलसंश्लेषो नास्ति • तत्त्वार्थाधिगमसूत्रम् १/१९ સૂત્ર ન વસુરનિર્નિયાભ્યામ્ ???? भाष्य- चक्षुषा नोइन्द्रियेण च व्यञ्जनावग्रहो न भवति, इत्युक्तम् । एतदेवाह- व्यञ्जनस्यार्थस्य च परिच्छेदे प्रवर्तमानो द्विविध उच्यते, ईहादयस्त्वर्थस्य= स्पर्शादेरेव विशेषका भवन्ति, नेहापाय-धारणास्ववग्रहस्य द्वैरूप्यमस्तीति ।।१८।। अथ किं स्पर्शनादीनामिन्द्रियाणां सर्वेषां व्यञ्जनावग्रहः समस्ति, उत कस्यचिन्नेति ?। उच्यतेकस्यचिन्न सम्भवतीत्यपि। एतद् दर्शयति- करणे सहार्थे वैषा तृतीया चक्षुषा = उपकरणेन्द्रियाख्येन सह, नोइन्द्रियेण च मन = ओघज्ञानरूपेण सह, ते रूपाकारपरिणताः पुद्गलाश्चिन्त्यमामाचं वस्तुविशेषाः संश्लेषं न यान्ति, अतो व्यञ्जनम् चक्षुरूपकरणेन्द्रियनोइन्द्रिययों रूपाद्याकारपरिणतपुद्गलानां च यत् संश्लेषरूपं तद्वयञ्जनमेवंविधं नास्ति, तदभावाच्च तदवग्रहोऽपि - હેમગિરા - સુત્રાર્થ - ચક્ષુ અને અનિદ્રિય વડે વ્યંજનાવગ્રહ ન થાય. ll૧-૧૯લા ભાષ્યાર્થ :- ચક્ષુ અને નોઈદ્રિય વડે વ્યંજનાવગ્રહ ન થાય, રાખવામાં નિયત છે (આ પ્રમાણે આ ઈહાદિ અર્થ-ગ્રાહક છે પણ વ્યંજનગ્રાહક નથી વ્યંજન ગ્રાહક તો અવગ્રહ જ છે.) આ વાત (૧૭-૧૮) બે સૂત્રોના વિવરણથી જણાઈ આવે છે. વિષયના બે પ્રકારને લઇ અવગ્રહ બે પ્રકારે છે અર્થાત વ્યંજન અને અર્થ એ બે પ્રકારના બોધમાં વર્તનાર અવગ્રહ દ્વિવધ = બે પ્રકારે છે. ઇહા વગેરે તો સ્પર્શાદિ અર્થને જ આશ્રયી પ્રવર્તનારા છે. પરંતુ અવગ્રહની જેમ વ્યંજન અને અર્થ ઉભયને આશ્રયી પ્રવર્તનારા નથી. તેથી જ ટીકામાં છેલ્લે કહ્યું કે આ ઈહા, અપાય, ધારણામાં અવગ્રહની (વ્યંજન-અર્થ)દ્વિપતા નથી. # ચક્ષુ અને મનમાં વ્યંજનાવગ્રહ નિષિદ્ધ ક અવતરણિકા :- પ્રશ્ન :- શું સ્પર્શનાદિ સર્વે ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ છે કે અમુકનો નથી? જવાબ :- આ વ્યંજનાવગ્રહ કેટલીક ઈન્દ્રિયોમાં નથી સંભવતો તે જ દર્શાવતાં ૧૯મું સૂત્ર કહ્યું છે. આ સૂત્રના ભાષ્યમાં “વસુષ’ અને ‘રોન્દ્રિયેળ પ્રયોગમાં જે તૃતીયા વિભક્તિ વાપરી છે. તે કરણ અર્થમાં અથવા સહ (સાથે)ના અર્થમાં સમજવી.અર્થ એ પ્રમાણે કરવો કે- ચક્ષુ રુપ ઉપકરણ-ઈન્દ્રિય સાથે લાલ આદિ રૂપાકાર તરીકે પરિણત યુગલો સંશ્લેષ = સંબંધને પામતા નથી. અને મન = ઓઘજ્ઞાન રૂપ નોઈન્દ્રિય સાથે પણ ચિંતન કરાતી વસ્તુ વિશેષ સંશ્લેષને પામતી નથી. તેથી ઉપકરણઈન્દ્રિયના રૂપ ચક્ષુનો અને નોઈન્દ્રિયનો રૂપાદિ આકારે પરિણત પુદ્ગલો સાથેનો સંશ્લેષરૂપ વ્યંજન પણ નથી તથા તે વ્યંજન ન હોવાથી તેનો અવગ્રહ પણ ન હોય.તેથી ભાષ્યમાં કહ્યું કે નયન અને મન સાથે વ્યંજનનો અવગ્રહ ન હોય. આ જ વાત ભાષ્યમાં દર્શાવી છે કે “મન અને નયનનો વ્યંજનાવગ્રહ નથી હોતો કહેવાનો ભાવાર્થ એ ૨. “મના વસ્તુ મુ.TTA.( માં) ૨. “તિ મુ. (મા) Page #294 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •કુ-મનસીક યકૃતીનુપ્રદોષપાતામાવ: २०९ नास्ति, एतदाह- व्यञ्जनस्यावग्रहो न भवति । एतदुक्तं भवति- 'ये ते दृश्यमानाश्चिन्त्यमाना वा वस्तुविशेषाः न ते चक्षुरिन्द्रियेणोपकरणरूपेण नोइन्द्रियेण च सह संश्लेषमिताः परिच्छिद्यन्ते, यतो योग्यदेशावस्थितं वस्तु चक्षुः शरीरस्थमेव सत् परिच्छिनत्ति, न गत्वा विपयपरिच्छेदे व्याप्रियते, न वा विषयमागतं धान्यमसूरकाकृतिके इन्द्रियदेशेऽवगच्छति, अतश्च लोचनमप्राप्तविषयग्राहि, न खलु ग्राह्येण तस्यानुग्रहोपघातानुभवो दृष्टः, स्वान्तस्येव, नापि धान्यमसूराकृतीन्द्रियदेशवर्तिविषयपरिच्छेदि विलोचनं, यदि स्यात् ततस्तद्गतमञ्जनादि परिच्छिन्द्यात्, न च परिच्छिनत्ति, अतो निश्चीयतेऽनागतं विषयमवबुध्यते तत्, न वा गत्वा विषयदेशमित्यतो न व्यञ्जनावग्रहस्तस्य । मनसोऽप्येवमेव, न चिन्त्यमानं विषयं प्राप्य मनः चिन्तयति, न वा आगतं स्वात्मन्यवस्थितं विपयं मनः पर्यालोचयति, यदि च संश्लिष्य विषयं परिच्छिन्द्यात् मनस्ततो ज्ञेयकृतमनुग्रह विक्लेदादिरूपमनुभवेद् उपघातं वा दाहादिरूपमिति ।। હેમગિરા - થયો કે નયન અને મનની અપ્રાપ્યકારિતા જે દેખાતાં અને વિચારતાં પદાર્થ વિશેષ છે તે ક્રમશઃ ઉપકરણ-ઈન્દ્રિય રૂપ ચક્ષુ સાથે અને નોઈન્દ્રિય સાથે સંશ્લિષ્ટ થએલા જણાતા નથી. કારણ કે યોગ્યદેશમાં રહેલા તે તે પદાર્થોને ચક્ષુ શરીરમાં રહીને જ જાણે છે. પણ બહાર જઈને તે તે વિષયનું જ્ઞાન મેળવવામાં વ્યાપાર કરતી નથી. અથવા તો મસૂર ધાન્યની આકૃતિવાળા ઉપકરણ ઈન્દ્રિયરૂપ ચક્ષુના દેશમાં આવેલા વિષયને જાણે છે તેવું પણ નથી અને તેથી લોચન = ચક્ષુ અપ્રાપ્ત વિષયગ્રાહી = અપ્રાપ્યકારી છે. કારણ કે ગ્રહણ કરાતા વિષયો વડે આંખને કોઈ ઉપઘાત કે અનુગ્રહ નથી થતા. જેમ વિચારાતા પદાર્થોથી વ્યક્તિને પોતાના મન ઉપર અનુગ્રહ કે ઉપઘાત નથી થતા તેમ ચક્ષુ ઈન્દ્રિયમાં પણ સમજવું. વળી મસૂરની આકૃતિરૂપ ઉપકરણ ઈન્દ્રિય ચક્ષુનો દેશ છે, તે દેશમાં અવગાહીને રહેલ વિષયને પણ આંખ પોતે જાણી શકતી નથી. અગર જો જાણી શકતી હોત તો તે આંખે અંજાતા (આંખને સ્પર્શેલા)અંજનને પણ જાણી શકત, પણ જાણતી તો નથી. આથી નિશ્ચિત થાય છે કે અપ્રાપ્ત (આંખ પાસે ન આવેલા) વિષયને જ આંખ જાણી લે છે. અથવા તો આંખ સ્વ-ગ્રાહ્ય વિષય પાસે જઈને તેને જાણે છે એવું પણ નથી પણ ગયા વિના જાણે છે એથી ચક્ષુનો વ્યંજનાવગ્રહ નથી. મનની બાબતમાં પણ આ રીતે સમજવું કે- મન પણ ચિંતન કરાતાં ઘટાદિ વિષયની પાસે જઈને તેને નથી વિચારતું અથવા પોતાની પાસે આવેલા વિષયને પણ નથી વિચારતું. જો મન વસ્તુની સાથે જોડાઈને જ તે અંગે વિચાર કરતું હોય તો ચિંતન કરાતા પાણી આદિ વિષયોથી ભીંજાવું વિગેરે અનુગ્રહનો અનુભવ જીવને થવો જોઈએ અથવા અગ્નિના ચિંતનથી દાહાદિરૂપ ઉપઘાતનો અનુભવ થવો જોઈએ. પણ એવું તો કાંઈ બનતું જ નથી. ૨. વેડત્ર દૃશ્ય" .A,B. ૨. “માનાન્ન વસ્તુ મુ.TA.(ઉં, માં) [ રૂ. “સુર” TA. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ૦ •शेषेन्द्रियाणां प्राप्तविषयग्राहित्वम तत्त्वार्थाधिगमसूत्रम् १/१९ भाष्य- चर्भिरिन्द्रियैः शेषैर्भवतीत्यर्थः। अथामूर्तत्वान्न दह्यत इति, तदप्ययुक्तम्, आर्हतस्य हि पुद्गलात्मकत्वात् मूर्तता मनस्यसिध्यत्, शरीरस्थं वा मनो विपयं निश्चिनोति, यथा हि स्पर्शनं करणमगत्वेति न वा शरीरात् तस्य निःसरणं, सपर्शनं हि करणं सन्न निस्सरदृष्टम्, अतो मनश्चिन्त्यमानैर्वस्तुभिः सह न श्लिप्यतीति व्यञ्जनावग्रहाभाव आख्यायते। . चतुभिरिति चक्षुर्मनोव्यतिरिक्तानि चत्वार्येवेति, अन्यथा सांख्याभिमतानि निरस्यति-चतुर्भिरेव नातो व्यतिरिक्तैरिन्द्रियैरिति, स्पर्शन-रसन-घ्राण-श्रोत्रैः शेषैरति, उपर्युक्तवर्जः भवति, व्यञ्जनावग्रहः सम्भवतीति यावत् । किमिति यदि एतानि चत्वार्यप्युपकरणेन्द्रियेण सह श्लिप्टं स्पर्शादिकं विषयमवच्छिन्दते नान्यथेति अतः प्राप्तविषयग्राहित्वादेषां सम्भवति व्यञ्जनावग्रह इति । एवमेतदिति - હેમગિરા - ભાષ્યાર્થ - શેષ ચારઈન્દ્રિયો વડે (વ્યંજનાવગ્રહ) થાય છે. * મન પુદગલાત્મક મૂર્ત છે ? નૈયાયિક :- મન તો અમૂર્ત છે. એનું દહનાદિ કઈ રીતે થાય ? શાસ્ત્રકાર :- તમારી વાત બરાબર નથી. કારણ કે જૈનદર્શનમાં મન એ પુદ્ગલાત્મક હોવાથી તેમાં મૂર્તિપણું સિદ્ધ છે. (તેથી જો પ્રાપ્યકારી માનીએ તો, દાહ થઈ શકે). અથવા શરીરમાં રહ્યું છતું જ મન વિષયને જાણી લે છે. તેથી દાહને કોઈ સ્થાન નથી. જેમ સ્પર્શનઈન્દ્રિય સ્વસ્થાનથી દૂર થયા વિના આવેલા સ્પર્શાત્મક વિષયને જાણી લે છે. (તે જ રીતે મન પણ શરીરથી છૂટુ પડ્યા વિના પદાર્થોને ચિંતવી લે છે.) અથવા આ સ્પર્શેન્દ્રિય (કે અન્ય ઈન્દ્રિયો) દેહમાંથી બહાર નીકળતી નથી. કારણ કે વિષયના ગ્રહણ માટે ઈન્દ્રિયનું શરીરથી છૂટુ પડવાનું કોઈના ય જોવામાં નથી આવ્યું. (જો કે સ્પર્શન વગેરે ઈન્દ્રિયોને તો વિષયોનું સામેથી આવીને અડકવું જરૂરી છે. પણ મન અને ચક્ષુને તો એ પણ નથી. તેથી જ આ બંનેને વ્યંજનાવગ્રહનો નિષેધ છે.) આંખ અને મનથી વ્યતિરિક્ત શેષ સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત્રેન્દ્રિય આ ચાર વડે જ વ્યંજનાવગ્રહ સંભવે છે. આ વાત કરી ભાષ્યકારશ્રીએ સાંખ્યમતને અભિમત અન્ય હસ્તાદિ કર્મેન્દ્રિયોનો નિષેધ કર્યો છે. અર્થાત્ શેષ ચારમાં જ વ્યંજનાવગ્રહ છે. તે સિવાયની કોઈ ઇન્દ્રિયો જ નથી કે જેમાં વ્યંજનાવગ્રહ હોય. સ્પર્શનાદિ ચારે ઈન્દ્રિયો ઉપકરણઈન્દ્રિય સાથે સંશ્લિષ્ટ થએલા જ સ્પર્ધાદિ વિષયોને જાણે છે, બીજી રીતે નહિ. આમ આ ચાર પ્રાપ્તવિષયગ્રાહી હોવાથી ચારેમાં વ્યંજનાવગ્રહ સંભવે છે. આ પ્રમાણે અત્યાર સુધીમાં લક્ષણ અને વિધાન વડે જે મતિજ્ઞાનનું નિરૂપણ કરાયું. તે મતિજ્ઞાનના ભેદોને એકઠાં કરી દિવિઘ ઇત્યાદિ પદો વડે ફરીથી દર્શાવે છે ૨. મેવતા મુ.TA.ત્તિ (ઉં,મ) 1 ૨. મૈનચર્ય: રાALI Page #296 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मतिज्ञानस्य सम्पिण्डितभेदकथनम् । २११ ____ भाष्य--एवमेतत् मतिज्ञानं द्विविधं, चतुर्विधमष्टाविंशतिविधमष्टषष्ट्युत्तरशतविधं, षट्त्रिंशत्रिशतविधं च भवति ।।१९।। अत्राह- गृह्णीमस्तावन्मतिज्ञानम् । अथ श्रुतज्ञानं किमिति ? लक्षणविधानाभ्यां यन्निरूपितं मतिज्ञानं तस्य पुनः सम्पिण्ड्य भेदान् कथयति द्विविधमित्यादिना । द्विविधमिति, इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च। चतुर्विधमवग्रहादिभेदतः। अष्टाविंशतिविधमिति, स्पर्शनादीनां मनःपर्यवसानानां पण्णामेकैकस्य चत्वारो भेदा अवग्रहादयस्ते समुदिताः सर्वेऽपि चतुविंशतिरूपजाताः, ततोऽन्यच्चक्षुर्मनोवर्जस्पर्शनादीनां यो व्यञ्जनावग्रहः चतुर्भेदः स प्रक्षिप्तः, ततोऽप्टाविंशतिविधं भवति। अष्टषष्ट्युत्तरशतविधमिति, तस्या एवाप्टाविंशतेरेकैको भेदः पड्विधो भवति बह्यादिभेदेन अत अप्टपप्ट्युत्तरशतविधं भवति । तस्या एवाप्टाविंशतेरेकैको भेदो द्वादशधा भवति सेतरबबादिद्वादशकेन, अतः षट्त्रिंशत्रिशतभेदमिति ।।१९।। . अत्र- अस्मिन्नवकाशे नोदकः आह- गृह्णीमो = जानीमस्तावत् क्रमेण पूर्वमुद्घट्टितं लक्षणविधानरूपं मतिज्ञानं, तनन्तरं तु यच्छ्रुतज्ञानमुक्तं तन्न विद्म इत्यतः पृच्छ्यते मया-अथ श्रुतज्ञानं किंलक्षणमिति ? -मगिरा - ભાષ્યાર્થ :- આ પ્રમાણે આ મતિજ્ઞાન બે પ્રકારે, ચાર પ્રકારે, અઠ્ઠાવીશ પ્રકારે, એકસો અડસઠ પ્રકારે તથા ત્રણસો છત્રીસ પ્રકારે થાય છે. ૧૯તા પ્રશ્ન :- મતિજ્ઞાન તો અમે સમજી ગયા હવે શ્રુતજ્ઞાન शुंछ ? ते ४ो. * મતિજ્ઞાનના ભેદોને નિહાળીએ । २,४,२८,१६८ भने ३३६. मा महोमi (१) इन्द्रियनिमित्त अने भनिन्द्रियनिमित्तनी અપેક્ષાએ મતિના ૨ ભેદ સમજવા (૨) અવગ્રહાદિ ચારની અપેક્ષાએ ૪ ભેદ તથા (૩) સ્પર્શેન્દ્રિયથી મન સુધી ના એકએકના અવગ્રહાદિ ચાર ભેદ કરતાં ૨૪ ભેદો થાય. ચક્ષુ અને મન સિવાયના ચાર ઈન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ હોય. આ ચારને ચોવીશ સાથે ભેળવતાં ૨૮ ભેદ થાય (૪) આ અઠ્ઠાવીશને બહુ આદિ છે ભેદે ગુણતાં એકસો અડસઠ ભેદ થાય તેમજ (પ) અઠ્ઠાવીશ ભેદોને બીજા અબહુ આદિ છે અને બહુ આદિ છે આમ બાર સાથે ગુણતાં ૩૩૬ मेह भतिशानना थाय छ.।।१९।। અવતરણિકા - આ અવસરે શંકાકાર પૂછે છે :- પૂર્વે કહેલા મતિ શ્રુતાદિ જ્ઞાનમાંથી મતિજ્ઞાનના લક્ષણ અને વિધાન તો અમને સમજાઈ ગયા, પણ બીજું “શ્રુત’ જે કહેલું તેના લક્ષણ અને વિધાન નથી જણાયા. તેથી પ્રશ્ન કરાય છે કે શ્રુત જ્ઞાન કયા લક્ષણવાળું છે ? આ પ્રશ્નના સમાધાનમાં ગુરુ એ ૨૦મું સૂત્ર કહ્યું છે :. सूत्रांतर्गत श्रुतं ५६ मे सक्ष्य छे. 'मतिपूर्व' से सक्ष। छे तथा 'द्वयनेकद्वादश...' से विधान १. "जनानामव' खं भां.सं.। Page #297 -------------------------------------------------------------------------- ________________ २१२ • उपचार-मुख्यवृत्तिभ्यां श्रुतशब्दस्यार्थः• तत्त्वार्थाधिगमसूत्रम् १/२० સૂત્રમ્- ભુતં તિપૂર્વ વિદિશમેવા -૨૦ ___ भाष्य- अत्रोच्यते ।। श्रुतज्ञानं मतिज्ञानपूर्वकं भवति। अस्मिन् नोदिते गुरुराह- उच्यते मयेति-श्रुतिमिति लक्ष्यं, मतिपूर्वमिति लक्षणं, द्वयादिविधानं, श्रुतमिति च श्रूयते स्म श्रुतम् । एवंविधायां च कल्पनायां शब्दोऽभिधीयते न श्रुतिः, श्रुतं श्रवणमिति भावसाधनतामभ्युपैति, प्रकृतेन ज्ञानग्रहणेन श्रुतमिति ज्ञानं ग्राह्यं, न शब्दः, ज्ञानविचारप्रस्तावात् । यदि तु श्रुतज्ञानस्यान्तर्वर्तिनः स शब्दो निमित्ततां प्रतिपद्यमानः श्रुतव्यपदेशमश्नुते न कश्चिद् दोषः, उपचारस्य व्यवहाराङ्गत्वात् । मुख्यया तु वृत्त्या श्रुतमित्यनेन ज्ञानमुच्यते, एतदाह- श्रुतज्ञानमिति । मतिपूर्वमित्यस्यार्थं विवृणोति-मतिज्ञानपूर्वकं भवतीत्यनेन । मत्या प्रकृतया ज्ञानं विशेपयतिमतिज्ञानमिति । तन्मतिज्ञानं पूर्वं यस्य तन्मतिपूर्वं भण्यते, अपेक्षाकारणं चेह पूर्वमित्यनेनोच्यते, यथा घटस्योत्पत्तावपेक्षाकारणं व्योमाद्यपेक्ष्यते, तेन विना तदभावात्, एवमिह सति मतिज्ञाने लंब्धिरूपे - હેમગિરા - સુત્રાર્થ - શ્રત અતિપૂર્વક હોય છે. અને આ શ્રુતના બે પ્રકાર છે. ૧. અનેક પ્રકાર અને ૨. બાર પ્રકાર | -૨૦ || ભાષ્યાર્થ :- જવાબ :- શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક હોય છે. = પ્રકાર છે. “સંભળાય તે શ્રુત’ આ વ્યુત્પત્તિ અનુસાર શ્રત એટલે “શબ્દ” થાય. પણ “કાન” (શ્રુતિ) અર્થ ન કરવો. અથવા શ્રવણ = સાંભળવું એમ ભાવ સાધન (ભાવ પ્રત્યય)વાળું આ શ્રુત’ પદ સમજવું. પ્રસ્તુતમાં જ્ઞાનનો વિચાર ચાલી રહ્યો હોવાથી “શ્રુતં પદથી શ્રુતજ્ઞાન = સાંભળેલુ એવું જ્ઞાન = શબ્દના અર્થનું સંવેદન એવો અર્થ લેવો. પણ “શબ્દ” એવો અર્થ ન સમજવો. જો શબ્દ એ અંતરમાં થનારા શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્ત બને તો શબ્દમાં “શ્રુત'નો વ્યપદેશ થઈ શકે. તેમાં કોઈ દોષ નથી કારણ કે કાર્યમાં કારણ ઉપચાર કર્યો છે અને ઉપચાર એ વ્યવહારનું અંગ છે. પરંતુ મુખ્ય વૃત્તિથી તો “શ્રુત” પદથી જ્ઞાનનું ગ્રહણ કરવું. આ જ વાતને જણાવતાં ભાષ્યમાં “શ્રુતજ્ઞાન મતિપૂર્વક હોય છે” વગેરે કહ્યું છે. * શ્રત એ મતિપૂર્વક હોય છે મતિ એટલે બુદ્ધિ, આ પ્રસ્તુત મતિથી “જ્ઞાન' પદને વિશેષિત કરતાં “મતિજ્ઞાન’ પદ બને. આ મતિજ્ઞાનપૂર્વક જે હોય તે “અતિપૂર્વ' કહેવાય. તથા ‘પૂર્વ' શબ્દથી અહિ અપેક્ષાકરણ લેવું અર્થાત્ શ્રુતમાં “મતિજ્ઞાની અપેક્ષા કારણ છે. જેમ ઘટોત્પત્તિમાં આકાશાદિ અપેક્ષા કારણો છે. આકાશાદિ વિના ઘટાદિ ન બની શકે. તેમ અહીં પણ લબ્ધિરૂપ મતિજ્ઞાન (નો ક્ષયોપશમ) હોવા સાથે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ સંભવે. મતિજ્ઞાનના અભાવમાં શ્રુતજ્ઞાન ન સંભવે. ૨. વૃતયા મુ. (A.) શ્રુત B.સં. Page #298 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • यत्र मतिज्ञानं तत्र श्रुतज्ञानम् . २१३ भाष्य- श्रुतमाप्तवचनं आगमः उपदेश ऐतिह्यमाम्नाय: प्रवचनं जिनवचनमित्यनर्थान्तरम् ।। ततः श्रुतज्ञानस्योत्पत्तिरिष्टा न मतिज्ञानाभावे, किं पुनः कारणं तदेव मतिज्ञानं न श्रुतज्ञानं भवतीति मृत्तिकावद् घटरूपेण ? उच्यते- एवं सति 'श्रुतज्ञाने प्रादुर्भूते मतिज्ञानस्य नाशः स्यात्, न चैतदिप्यते । यत आह- “जत्थ मई तत्थ सुअं, जत्थ सुअं तत्थ मई (जत्थ आभिणिबोहियनाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थाभिणिबोहियनाणं”(नन्दी.सू.२४)। तस्मादपेक्षाकारणमेव मतिज्ञानं तस्योत्पत्तौ लब्धिरूपं भवति, न पुनः समवायिकारणमिति । एतच्च लक्षणमुक्तमेव यतो मतिज्ञानस्य भावे लक्ष्यते श्रुतमिति । एतच्च श्रुतज्ञानमेवमात्मकमिन्द्रिय-मनोनिमित्तं ग्रन्थानुसारि विज्ञानं यदिति, तं च ग्रन्थं दर्शयति बहुभिः पर्यायशब्दैः श्रुत - હેમગિરા ભાષ્યાર્થ :- શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, એતિહ્ય, આમ્નાય, પ્રવચન, જિનવચન આ બધા અનર્થાન્તર છે. પ્રશ્ન :- જેમ માટીમાંથી ઘટનું નિર્માણ થાય અને માટી એ જ ઘટરૂપે પરિણમે છે તેમ આ કારણ મતિજ્ઞાને પોતે જ શ્રુત (કાય) રૂપ કેમ નથી બનતું ? આમાં શું કારણ...? સમાધાન :- એ રીતે જો મતિજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપ બની જાય તો મતિજ્ઞાનનો નાશ માનવો પડે એવું તો અહીં ઈષ્ટ નથી. કારણ કે કહ્યું છે કે “જ્યાં મતિ છે, ત્યાં શ્રત છે. જ્યાં શ્રત છે, ત્યાં મતિ છે.” જ્યાં આભિનિબોધિક જ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે. અને જયાં શ્રુતજ્ઞાન છે ત્યાં આભિનિબોધિક છે. (નંદીસૂત્રના ૨૪ સૂત્રમાં આ વાત કહી છે.) તેથી લબ્ધિરૂપ એવા મહિને શ્રતની ઉત્પત્તિમાં અપેક્ષા કારણ જ માનવું ઉચિત છે. નહીં કે સમવાયી = ઉપાદાન કારણ. . . આ વાત શ્રુતના લક્ષણથી જ જણાઈ આવે છે. કારણ કે ત્યાં “મતિપૂર્વ' કહીને મતિજ્ઞાનના સંભાવમાં શ્રત છે તેમ જણાવ્યું છે. આશય એ છે કે મતિરૂપ કારણ એ કૃતરૂપ કાર્યની ઉત્પત્તિમાં હાજર છે. તેથી અપેક્ષા કારણ તરીકે કહેવાય છે. અગર જો સમવાયી કારણ હોય તો માટીથી થનાર ઘટકાર્યમાં જેમ તે માટી પૃથર્ જણાતી નથી પણ કાર્યરૂપે બની જાય છે.તેમ આ મતિ પણ પૃથર્ગે ન જણાવી જોઇએ પણ મૃતરૂપે બની જવી જોઈએ. તેવું તો થતું નથી. તેથી મતિને શ્રુતનું અપેક્ષા કારણ કહેવું સંગત છે. હવે ઈન્દ્રિય અને મનના નિમિત્તે થનારું તથા શાસ્ત્રને અનુસરનારું વિજ્ઞાન રૂપ જે આ શ્રુતજ્ઞાન છે, તેને ભાષ્યમાં ઘણા પર્યાયવાચી શબ્દો વડે જણાવે છે. તે આ પ્રમાણે :- શ્રુત : *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૧ ૨. શ્રુતજ્ઞાન મુ. (મ.) . ૨. ટૂ-વૃત્તિકૃમિ: શ્વિન - નન્દ મતિના તત્થ સુતના નન્દ सुतनाणं तत्थ मतिनाणं” इतिरूपं सूत्रं मौलभावेनागीकृतमस्ति । किञ्च श्रीचूर्णिकृदादिभिः मौलभावेनाड्गीकृतमेतद् “जत्थ मतिनाणं... इत्यादिसूत्रं- साम्प्रतीतनेप्वादर्शपु नोपलभ्यते। अपि च चूर्ण्यवलोकनेनैतदपि ज्ञायते यत् चूर्णीकृत्समयभाविप्वादशेपु पाठभेदयुगलमप्यासीदिति ।। (मुनिश्रीपुण्यविजयजीसम्पादितनन्दिसूत्रान्तर्गतपाठः) ३. ज्ञानभावे मु. (भा.रा.)। Page #299 -------------------------------------------------------------------------- ________________ २१४ आप्तवचनादिपदानां विमर्शः . तत्त्वार्थाधिगमसूत्रम् १/२० माप्तवचनमित्यादिभिः। श्रूयते तदिति श्रुतम्, अस्मिन् पक्षे शब्दोऽभिधीयते, तस्य शब्दस्य श्रुतज्ञानं परिच्छेदकारि श्रुतज्ञानमिति गृह्यते । एवं सर्वेप्वाप्तवचनादिपु पप्ठीसमास आश्रयणीयः, आप्तवचनस्य ज्ञानं यत्परिच्छेदकारि इत्येवम्, आप्तो रागादिवियुतः तस्य वचनमिति ।। ननु चार्थमेव कथयति तीर्थकृत्, न सूत्रं प्रथ्नाति, गणधरास्तु सूत्रसन्दर्भेण व्याप्रियन्ते, कथं तर्हि इदमुच्यते-आप्तस्य तीर्थकृतो वचनं द्वादशाङ्ग-गणिपिटकमिति ?।। ___उच्यते- गौणीकल्पनामाश्रित्योक्तमाप्तस्य वचनमित्येतत् । कथम् ? यदा हि भगवान् जीवादिकमर्थं केवलज्ञानभास्वत्प्रभाप्रकाशितं गणधरेभ्य आचप्टे तदाऽसौ जीवादिरर्थस्तस्मिन् केवलज्ञानदर्शनात्मके तीर्थकृति समारूढ इव लक्ष्यते प्रतिबिम्बाकारेणोपर्जायमानत्वात् अतोऽसावप्यर्थ आप्तो भवति, तदध्यारोपोत्, तस्याप्तस्यार्थस्य तद्गणधरवचनं, प्रतिपादकमित्याप्तवचनं भण्यते । यद्वा गणधरवचनमेवाप्तवचनम्, निश्रयोपजायमानत्वात् आप्तवचनमुच्यते । एवमागमादिप्वपि घटमानमायोज्यमिति । आगच्छत्याचार्यापरम्परया वासनाद्वारेणेत्यागमः, उपदिश्यते=उच्चार्यते इत्युपदेशः, – હેમગિરા – ૪ શ્રુતજ્ઞાનના એકાઈક નામો # “સંભળાય તે મૃત.” આ પક્ષે શ્રુતનો અર્થ “શબ્દ' સમજવો. આ શબ્દનો પરિચ્છેદ કરનાર તે શ્રુતજ્ઞાન છે. આ રીતે “આપવચન ઈત્યાદિ બધા પર્યાયવાચી પદોમાં ષષ્ઠીતપુરુષ સમાસ જાણવો. આપ્તવચનનું બોધ કરનારું જે જ્ઞાન તે આતવચન કહેવાય. આમ = રાગાદિ દોષથી રહિત. તેનુ વચન તે આતવચન. શંકા - રાગાદિ દોષ રહિત તીર્થકરો તો અર્થને જ કહેનારા છે. (‘ત્ય સરદા') પરંતુ સૂત્ર તો બનાવતા નથી. સૂત્ર ગુંથન-રચના તો ગણધરો કરતાં હોય છે. તો પછી તમે કેમ એમ કહ્યું કે “આત = રાગાદિદોષરહિતનું વચન તે દ્વાદશાંગી ગણિપિટક શ્રુત છે.” સમાધાન :- ગૌણ કલ્પનાને આશ્રયી “આપનું વચન' એ રીતનો ઉલ્લેખ થયો છે. તે આ મુજબ- જ્યારે તીર્થકરો કેવળ જ્ઞાનરૂપ સૂર્યની પ્રભાથી પ્રકાશિત (જણાએલ) જીવાદિ તત્ત્વો = અર્થો ગણધરોને કહે છે. ત્યારે આ જીવાદિ અર્થો તે કેવળજ્ઞાન અને કેવળદર્શન આત્મય તીર્થકર (આત્મા)માં જાણે કે આરૂઢ થયા હોય તેમ જણાય છે. કારણ કે- તીર્થકરમાં જીવાદિ અર્થોનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હોય છે, અને આ રીતે આપ્તપુરુષમાં થતા અર્થારોપણની અપેક્ષાએ ઉક્ત જીવાદિ અર્થ પણ આપ્ત ગણાય. તે ગણધરના વચનો આ આખ-અર્થનું જ પ્રતિપાદન કરનારા છે. તેથી (ગણધરના વચન) પણ આખ વચન જ કહેવાય અથવા તો તીર્થકરની નિશ્રામાં સૂત્ર રચના થતી હોવાથી ગણધરના વચન “આપ્તવચન' જ છે એમ કહી શકાય. ૬. "નાતત્વીત TTBસં૨. “રાત માં રૂ. ૯મીત્યાત રાA.. Page #300 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •विधानतः श्रुतज्ञानप्ररुपणम्. २१५ ____ भाष्य- तद् द्विविधमङ्गबाह्यमङ्गप्रविष्टं च। तत् पुनरनेकविधं द्वादशविधं च यथासङ्ख्यम्। अङ्मबाह्यमनेकविधम् । तद्यथाऐतिह्यमेवमेतद् वृद्धाः स्मरन्तीति, आम्नायते अभ्यस्यते निर्जरार्थिभिरित्याम्नायः, प्रकर्पण नामादिनय-प्रमाण-निर्देशादिभिश्च यत्र जीवादयो व्याख्यातास्तत् प्रवचनम्, जिना रागादिसन्तानविजितस्तेपामिदं वचनमिति । एवमेभिरनर्थान्तरवर्तिभिः एकोऽर्थः प्रतिपाद्यते द्वादशाङ्गं गणिपिटकमितियावत्, स चावश्यकादिराचारादिश्च ।। ___एवं लक्षणतः पर्यायतश्चाभिधाय विधानं दर्शयति- तंद द्विविधमित्यादिना। द्वौ चानेकश्च द्वादश च द्वयनेकद्वादश ते भेदा यस्य तद् द्वयनेकद्वादशभेदम्, तच्छ्रुतं द्विविधमिति, परोपाधिकं द्विविधत्वमिति वक्ष्यति । अङ्गबाह्यमिति । अङ्गानि- अवयवा आचारादयस्तेभ्यो वाह्यमिति अङ्गबाह्यम्, अङ्गेप्वाचारादिपु प्रविष्टम् अन्तर्गतम् अङ्गप्रविष्टम्, अङ्गबाह्यमङ्गप्रविष्टम् च पुनरनेन भेदेन भेद्यम्-अनेकविधम् अनेकप्रकारम्, अङ्गवाह्यं, द्वादशविधं द्वादशभेदम् अङ्गप्रविष्टमेवं यथासङ्ख्यं – હેમગિરા ૦ ભાષ્યાર્થ - તેં શ્રુત બે પ્રકારે છે. અંગ બાહ્ય અને અંગપ્રવિષ્ટ, અંગબાહ્ય અનેક પ્રકારે છે અને અંગપ્રવિષ્ટ બાર પ્રકારે છે. આમાં જે અંગબાહ્ય અનેક પ્રકારે છે તે આ પ્રમાણે : આ જ રીતે આગમ આદિ પર્યાયવાચીમાં પણ હમણાં કહેલ શ્રુત જેવી ગૌણ, પ્રધાન વ્યાખ્યા સમજવી.... આગમ :- આચાર્યની પરંપરાથી જે આવે છે તે. અથવા વાસના (પૂર્વમહર્ષિકથિત તત્ત્વની ધારણામાં)થી આવે તે આગમ. ઉપદેશ = ઉપદેશાય કે ઉચ્ચારણ કરાય છે. ઐતિહ્ય:- વૃદ્ધોપૂર્વજોને જેનું સ્મરણ છે તે. આમ્નાય = નિર્જરાના અર્થીઓ વડે જે (શાસ્ત્રાદિનો) અભ્યાસ કરાય તે પ્રવચન - વિસ્તારપૂર્વક નામાદિ નિક્ષેપા વડે તેમજ નય, પ્રમાણ, નિર્દેશાદિ વડે જેમાં જીવાદિ તત્ત્વોની વ્યાખ્યા કરાય છે. જિનપ્રવચન :- રાગાદિની પરંપરાને જીતનારા તે જિન. તેઓનું જે વચન તે જિનવચન. આ પ્રમાણે આ આગમાદિ એકાર્થિકશબ્દો એક માત્ર દ્વાદશાંગરૂપ ગણિપિટક અર્થનું જ પ્રતિપાદન કરે છે. આ દ્વાદશાંગ એટલે આવશ્યક આચારાંગાદિ સમજવાં. * શ્રુતજ્ઞાનના પ્રકારો * આ પ્રમાણે શ્રુતને લક્ષણ અને પર્યાયથી જણાવી હવે શ્રતના પ્રકારો (વિધાન) જણાવે છે. બે ભેદ, અનેક ભેદ અને બાર ભેદ એ શ્રુતના છે તેથી તને.. ઇત્યાદિ વિશેષણ ગૃતિ માટે આપ્યું છે. આમાં બે ભેદ તે પર-ઉપાધિને આશ્રયીને જે રીતે છે તે આગળ કહેશે. આ બેમાં પ્રથમ અંગબાહ્યને કહે છે. અંગ એટલે અવયવ તે આચારાંગાદિ, આ અંગથી બાહ્ય તે અંગબાહ્ય કહેવાય. આચારાદિ અંગોમાં જે અંતર્ગત છે તે અંગપ્રવિષ્ટ કહેવાય. આ અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટમાં ફરી યથાક્રમ ભેદો કરવા, તે આ રીતે કે અંગબાહ્ય અનેક પ્રકારે છે. તથા અંગપ્રવિષ્ટ બાર પ્રકારે છે. છે. વિનિતાતે મુ (, માં) . ૨. “મિધામિયાન મુ.TTB (d, માં). તવેતદ્ધિવિ" d.STB.. Page #301 -------------------------------------------------------------------------- ________________ २१६ • अनेकविधं श्रुतज्ञानम् तत्त्वार्थाधिगमसूत्रम् १/२० __ भाष्य- सामायिकं, चतुर्विंशतिस्तवः, वन्दनं, प्रतिक्रमणं, कायव्युत्सर्गः, प्रत्याख्यानं, दशवैकालिकं, उत्तराध्यायाः, *दशाः, कल्पव्यवहारौ, निशीथमृषिभाषितानीत्येवमादि ।। यथोपन्यस्तमितियावत् । अङ्गबाह्यमनेकविधं सामायिकादि। समभावो यत्राध्ययने वर्ण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशति- सामायिकमिति । एवं सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विंशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम् = प्रणामः स कस्मै कार्यः कस्मै च नेति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः। प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् । दशविकाले, पुत्रहिताय स्थापितान्यध्ययनानि दशवैकालिकम्। आचारात् परतः पूर्वकाले यस्मादेतानि पठितवन्तो यतयस्तेन उत्तराध्ययनानि । पूर्वेभ्य आनीय सङ्घसन्ततिहिताय स्थापितान्यध्य - હેમગિરા – ભાષ્યાર્થ:- સામાયિક, ચતુર્વિશતિ સ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ, પ્રત્યાખ્યાન, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, દશા, કલ્પવ્યવહાર, નિશીથ, ઋષિભાષિત ઈત્યાદિ. # અંગબાહ્ય શ્રુતની ઓળખાણ ક્ષે અંગ બાહ્યના સામાયિકાદિ અનેક પ્રકાર છે. (૧) સમભાવનું વર્ણન જે અધ્યયનમાં કરવામાં આવે તે અધ્યયન, વર્ણન કરાતાં વિષયના નામથી “સામાયિક’ આ પ્રમાણે ઓળખાય. આ જ પદ્ધતિએ આગળ કહેવાતાં ચતુર્વિશતિસ્તવ આદિમાં પણ તેમાં કહેવાતાં અર્થનો સંબંધ કરી નામનો વ્યપદેશ કરવો. તે આ મુજબ (૨) આ અવસર્પિણના પ્રથમથી છેલ્લા આરા સુધીના ઉપકારી તમામ (૨૪) ચોવીશ તીર્થકરોની સ્તવના તથા શેષ અતીતાદિ તીર્થકરોનું વર્ણન જેમાં કરાય તે “ચતુર્વિશતિ સ્તવ' અધ્યયન કહેવાય. (૩) નમસ્કાર (વંદન)કોને કરવા અને કોને ન કરવા એવું જેમાં વર્ણન હોય તે “વંદન' અધ્યયન કહેવાય. (૪) અસંયમ સ્થાનમાં પ્રવર્તતા સાધુઆદિનું તે સ્થાનથી પાછા ફરવા રૂપ પ્રતિક્રમણનું વર્ણન જેમાં કરાય તે “પ્રતિક્રમણ” અધ્યયન કહેવાય. (૫) થયેલા પાપોની કાયા ( કાયમમત્વ)ના પરિત્યાગ વડે કરાતી વિશુદ્ધિનું વર્ણન જેમાં હોય તે “કાયોત્સર્ગ' અધ્યયન કહેવાય. (૬) મૂળગુણ અને ઉત્તરગુણ સંબંધી પચ્ચખાણ ધારવા.. ઈત્યાદિ વર્ણન જેમાં હોય તે પ્રત્યાખ્યાન” અધ્યયન કહેવાય. (૭) દશ વિકાલ (અપરાતવેલા)માં પુત્ર મનકના હિત માટે (યુગપ્રધાનાચાર્યશ્રી શäભવસૂરિ વડે) સ્થપાયેલાં અધ્યયનો તે દશવૈકાલિક કહેવાય. (૮) પૂર્વકાળમાં આચારાંગ પછી (ઉત્તરમાં) આ (વિનયાદિ ૩૬) અધ્યયનો ભણાવતાં તેવા અધ્યયનો ઉત્તરાધ્યયન કહેવાય. (૯) સંઘની સંતતિ(પરંપરા)ના હિત માટે પૂર્વોમાંથી ઉદ્ધરીને રચેલા અધ્યયનો છે જેમાં તે દશા કહેવાય. “દશા' એ વ્યવસ્થા-વાચી શબ્દ છે. જેમાં સાધુઓની *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૨ Page #302 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् દાલવિયં શ્રુતજ્ઞાન २१७ માણ- " પ્રવિષ્ટ કાઉશવિથ તથા- *કાવારી, સૂત્રd, થાન, સમવાયા, "વ્યાધ્યાप्रज्ञप्तिः, ज्ञातधर्मकथाः, उपासकाध्ययनदशाः, अन्तकृद्दशा:, अनुत्तरोपपातिकदशा:, प्रश्नव्याकरणं, विपाकसूत्रं, दृष्टिपातः इति ।। यनानि दशा उच्यन्ते । दशा इति व्यवस्थावचनः शब्दः, काचित् प्रतिविशिष्टावस्था यतीनां यासु वर्ण्यते ता दशा इति । कल्पव्यवहारौ कल्प्यन्ते भिद्यन्ते मूलादिगुणा यत्र स कल्पः, व्यवह्रियते प्रायश्चित्ताभवद्व्यवहारतयेति व्यवहारः। निशीथम् अप्रकाशं सूत्रार्थाभ्यां, यद् ऋषिभिर्भाषितानि प्रत्येकबुद्धादिभिः कापिलीयादीनि, एवमादि सर्वमङ्गबाह्यं दृश्यम् ।। - अङ्गप्रविष्टं द्वादशविधं भण्यते । तद्यथा, आचारो ज्ञानादिर्यत्र कथ्यते स आचारः। सूत्रीकृता अज्ञानिकादयो यत्र वादिनस्तत् सूत्रकृतम्। यत्रैकादीनि पर्यायान्तराणि वर्ण्यन्ते तत् स्थानम् । सम्यगवायनं वर्पधर-नद्यादि-पर्वतानां यत्र स समवायः। व्याख्यायन्ते जीवादिगतयो यत्र नयद्वारेण प्ररूपणा क्रियते सा व्यख्याप्रज्ञप्तिः । ज्ञाता=दृष्टान्तास्तानुपादाय धर्मो यत्र कथ्यते ताः ज्ञातधर्मकथाः । - હેમગિરા ભાષ્યાર્થ - અંગપ્રવિષ્ટ બાર પ્રકારે છે. તે આ પ્રમાણે + આચાર, સૂત્રકૃત, સ્થાન, સમવાય, વ્યાખ્યાપ્રજ્ઞતિ, જ્ઞાતધર્મકથા, ઉપાસકઅધ્યયનદશા, અત્તકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ, વિપાકસૂત્ર, દષ્ટિવાદ આ પ્રમાણે બાર પ્રકાર થયા. કોઈ વિશિષ્ટ દશા (અવસ્થા)નું વર્ણન કરવામાં આવ્યું છે. તે “દશા.” (૧૦) જ્યાં મૂળાદિ ગુણોના પ્રકાર કહેવાય છે તે કલ્પ. તેમજ ક્ષેત્ર, શિષ્ય આદિ માટે નિશ્ચિતનિશ્રા કોની ? તથા પ્રાયશ્ચિત કોને, કઈ રીતે આપવું ? શું આપવું ? આદિ વ્યવહારોનું જ્ઞાન જેમાં અપાય તે વ્યવહાર કહેવાય. (ટૂંકમાં મૂળાદિગુણોમાં લાગતા દોષો માટે આવતા પ્રાયશ્ચિતાદિનું વિધાન કલ્પવ્યવહાર ગ્રંથમાં હોય છે.) કલ્પ વ્યવહારસૂત્ર. (૧૧) અંધારામાં જાહેરમાં નહીં) રાખવા (ઉપદેશવા) જેવા ‘રહસ્યમય” એવા સૂત્ર-અર્થોનું જ્ઞાન જેમાં છે. તે નિશીથસૂત્ર. (૧૨) પ્રત્યેકબુદ્ધાદિ (ઋષિ=મુનિઓ) વડે કાપલીય (ઉત્તરાધ્યયનનું ૮મું અધ્યયન) આદિ જે અધ્યયનો કહેવાયાં છે તે ઋષિભાષિત અધ્યયન કહેવાય. આ બધા અધ્યયનો અંગબાહ્ય જાણવા. & અંગપ્રવિષ્ટ કૃતનો પરિચય ૧. જ્ઞાનાચાર આદિ ચારો જેમાં કહેવાય તે આચારાંગ ૨. અજ્ઞાનિકાદિ ૩૬૫ વાદિઓનું જેમાં વર્ણન છે તે સૂત્રકૃતાંગ ૩. જેમાં એક બે આદિ આંકડામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તેવા વિભિન્ન પર્યાયોનું વર્ણન (ગણિત) કરાયું છે તે સ્થાનાંગ ૪. જેમાં વર્ષધર, નદી, દ્રહ, આદિ તથા પર્વતોનું સમ્યગું વર્ણન કરવામાં આવ્યું છે તે સમવાયાંગ ૫. નયદ્વાર વડે જ્યાં જીવાદિની ગતિ વગરેની પ્રરૂપણા કરાય તે વ્યાખ્યાપ્રજ્ઞતિ અપનામ ભગવતીસૂત્ર. ૬. જ્ઞાતનો અર્થ દષ્ટાંત થાય છે. વિભિન્ન દૃષ્ટાંતો કહી જેમાં ધર્મ વર્ણવાયો છે તે જ્ઞાતધર્મકથા કહેવાય. * જુઓ પરિશિષ્ટ-૪ટિ.૩૩ ૨. તાવ પB:; તાત્મવત્ર પA. ૨.રૂ. ના વિચત્તે મુ (વંમાં) ૪. જ્ઞાતા પA.૨TB.. Page #303 -------------------------------------------------------------------------- ________________ २१८ • मतिश्रुतयोर्भेदप्रतिपादनम् तत्त्वार्थाधिगमसूत्रम् १/२० भाष्य- अत्राह मतिज्ञानश्रुतज्ञानयोः कः प्रतिविशेष इति?। अत्रोच्यते- उत्पन्नाविनष्टार्थग्राहक साम्प्रतकालविषयं मतिज्ञानम्, श्रुतज्ञानं तु त्रिकालविषयम्, उत्पन्नविनष्टानुत्पन्नार्थग्राहकमिति ।। उपासकैः श्रावकैरेवं स्थातव्यमिति येष्वध्ययनेषु दशसु वर्ण्यते ता उपासकदशा: । अन्तकृतः सिद्धास्ते यत्र ख्याप्यन्ते वर्धमानस्वामिनस्तीर्थ एतावन्त इत्येवं सर्वतीर्थकृतान्ताः अन्तकृद्दशा:। अनुत्तरोपपादिका देवा येपु ख्याप्यन्ते ताः अनुत्तरोपपादिकदशाः। प्रश्नितस्य जीवादेर्यत्र प्रतिवचनं भगवता दत्तं तत् प्रश्नव्याकरणम् । विपाकः कर्मणामनुभवस्तं सूत्रयति दर्शयति तद् विपाकसूत्रम् । दृष्टीनाम् अज्ञानिकादीनां यत्र प्ररूपणा कृता स दृष्टिवादः, तासां वा तत्र पातः । अत्रावसरे नोदक आह- उक्तं लक्षणं विधानं च श्रुतस्य, किन्तु यथाऽयं विपयं निरूपयिप्यते तथा न कश्चिद् भेदोऽस्तीति पृच्छति मतिश्रुतयोः को भेद इति ?। भण्यते- उत्पन्नेत्यादिना । उत्पन्न: स्वेन रूपेण जातः स्पर्शादिरों घटादिगतः, स चोत्पन्नो यदि तेन रूपेण सन्तिप्ठते न तु कपालाद्यवस्थां प्राप्तस्तदा स्पर्शनमतिज्ञानमेवं परिच्छिनत्ति, - હેમગિરા - ભાષ્યાર્થ - પ્રશ્ન :- મતિ અને શ્રુતજ્ઞાનમાં શું અંતર છે? જવાબ :- ઉત્પન્ન અને અવિનષ્ટ અર્થનું ગ્રાહક તથા વર્તમાન કાળના વિષયવાળું જ્ઞાન મતિજ્ઞાન છે. શ્રુતજ્ઞાન તો ત્રિકાળ વિષયવાળું છે. અર્થાત્ ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન વિષયનું ગ્રાહક છે. • ૭. ઉપાસક એટલે શ્રાવક. શ્રાવકોએ કઈ રીતે રહેવું જોઈએ એનું વર્ણન જ્યાં દશ અધ્યયનોમાં વર્ણવ્યું છે, તે ઉપાસકદશાંગ કહેવાય. ૮. જેમાં વર્ધમાન સ્વામીના તીર્થમાં કેટલા જીવો સિદ્ધ થયા છે, તે અંગેની જાણકારી આપી છે. આ પ્રમાણે સર્વ તીર્થકરોના કાળમાં થયેલ સિદ્ધોનું પણ વિધાન જેમાં કરાયું છે. તે અત્તકૃદશાંગ છે. ૯. અનુત્તરવિમાનમાં ઉપપાત (ઉત્પન્ન) થનાર દેવોનું જેમાં વર્ણન છે તે અનુત્તરોપપાતિકદશાંગ છે. ૧૦. પૂછાયેલા જીવાદિ તત્ત્વ અંગેનું સમાધાન જેમાં તીર્થકર વડે અપાયું છે તે પ્રશ્નવ્યાકરણાંગ. ૧૧. કર્મોના અનુભવ(વિપાક)ને દર્શાવતું સૂત્ર તે વિપાકસૂત્ર. ૧૨. અજ્ઞાનિક આદિ દષ્ટિઓની જેમાં પ્રરૂપણા છે તે દૃષ્ટિવાદ, અથવા આ દષ્ટિઓનો તે (અધ્યયન)માં પાત (નિરૂપણ) હોવાથી દષ્ટિપાત પણ કહેવાય. * મતિશ્રુતનો વિષય વિભાગ ૪ પ્રશ્ન :- શ્રુતનું નિરૂપણ લક્ષણ અને વિધાનથી કર્યું છે, પરંતુ જે પ્રમાણે આ મતિધૃતના વિષયનું નિરૂપણ આગળ થવાનું છે તે જોતાં તો આ મતિ-શ્રુતમાં કોઈ ભેદ નથી જણાતો. એથી અહીં (પ્રશ્નકાર) પૂછે છે કે આ મતિશ્રત વચ્ચે કોઈ ભેદ છે ? જવાબ :- સ્વરૂપે ઉત્પન્ન થયેલા સ્પર્ધાદિ અર્થો જે ઘટાદિમાં છે, તે આ ઉત્પન્ન થયેલ સ્પર્ધાદિઅર્થવાળો ઘટ તરૂપે જ હોય પણ કપાલાદિ અવસ્થાને પ્રાપ્ત ન થયો હોય ત્યારે (ઉત્પન્ન અવિનષ્ટ ૨. પ્રાઇવમ્ TA.સિં... Page #304 -------------------------------------------------------------------------- ________________ २१९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • श्रुतज्ञानं त्रिकालविषयम्. भाष्य- अत्राह गृह्णीमो मतिश्रुतयोर्नानात्वम् ।। अथ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति શિત પ્રતિવિશેષ રૂત્તિ ? घटस्यायं स्पर्श इति, स चाप्युत्पन्नाविनष्टो यंदा योग्यदेशस्थो भवति तदा परिच्छिनत्ति न तु विप्रकृष्टदेशस्थमित्येतदाह- साम्प्रतकालविषयमिति । अनेन वर्तमानकालविपयतां मतिज्ञानस्यावेदयते । __ श्रुतज्ञानं तु, तुशब्दः भेदप्रदर्शनपर इति । तं भेदमाह त्रिकालविषयम् । पुनश्चेदमैदम्पर्यं व्याख्यानयति- उत्पन्नेत्यादिना । उत्पन्नो वर्तमानस्तमपि नोइन्द्रियं मन आख्यं परिचिन्तयति-कीदृशोऽयं शर्करास्पर्श इति, विनष्टमप्यन्यत्र लग्नं शर्करास्पर्शमतीतं चिन्तयति- अस्याः प्राक् शर्करायाः मया स्पर्शोऽनुभूत इति । अनुत्पन्नम् आगामिनमेवंविध एपां क्षीरगुडादीनां प्रतिविशिष्टात् संस्कारात् स्पर्श उपयास्यतीति, अत उत्पन्नादिग्राहकम् । पुनर्नोदयति-अवगतो विशेप एतयोः, 'मति-श्रुतयोः', अथ श्रुतज्ञानस्य द्विविधादिभेदः किंकृत - હેમગિરા ભાષ્યાર્થ:- પ્રશ્ન :- મતિ શ્રુતનું અંતર જાણ્યું. પણ શ્રુત જ્ઞાનમાં “અનેકવિધ અને દ્વાદશવિધ આ પ્રમાણે બે ભેદો કયા કારણ વિશેષને લઇને કરાયા છે ? શા માટે આ બે ભેદો શ્રુતનાં કહ્યાં છે ? દશાવાળા આ ઘટ અર્થમાં) સ્પર્શન મતિજ્ઞાનને “આ ઘટનો સ્પર્શ છે' એવો બોધ થશે. વળી આ ઉત્પન્ન-અવિનષ્ટ ઘટ-અર્થ પણ તો જ જણાય, જો યોગ્યદેશમાં રહેલ હોય. જો અત્યંત દૂર દેશ, અથવા દિવાલ આદિની પાછળ (ઈન્દ્રિયોની મર્યાદા બહાર) હોય તો તે મતિજ્ઞાનનો વિષય ન બને. તેમજ અતીત કે અનાગત કાલમાં રહેલ પદાર્થ પણ મતિજ્ઞાનનો વિષય નથી બનતો તેથી ભાષ્યમાં મતિજ્ઞાન એ વર્તમાનકાળના વિષયવાળું છે તેમ કહ્યું. પરંતુ (‘શ્રુતજ્ઞાન તુમાં રહેલ ‘તુ' શબ્દ આ જ મિતિ-શ્રુતના ભેદનો દર્શક છે કે, શ્રુતજ્ઞાન તો ત્રિકાળ વિષયક જ્ઞાન છે. આનો ઐદત્પર્યાર્થ જણાવતાં ફરી કહે છે કે - નોઈન્દ્રિય-મન એ “વર્તમાનમાં ઉત્પન્ન થયેલ વસ્તુને પણ વિચારે છે. જેમ કે “આ કાંકરાનો સ્પર્શ કેવો છે?” તથા વિનષ્ટ (અતીત)ને પણ જાણે છે. જેમ કે “આ કાંકરાનો સ્પર્શ પૂર્વે મારા વડે અનુભવાયો હતો.” તથા અનુત્પન્ન વસ્તુને પણ જાણે છે. તે આ મુજબ કે “આ દૂધ, ગોળ આદિમાં અમુકના વિશિષ્ટ (ધી, લોટ, આદિ) પ્રકારના સંસ્કાર થકી આવા પ્રકારનો સ્પર્શ ઉપસી આવશે.” આ પ્રમાણે શ્રત એ ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન અર્થનો ગ્રાહક બને છે. શંકા :- તમે કહેલ બંને (મતિ-શ્રુત) જ્ઞાન વચ્ચેનું અંતર કાપ્યું. હવે એ કહો કે શ્રુતજ્ઞાનના ૨, ૪ ઈત્યાદિ ભેદ શા માટે કર્યા..? આના કરતા આ શ્રુતને ‘દ્રવ્ય” અને “ભાવ” એમ બે * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૪ ૨. વર મુ.પB.(A). ૨. “તમેવ ચા" માં.. રૂ. ૪ર્જશT' 5 (G,માં) '. તનિતિપાઠ મુ. પુરૂવે ન તૃ2: (, માં) I Page #305 -------------------------------------------------------------------------- ________________ २२० • श्रुतज्ञानस्य वैविध्ये हेतूपदर्शनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/२० ___ भाष्य- अत्रोच्यते- वक्तृविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भिः सर्वज्ञः सर्वदर्शिभिः परमर्षिभिरहद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य *तीर्थकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम्।। इति ? सर्वं तद्रव्यश्रुतं भावश्रुतस्य निमित्तमिति शक्यं वक्तुम् । एवमुक्ते सूरिराह- वक्तृविशेषादित्यादिना। वक्तारः तस्य ग्रन्थराशेर्निबन्धकास्तेषां विशेषः भेदस्तस्माद् द्वैविध्यं द्विविधत्वं द्विभेदताऽनुमातव्या । यद्भगवद्भिरित्यादि । अयं पिण्डार्थः-तीर्थकृद्भिरर्थः कथितः स गणधरैर्गणधरशिष्यादिभिश्च रचित इति गणधरास्तद्वंशवर्तिनश्च द्वये वक्तारस्त दाद् द्विविधमिति । एतदाह- यद् उक्तं तैर्भगवद्भिरैश्वर्यादिगुणान्वितैः, सर्वद्रव्य-पर्यायान् जानानैर्विशेषतःसर्वज्ञः, तानेव सामान्यतः पश्यद्भिः सर्वदर्शिभिरिति । सामान्यकेवलिनो हि प्रधानभावं बिभ्रति ऋषयः, प्रधानतरास्तीर्थकरा:=परमर्षिभिः इत्याह, पूजां त्रिदशादीनामर्हद्भिरित्यतोऽर्हद्भिः (सम्बन्धका.७)। किमर्थं कृतकृत्या अर्हन्तो गणधरेभ्यः कथयन्त्यर्थमिति?। उच्यते तत्स्वाभाव्यादिति । – હેમગિરા – ભાષ્યાર્થ - જવાબ :- વક્તા વિશેષની અપેક્ષાએ શ્રુતના બે ભેદ છે. પરમર્ષિ, સર્વદર્શી, સર્વજ્ઞ એવા અરિહંત ભગવંતો વડે પોતાના સ્વભાવથી અને પ્રવચનની પ્રતિષ્ઠા (જંગમતીર્થની સ્થાપના)ના ફળવાળા, પરમશુભ એવા તીર્થકર નામ કર્મના પ્રભાવ (ઉદય)થી જે કહેવાયું. તેને ઉત્તમ અતિશયયુક્ત વાણી અને બુદ્ધિથી સંપન્ન, અતિશયવંતા = ભંગવાનના શિષ્યો એવા ગણધરોએ સૂત્રરૂપે જે ગૂંચ્યું તે અંગપ્રવિષ્ટ' કહેવાય. પ્રકારે કહીને તે દ્રવ્ય શ્રત એ ભાવથુતનું નિમિત્ત બને છે.એમ ટૂંકમાં કહેવું પણ શક્ય છે ? સૂરિજીનું સમાધાન :- પ્રવક્તા અર્થાત્ ગ્રંથ રાશિના જે રચયિતા તે રચયિતાની અપેક્ષાએ શ્રુતના બે ભેદ પડે છે. તે આ પ્રમાણે કે તીર્થકરો વડે જે અર્થથી તત્ત્વો કહેવાયા, તેને ગણધરોએ અને તેમના વંશજ શિષ્યોએ સૂત્રાદિરૂપે ગૂંથ્યાં.. આ ગણધર અને તેમની વંશ પરંપરા આમ બે વક્તા (રચયિતા) થયાં. આ બેની અપેક્ષાએ મૃત દ્વિવિધ છે. તીર્થકર પ્રભુના પાંચ વિશેષણો * માર્મિ: શ્રુત અર્થથી કહેનારા તીર્થકરને આદિ વિશેષણો સાથે જણાવે છે. (૧) ઐશ્વર્યાદિ ગુણયુક્ત છે માટે ભગવાન (૨) સર્વ દ્રવ્યપર્યાયને વિશેષથી જાણનારા છે માટે સર્વજ્ઞ (૩) સર્વ દ્રવ્યપર્યાયોને સામાન્યથી જાણે છે તેથી સર્વદર્શી (૪) સામાન્ય કેવળી એ પ્રધાન હોવાથી ઋષિ કહેવાય પણ તીર્થકર કેવળી એ પ્રધાનતર હોવાથી પરમર્ષિ કહેવાય છે. (૫) નરેન્દ્ર અને દેવેન્દ્રોથી પૂજય છે માટે અહનું અને તેથી પૂર્વે ૭મી સંબંધકારિકા (તસ્માતિ પૂના...)માં કહ્યું હતું કે“કૃતકૃત્ય” થયેલા પણ અરિહંત પ્રભુ જીવમાત્રને અર્થનો ઉપદેશ આપતા હોવાથી પૂજયોથી પણ * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૫-૩૬ 9. નાનતિ મુ. (ઉં,માં,રાAB) | T. ર૬ ટિ.૨૬ Page #306 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સ્વમાવે ન પર્યનુયોગોઽસ્તિ છ २२१ तेषामेव एव स्वभावस्तीर्थकृतां यतः उत्पन्नदिव्यज्ञानैर्गणधरादिभ्यः प्रकाशनीयः सोऽर्थ इति, न च स्वभावेऽस्ति पर्यनुयोगो, भास्करप्रकाशवत्, किमर्थमयमंशुमाली जगत् प्रकाशयतीति न कश्चित् प्रश्नयति। अथवा अकृतार्थ एव तदा भगवान्, किमिति ? कर्मोदयभाक्त्वात् । कस्य कर्मण इति चेत्?। उच्यते- तीर्थकरनामाख्यस्य । तद्द्वयविशेपणमुपक्षिपति - परमशुभस्येत्यादि । परमं च तच्छुभं परमशुभं तस्य । कथं परमशुभतेति चेद् यतस्तस्मिन्नुदितेऽन्या असातादिकाः प्रकृतय उदिता अपि न स्वविपाकं प्रकटं दर्शयितुं शक्ताः, क्षीरद्रव्यापूरितकुम्भे पिचुमन्दरसबिन्दुवदिति । = एवं परमशुभस्य, प्रवचनं द्वादशाङ्ग=गणिपिटकम् ततोऽनन्यवृत्तिर्वा संघस्तस्य प्रवचनस्य प्रतिष्ठापनं निवर्तनं फलं प्रयोजनमस्य तत्प्रवचनप्रतिष्ठापनफलं तस्य, तीर्थं तदेव गणिपिटकं = सङ्घः, सम्यग्दर्शनादित्रयं वा तत् कुर्वन्ति = उपदिशन्ति ये ते तीर्थकराः तान् नामयति= હેમગિરા પૂજ્ય છે. અન્યથી પૂજ્ય એવા જે ઋષિઓ, તથા દેવો છે. તેઓ થકી પણ આ અરિહંત પૂજ્ય છે તેથી અર્હમ્ કહેવાય. (આ પ્રમાણે પાંચ વિશેષણ જાણવા) પ્રશ્ન :- શા માટે કૃત્યકૃત્ય થયેલા પણ અરિહંતો ગણધરાદિને અર્થ=તત્ત્વ કહે છે ? જવાબ :- તે તીર્થંકરોનો આ સ્વભાવ જ છે કે જેના કારણે ઉત્પન્ન થયેલા દિવ્ય એવા કેવળજ્ઞાન વડે ગણધરાદિની આગળ અર્થને તત્ત્વને પ્રકાશે છે. જે કાર્યમાં સ્વભાવ હેતુ દર્શાવાય ત્યાં કોઈ પ્રશ્નને સ્થાન ન હોય. જેમ સૂર્ય પોતાના સ્વભાવથી જગત ઉપર પ્રકાશ પાથરે છે તે અંગે કોઈને પ્રશ્ન નથી થતો કે આ સૂર્ય શા માટે પ્રકાશ કરે છે ? તે રીતે તીર્થંકર વિશે સમજવું અથવા તો અમુક (અઘાતિ) કર્મોદયની અપેક્ષાએ તીર્થંકર ‘અકૃતાર્થ’ પણ કહી શકાય છે. (તેથી કૃતાર્થ થવા માટે દેશના આપે.) * ...તો તીર્થંકર પણ અકૃતાર્થ કહેવાય ! શંકા :- તે કયા કર્મનો ઉદય છે જેની અપેક્ષાએ તીર્થંકર પણ અકૃતાર્થ કહેવાય છે ? જવાબ :- ‘તીર્થંકર નામકર્મ’ ( કે જેની ઉદયાવસ્થામાં ભગવાન દેશના આપે છે)ની અપેક્ષાએ હજુ અકૃતાર્થ છે. ભાષ્યકાર આ કર્મના બે વિશેષણ દર્શાવે છે. ‘૫૨મશુભ’ અને ‘પ્રવચન પ્રતિષ્ઠાપન ફળ.’ અર્થ આ પ્રમાણે → તીર્થંકર નામકર્મ ૫રમશુભ છે કારણ કે આના ઉદયકાળમાં અશાતા આદિ પ્રકૃતિઓ ઉદય પામેલી પણ પોતાના વિપાકને દેખાડવા સમર્થ બનતી નથી. જેમ દૂધથી ભરેલા મોટા તપેલામાં પડેલાં લીંબડાના રસના એક બિંદુથી તે દૂધના રસ(મધુરતા)માં કાંઈ ફેર નથી પડતો. તે રીતે તીર્થંકરોને પણ ઉદિત અતિમંદ એવા અશાતાદિ અસરકારક નથી થતાં. આ પ્રમાણે પરમશુભ એવા તે તીર્થંકર નામકર્મના ફળને દેખાડતાં કહે છે → પ્રવચન એટલે દ્વાદશાંગ ગણિપિટક અથવા તો આ દ્વાદશાંગથી અનન્ય એવો સંઘ તે પ્રવચન. આ પ્રવચનને પ્રવર્તાવવું અર્થથી દેશના આપવી = ચતુર્વિધ સંઘની સ્થાપના કરવી, એ જ તવિહ્નિતપાો મુ.વ્રતો ન દૃષ્ટ (માં.) ૨. ઉપવેશયન્તિ મુ.રાA.(વં,માં) । ૧. વ તસ્ય પાB.I = Page #307 -------------------------------------------------------------------------- ________________ २२२ Tળધરાતિશયસ્થાન तत्त्वार्थाधिगमसूत्रम् १/२० करोति यत् तत् तीर्थंकरनाम । तस्य तदेवाहदादिपूजाकरणाद्धेतोः क्रियमाणं कर्मेत्यभिधीयते तस्यानुभावात् पश्चाद् विपाकादित्यर्थः. अतस्तस्मादनुभावाद् यदुक्तं प्रतिपादितं तीर्थकृद्भिः तदेव तीर्थकरप्रतिपादितमर्थजातम्- उत्पन्नमिति वा विनप्टमिति वा ध्रुवमिति वा इत्येवं तद् गृहीत्वा गणधरैः, तेपां त्रितयं विशेपणमुपक्षिपति भगवच्छिष्यरित्यादिना स्वयं गृहीतलिङ्गतां निरस्यति । पुनश्च सामान्यपुरुपा न भवन्तीति दर्शयति-अतिशयवद्भिरिति । अतिशयाः=विशिष्टाः शक्तयः। यथा- “पहू णं चउद्दसपुब्बी घडादो घडसहस्सं पडादो पडसहस्सं" (भगवती सूत्र-५/५/११२) इत्येवमादयः, ते येषां सन्ति तेऽतिशयवन्तस्तैरिति । तथा उत्तमातिशयेत्यादिना कुण्ठतां निरस्यति, यत उत्तमा अतिशया: अप्रमादादयः, वाग्=विवक्षितार्थप्रतिपादिका, बुद्धिः-वीजकोष्ठकादि, यावद् भण्यते तत् सर्वमसौ गृह्णति न किञ्चित् – હેમગિરા પ્રયોજન (ફળ) છે જેનું એવું આ તીર્થકર નામકર્મ છે. આ બે વિશેષણોથી યુક્ત એવા તીર્થંકર નામકર્મના પ્રભાવથી કૃતકૃત્ય એવા તીર્થકરો પણ સ્વભાવથી જીવાદિ અર્થોને પ્રકાશે. તીર્થ એટલે ૧. ગણિપિટક, ૨. સંઘ, અથવા ૩. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રિક. આ ત્રણે તીર્થને જે કરે અર્થાત્ ઉપદેશ આપે તે તીર્થકર અને તે તીર્થકર બનાવવું જેનાથી થાય છે તે તીર્થકર નામ-કર્મ”. આ નામકર્મ તીર્થકરના ઐશ્વર્ય, પૂજા આદિમાં હેતુ બને છે. “ક્રિયાઓમાં હેતુ બને તે કર્મ” એ વ્યાખ્યા અહીં પણ સમજવી. આવા તીર્થકર નામકર્મના પ્રભાવનવિપાકથી તીર્થકરો દેશના આપે છે. તે તીર્થકર વડે પ્રતિપાદિત 'સૈફ વા વિનામે વા યુવે વા' = ‘વસ્તુ માત્ર ઉત્પન્ન થાયવિનાશ પામે અને સ્થિર રહે'} અર્થને = ત્રિપદીને = માતૃકા પદને ગણધરો ગ્રહણ કરીને દ્વાદશાંગી રચે છે. ગણધર ભગવંતોની ત્રણ વિશેષતા છે (૧) ભગવાનના શિષ્ય. (૨) અતિશયવાળા (૩) ઉત્તમ અતિશય વાણી અને બુદ્ધિથી સંપન્ન. ભગવાનના શિષ્ય :- આ પ્રમાણે કહી “આપ મેળે દીક્ષાગ્રહણનો નિરાસ કર્યો અર્થાત ગણધરાદિ પણ સ્વયમેવ દીક્ષા અંગીકાર ન કરતા તીર્થકરોના શુભહસ્તે જ ગ્રહણ કરે છે. વળી આ ગણધરો કોઈ સામાન્ય વ્યક્તિ નથી; પણ અતિશયવંતા = વિશિષ્ટ શક્તિઓને ધારણ કરનારા છે. ભગવતીજીમાં કહ્યું છે કે એક ઘટમાંથી હજાર ઘટ, એક પટમાંથી હજારો પટ ઈત્યાદિ વિદુર્વી શકે એવા વિશિષ્ટ સામર્થ્યવાળા આ લબ્ધિશાલી ગણધરો હોય છે. - તથા ત્રીજા વિશેષણમાં ‘ઉત્તમ અતિશય’ પદથી એમ સૂચવ્યું કે ગણધરોમાં જરાય પ્રમાદ નથી હોતો. સર્વદા અત્યંત અપ્રમત્ત હોય છે તથા ઉત્તમવાણીવાળા હોય છે અર્થાત વિવક્ષિત અર્થનું પ્રતિપાદન કરનારી વાચાથી યુક્ત હોય છે, ઉત્તમ બુદ્ધિવાળા હોય છે. અર્થાત્ બીજ, કોઠાદિ બુદ્ધિ સંપન્ન હોય છે. આ ગણધરો તીર્થકરો વડે જેટલું કહેવામાં આવે તે સર્વને ગ્રહણ १. पभू णं भन्ते। चोद्दसपुची घडाओघडसहस्सं, पडाओ पडसहस्सं कडाओ कडसहस्सं रहाओ रहसहस्सं .छत्ताओ छत्तसहस्सं दंडाओ दंडसहस्सं अभिनिव्वदेत्ता उवदंसेत्तए ? हंता पभू (भगवतीसूत्र-श.५ उ.५ सू.११२) २.प्रसादादयः मु.(खं,भां)। T. ર.૬ ટિ.૨૬ Page #308 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • અત્રવિષ્ટ ગળધરવૃવ્યું છે २२३ भाष्य- गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाङ्-मति - बुद्धि-शक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति । । न पश्यति तिलतुपमात्रमपीत्यर्थः । आभिरुत्तमाः अतिशयवाग्बुद्धिभिः सम्पन्ना = अन्वितास्तैः साधुवृन्दोप॑देशनप्रवृत्तैर्गर्णधारिभिर्यत् दृब्धं - रचितं तदङ्गप्रविष्टमाचारादि भण्यते, अङ्गबाह्यं सम्प्रतितनैः कृतमिति તવું—તે । गणंधरा=इन्द्रभूत्यादयः तेपामनन्तरे ये साधवस्तेऽऽनन्तर्याः शिष्या इत्यर्थः ते गणधरानन्तर्याः= जम्बूनामादयः आदिर्येपां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः तैरत्यन्तनिर्मलागमैः परमप्रकृष्टा वाङ्मतिवुद्धिशक्तयो येषां तैरिति, तत्र वाग्= भाषा स्पष्टवर्णा, सकलदोपरहिता मतिः, बुद्धिश्चतुर्विधा, शक्तिः=वादलब्ध्यादि । एवंविधैरपि नोज्झितचारित्रैरित्येतदाह- आचार्यै:-ज्ञानाद्याचारानुष्ठायिभिरिति । → હેમગિરા ભાષ્યાર્થ :- ગણધરો પછી થનારા પરમપ્રકૃષ્ટવાણી બુદ્ધિ અને શક્તિવાળા તથા અત્યંત વિશુદ્ધ આગમ (ક્ષયોપશમ)વાળા એવા આચાર્યો વડે કાળ, સંઘયણ, આયુ આદિના દોષથી અલ્પ શક્તિવાળા થયેલા શિષ્યોના અનુગ્રહ માટે જે કહેવાયું તે અંગબાહ્ય કહેવાય. કરે. એક તલ જેવડો પણ વિષય એવો નથી કે જેનું ગ્રહણ આ નથી કરતા, અર્થાત્ બધું જ ગ્રહણ કરી લે છે. (જેમ કોઠારમાં ધાન્ય લાંબા કાળ સુધી રહે તેમ જે બુદ્ધિમાં સૂત્રાર્થો અવિસ્મરણ પણે ચિરકાળ સુધી ટકી રહે તે કોઇ બુદ્ધિ કહેવાય તથા એક બીજ વડે જેમ પુષ્પ-ફળાદિ અનેક ઉત્પન્ન થાય તેમ બીજભૂત એક પદથી અવશેષ-પ્રચૂર અર્થોને જેનાથી જાણી શકાય તે બીજ બુદ્ધિ છે). એવા પ્રકારની વિશિષ્ટ બુદ્ધિથી સમન્વિત આ ગણધરો હોય છે. આવા ઉત્તમ અતિશય, વાણી અને બુદ્ધિથી સંપન્ન વળી સાધુવૃંદને ઉપદેશ કરવામાં પ્રવર્તેલા આ ગણધરો વડે જે રચના કરાઈ તે અંગપ્રવિષ્ટ શ્રુત છે. આમાં આચારાંગાદિનો સમાવેશ થાય છે. ત્યારબાદ ગણધરના જ વંશજ એવા પશ્ચાત્-કાલીન આચાર્યાદિઓએ બનાવેલા ગ્રંથો તે ‘અંગબાહ્ય’ કહેવાય. ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ આદિ ગણધરો પછી થનારા જે સાધુઓ અર્થાત્ તેમના શિષ્યો. જંબુસ્વામી પ્રભવસ્વામી આદિ, આ સર્વે, અત્યંત નિર્મળ આગમ(=ક્ષયોપશમ)વાળા, પરમ પ્રકૃષ્ટ વાચા, મતિ, બુદ્ધિ તથા શક્તિવાળા હતાં. વાચા :- સ્પષ્ટ વર્ણવાળી, સકળ દોષથી રહિત ભાષાવાળા તથા, મતિ :- વૈનેયિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિવાળા અને શક્તિ :- વાદલબ્ધિ આદિથી સંપન્ન. આટલા વિશેષગુણવાળાં હોવા સાથે પણ ચારિત્રયુક્ત વ્યક્તિ જ આ રચના કરી શકે. પણ ત્યક્તચારિત્રી નહીં એ જણાવવા ભાષ્યકારે ‘આચાર્ય:' એવું મહત્વનું વિશેષણ બતાવ્યું. અર્થાત્ ઉપરોક્ત વિશેષણ યુક્ત હોવા સાથે જ્ઞાનાચારાદિ પંચાચારનું પાલન કરનારા . "વેશેન" રાB.। ૨. "ધરાિિમ" TA.1 રૂ. "રિતિ વાક્ મુ.વં,માં)/ પ્રત્યવિશુદ્ધા મેરિતિ નિર્મનક્ષયોપશમઃ (महोपाध्यायश्रीयशोविजयजीकृततत्त्वार्थविवरणे) Page #309 -------------------------------------------------------------------------- ________________ २२४ 'श्रुतज्ञानस्य महाविषयत्वम् भाष्य- सर्वज्ञप्रणीतत्वादानन्त्याच्च ज्ञेयस्य श्रुतज्ञानं मतिज्ञानान्महाविषयम् । किमर्थं तैस्तत एव प्रवचनादुद्धृत्य दशवैकालिकादि रचितम् ? उच्यते- अल्पशक्तीनामनुग्रहार्थम् । कस्मादल्पशक्तय इति चेत् ? उच्यते- कालसंहननेत्यादि । कालदोपात् कालस्य= दुषमाभिधानस्य स्वभावात् पुरुषा अल्पशक्तयो भवन्ति, संहननच्छेदवर्ति स एव दोपस्तद्वाऽल्पसामर्थ्यम्, સાયુ:= जीवितं तर्ददल्पं यः सर्वचिरं जीवेत् स वर्पशतमिति, अत एतस्मात् कालादिदोषादल्पशक्तयः पुमांसो भविष्यन्तीत्येवं मन्यमानैर्गणधरैर्वंशजैः सूरिभिः शिष्याणां अनुग्रहाय = उपकारायाल्पेनैव ग्रन्थेन सुबहुमर्थमूहिष्यन्त इति मन्यमानैर्यत् प्रोक्तं दशवैकालिकादि तदङ्गबाह्यमिति । • • तत्त्वार्थाधिगमसूत्रम् १/२० अत एव च द्विविधकारणात् मतेः सकाशात् महाविपयता सिद्धा, एतदाह- सर्वज्ञप्रणीतत्वादित्यादि । सर्वज्ञैः=तीर्थकृद्भिः प्रणीतत्वात् = उपदिष्टत्वात् महाविषयं श्रुतम्, यतः सङ्ख्यामतिक्रान्तानपि भवानाख्यातुं હેમગિરા ભાષ્યાર્થ :- સર્વજ્ઞ પ્રણીત હોવાથી, તથા શેયવિષયોનું અનંતપણું હોવાથી શ્રુતજ્ઞાન મતિજ્ઞાન કરતા અધિક વિષયવાળું છે. એવા આચાર્યો વડે જે દશવૈકાલિકાદિ રચાયું તે અંગબાહ્ય છે. # નવીન ગ્રંથ રચનાનું પ્રયોજન પ્રશ્ન :- આચાર્ય ભગવંતો વડે તે જ પ્રવચનમાંથી ઉદ્ધૃત કરીને દશવૈકાલિક આદિ શા માટે રચાયા ? જવાબ :- અલ્પશક્તિવાળા જીવોનાં અનુગ્રહ માટે દશવૈકાલિકાદિની રચનાઓ કરાઈ છે. પ્રશ્ન :- જીવો અલ્પશક્તિવાળા કઈ રીતે થયા ? જવાબ :- આ દૂષમ નામના પાંચમા આરા(કાળ)ના દોષને લીધે સ્વભાવથી જ લોકો અલ્પશક્તિવાળા હોય છે. અથવા તો આ કાળમાં ઉપલબ્ધ છેવટ્ટુ સંઘયણના લીધે પણ અલ્પ સામર્થ્યવાળા હોય છે,વળી આયુષ્ય પણ સો વર્ષ જેટલું-અલ્પ હોય છે. આ પ્રમાણે કાળાદિ દોષને લીધે પુરુષો અલ્પ શક્તિવાળા થશે એમ માનનારા ગણધરોના વંશજ સૂરીશ્વરોએ ભાવિની શિષ્યોની પરંપરા ટૂંકા ગ્રંથો વડે ઘણા અર્થને જાણો’ તેવી અનુગ્રહ બુદ્ધિથી દશવૈકાલિકાદિ ગ્રંથો બનાવ્યા જે અંગબાહ્ય કહેવાયા. આથી જ (સર્વજ્ઞપ્રણીત અને આનન્દ્ગ એમ) બે કારણોને લઈ મતિ કરતા શ્રુતની મહાવિષયતા સિદ્ધ છે તેને જણાવતાં કહે છે કે શ્રુત એ સર્વજ્ઞ તીર્થંકરો વડે ઉપદેશ કરાયેલ હોવાથી મહાવિષયવાળું છે. કારણ કે આ શ્રુતજ્ઞાન દ્વારા અસંખ્યાતા ભવો અને અનંતા પદાર્થો (પદના અર્થો) નિરૂપણ કરવા શક્ય બને છે. વળી જગતમાં રહેલા અનંતા જ્ઞેય વિષયોને ‘શ્રુતજ્ઞાન’ના માધ્યમે સામાન્યથી નિરૂપણ કરી શકાય છે. છુ. તરભં મુ. (વં.માં.A)| ૨. માવા" મુ.મા/ T. પર ્ ટિ.૨૭૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अङ्गोपाङ्गनानत्वे हेतूपदर्शनम् • २२५ भाष्य- तस्य च महाविषयत्वात् तांस्तानानधिकृत्य प्रकरणसमाप्त्यपेक्षमङ्गोपाङ्गनानात्वम् । किंचान्यत् । सुखग्रहण-धारणा-विज्ञानापोह-प्रयोगार्थं च। शक्तोऽनन्तान् श्रुतज्ञानानुसारेण पदार्थान्, किञ्च आनन्त्याज्ज्ञेयस्य, अनन्तं हि ज्ञेयमनेन निरूपयितुं शक्यते सामान्यतः, न तु मत्या सम्प्रतितनार्थग्राहिकया, अतः श्रुतज्ञानं ग्रन्थानुसारि मतिज्ञानादिन्द्रियसमुत्थात् महाविषयं अनेकार्थपरिच्छेदीत्यर्थः, तस्य श्रुतज्ञानस्य महाविषयत्वा=बह्वर्थविपयत्वात् ताँस्तान् जीवादीनर्यमाणानाश्रित्य । एतदुक्तं भवति- तत्र ग्रन्थे गणिपिटके ये विप्रकीर्णा अर्थास्तान् संकुलतया स्थितान् पश्यद्भिस्तैर्गणधरैस्तच्छिप्यादिभिश्च कथन्त्विदमेतावति ग्रन्थे परिसमाप्यत इति मन्यमानैरिदमङ्गमाचारादीदं च तदुपाङ्गमिति स्थापितम्, एतदाह- प्रकरणेत्यादि । प्रकरणं यत्र विवक्षित आचार इत्यादिरूपोऽर्थो निष्ठां याति तद् भण्यते तस्य समाप्तिः तामपेक्षते यत् तत् प्रकरणपरिसमाप्त्यपेक्षम्, किं तद् ? अङ्गोपाङ्गनानात्वमिति । किञ्चान्यत् इतश्च कारणादङ्गोपाङ्गनानात्वमिति। सुखग्रहणेत्यादि । – હેમગિરા – ભાષ્યાર્થ - આ શ્રુતની મહાવિષયતા છે તેથી જ તો તે તે વિવિધ અર્થોને આશ્રયી પ્રકરણ સમાપ્તિની અપેક્ષાએ વિવિધ અંગોપાંગ રચાયાં. વળી બીજું એ કે જીવોને સુખપૂર્વક શ્રતનું ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, અપોહ અને પ્રયોગ આદિ થઈ શકે તે માટે પણ વિવિધ અંગોપાંગ રચાયા. પરંતુ વર્તમાન અર્થગ્રાહિકા મતિ વડે આ શક્ય નથી. તેથી શ્રુતજ્ઞાન અર્થાત ગ્રંથાનુસારિ બોધ એ ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન કરતાં મહાવિષયવાળું અને અનેક અર્થનું પરિચ્છેદક છે. શ્રુતજ્ઞાનની આ મહાવિષયતા તે તે જીવાદિ પદાર્થોને આશ્રયીને છે. - ભાવના આ પ્રમાણે જાણવી + ત્યાં ગ્રન્થરુપ ગણિપિટકમાં રહેલા જે વિપ્રકીર્ણ = વિભિન્ન છુટા છવાયાં પદાર્થો છે. તેને એક સંકુલ (સામુહિક અર્થ) રૂપે જોનારા એવા ગણધરો વડે તથા તેમના શિષ્યાદિ વડે (આ સંકુલિત અર્થરચનામાં) અમુક પદાર્થોની કયા કયા ઠેકાણે સમાપ્તિ અર્થાતુ અમુક એક ગ્રંથમાં આટલો મર્યાદિત વિષય કઈ રીતે સમાપ્તિને પામે ? (જેથી અભ્યાસીને અધ્યયનમાં સુગમતા રહે) તે ધ્યાનમાં લઈ આચારાદિ અંગો તેમજ તેના ઉપાંગો બનાવ્યાં. આ જે વાતને સમજાવતાં ભાષ્યમાં કહ્યું કે- પ્રકરણ એટલે જ્યાં વિવાક્ષિત આચાર આદિ સંબન્ધી અર્થો નિષ્ઠા(સંપૂર્ણતા)ને પામે છે. આ પ્રકરણપૂર્વકની સમાપ્તિની અપેક્ષા જેમાં રહી છે તેને પ્રકરણ સમાપ્તિની અપેક્ષાવાળા કહેવાય. આ અપેક્ષાએ જ વિવિધ અંગોપાંગો રચાયા છે. વળી આ અંગોપાંગની રચનાના કારણો જણાવતાં કહે છે ? * સૂત્ર રચનાના ૫ લાભો * . (i) ભવિષ્યમાં શિષ્યો અનાયાસે સુખપૂર્વક આ અંગ અને અનંગ (અંગબાહ્ય)ના પદાર્થોને ૨. સચ મદા'- પુ. (જે). ૨. “વિજ્ઞાન મુ () રૂ. માર્ગ (ઉં,માં) ૪. ‘અતઃ' રિ પાઠો મુકતો જ વૃદ:(મો). Page #311 -------------------------------------------------------------------------- ________________ २२६ • अङ्गोपाङ्गरचनाप्रयोजनावदेनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/२० ___भा० अन्यथा ह्यनिबद्धमङ्गोपाङ्गश: समुद्रप्रतरणवद् दुरध्यवसानं स्यात्। । सुखेन अनायासेनापूर्वस्य ग्रहणं करिष्यन्ति अङ्गानङ्गानां, सुखेन च गृहीतं धारयिष्यन्ति बुद्ध्या, सुखेन विज्ञानं तस्मिन्नर्थे शृण्वत उत्पादयिष्यन्तीति, सुखेन अपोहंनिश्चयं करिष्यन्ति इति एवमेषोऽर्थः स्थित इति, सुखेन च प्रयोगव्यापारं करिष्यन्ति प्रत्यवेक्षणादिकाले तेन विदितेनेति ।। अन्यथेत्यादि । अन्यथेति भेदेन रचनाया अभावे हि = यस्मादनिबद्धमरचितं, कथमिति चेत्, अङ्गोपाङ्गशः, अङ्गानि = आचारांदीनि, उपाङ्गानि = राजप्रसेनकीयौपपातिकादीनि, ताभ्यामङ्गोपा ङ्गाभ्यां परिमितविशिष्टार्थाभिधायिभ्यामङ्गोपाङ्गशः, अल्पार्थाच्छस् । समुद्रस्य प्रतरणम् = उत्तरणं तेन समुद्रप्रतरणेन तुल्यं वर्तते समुद्रप्रतरणवत्, दुरध्यवसानं स्यादिति । दुःखेनाध्यवसीयते दुरध्यवसानम् । यावदेतदुक्तं भवति- यद्येतच्छ्रुतज्ञानमङ्गोपाङ्गादिभेदेन न रच्येत एवं सत्यर्थानन्त्याद् ग्रेन्थस्य चातिबहुत्वाद् दुःखेन शिष्यस्तत्र रतिं बनीयात् । यथा महार्णवं पश्यतः पुंसो न भवति चेतोवृत्तिर्बाहुभ्यां प्रतरामीति, प्रतरणप्रवृत्तोऽपि चान्तराल एव रसभङ्गं प्रतिपद्यते, एवमिहापि यदा पुनरङ्गोपाङ्गादिकल्पनया रचनया प्रविभक्तो भवति स महान् ग्रन्थराशिस्तदाऽदभ्र-नदी-तडागतरणवत् सुगमो भविष्यतीत्यतोऽङ्गोपाङ्गनानात्वमिति ।। ભાષ્યાર્થ - જો અંગોપાંગની રચના ન થાય તો આ શ્રુત પ્રાપ્તિનું કાર્ય સમુદ્રને હાથે તરવા જેવું અત્યંત કઠિન થઈ પડે. ગ્રહણ કરી શકશે, (i) ગૃહિત અર્થોને બુદ્ધિથી સુખપૂર્વક ધારણ કરી શકશે. (i) સાંભળનારને એ અર્થો વિશે સુખેથી વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન કરાવી શકાશે. (iv) સુખેથી ‘આ અર્થ એમ જ છે” એવો નિશ્ચય કરી શકશે તથા (y) તે જાણેલા જ્ઞાનનો પ્રયોગ-વ્યાપાર સુખપૂર્વક પ્રતિલેખનાદિના અવસરમાં કરી શકશે. (એવા આ પાંચ હેતુઓથી અંગોપાંગ રચાયા) જો આ ગોઠવણી-રચના ન થઈ હોત તો શું નકુસાન થાત એ હવે કહેશે. એ પેલા એક પ્રશ્ન કરાય છે. પ્રશ્ન:- આ રચના (સૂત્ર ગોઠવણી) કઈ રીતે કરવામાં આવે છે? જવાબ:- અંગોપાંગ બનાવવા પૂર્વક આ રચના થાય છે. અંગ એટલે આચાર, ઉત્તરાધ્યયનાદિ. તેમજ ઉપાંગ એટલે રાજપ્રશ્નીય, ઔપપાતિકાદિ. આ અંગોપાંગો જે પરિમિત અને વિશિષ્ટ અર્થને કહેનારા છે તેના દ્વારા વિશાળ અર્થોનું વિભાગીકરણ થાય છે "अङ्गोपाङ्गशः" ५४नो शस् प्रत्यय आल्यार्थ'नो बोध छ मथात् २८५ विस्तारवाणा संग भने ७५i सोय छे. અગર આ અલ્પ-વિસ્તારવાળા અંગોપાંગ ન રચાય તો શ્રુતનો બોધ વિશાળ સમુદ્રને તરવા જેવું કઠણ થઈ પડે. ભાવના આ પ્રમાણે - ઉપરોક્ત અંગોપાંગાદિ ભેદથી શ્રતના અર્થોનું નિરૂપણ ન કરાય તો અર્થનું અનંતપણું હોવાથી તથા ગ્રંથો અતિવિશાળ હોવાથી તેમાં શિષ્ય ખૂબ કઠિનાઈથી પ્રીતી બાંધી શકે. જેમ મહાસુમુદ્રને જોનારો માનવ “આ સમુદ્રને હાથ વડે તરી જાઉં એવી ઈચ્છા કરતો નથી. કદાચ १. 'रागादीनि मु.(खं,भां)। २. मिताविशि मु.(खं,भा)। ३. रुपस्य राA.। ४. लघ्वीनदीत्यर्थः चा। હેમગિરા Page #312 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् पूर्वादीनां रचनाफलप्रकाशनम् • २२७ ___ भा० एतेन पूर्वाणि वस्तूनि प्राभृतानि प्राभृतप्राभृतानि अध्ययनान्युद्देशाश्च व्याख्याताः ।। अथ पूर्वादिरचना किमर्था इत्येवमाशङ्कयेत ?। उच्यते- तत्रापि नान्यत् करणे प्रयोजनमस्ति, किन्त्वेतदेव, तदाह- एतेनेत्यादि । एतेनाङ्गोपाङ्गभेदप्रयोजनेन सुखग्रहणादिना पूर्वाणि दृष्टिपातान्तःपातीनि पूर्वं प्रणयनात्, वस्तूनि-पूर्वस्यैवांशोऽल्पः वस्तुनः प्राभृतमल्पतरं, प्राभृतात् प्राभृतप्राभृतमल्पतरं, ततोऽध्ययनं ग्रन्थतोऽल्पतरं, तत उद्देशकोऽल्पतर इति । व्याख्यातानीति । सुखग्रहणादि यदेवाङ्गोपाङ्गादिकरणे फलं तदेवात्रापीति ।। सम्प्रत्येवं मन्यते पर:-श्रुतज्ञानस्य द्विविधादिकरणे सूक्तमनेन प्रयोजनं, यदुक्तं मया- कः पुनर्मतिज्ञान-श्रुतज्ञानयोर्विशेष इति, तत्रानेन साम्प्रतार्थग्राहि मतिज्ञानं त्रिकालविषयं तु श्रुतज्ञानमित्ययं विशेषो दर्शितः, तंत्रतावताऽप्यपरितुष्यन् विषयकृतं च साम्यमुभयोरस्तीति मन्यमानः अत्रावसरे - હેમગિરા - ભાષ્યાર્થ:- આ અંગોપાંગ(ની રચનાનું પ્રયોજન) કહેવા થકી પૂર્વો, વસ્તુઓ, પ્રાભૂતો, પ્રાભૃતપ્રાભૂતો, અધ્યયન અને ઉદ્દેશાઓ(ની રચનાનું પ્રયોજન)ની પણ વ્યાખ્યા કરાઈ. તરવા તત્પર બને તો વચ્ચે જ તેનો રસ ભાંગી પડે. જો સરોવરાદિ હોય તો હજુ તરી શકે. એ જ રીતે મહાન એવી ગ્રંથરાશિ જો અંગોપાંગાદિ રૂપે પ્રવિભક્ત કરવામાં આવે તો નાની નદી અને તળાવને તરવાની જેમ ગ્રંથ અધ્યયન સુગમ બની જાય. તેથી અંગોપાંગાદિની રચના સાર્થક છે, અને જરૂરી છે. શંકા - માની લીધું કે આ અંગોપાંગની રચના પ્રયોજન સહિતની આવશ્યક છે પણ પૂર્વ આદિ રચના શા માટે કરાઈ ? સમાધાન :- પૂર્વ રચવામાંય બીજું કોઈ પ્રયોજન નથી પણ આ જ પ્રયોજન છે. અર્થાત્ અંગોપાંગ રચવાનું પ્રયોજન જેમ શિષ્યોને સુખપૂર્વક ગ્રહણાદિ થઈ શકે તે છે. તેમ પૂર્વો કે જે દૃષ્ટિવાદની અંતર્ગત છે તેની પણ રચના તે વખતના શિષ્યોને સુખેથી ગ્રહણાદિ થઈ શકે તે માટે જ છે. પૂર્વાદિમાં આદિ થી “વસ્તુ', “પ્રાભૃત', “પ્રાભૃતપ્રાભૃત', અધ્યયનો અને ઉદ્દેશાઓનું ગ્રહણ કરવું. પૂર્વનો એક અલ્પ અંશ તે વસ્તુ, અલ્પતર અંશ તે પ્રાભૃત, પ્રાભૃત થકી અલ્પ તે પ્રાભૃત-પ્રાભૃત, વળી તે (પ્રાભૃતપ્રાભૃત) ગ્રંથ કરતાં અધ્યયન નાનું હોય અને ઉદેશે એ અધ્યયન કરતાં ય અલ્પતર છે. સારાંશ એ કે અંગોપાંગનું પ્રયોજન કહીને પૂર્વથી માંડી ઉદેશાઓના પ્રયોજન વિશે પણ વ્યાખ્યા કરી દીધી છે. અર્થાત્ જે ફળ અંગોપાંગોનું છે તે જ ફળ પૂર્વાદિનું પણ છે તેમ સમજવું. હવે કરાતા પ્રશ્ન(પ્રશ્નકાર)ની પૂર્વભૂમિકા –+ શ્રુતના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ દ્વિવિધ ઈત્યાદિ ભેદ કરવા અંગેનું પ્રયોજન અત્યાર સુધીમાં સારી રીતે ગ્રંથકાર વડે કહેવાયું. વળી મારા વડે જે પૂછાયું હતું કે મતિ-શ્રુતજ્ઞાનમાં વિશેષ અંતર શું છે? તેના જવાબમાં ય વર્તમાન અર્થગ્રાહી ૨. ત્રેવાડર TA. | Page #313 -------------------------------------------------------------------------- ________________ • मतिश्रुतयोर्विषयभेदप्रदर्शनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/२० મા॰ ત્રત્રા૪-મતિ-શ્રુતયોસ્તુવિષયત્ન, વક્ષ્યતિ દ્રવ્વસર્વપર્યાયેષુ (૧-૨૭) કૃતિ .તમારેकत्वमेवास्त्विति। अत्रोच्यते - उक्तमेतत् साम्प्रतकालविषयं मतिज्ञानं, श्रुतज्ञानं तु त्रिकालविषयं, विशुद्धरं चेति । २२८ ब्रवीति-मति-श्रुतयोरुक्तस्वरूपयोस्तुल्यविषयत्वमभिन्नग्राह्यता सा च वक्ष्यते इहैवोत्तरत्र, तस्य वक्ष्यमाणस्य सूत्रस्यैकदेशमुपन्यस्यति - द्रव्येष्वसर्वपर्यायेषु इति । । सर्वेषु धर्मादिद्रव्येष्वसर्वपर्यायेषु मति श्रुतयोः प्रवृत्तिर्निबन्ध इति तस्माद् = विपयादेकरूपात् एकत्वमे मति श्रुतयोर्भवतु न भेद इति । अत्रोच्यते - उक्तमेतदिति भेदप्रयोजनं पुरस्तात्, तदेवोद्घट्टयति“साम्प्रतेत्यादिना वर्तमानकालविषयं=वर्तमानमर्थमालम्बते मतिज्ञानम्, श्रुतज्ञानं पुनस्त्रिकालविषयं = त्रैकालिकमर्थमालम्वते, विशुद्धतरं च, व्यवहित-विप्रकृष्टानेकसूक्ष्माद्यर्थग्राहित्वाद् विशुद्धतरमित्युच्यते, → હેમગિરા - ભાષ્યાર્થ :- પ્રશ્ન :- મતિ-શ્રુતની તુલ્ય વિષયતા દ્રવ્યમાં અને અસર્વ પર્યાયમાં છે” એ વાત અ.૧.સૂ.૨૭ માં કહેવાશે, તેથી વિષયોની અપેક્ષાએ મતિ-શ્રુત એક જ હોવા જોઈએ ? જવાબ :- વર્તમાન કાળના વિષયવાળું મતિજ્ઞાન છે. અને શ્રુતજ્ઞાન એ ત્રિકાળ વિષયક તેમજ વધુ વિશુદ્ધ છે તેમ પૂર્વે કહેવાઇ ગયું છે. = મતિ તેમજ ત્રિકાળ વિષયગ્રાહી શ્રુતજ્ઞાન છે. એવો ભેદ, વિશેષ પણ ગ્રંથકારે દર્શાવી દીધો છે છતાં બન્નેમાં વિષયકૃત સામ્યતા તો રહી જ છે” એ વિચાર પ્રશ્નકારનો છે. તેથી આટલા જવાબોથી પણ અસંતુષ્ટ એવો તે પ્રશ્નકાર ‘બન્ને જ્ઞાનોમાં વિષયકૃત સામ્ય તો રહેલું જ છે' એવું માનતો અત્યારે પ્રશ્ન કરે છે પ્રશ્ન ઉક્ત સ્વરૂપવાળા મતિ-શ્રુતમાં તુલ્ય વિષયતા છે આ બાબત જો કે હજુ સુધી કહેવાઈ નથી. પણ આજ અધ્યયનના ૨૩મા સૂત્રમાં આ વાત સ્પષ્ટ કરાશે. તે વાતનો એક દેશનો ઉપન્યાસ કરાય છે. તે આ પ્રમાણે કે :- મતિ અને શ્રુત બન્નેની ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોમાં તથા અસર્વ (થોડા) પર્યાયોમાં પ્રવૃત્તિ વિષયવ્યાપાર છે. આ રીતે બન્નેના વિષયમાં સમાનતા હોવાથી મતિ-શ્રુતમાં એકત્વ જ રહો ! ભેદ નહીં, આનો જવાબ આપતાં ભાષ્યકારશ્રી નીચે મુજબ કહે છે. = # મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચેની ભેદરેખા જવાબ :- મતિશ્રુતમાં ભેદનું પ્રયોજન પૂર્વે જે કહેવાયું તેને જ સ્પષ્ટ કરતાં અહીં કહેવાય છે કેમતિજ્ઞાન એ વર્તમાનકાલવિષયક છે અર્થાત્ વર્તમાન અર્થનું આલમ્બન લે છે. જ્યારે શ્રુતજ્ઞાન તો ત્રણે કાળ સમ્બન્ધિ વસ્તુને જાણે છે તેમજ વ્યવહિત (આંતરાવાળા) દૂર રહેલાં પદાર્થો અને અનેક સૂક્ષ્માદિ અર્થોનો ગ્રાહક હોવાથી આ શ્રુતજ્ઞાન મતિજ્ઞાન કરતાં વધુ વિશુદ્ધ છે તેમ કહેવાય છે. વળી બીજો ભેદ આ પણ છે કે- મતિજ્ઞાન એ સ્પર્શાદિ ઈન્દ્રિય અને મન તથા ઓઘજ્ઞાનરૂપ અનિન્દ્રિયને ૨. ૨) મુ. (ો)| ૨. "મમિનગ્રાહ, નામાવાવક્ષ્યતે મુ.(TA)| -. વિહ્નિતાને મુ. તો ૧. સૃષ્ટ: (વં,માં) । Page #314 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मतिश्रुतयोनिमित्तादिभेदोपदर्शनम् • २२९ ___भा० किंचान्यत्त । मतिज्ञानमिन्द्रियानिन्द्रियनिमित्तम, आत्मनो ज्ञस्वाभाव्यात् पारिणामिकं, श्रुतज्ञानं तु तत्पूर्वकमाप्तोपदेशाद् भवतीति ।।२०।। अत्राह- उक्तं श्रुतज्ञानम् । अथावधिज्ञानं किंमिति । अत्रोच्यतेकिंचान्यदिति । तथा अयमपरस्तयोविशेषः-मतिज्ञानमिन्द्रियाणि स्पर्शनादीनि, अनिन्द्रियं मन ओघज्ञानं च निमित्तमुररीकृत्य प्रवर्तते, आत्मनो जीवस्य ज्ञस्वाभाव्यादिति । जानातीति ज्ञः, ज्ञत्वमेव स्वाभाव्यं ज्ञस्वाभाव्यमात्मरूपता, तस्मात् ज्ञस्वाभाव्यादिति । पारिणामिकमिति सर्वकालवर्ति, न कदाचित् संसारे, पर्यटत एतद् भ्रष्टम्, यतो ‘निगोदजीवानामपि अक्षरस्यानन्तभागो नित्योद्घाट' इत्यागमः अतः पारिणामिकम् । श्रुतज्ञानं पुनर्नैवं सर्वदा जीवस्य भवति, यतस्तत्पूर्वकम्, मतिज्ञाने सति भवति नासतीत्यर्थः। तत्पूर्वकत्वेऽपि च सत्युपदेशमपेक्षते, यत आप्तोपदेशाद् भवतीति, आप्ताः = रागादिविवर्जिताः अर्हदादयः तेभ्य उपदेशो वचनं, तद्वचनमपेक्ष्य ग्रन्थानुसारि श्रुतज्ञानमुदेतीत्यर्थः । तस्मादेकं नित्यमपरं चानित्यमिति स्थापितम् ।।२०।। अत्रावसरे नोदक आह– प्रतिपादितं श्रुतज्ञानं भवद्भिः , अस्मादनन्तरं यदवधिज्ञानं पुरस्तान्नि – હેમગિરા ૦ ભાષ્યાર્થ :- વળી બીજું એ કે મતિજ્ઞાન ઈન્દ્રિય-અનિષ્ક્રિય નિમિત્તવાળુ હોઈ આત્માના જ્ઞ-સ્વભાવથી આ મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી પારિણામિક છે. શ્રુત જ્ઞાન તો મતિપૂર્વક છે અને આસોપદેશથી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન :- આ પ્રમાણે શ્રુત કહેવાઈ ગયું. હવે એ કહો કે અવધિજ્ઞાન શું છે ? “તે હમણાં કહીએ છીએ આશ્રયી પ્રવર્તન થનારું છે. કારણ કે આત્મા પોતે “જ્ઞ” સ્વભાવવાળો છે. જાણે તે જ્ઞ', ‘ત્તત્વ' = જાણવાનો સ્વભાવ. આવો સ્વભાવ છે જેનો તે જ્ઞ-સ્વાભાવી આત્મા, આ જ્ઞ-સ્વાભાવ પારિણામિક છે. અર્થાત્ આત્મામાં સદા પરિણમેલો-સર્વકાળવર્તી છે. એવું ક્યારેય બન્યું નથી કે સંસારમાં પર્યટન કરતો જીવ “જ્ઞાનથી અત્યંત મુક્ત (ભ્રષ્ટ) થયો હોય. કારણ કે નંદીસૂત્ર આગમમાં કહ્યું છે કે --* “નિગોદ-જીવોને પણ અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો જ હોય છે.” આ પ્રમાણેના આગમવચન હોવાથી આ મતિજ્ઞાન પારિણામિક (સર્વકાળવતિ) છે, જયારે શ્રુતજ્ઞાન જીવમાં સર્વકાળ નથી હોતું. કારણ કે આ શ્રુતજ્ઞાન તો મતિજ્ઞાન હોય તો જ સંભવે. મતિજ્ઞાનના અભાવમાં ન સંભવે. વળી મતિજ્ઞાનપૂર્વકનું હોવા સાથે આ શ્રુતજ્ઞાન ઉપદેશની અપેક્ષા પણ રાખે છે. કારણ કે આતોપદેશથી આ શ્રુત થાય. આત એટલે રાગ દ્વેષથી રહિત અરિહંતાદિ. આ અરિહંતાદિ થકી અપાતો ઉપદેશ અર્થાત્ તેમના વચનો તે આતોપદેશ. આ વચનને આશ્રયી ગ્રંથાનુસારી એવા શ્રુતજ્ઞાનનો ઉદય થાય છે. આ રીતે વિચારતાં એ નક્કી થયું કે મતિ એ નિત્ય સદાકાળવર્તિ છે, અને શ્રુત એ અનિત્ય છે. l/૨૦ના १. 'मने मु(को)। २. कियदस्यानन्तरमुद्दिष्टमिति राA.। ३. 'सव्वजीवाणंपि य णं अक्खरस्स अणंत भागो निच्चुग्धाडितओ નતિ પુખ સ વિવિા તેગ નીવો સનીવરં પાર્વજ્ઞા' (નની નૂ૦ ૭) ૪. કથાT TTA.I Page #315 -------------------------------------------------------------------------- ________________ २३० • अवधिज्ञानस्य द्वैविध्यम् तत्त्वार्थाधिगमसूत्रम् १/२१ સૂર- િિવધોધ -૨૨ા भा० भवप्रत्ययः, क्षयोपशमनिमित्तश्च ।।२१।। रदिक्षद् भवान् किंलक्षणं किंस्वरूपं तदित्याह द्विविधोऽवधिः द्वे विधे-द्वौ भेदौ यस्य स द्विविधः। तावेव द्वौ भेदौ दर्शयति- भवप्रत्यय इत्यादिना ।। ननु च लक्षणे पृष्टे भेदकथनमन्याय्यम्, आम्रप्रश्ने "कोविदारकथनवदप्रस्तावापास्तमिति? उच्यते- तदेव लक्षणं भेदद्वयकथनेन निरूप्यते इति न किञ्चिद् दुष्यति, भवेन देवनारकाख्येन तल्लक्ष्यतेऽतो भवो लक्षणं ज्ञानं पुनर्लक्ष्यं भवतीति, तथा क्षयोपशमो लक्षणं ज्ञानं तु लक्ष्यम् । ___ एतदुक्तं भवति- भव-क्षयोपशमाभ्यां लक्ष्यमाणो द्विविधोऽवधिरिति नान्यत् किंचन कथ्यते, भवन्ति- वर्तन्ते कर्मवंशवर्तिनो जन्तव इत्यस्मिन् भवो देवात्मतया यत्र स्थाने शरीरमाददते जीवाः स भवः नारकात्मतया च, प्रत्ययो निमित्तं कारणमिति, भवः प्रत्ययो यस्य स भवप्रत्ययः । अवश्यं ह्युत्पन्नमात्रस्यैव देवस्य नारकस्य वा सोऽवधिरुद्भवति, एतावता स भवप्रत्यय इत्यभिधीयते, - હેમગિરા - સુત્રાર્થ - અવધિ બે પ્રકારે છે. I-૨શ ભાષ્યાર્થ:- ભવ પ્રત્યયવાળું અને ક્ષયોપશમના નિમિત્તવાળું એમ બે ભેદે અવધિજ્ઞાન છે. ૨૧ આ અવસરે શંકાકાર પૂછે છે, આપે શ્રુતજ્ઞાનનું પ્રતિપાદન કર્યું. હવે એ કહો કે પૂર્વેસૂત્ર (૯)ના ક્રમમાં આ શ્રુત પછી તરત જ અવધિજ્ઞાન કહ્યું હતું તે અવધિજ્ઞાનનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ શું છે? જવાબ :- તે જણાવતાં બારમાં સૂત્રને કહે છે - બે ભેદ છે જેના તેવું આ અવધિજ્ઞાન છે. તે જ બે ભેદને ભાષ્યકાર દર્શાવે છે. # ભેદના નિરૂપણ વડે લક્ષણનું કથન * પ્રશ્ન :- અવધિના લક્ષણની પૃચ્છામાં ઉત્તર તરીકે તેના ભેદ કહેવા તે અન્યાય છે. કેરીની બાબતમાં પ્રશ્ન કરાયો હોય અને તેના જવાબમાં કોવિદાર (લાલ પુષ્પની જાતિ વિશેષ)નું કથન જેમ અપ્રસ્તુત-અનુચિત ગણાય છે તેમ તમારું આ ભેદ કથન અનુચિત છે. ઉત્તર :- અવધિના બે ભેદનું નિરૂપણ કરવા થકી તે જ લક્ષણને અમે કહેવાના છીએ તેથી કોઈ દોષ નથી. દેવ-નારક નામવાળા ભવથી અવધિજ્ઞાન ઓળખાય છે માટે (જેમ સનામિત્ત્વ'થી ગાય ઓળખાય માટે તે સન્નિા એ ગાયનું લક્ષણ કહેવાય તે રીતે અહીંયા પણ સમજવું). ભવ એ લક્ષણ છે. અને અવધિ જ્ઞાન એ લક્ષ્ય છે. એ જ રીતે ક્ષયોપશમ એ લક્ષણ છે અને અવધિ જ્ઞાન લક્ષ્ય છે. આશય એ છે કે ભવ અને ક્ષયોપશમ વડે ઓળખાતું (લક્ષ્ય કરાતું) આ દ્વિવિધ અવધિ છે. એમ કહીને અમે લક્ષણ સિવાય અન્ય કાંઈ નથી કહ્યું. “ભવ” શબ્દની વ્યાખ્યા --> ‘કર્મવશે જીવો જેમાં હોય,રહે તે ભવ’ દેવાત્મા તરીકે અથવા નરકાત્મા તરીકે જે સ્થાનમાં જીવો શરીર ગ્રહણ કરે તે ભવ. એવો ભવ જે અવધિજ્ઞાનમાં નિમિત્તકારણ १. कर्मवर्तिनो मु.(खं,भां)। 5. कोविदारश्च मरिकः, कुद्दालो युगपत्रकः। कुण्डली ताम्रपुष्पश्चा-श्मतकस्वल्पकेशरी। (भावप्रकाश निघंटु गुडूच्यादिवर्ग पृ.३३७) Page #316 -------------------------------------------------------------------------- ________________ २३१ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • भवप्रत्ययावधिज्ञानस्य निरूपणम् । • સૂત્રનું- તત્ર મવપ્રત્યય નારાવાનાના-રરા तद्भावे भावात् तदभावे चाभावादिति । 'मुख्यं तु कारणं तस्याप्यवधेः क्षयोपशम एव, न ह्यवधिज्ञान-दर्शनावरणीयस्य कर्मणः क्षयोपशममपहाय देव-नारकाणामवधेरुत्पत्तिरस्तीति, तस्यैव तु क्षयोपशमस्य स भवो निमित्ततां बिभर्ति कारणकारणत्वात्, देव-नारकावधिर्निमित्ती, तस्य कारणं क्षयोपशमः, क्षयोपशमस्य कारणं भव इति । अशुद्धनयमतेन च कारणकारणमपि कारणं भण्यते । एवं भवस्य प्रत्ययता क्षयोपशमनिमित्तता चेति, यदा अवधिज्ञान-दर्शनावरणीयकर्मणां क्षयः परिशाटः संजातो भवत्युदितानामनुदितानां चोपशमः उदयविघातलक्षणः संवृत्तो भवति स उपशमस्ताभ्यां क्षयोपशमाभ्यां कारणभूताभ्यां य उदेति स क्षयोपशमनिमित्त इति मनुष्याणां तिरश्चां चेति ।।२१।। . तत्रेति तयोरुद्घट्टितयोर्द्वयोराद्यस्तावदुच्यते, तमाह-'भवप्रत्ययोऽवधिःनारक-देवानाम् । नारक-देवा - હેમગિરા – સુત્રાર્થ :- આ બે પ્રકારના અવધિજ્ઞાનોમાં દેવ અને નારકોને ભવ પ્રત્યય અવધિ હોય રિરા હોય તે ભવ પ્રત્યય અવધિજ્ઞાન કહેવાય. પ્રત્યય, નિમિત્ત, કારણ આ ત્રણે એકાWક શબ્દ છે. દેવ કે નારકમાં ઉત્પન્ન થતાંની સાથે જીવને અવશ્ય આ અવધિજ્ઞાન થાય જ. તેથી આ અવધિ જ્ઞાન ભવપ્રત્યય કહેવાય. અર્થાતુ દેવ કે નારક ભવ હોય તો ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય જ અને જો આ બે ભવ ન હોય તો ભવપ્રત્યય અવધિજ્ઞાન ન જ હોય. # ક્ષયોપશમ તો કારણ છે જ પરંતુ મુખ્ય રીતે જોતાં તો આ ભવપ્રત્યય અવધિજ્ઞાનનું પણ કારણ (અન્યજ્ઞાનોની જેમ) લયોપશમ જ છે. કારણ કે દેવ-નારકને પણ અવધિ દર્શનાવરણીય અને અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સિવાય અવધિજ્ઞાન કે અવધિદર્શનની પ્રાપ્તિ ન થઈ શકે. પરંતુ તે જ ક્ષયોપશમનું ભવ એ કારણ હોવાથી નિમિત્તતા (નિમિત્ત કારણના વ્યપદેશ)ને ધારણ કરે છે. કારણ કે ભવ એ અવધિજ્ઞાનના કારણ (ક્ષયોપશમ)નું કારણ છે. તેથી દેવ અને નારકોનું અવધિજ્ઞાન ભવના ‘નિમિત્તવાળું” ગણાય છે. ભાવાર્થએ છે કે અવધિનું કારણ છે ક્ષયોપશમ અને ક્ષયોપશમનું કારણ છે ભવ. અશુદ્ધ (વ્યવહાર)નયના મતે કારણનું જે કારણ તે પણ કારણ તરીકે કહેવાય. તે અપેક્ષાએ ‘ભવ’ કારણ બને આ પ્રમાણે અવધિજ્ઞાનમાં ભવની પ્રત્યયતા = પ્રાપ્તિપ કારણતા અને ક્ષયોપશમની નિમિત્તતા છે. અર્થાત્ બન્ને કારણો છે. ઉદયમાં આવેલ(ઉદિત) અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણીય કર્મનો વિનાશ તેનું નામ ક્ષય અને અનુદિતનો ઉપશમ અર્થાત્ કર્મોદયનો વિઘાત તે ઉપશમ આ ક્ષય અને ઉપશમ અર્થાતુ ક્ષયોપશમથી જે અવધિજ્ઞાનનો ઉદય થાય તે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહેવાય. આવું ક્ષયોપશમ-માત્રના નિમિત્તવાળું અવધિ-જ્ઞાન મનુષ્ય અને તિર્યંચોને હોય છે. (૨૧) ઉપર કહેલા ૬. રળતાત્, મુ.TT (માં) ૨. “મિત્તતાવૅતિ, TB | ‘મિત્તષ્યતિ જA I T. પરિ.૬ કિ.૨૮,૨૬ Page #317 -------------------------------------------------------------------------- ________________ २३२ •नारकदेवानामवधिज्ञाने भवनिमित्तता. तत्त्वार्थाधिगर भा० नाराकाणां देवानां च यथास्वं भवप्रत्ययमवधिज्ञानं भवति। भवप्रत्ययं भवहेतुकं भवनिमित्तमित्यर्थः । तेषां हि भवोत्पत्तिरेव तस्य हेतुर्भवति, नामित्यमुमवयवं विवृणोति- नारकाणामित्यादिना। नरकाः शर्करासन्निविष्टोष्ट्रिकाकृतयः तेषु भवाः अतिप्रकृप्टदुःखोपेताः प्राणिनो नारकाः, देवा भवनपत्यादयः शुभकर्मफलभुजः तेपाम् । ___ यथास्वमिति। यस्य यस्यात्मीयं यद्यदित्यर्थः। तद् यथा- रत्नप्रभापृथिवीनरकनिवासिनां ये सर्वोपरि तेपां अन्यादृशम्, ये तु तेभ्योऽधस्तात् तेषां तस्यामेवावनावन्याद्दक् प्रस्तरापेक्षयेति । एवं सर्वपृथिवीनारकाणां यथास्वमित्येतन्नेयम् । देवानामपि यद् यस्य सम्भवति तच्च यथास्वमिति विज्ञेयम्, भवप्रत्ययं भवकारणं अधोऽधो विस्तृतविपयमवधिज्ञानं भवति । प्रत्यय शब्दश्च विज्ञाने प्रसिद्ध इत्यतोऽर्थान्तरवृत्तितां दर्शयति-भवप्रत्ययं भवहेतुकं भवति । भवनिमित्तमिति, भवः प्रत्ययो हेतुर्निमित्त - હેમગિરા - ભાષ્યાર્થ :- નારક અને દેવોને પોતપોતાને યોગ્ય ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. ભવ પ્રત્યય એટલે ભવહેતુક. અર્થાત્ ભવનિમિત્ત. તે દેવ-નારકોને અવધિજ્ઞાનમાં ‘ભવોત્પત્તિ' જ કારણ બને છે. બે અવધિજ્ઞાનમાંથી પ્રથમ ભેદને જણાવતાં સૂત્રમાં કહ્યું કે ભવપ્રત્યય અવધિજ્ઞાન નારક અને દેવોને હોય છે. આ “નારક' અને “દેવ' શબ્દો વિવરણ કરતાં કહે છે. નરક :- તીક્ષ્ણ કાંકરાઓથી ભરેલ ઉષ્ટ્રિકા (ભાજન વિશેષ)ના આકારવાળા સ્થાનો. એવા સ્થાનો = નરકવાસોમાં ઉત્પન્ન થનાર અતિ ઘનઘોર દુઃખોથી યુક્ત પ્રાણીઓ નારક કહેવાય. દેવ :- શુભકર્મફળના ભોગી તેવા ભવનપતિ આદિ દેવો. આ દેવો અને નારકોને યથાયોગ્ય ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય. તે આ પ્રમાણે :- પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના જે સર્વોપરિ પ્રસ્તરમાં રહેનારા જીવો છે. તેનું અવધિજ્ઞાન અન્ય કક્ષાનું હોય છે. આના કરતાં નીચે-નીચેના પ્રસ્તરોમાં અન્ય અન્ય કક્ષાનું અવધિજ્ઞાન હોય છે. આ પ્રમાણે સર્વ પૃથ્વીમાં યથારૂં (પોતપોતાની ભૂમિકાને અનુરૂપ) અવધિજ્ઞાન હોય છે. દેવમાં પણ જેને જે અવધિજ્ઞાન સંભવતું હોય તેને તે યથાયોગ્ય સમજી લેવું. અને નીચે નીચેના વિષય જેમાં વિસ્તૃત (પૂર્વોક્ત અનુતરાદિ દેવોની અપેક્ષાએ) છે તે અવધિ જ્ઞાન. “પ્રત્યય' શબ્દ એ વિજ્ઞાનના અર્થમાં પ્રસિદ્ધ છે. પણ પ્રસ્તુતમાં તેનો અર્થ નથી લેવાનો તેથી અન્ય અર્થ જણાવતાં કહે છે કે- પ્રત્યયનો અર્થ હેતુ અથવા નિમિત્ત સમજવો. ભવ છે હેતુ જેમાં અથવા નિમિત્ત છે જેમાં તે ભવપ્રત્યય (અવધિજ્ઞાન) કહેવાય. શંકા :- બીજા અધ્યાયના પાંચમાં સૂત્રમાં ક્ષયોપશમભાવના ૧૮ પ્રકારોનું પ્રતિપાદન કરતાં કહેવાશે કે“ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન રુપ લબ્ધિઓ વગેરે જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી જન્ય હોવાને લીધે ક્ષયોપથમિક ભાવ રુપ છે” અર્થાત ત્રણ જ્ઞાન ક્ષયોપશમથી જન્ય હોવાથી ક્ષયોપશમ નિમિત્તક છે, કારણ છે, એમ આપ આગળ કહેવાના છો તો અત્યારે ઔદાયિકભાવરુપ ભવને આ અવધિજ્ઞાનના નિમિત્ત તરીકે શા માટે કહો છો? ૨. મવનિમિત્તે ભવદેમિચર્ય TB સિ.. ૨. નારા મુ. નારીત્ત:* ૨TA.TT (G,મ) 1 રૂ. "વર્મમુન: મુ.(મ) I * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૭ Page #318 -------------------------------------------------------------------------- ________________ २३३ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •शिक्षातपसी विना नारकदेवानामवधिज्ञानलाभः. भा० पक्षिणामाकाशगमनवत्, न शिक्षा न तप इति ।।२२।। मस्य तद्भवप्रत्ययमिति ।। ननु च क्षयोपशमनिमित्ततां ज्ञानाज्ञानादिसूत्रे कथयिष्यति, भवान्, अवधेः कथमौदयिको भवोऽस्य निमित्तमिति?। उच्यते- तस्मिन्नेव क्षयोपशमलब्धेरवश्यंभावादित्युक्तं किं विस्मार्यते भवता? एतदाह तेषामित्यादिना । तेषां नारकदेवानां यस्मान्नारकदेवभवोत्पत्तिलाभ एवं तस्य अवधिज्ञानस्य हेतु: कारणं भवतीति । भवोत्पत्तिरेवेति च नियम एव दृश्यो विद्यमानमपि क्षयोपशममनङ्गीकृत्य यदेव क्षयोपशमस्य कारणमसाधारणं तत्रैवादरमादधान एवमुक्तवान्- भवोत्पत्तिरेवेति, न पुनर्भव एवास्य निमित्तमिति, क्षयोपशमस्याप्याश्रितत्वादिति । यथा वाऽन्यत्रापि भव एव केवलो निमित्तं भवति कस्यचित् कार्यविशेषस्य तथा दर्शयति-पक्षिणामित्यादिना । पक्षिणां मयूरशुकसारिकादीनां यथा आकाशगमनशक्तिः प्रादुर्भवति शिक्षा=अन्योपदेशरूपां तपश्च-अनशनादिरूपमन्तरेण तद्वन्नारकदेवानां शिक्षा तपश्चान्तरेण तदवधिज्ञानं प्रादुरस्तीति ।।२२।। – હેમગિરા - ભાષ્યાર્થ - જૅમ પક્ષીઓને આકાશ-ગમનની શક્તિ જન્મતાંની સાથે સહજ મળી જાય છે તેમ દેવ-નારકને ઉત્પન્ન થતાંની સાથે જ સહજમાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે. કોઈ શિક્ષણ લેવાની કે તપ તપવાની અહીં જરૂર નથી પડતી. રરા - સમાધાન :- એ તમે કેમ ભૂલો છો કે દેવ-નારક ભવોમાં આવી ક્ષયોપશમની લબ્ધિ અવશ્ય થાય જ છે. આજ વાતને ભાષ્યમાં “તેવાં' ઈત્યાદિ પદોથી જણાવી છે તે આ મુજબ કે નારકો અને દેવોને ભવની પ્રાપ્તિ રુપ લાભ જ અવધિ માટે હેતુ બને છે તેથી ભવોત્પત્તિ જ આમાં મહત્ત્વનું કારણ છે આ બે ભવો મળતાં નિયમ એવો ક્ષયોપશમ થાય જ કે જેથી અવધિ ઉત્પન્ન થાય. તેથી જ તો વિદ્યમાન તેવા ક્ષયોપશમનો પણ અનંગીકાર (ગૌણતા) કરી, જેના લીધે આ ક્ષયોપશમ થયો છે, તેવા તે ક્ષયોપશમના અસાધારણ કારણરૂપ ભવની પ્રધાનતા દર્શાવતાં ભવ ઉત્પત્તિ જ કારણ છે આ પ્રમાણે ભાષ્યમાં કહ્યું છે. જો કે આમાં માત્ર ભવ જ નિમિત્ત છે તેવું નથી પણ ક્ષયોપશમનો પણ કારણ તરીકે આશ્રય કરાયો છે જ અથવા તો (આજ વસ્તુને પુષ્ટ કરતા કહે છે, બીજા કેટલાક એવા કાર્યવિશેષ છે કે જેમાં “ભવ’ જ કારણ દેખાય છે. તે આ રીતે :- મોર, પોપટ, મેના વગેરેને જે રીતે આકાશમાં ઉડવાની શક્તિ અન્યના ઉપદેશરૂપ શિક્ષા વિના અને અનશનાદિ તપ વિના જ ઉત્પન્ન થાય છે. તેમ નારક અને દેવોને પણ શિક્ષા કે તપ વિના તે ભવની પ્રધાનતાએ જ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. રેરા १. “ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः यथाक्रमं सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च ।।२-५।।” २. भवावधेः मु.(खं,भां)। રૂ. તસ્મિન્ મ ક્ષ" T.I Page #319 -------------------------------------------------------------------------- ________________ २३४ •દિતીયાવધિજ્ઞાન વિધ• तत्त्वार्थाधिगमसूत्रम् १/२३ सूत्रम्- यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ।।१-२३।। भा. 'यथोक्तनिमित्तः, क्षयोपशमनिमित्त इत्यर्थः। तदेतदवधिज्ञानं क्षयोपशमनिमित्तं षड्विधं મત્તિ द्विविधोऽवधिरित्युक्तम्, तत्रैकं भेदं प्रतिपाद्य द्वितीयभेदं दर्शनयन्नाह- यथोक्तमित्यादि । अथवा यथा देव-नारकावधिर्भवं क्षयोपशमं चोभयमपेक्षते एवं किं क्षयोपशमजोऽपि अवश्यं मनुष्यादिभवे प्राप्ते भवत्येव उत नेति ? । उच्यते- न तत्र भवः सन्नपि कारणतयाऽभ्युपेयते, तद्भावेऽप्यभावादवधेः, किंतु क्षयोपशम एव प्राधान्येन निरूप्यते- यथोक्तनिमित्त इत्यादिना । यथा येन प्रकारेण उक्तं उदितं निमित्तं हेतुरस्य स यथोक्तनिमित्तः ।। ननु भवोऽपि उदितं निमित्तं तस्येत्याशङ्कय स्वयमेनं यथोक्तं निमित्तशब्दमुच्चार्यार्थं कथयति । यथोक्तनिमित्त इति । क उक्त एवं बुद्धिर्भवेत्? । उच्यते- एवं क्षयोपशमनिमित्त इत्यर्थः, क्षयश्चोपशमश्च क्षयोपशमौ तौ निमित्तमस्य अत एवमभिधीयते क्षयोपशमनिमित्त इति, यथा सम्यग्दर्शनादि – હેમગિરી સુત્રાર્થ :- યથોક્ત નિમિત્તવાળું ૬ વિકલ્પવાળું અવધિજ્ઞાન શેષોને હોય છે. ૧-૨૩ ભાષ્યાર્થ :- યથોક્તનિમિત્ત એટલે ક્ષયોપશમનિમિત્ત એવો અર્થ કરવો. તે આ ક્ષયોપશમનિમિત્તવાળું અવધિજ્ઞાન છ પ્રકારે છે. અવતરણિકા :- અવધિજ્ઞાનમાં બે પ્રકાર કહ્યા, તેમાંથી પ્રથમ “ભવપ્રત્યય” અવધિને કહીને. હવે બીજો ભેદ દર્શાવતાં ત્રેવીસમું સૂત્ર કહે છે. અથવા- બીજી રીતે અવતરણિકા કરવી – જેમ દેવ અને નારકોનું અવધિજ્ઞાન “ભવ” અને “ક્ષયોપશમ બન્નેની અપેક્ષા રાખે છે. તેમ શું મનુષ્યાદિ ભવ પ્રાપ્ત થયે છતે આ ક્ષયોપશમજન્ય અવધિ (અવધિનો લોપશમ) પણ અવશ્ય હોય જ છે કે નહીં? જવાબ :- (મનુષ્યભવમાં ઉત્પન્ન થતાં અવધિજ્ઞાન હોય જ એવો નિયમ નથી) જો કદાચ ક્ષયોપશમજન્ય અવધિ થાય તો પણ ત્યાં માનવભવને કારણ તરીકે ન સ્વીકારાય. કારણ કે માનવભવ હોવાં છતાં ક્ષયોપશમજન્ય અવધિજ્ઞાન નથી પણ હોતું. તેથી મનુષ્ય અને તિર્યંચના અવધિજ્ઞાનમાં ક્ષયોપશમ જ પ્રધાન હેતુ છે, આજ વાતને ૨૩માં સૂત્રમાં બતાવી છે. શેષ મનુષ્યાદિને યથોચિત (અ.૨-સૂ.૮માં) કહેવાયેલ હેતુવાળુ અવધિ જ્ઞાન હોય છે. શંકા :- પૂર્વ ૧/૨૨ સૂત્રમાં ભવને અવધિના નિમિત્ત તરીકે કહ્યું છે. તથા આગળ ૨/૩ સૂત્રમાં ક્ષયોપશમને પણ અવધિજ્ઞાનમાં નિમિત્તે કહ્યું છે. તો નિમિત્ત શબ્દથી ભવ અને ક્ષયોપશમ બન્નેનું ગ્રહણ થઈ શકશે. પણ માત્ર “ભવ’ને કોઈ નિમિત્ત તરિકે ન માની બેસે, એથી આ આશંકા(દોષ)ને દૂર કરવા ભાષ્યકારે સ્વયં જ સૂત્રમાં જે “થોનિમિત્ત:' શબ્દનો ઉલ્લેખ કર્યો ૨. “પામ્' TA.I ૨. “વા સેવનારાવધા મä ..રૂ. “શમાંsft (ઉં.મ.સં.) | T. ર.૬ ટિ રૂ | Page #320 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • नरकतिर्यञ्चानां क्षयोपशमावधिज्ञानं • भा० शेषाणामिति नारक - देवेभ्यः शेषाणां तिर्यग्योनिजानां मनुष्याणां च । अवधिज्ञानावरणीयस्य कर्मणः क्षयोपशमाभ्यां भवति षड्विधम् । २३५ क्षयोपशमनिमित्तं तद्वदेष इति । षडिति सङ्ख्येयप्रधानसङ्ख्याभिधायी, विकल्प इत्यनेकरूपं यत् कल्पनं यावत् स्थानैः = रूपैरित्यर्थः । षड्विकल्पा यस्य स षड्विकल्प इत्यवधिसम्बन्धे षड्विकल्पो - ऽवधिः पुल्लिंङ्गः । यदा त्ववधिशब्दः प्रकृतस्य ज्ञानस्य विशेषणं भवति तदा नपुंसकलिङ्गता षड्विधमिति । एतदाह- तदेतदित्यादि । तदिति पुरस्ताद् यदुक्तं, एतदिति भवतः प्रत्यक्षं, हृदि विपरिवर्तमानत्वात्, अवधिज्ञानं क्षयोपशमजं, नेतरत्, षड्विधं भवति, षड्विधक्षयोपशमसद्भावादित्यर्थः । केषां षोढा ? अत आह- शेषाणाम् । अस्य चार्थं विवृणोति - शेषाणामित्यादिना शेषाणाम् = उपर्युक्तवर्जितानाम्, ते હેમગિરા ભાષ્યાર્થ :- નારક અને દેવ સિવાયના શેષ તિર્યંચયોનિમાં ઉત્પન્ન થનારાઓને અને મનુષ્યોને અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી છ પ્રકારના અવધિજ્ઞાન થાય છે. છે તેવા આ ‘યથોક્તનિમિત્ત' શબ્દનો અર્થ શું થાય છે ? જવાબ :- યથોક્તનિમિત્ત પદનો અર્થ ક્ષયોપશમરૂપ નિમિત્ત સમજવો. અર્થાત્ ક્ષય અને ઉપશમ આ બે નિમિત્ત અવધિજ્ઞાન છે તેથી આ અધિજ્ઞાન ‘ક્ષયોપશમનિમિત્ત' કહેવાય છે. જેમ સમ્યગ્દર્શનાદિ (દર્શન મોહનીયાદિના) ક્ષયોપશમના નિમિત્તે થનારા છે તેમ આ અવધિજ્ઞાન પણ ક્ષયોપશમ નિમિત્તક છે. ‘ષદ્' પદ અવિધની મૂળ સંખ્યાનો વાચક છે અને ‘વિપર’ પદથી તે તે સ્થાન કે પ્રકારો વડે અનેક રૂપતા (પ્રકારતા) અવધિની બતાવી છે. ૬ વિકલ્પવાળું અવિધ તે પવિત્ત્તઃ આ પદનો ‘વધ’ પદ સાથે અન્વય કરતા પુલિંગ પ્રયોગ સૂત્રમાં કર્યો છે. જો ‘અવધિ' શબ્દ પ્રસ્તુત ‘જ્ઞાન' શબ્દનું વિશેષણ બને તો નપુંસકલિંગ ‘વિધર્’ એવો પ્રયોગ થાય આને જણાવતાં ‘વેત ્’ ઇત્યાદિ પદો કહે છે. ‘તર્’ = પ્રસ્તુતમાં જે વિષય ચાલી રહ્યો છે તેનું અને ‘તત્’ પદ એ શ્રોતાગણને જે આ વિષય પ્રત્યક્ષ છે તેનો સૂચક છે. કારણ કે શ્રોતાગણના હૃદયમાં હમણાં કહેવાયેલ (અવધિજ્ઞાનનો વિષય) સ્ફુરાયમાન છે. તેમ સ્ફૂરાયમાન હોવા તરીકે એ અવધિના વિષયને અહીં દર્શાવ્યો છે. તે આ ક્ષયોપશમજન્ય અવધિજ્ઞાન ‘૬’ પ્રકારે છે, બીજુ (ભવપ્રત્યય અવધિજ્ઞાન) નહિં, કારણ કે આ ક્ષયોપશમજન્ય અવધિજ્ઞાનમાં જ ‘૬’ પ્રકારના ક્ષયોપશમ સંભવે છે. આ છ પ્રકાર કોને ૧. ૨/૫ સૂત્રમાં ૧૮ ક્ષયોપશમિક ભાવોનું નિદર્શન છે તેમાં નિર્દિષ્ટ અવધિજ્ઞાનરૂપ-લબ્ધિ, અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય. તેથી ત્યાં અવધિજ્ઞાનનું નિમિત્ત ક્ષયોપશમ કહેવાયુ છે. અને તેવા ક્ષયોપશમનિમિત્ત (અવધિજ્ઞાન)નો નિર્દેશ ‘યથોક્તનિમિત્ત'થી કર્યો છે. Page #321 -------------------------------------------------------------------------- ________________ २३६ • अवधिज्ञानं उपाधिभेदाद्भिन्नम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/२३ के चोपर्युक्ता? देवनारकाः तेभ्यो देवनारकेभ्यः शेपाणाम्, तद्वर्जाश्च नान्ये तिर्यङ्-मनुष्यानन्तरेण सन्तीत्याह-तिर्यग्योनिजानां मनुष्याणां च, तिरश्चा=गवादीनां योनि: उत्पत्तिस्थानं गर्भादि तत्र जायन्त इति तिर्यग्योनिजाः पञ्चेन्द्रियाः पर्याप्ताः संज्ञिनो ग्राह्याः, तेपामेव तेन योगात्, असंज्ञिपञ्चेन्द्रियादीनां तु तदभावः, अतस्तेपां, मनुष्याणां च गर्भजादिविशिष्टानां, न तु संमूर्च्छजानामिति । कथं पुनरेकं सत् पड्विधमति व्यपदिश्यते?। आह- उपाधिभेदात् । स चोपाधिः क्षयोपशमोऽनेकरूपः ज्ञानावरणीयकर्मण इत्येतद् दर्शयति- ज्ञानमवधिस्तस्यावरणीयम् = आच्छादकं भास्करस्येवाभ्रादि तस्य ज्ञानावरणीयस्य कालान्तरकृतस्य कर्मणः क्षयोपशमाभ्यां उक्तस्वरूपाभ्यां षड्विधं भवति, द्विवचनं चास्मात् क्षयोपशमाभ्यामित्येतत् क्रियते- यत उभावपि तस्य समुदितौ सन्तौ निमित्तं भवतः, नैकैक इति । यतो न क्षायिकं किञ्चिदवधिज्ञानं, नाप्यौपशमिकं सिद्धान्ते पठितं, उभयनिमित्तं तूक्तम् । तत् पड्विधं यैः प्रकारैर्व्यवस्थितं तथोपन्यस्यति - હેમગિરા - હોય? આના જવાબમાં “શેષા' પદ છે. અર્થાત્ ઉપર કહેલાને છોડી શેષનું ગ્રહણ કરવું. ઉપર ભવપ્રત્યયમાં દેવ-નારકની વાત કરી હતી તેથી તેમને વર્જી શેષ તરીકે તિર્યંચ મનુષ્ય સિવાય કોઈ નથી, તેથી તેમનું જ ગ્રહણ કરવું. અર્થાત્ દેવ- નારક વર્જી શેષ તિર્યંચયોનિજ અને મનુષ્યોને આ છ પ્રકારે અવધિજ્ઞાન હોય છે. ગાય આદિ તિર્યંચોનું જે ગર્ભાદિ ઉત્પત્તિસ્થાન તે “તિર્યોનિ કહેવાય, આમાં જન્મ લેનાર “તિર્યોનિન કહેવાય. “યોનિજ પદ લખવા દ્વારા પંચેન્દ્રિય પર્યાપ્તા સંજ્ઞીઓ જ અહીં ગ્રહણ કર્યા છે. કારણ કે તેઓને જ તે અવધિજ્ઞાન સંભવી શકે. પણ અસંજ્ઞી પંચેન્દ્રિયોમાં સંભવ નથી. આ યોનિજ શબ્દનો અર્થ મનુષ્યપક્ષે પણ લેવો. અર્થાત્ તે ગર્ભજાદિ વિશિષ્ટ મનુષ્યોને જ અવધિજ્ઞાન થાય સમૂચ્છિમને નહીં. # ક્ષયોપશમના વૈવિધ્યને લઈ અવધિના પ્રકાર છે શંકા :- અવધિજ્ઞાનનો તો એક જ છે તો આના છ પ્રકાર કઈ રીતે? ' સમાધાન - ઉપાધિના ભેદથી છ પ્રકારે પડે છે. ઉપાધિ એટલે જ્ઞાનાવરણીય કર્મનો અનેકરૂપે થતો ક્ષયોપશમ. આને જ સમજાવતાં કહે છે કે- જેમ સૂર્યને વાદળા ઢાંકે તેમ આ અવધિજ્ઞાનને ઢાંકનારા અવધિજ્ઞાનાવરણીય કર્મો છે. જે કાળાન્તરે બાંધેલા હતા એવા આ કર્મોના ઉક્તસ્વરૂપવાળા ક્ષય અને ઉપશમની અપેક્ષાએ અવધિજ્ઞાનમાં છ ભેદો પડે. આ ક્ષયોપશમનું જે વૈવિધ્ય અર્થાત્ અનેકરૂપતા તે જ અહીં ઉપાધિરૂપ છે. જેને લઈને અવધિના છ ઔપાધિક ભેદો પડે છે. “ક્ષયપામખ્યામાં દ્વિવચન લખવાનો હેતુ એ છે કે ક્ષય અને ઉપશમ ભેગા થઈને જ અવધિમાં નિમિત્ત થઈ શકે, કોઈ એકથી નહીં. કારણ કે ક્ષાયિક અવધિજ્ઞાન કે ઔપશમિક અવધિજ્ઞાન જેવું કોઈ જ્ઞાન શાસ્ત્રોમાં કહ્યું નથી. હા, આ બન્ને ભેગા એટલે ક્ષય + ઉપશમ = ક્ષયોપશમને નિમિત્ત જરૂર કહ્યા છે. હવે આ પÇવિધ પ્રકાર જે રીતે થાય છે તે રીતે જણાવે છે. - અનાનુગામિક ઇત્યાદિ ૨. નચત્તે મુ (d, માં) [ ૨, ર્જીનના .માં.. રૂ. ‘મય' પાયો મુકતો ન દૃર: (મ) I Page #322 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • षड्विधभेदानांनामोत्कीर्तनम् • २३७ મા નથયા- જ્ઞનાનુ ામિ, જ્ઞાનુમિ ઢીયમાન, વર્ધમાન, પ્રનર્વાસ્થત, સ્થિતિ तत्रानानुगामिकं यत्र क्षेत्रे स्थितस्योत्पन्नं ततः प्रच्युतस्य प्रतिपतति, प्रश्नादेशपुरुषज्ञानवत् ।। अनानुगामिकमित्यादिना। उपन्यस्य चार्थं कथयति - तत्र तेषु पट्सु अनानुगामिकं अनुगच्छत्यवश्यमनुगामि तदेवानुगामिकमाङ्पूर्वम्, अनुगमप्रयोजनं वा आनुगामिकं तस्य प्रतिषेधोऽनानुगामिकमिति । अर्थमस्य भावयति यत्रेत्यादिना । यत्र क्षेत्रे प्रतिश्रयस्थानादौ स्थितस्येति कायोत्सर्गक्रियादिपरिणतस्य उत्पन्नम् = उद्भूतं भवति तेन चोत्पन्नेन यावत् तस्मात् स्थानान्न निर्याति तावज्जानातीत्यर्थः । ततोऽपक्रान्तस्य स्थानान्तरवर्तिनः प्रतिपतति- नश्यति। कथमिव ? उच्यते - प्रश्नादेशपुरुषज्ञानवत् । प्रश्नः = पृच्छनं जीवधातुमूलानां तं प्रश्नमादिशतीति प्रश्नादेशः, प्रश्नादेशश्चासौ पुरुषश्चेति प्रश्नादेशपुरुषः तस्य ज्ञानं तेन तुल्यमेतद् दृश्यम्, पुरुपप्रश्नादेशज्ञानवदित्येवं गमकत्वम्, अथवा प्रश्नादेशः प्रधानपुरुषस्तन्निष्ठः=तत्पराय→ હેમગિરા ભાષ્યાર્થ :- તે આ પ્રમાણે → ૧. અનાનુગામિક, ૨. આનુગામિક, ૩. હીયમાનક, ૪. વર્ધમાનક, ૫. અનવસ્થિત અને ૬. અવસ્થિત. અવધિજ્ઞાનના આ ૬ પ્રકાર છે. ૧. અનાનુગામિક એઢલે જેને જે ક્ષેત્રમાં રહેતા અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તે જીવને તે ક્ષેત્રને તજી દેતા અવધિજ્ઞાન પતન પામે. જેમ નૈમિત્તિકપુરુષ પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર અમુક મર્યાદિત સ્થાનમાં જ આપી શકે, તેથી આગળના ક્ષેત્રે ન આપી શકે તેવા પ્રશ્નાદેશ (જ્યોતિષ) પુરુષના જ્ઞાનની જેવું અનાનુગામિક અવધિ હોય છે. અવધિનો ૬ ભેદનો ઉપન્યાસ કરી તેના સ્વરૂપને જણાવતા કહે છે કે જે અવશ્ય પાછળ જાય તે અનુગામિ. ‘નુમિ’ પદને મર્યાદા અર્થમાં ‘બા’ પ્રત્યય લાગતા ‘જ્ઞાનુમિ’ પદ બને અથવા અનુગમન કરવાના (= અનુસરણ કરવાના) પ્રયોજનવાળું અવિધ તે ‘આનુગામક.’ ‘આનુગામિક’નો પ્રતિષેધ (અભાવ) તે અન્નાનુગામિક. આનો અર્થ આ પ્રમાણે આ * પ્રશ્નાદેશ પુરુષના જેવું અનુગામિ અવધિજ્ઞાન ઉપાશ્રય, વસતી આદિમાં રહેલા કાયોત્સર્ગાદિ ક્રિયાથી પરિણત થયેલા સાધકને ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન જ્યાં સુધી એ સાધક ત્યાંથી ખસકતો નથી ત્યાં સુધી રહે અને તે અધિજ્ઞાનથી વિષયોને જાણે. ત્યાંથી સ્થાનાંતરમાં જતાં આ જ્ઞાન નાશ પામે. કોની જેમ ? ‘પ્રશ્નાદેશપુરુષના જ્ઞાનની જેમ.' દા.ત. આ જીવ મૃત્યુ ક્યારે પામશે ? અથવા સ્વર્ણ આદિનું નિધાન ક્યાં છે? ઈત્યાદિ પ્રશ્નો જેને પૂછાય તે પ્રશ્નાદેશ (તે પ્રશ્નનો જવાબ આપના૨) પુરુષ અથવા નૈમિત્તિકપુરુષ કહેવાય. આ પુરુષને ‘પ્રધાનપુરુષ’ પણ કહેવાય.આ પુરુષમાં રહેલા જ્ઞાન જેવું આ અનાનુગામિક અધિજ્ઞાન સમજવું. હકીકત એ છે કે કેટલાક નૈમિત્તિકો અમુક ક્ષેત્રમાં જ પૂછાયેલ પ્રશ્નોને હલ કરી શકે છે. તેવા જ પ્રશ્નો જો અન્ય ક્ષેત્રમાં પૂછાય તો જવાબ ન આપી શકે. એમના Page #323 -------------------------------------------------------------------------- ________________ २३८ •आनुगामिकावधिज्ञानस्वरूपस्थापनम् तत्त्वार्थाधिगमसूत्रम् १/२३ __भा० आनुगामिकं यत्र क्वचिदुत्पन्नं क्षेत्रान्तरगतस्यापि न प्रतिपतति, भास्करप्रकाशवत् घटरक्तभाववच्च ।। हीयमानकम्, असङ्ख्येयेषु द्वीपेषु समुद्रेषु पृथिवीषु विमानेषु तिर्यगूर्ध्वमधो वा यदुत्पन्नं क्रमश: संक्षिप्यमाणं प्रतिपतति आ अमुलासङ्ख्येयभागात्, प्रतिपतत्येव वा परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखावत् ।। णस्तस्य ज्ञानं तद्वदिति। का पुनर्भावना? यथा नैमित्तिकः कश्चिदादिशन् कस्मिंश्चिदेव स्थाने शक्नोति संवादयितुं न सर्वत्र पृच्छ्यमानमर्थम्, एवं तदप्यवधिज्ञानं यत्र स्थितस्योपजातं तत्रस्थ एवोपलभते तेन नान्यत्रेति ।। आनुगामिकमेतद् विपरीतमिति। यत्र क्वचिदाश्रयादावुत्पन्नं तस्मात् क्षेत्रान्तरगतस्यापि न प्रच्यवते, भास्करप्रकाशवत्, यथाऽऽदित्यमण्डलभवः प्रकाशः प्राच्यां दिशि प्रकाशनीयं प्राचीकशत् तथा प्रतीचीमुखचुम्बिनोऽपि सवितुस्तावत् तमवकाशमुद्द्योतयति प्रकाशो, मनागपि न क्षीयते, कुम्भरक्ततावद् वा भावनीयम्, नहि घटस्यापाकादुद्धृतस्य तडाकादिना तस्य रक्तता भ्रंशमश्नुते तद्वदानुगामिकमवधिज्ञानमिति । पूर्वदृष्टान्ते च परोक्षः प्रकाशस्तावत्त्वेन क्षेत्रान्तरप्राप्तस्य सवितुः संदिग्धः अतः प्रत्यक्षं घटरक्तता दृष्टान्तमुपादिताचार्यः ।। - હેમગિરા ભાષ્યાર્થ :- ૨. આનુગામિક અવધિ - જ્યાં ક્યાંય પણ ઉત્પન્ન થયેલું હોય, પણ બીજા ક્ષેત્રોમાં જવા છતાં તે નાશ ન પામે. સૂર્યના પ્રકાશના જેવું, અથવા ઘડાના લાલ રંગ જેવું આ અવધિ સમજવું. ૩. હીયમાનક અવધિજ્ઞાન + અસંખ્યાતા દ્વીપ, સમુદ્ર, પૃથ્વી, વિમાનોમાં અથવા તિર્યમ્ દિશામાં ઉર્ધ્વ દિશામાં, અથવા અધોદિશામાં ઉત્પન્ન થનારું અવધિ ક્રમશઃ સંક્ષિપ્ત થતું અંગુલના અસંખ્યાતમા ભાગ સુધી રહે અથવા તો અત્યંત નાશ પામી જાય. જેમ અગ્નિશિખામાં સતત નંખાતા કાષ્ટોને અટકાવી દેવામાં આવે તો તે અગ્નિ ધીમે ધીમે ઓલવાઈ જાય તેમ આ અવધિજ્ઞાન અંગે સમજવું. જવાબોની ક્ષેત્રાનુસારી મર્યાદા હોય છે. એવી રીતે અનાનુગામિક અવધિજ્ઞાન પણ જે સ્થાનમાં પ્રાપ્ત થયું તે સ્થાનમાં જ તે સાધકમાં રહે અન્યથા (બીજા સ્થાને જતાં) જતું રહે. અનાનુગામિથી વિપરીત તે આનુગામિક જેમ પૂર્વ દિશામાં રહેલ સૂર્ય મંડળમાંથી પ્રગટતો પ્રકાશ પૂર્વ દિશાની વસ્તુઓને પ્રકાશમાન કરે છે અને આ જ સૂર્ય પશ્ચિમ દિશાએ વર્તે ત્યારે ત્યાંના અવકાશને પ્રકાશિત કરે. બન્ને બાજુનો પ્રકાશ થોડો પણ ક્ષીણ થતો નથી. એ જ રીતે જ્યાં ક્યાંય પણ ઉત્પન્ન થતું અવધિજ્ઞાન ક્ષેત્રાન્તરમાં જાય તો પણ અવિનાશી રહે છે.) અથવા ઘડાની લાલાશ જેમ ઘટ સાથે જ રહે તેમ આ અવધિજ્ઞાન જીવ સાથે જ રહે. એકદમ પાકી ગયેલ ઘટને સરોવર, તળાવાદિના પાણી લાગે તો પણ તેની લાલાશ જતી નથી તે રીતે આ આનુગામિક અવધિજ્ઞાનમાં સમજવું. સૂર્યના દૃષ્ટાંત પછી બીજું “ઘટ-રક્તતાનું દૃષ્ટાંત લેવાનું Page #324 -------------------------------------------------------------------------- ________________ २३९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अग्निशिखावत् हीयमानमवधिज्ञानम् • हीयमानकं = हीयते क्रमेणाल्पीभवति यत् तद्धीयमानकम्, असङ्ख्येयेषु = अतिक्रान्तशीर्षप्रहेलिकागणितेष्वितियावत्। द्वीपा= जम्बूद्वीपादयः समुद्रा = लवणादयः तेषु पृथिवीषु = रत्नप्रभादिकासु, विमानेषु =ज्योतिर्विमानादिषु, तिर्यग् द्वीप - समुद्रेषु, ऊर्ध्वं विमानेषु अधः पृथिवीषु यदवधिज्ञानमुत्पन्नं भवति तत् क्रमशः परिसंक्षिप्यमाणं=हीयमानं प्रतिपतति=र्नश्यति । यस्माद् यत्द्वीपानपश्यत् तत् तेषामेकं क्रोशं पुनर्न प्रेक्षते शेषं पश्यति, पुनरर्धयोजनं न पश्यत्येवं क्रमेण हीयमानं तावद्धीयते यावदगुलासङ्ख्येभागः शेषः, एतदाह- आ अङ्गुलस्यासंख्येयभागात् अङ्गुलपरिमाणस्य क्षेत्रस्य असंख्येयानि खण्डानि कृतस्य एकस्मिन् असंख्येयभागे यावन्ति द्रव्याणि समवस्थितानि तानि पश्यतीत्यर्थः। ततः कदाचिदवतिष्ठते कदाचित् प्रतिपतत्येव तान्यपि न पश्यतीत्यर्थः । = अङ्गुलशब्दश्च परिभाषितार्थो द्रष्टव्यः, अन्यथाऽङ्गुलासंख्येयभागादिति भवितव्यम्, अन्येषां त्वेवंविधमेव भाष्यमिति। कथं हीयत इति चेद् ? दृष्टान्तमुपन्यस्यति - परिच्छिन्नेत्यादि । परितः= હેમગિરા કારણ એ છે કે - ક્ષેત્રાન્તરને પ્રાપ્ત થયેલ સૂર્યનો પ્રકાશ પરોક્ષ હોવાથી સંદિગ્ધ હોય છે. તેથી આચાર્ય ભગવન્ને ઘટની રક્તતાનું' પ્રત્યક્ષ દષ્ટાંત આપ્યું. * હીયમાન અવધિજ્ઞાનની વિચારણા ક્રમે કરીને જે ઓછું થાય તે હીયમાનક-અવધિજ્ઞાન કહેવાય. શીર્ષ પ્રહેલિકાની સંખ્યા (ગણિત)ને ઓળંગનાર તે અસંખ્યેય. એવા અસંખ્ય જંબુદ્રીપાદિ દ્વીપોમાં, લવણાદિ સમુદ્રોમાં તથા રત્નપ્રભાદિ પૃથ્વીઓ વિશે, તેમજ જ્યોતિષાદિ વિમાનોમાં તિર્દી દિશાવિષયક દ્વીપ સમુદ્રો વિશે, ઉદિશાવિષયક વિમાનોમાં, અધોદિશાવિષયક (રત્નપ્રભાદિ) પૃથ્વીઓમાં જે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે ક્રમથી સંક્ષેપાતું, વિનાશ પામે. દા.ત. જે દ્વીપોને પૂર્વે જોયા તે દ્વીપોને હીયમાનક અવસ્થામાં આ અવધિજ્ઞાની હવે એક કોશ જેટલું નથી જોતાં, શેષને જુએ, આગળ વધી અર્ધયોજન જેટલું નથી જોતો. આ રીતે ક્રમશઃ હીયમાન થતાં અંગુલના અસંખ્યાતમાં ભાગ સુધી જુએ, આ ‘અસંખ્યાતભાગ’ને સ્પષ્ટ રીતે સમજાવતાં કહે છે કે અંગુલના પરિમાણ જેવડા ક્ષેત્રના અસંખ્યેય ખંડ કર્યા હોય અને તેમાંથી એક અસંખ્યેય ભાગ જેટલી જગ્યામાં જેટલા દ્રવ્યો સમાય તેટલાને આ જીવ અંતે જુએ, ત્યારબાદ કદાચ આગળ વધી આટલું પણ ન જુએ, અર્થાત્ અવિધજ્ઞાન જતું રહે... ‘અંગુલ’ શબ્દથી (અમુક નક્કી કરાયેલ માત્રા) પારિભાષિક અર્થ લેવો. જો કોઈ સામાન્ય અંગુલની વાત કરવી હોત તો ભાષ્યમાં અંશુનાસંધ્યેયમાાત્ ન લખતાં ‘અંગુત્તાસંધ્યેયમાત્’ લખત. જો કે કેટલાંક તો ભાષ્યમાં ‘સંતુનાસંધ્યેયમાત્' પદ જ માન્ય રાખે છે. આ હીયમાનક અવધિજ્ઞાન કઈ રીતે ઘટે તે સમજાવવા એક દુન્યવી દૃષ્ટાંત ભાષ્યકારશ્રી જણાવે છે. :‘ટ્રમ્પનોપાવાનમન્નતિ ’ → ચારે દિશામાંથી જેમાં અત્યાર સુધી બળતણ, ઘાસાદિનો નિરંતર પ્રક્ષેપ ૨. ‘નશ્યતિ' પાડો મુ. વ્રતો ન તૃષ્ટ(છ્યું,માં)/ ૨. ‘મેળ' પાને મુ.વ્રતો ન દૃષ્ટા(ટ્યું,માં)/ રૂ. ‘તાનિ તાનિ’રાA.I Page #325 -------------------------------------------------------------------------- ________________ २४० •वर्धमानावधिज्ञानस्वरूपकथनम्. तत्त्वार्थाधिगमसूत्रम् १/२३ भा० वर्धमानकं यदगुलस्यासंख्येयभागादिषूत्पन्नं वर्धते आसर्वलोकात् । अधरोत्तरारणिनिर्मथनोत्पन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निवत् ।।। सर्वासु दिक्षु छिन्ना इन्धनं पलालादि तस्योपादानं-प्रक्षेपः तस्य सन्ततिर्नैरन्तर्येण प्रक्षेपः, सा विशेष्यते परिच्छिन्नेति, नातः परमिन्धनप्रक्षेपः अतः परिच्छिन्ना इन्धनोपादानसन्ततिः, एतदुभयं पुनरपि शिखाया विशेषणम्, परिच्छिन्ना इन्धनोपादानसन्ततिर्यस्यामग्निशिखायां सा परिच्छिन्नेन्धनोपादान सन्ततिः, अग्नेः शिखा अग्निशिखा, परिच्छिन्नेन्धनोपादानसन्ततिश्चासौ अग्निशिखा च , परिच्छिन्नेन्धनोपादानसन्तत्यग्निशिखा तया तुल्यमेतद्धीयमानमवधिज्ञानं, यथाऽपनीतेन्धनाऽग्निज्वाला नाशमाशु प्रतिपद्यते तद्वदेतदपीति । वर्धमानकं यदमुलासङ्ख्येयभागादिषु अङ्गुलस्यासंख्येयभागमात्रे क्षेत्रे ततोऽङ्गुलमात्रे ततो रत्निमात्रे इत्यादिषूत्पन्नं तावद् वर्धते यावत् सर्वलोको धर्माधर्मद्रव्यद्वयपरिच्छिन्नो व्याप्तो भवति तंदा आसर्वलोकात्, कथमिव वर्धते अत आह- अधरोत्तरेत्यादि। अधरः अधोवर्ती उत्तर:=उपरिवर्ती तावेवारणी ताभ्यामधरोत्तरारणिभ्यां निर्मथनं संघर्पणं तेन निष्पन्नः उद्भूतः, तदेवमुत्पन्नोऽवधिवृद्धिमधि - હેમગિરા – ભાષ્યાર્થ:- ૪. વર્ધમાનક અવધિજ્ઞાન -- અંગુલના અસંખ્યાતમા ભાગાદિ વિશે ઉત્પન્ન થતું આ અવધિ સર્વલોક સુધી વૃદ્ધિને પામે. બે અરણિ કાષ્ટને ઉપર નીચે ઘસવામાં આવે તો જેમ ધીમે ધીમે ક્રમશઃ અગ્નિ પ્રજ્વળે અને તે અગ્નિમાં સૂકાં છાણ-કાષ્ટ આદિનો પ્રક્ષેપ કરાય તો જેમ તે વધે. તે રીતે આ વર્ધમાનક અવધિજ્ઞાન પણ વધતું જાય છે. થઈ રહ્યો છે એવી વળી પરિચ્છિન્ની - હવે પછી તે કાષ્ટાદિ નાંખવાના પરિચ્છિન્ન (= બંધ થઈ ગયા) છે જેમાં એવી અગ્નિના શિખા જેવું આ હીયમાન અવધિજ્ઞાન હોય છે. (‘નરાવા' પદમાં ષષ્ઠિતપુરુષ સમાસ જાણવો. અને તેના બે વિશેષણોમાં બહુવ્રીહિસમાસ જાણવો અને ત્યારબાદ આખા વાક્યમાં કર્મધારય સમાસ થએલ જાણવો.) જેમ બળતણ વિનાની અગ્નિજવાળા શીધ્ર ઓલવાઈ જાય છે. તેવી રીતે હીયમાનક અવધિજ્ઞાન ક્રમશઃ ઓલવાઈ જાય છે. હવે વર્ધમાનક અવધિજ્ઞાનનું સ્વરુપ કહેવાય છે ? # વર્ધમાન અવધિજ્ઞાન ક્ષ પહેલા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું પછી અંગુલ જેટલું, પછી વેત જેટલુ ઉત્પન્ન થતું અવધિ ક્રમશઃ વધતા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયયુક્ત આ સમગ્ર લોકમાં વ્યાપી બને છે આ કઈ રીતે વધે છે. તેને સમજાવતું એક લૌકિક દૃષ્ટાંત :- ઉપર નીચે રહેલા અરણિ કાષ્ટના ઘર્ષણથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થયેલ આ સામાન્ય અગ્નિ સૂકાં છાણાદિ વડે વૃદ્ધિને પામે છે, વળી એ આગમાં ઇંધન, પલાલાદિ ઘાસોની રાશિને જેમ જેમ નંખાય તેમ તેમ તે વધતી ૨. “નોસન્નપાત્ત પB.ત્તિ. -.-. Uતવિહિનતો પટો મુકતો ન કૃદ: (માં) રૂ. “વૃદ્ધિ જીતિ મુ (, મr) | *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ,૩૮ Page #326 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अनवस्थितावधिज्ञानप्ररूपणम् । २४१ ___ भा० अनवस्थितं हीयते वर्धते वर्धते हीयते च। प्रतिपतति चोत्पद्यते चेति । पुनः पुनरूर्मिवत् ।। गच्छति- यथा तथाह- उपात्तेत्यादिना । उपात्तं प्रक्षिप्तं शुष्कमा न भवति करीषादि तेनोपात्तेन शुष्केण उपचीयमानः वृद्धिं गच्छन्नित्यर्थः, आधीयमानः प्रक्षिप्यमाणोऽन्योऽपि पुनः पुनः इन्धनानां पलालादीनां राशि: समूहो यत्राग्नौ सः अधरोत्तरारणिनिर्मथनोत्पन्नोपात्तशुष्कोपचीयमानाधीयमानेन्धनराश्यग्निः तेन तुल्यमेतदिति, यथाऽग्निः प्रयत्नादुपजातः सन् पुनरिन्धनलाभाद् वृद्धिमुपगच्छत्येवं परमशुभाध्यवसायलाभादसौ पूर्वोत्पन्नो वर्धत इत्यर्थः ।। अनवस्थितमिति। नावतिष्ठते क्वचिदेकस्मिन् वस्तुनि शुभाशुभानेकसंयमस्थानलाभात्, यत आह- हीयते योजनं दृष्ट्वा तस्यैवार्धमवगच्छति तस्याप्यर्धमेवादि, वर्धते चार्धक्रोशं दृष्टवा क्रोशमवैत्यर्धयोजनं योजनमेवमादि, कदाचिदुभयीमवस्थामनुभवति वर्धते हीयते च, तस्यैव क्रोशस्यैकस्यां दिश्यपरक्रोशो वृद्धः अन्यस्यां तस्य क्रोशस्याधू हीनमिति । अथवा प्रतिपतति चोत्पद्यते चं क्वचित् कालान्तर उदितं पुनर्नश्यति पुनश्च उदेति, क्षयोपशमवैचित्र्यात्, पुन: पुनर्नाशोत्पादस्वभावमूर्मिवत् - હેમગિરા – ભાષ્યાર્થ:- પ. અનવસ્થિત અવધિજ્ઞાન - ઘટે-વધે અને વધે-ઘટે, નાશ પામે અને ફરી ઉત્પન્ન થાય. દરિયામાં ઉછળતાં મોજાઓની જેવું આ અવધિજ્ઞાન હોય છે. જાય છે. તે રીતે આ વર્ધમાનક અવધિજ્ઞાનમાં પણ સમજવું. અર્થાત્ એકવાર પ્રયત્નથી ઉત્પન્ન કરેલો અગ્નિ ફરી ઇંધનાદિના પ્રક્ષેપથી જેમ વૃદ્ધિને પામતો જાય, તેમ એકવાર શુભ અધ્યવસાય વિશેષથી પૂર્વે ઉત્પન્ન થયેલ આ અવધિજ્ઞાન પરમ શુભ અધ્યવસાયોના લાભથી વધતું જાય છે. | # અનવસ્થિત અવધિજ્ઞાન જે એક જ વસ્તુમાં સ્થિર નથી રહેતું, પણ શુભ અને અશુભ અનેક પ્રકારના સંયમસ્થાનોનો લાભ થવાથી બદલાયા કરે છે, તે અનવસ્થિત અવધિજ્ઞાન દા.ત. એક યોજન પ્રમાણ ક્ષેત્રને જુએ ત્યારબાદ તેનું અડધું જુએ પછી તેનું પણ અડધું, આ રીતે ઘટે, તથા વધે પણ ખરું. તે આ રીતે કે પહેલા અર્ધી કોશ જુએ પછી કોશ, અર્ધાયોજન, યોજન ઈત્યાદિ વધતું જુએ. ક્યારેક ઉભય- અવસ્થા (વધ-ઘટ, ઘટ-વધ) સ્વરૂપે જુએ. તે આ રીતે + તે જ એક કોશવાળા ક્ષેત્રમાં તેની એક દિશામાં એક કોશની અભિવૃદ્ધિ (બે કોશ)ને જુએ. અને તે જ કોશ ક્ષેત્રની બીજી દિશામાં તે કોશમાંનું અડધું જુએ અથવા આ અનવસ્થિત એવા પ્રકારનું અવધિજ્ઞાન છે. કે જે ક્ષયોપશમની વિચિત્રતાને લીધે ઉદય પામેલું કાલાન્તરમાં નાશ થાય, વળી ફરી ઉદયને પામે. આ રીતે હીન-અધિક કે નાશ-ઉત્પત્તિ આદિ અવસ્થાવાળું “અવધિજ્ઞાન” અનવસ્થિત કહેવાય. # તરંગોના જેવું અનવસ્થિત અવધિજ્ઞાન & આને દુન્યવી દષ્ટાંતથી સમજાવે છે. :- ફરી ફરી નાશ પામનારા અને ઉત્પન્ન થનારા સ્વભાવવાળા ૨. વૃદ્ધિ: મુ.(TA.) ૨. તિ મુ (TA.) Page #327 -------------------------------------------------------------------------- ________________ २४२ • અવસ્થિત વપજ્ઞાનમ્ વેરવત્ • तत्त्वार्थाधिगमसूत्रम् १/२३ ___ भा० अवस्थितं यावति क्षेत्रे उत्पन्नं भवति ततो न प्रतिपतत्याकेवलप्राप्तेरवतिष्ठते, आभवक्षयाद् वा जात्यन्तरस्थायि' भवति लिङ्गवत् ।।२३ ।। भा० उक्तमवधिज्ञानम्। मनःपर्यायज्ञानं वक्ष्यामः ।। यथा महति सरसि स्वच्छवारिभारिणि पूर्णे प्रबलानिलवेगविक्षिप्यमाणजलेऽदभ्रोर्मयः समुपजाताः समासादितरोधेसः शनैः शनै शमं भजन्ते, पुनश्चाभिघातविशेषात् प्रादुःष्यन्ति, अतो यथोर्मयोऽनवस्थिता एवमवधिज्ञानमपीति। अवस्थितमिति। अवतिष्ठते स्म अवस्थितं, यया मात्रयोत्पन्नं तां मात्रां न जहातीतियावत्, एतदाह- यावति क्षेत्र इत्यादि । यावति यत्परिमाणे क्षेत्रेऽङ्गुलासङख्येयभागादावुत्पन्नमासर्वलोकात् तत इति तस्मात् क्षेत्रान्न प्रतिपतति = न नश्यति, सर्वकालमास्ते कुतोऽवधेर्यावदास्त इति ? उच्यते- आकेवलप्राप्तः, आङमर्यादायाम् । केवलज्ञानं तस्य प्राप्तिः लाभः आकेवलप्राप्तेर्यावत् केवलज्ञानं न प्राप्नोति, प्राप्ते तु केवले छाद्मस्थिकं ज्ञानं व्यावर्तते । अथवा आमरणात् तदाहआभवक्षयात्, भवो मनुष्यादिजन्म यावत् तत्र जीवति तावद् भवति ततः परं न, तस्माद् भवक्षयात्, - હેમગિરા ભાષ્યાર્થ:- ૬. અવસ્થિત * જેટલા ક્ષેત્ર અંગેનું અવધિ ઉત્પન્ન થયું હોય તે તેટલા ક્ષેત્રનું અવધિજ્ઞાન જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ન જાય અથવા તો એક ભવ સુધી રહે. બીજા ભવોમાં પણ પુરુષવેદ આદિની જેમ સાથે રહે. તે અવસ્થિત અવધિજ્ઞાન કહેવાય. / ૨૩ / આ પ્રમાણે અવધિજ્ઞાન કહેવાયું હવે મન:પર્યાયજ્ઞાનને કહીશું. તરંગો જેવું આ અવધિજ્ઞાન હોય છે. જેમ સ્વચ્છ પાણીથી પૂર્ણ મોટું સરોવર, પ્રબળ વાયુના વેગે ખળભળી જવાથી તેમાં પુષ્કળ તરંગો ઉત્પન્ન થાય અને પવનનો વેગ શાંત થતાં ધીમે ધીમે તે તરંગો શાંત (સમાપ્ત) થઈ જાય. ફરી વાયુના અભિઘાતથી ઉત્પન્ન થાય. એથી આ તરંગો જેમ અનવસ્થિત કહેવાય છે તેની જેમ આ અવધિજ્ઞાન પણ ઉતાર-ચઢાવવાળું હોવાથી અનવસ્થિત જાણવું. જે ટકી રહે તે અવસ્થિત અર્થાત્ જે માત્રામાં ઉપન્ન થયું હોય તે માત્રાને ત્યજે નહીં. આને જ જણાવતાં યાતિ....' ઈત્યાદિ પદોથી કહે છે કે અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા પરિમાણમાં ઉત્પન્ન થનારું અથવા સર્વલોક સુધીમાં ઉત્પન્ન થયેલું આ અવધિજ્ઞાન પોતાના ક્ષેત્રના પરિમાણને છોડતું નથી. કાયમી રહે છે. પ્રશ્ન :- શું આ અવધિજ્ઞાન સર્વકાળે રહે છે કે કોઈ મર્યાદા છે ? જવાબ :- “સાવAતેઃ' અર્થાતુ જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ અવધિજ્ઞાન ટકી રહેનારું છે. અહીં “મા” મર્યાદા અર્થમાં છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ છાઘસ્થિક એવું આ અવધિજ્ઞાન રવાના થાય. અથવા બીજી રીતે પણ આની વ્યાખ્યા જાણવી કે જ્યાં સુધી મરણ ન થાય ત્યાં સુધી, અર્થાત્ મનુષ્યાદિના જન્મરૂપે જયાં સુધી અવધિજ્ઞાની જીવે ત્યાં સુધી ૨. “થતિ વી. જે. ૨. રોધસ: : મનજો રાB. | રૂ. મરઘાત મુ.( ) | Page #328 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मनःपर्यायज्ञाननिरूपणम् . સૂત્ર અનુવિપુમતી મન:પર્યાયા -૨૪ના ततः परं नश्यति। अथवा जात्यन्तरमपि गच्छन्तं जीवं न मुञ्चति तदवधिज्ञानं, तेनान्वित एव गच्छति, लिङ्गवज्जात्यन्तरं 'जात्यन्तरावस्थायि वा भवतीत्येतदाह जातेरन्या जातिः जात्यन्तरं तत्रावतिष्ठति तच्छीलं च, कथमिव तदादाय गच्छति ? आह- लिङ्गवत् पुरूषवेदादिलिङ्गं त्रिधा तेन तुल्यं वर्तत इति लिङ्गवत्, यथा इह जन्मन्युपादाय पुरूषवेदं जन्तुर्जात्यन्तरमाधावत्येवमवधिमपि ।।२३॥ ___ प्रस्तुतवस्तुपरिसमाप्ति सूचयत्युक्तमवधिज्ञानमित्यनेन उक्तं लक्षणतो विधानतश्च अवधिज्ञानं न पुनर्वाच्यमिति, तदनन्तरानुसारि मनःपर्यायज्ञानं वक्ष्यामः अत्राह- कोऽनयोः प्रतिविशेष इति?। अत्रोच्यते ऋजुविपुलेत्यादि। ऋजुश्च विपुला च ऋजुविपुले एते च मती ऋजुविपुलमती, ऋज्वी मतिर्विपुला च मतिरिति ।। ननु च मतिरित्यनेन ज्ञानमभिधीयते, ज्ञानस्य च ऋजुत्वं विपुलत्वं चायुक्तं, 'निर्गुणा गुणा' (अ.५, सू.४०) इति वक्ष्यमाणत्वात्, मूर्तेषु चैष व्यवहारः, ऋज्वी विपुला चाङ्गुलिरिति, ज्ञाने त्वमूर्ते - હેમગિરા - સુત્રાર્થ - મન પર્યાય બે પ્રકારે છે. (૧) ઋજુમતિ અને (૨) વિપુલમતિ./૧-૨૪ll આ અવધિ જ્ઞાન હોય. તે ભવ ક્ષય થયા બાદ નાશ પામે અથવા અન્ય ગતિમાં પણ જતાં જીવને આ અવધિજ્ઞાન છોડતું નથી, સાથે ને સાથે જ જાય. તેથી અવસ્થિત કહેવાય. એક જન્મથી અન્ય જન્મ તે નાત્યન્તર' કહેવાય. જાત્યંતરમાં જ અવધિજ્ઞાન રહે તે અથવા રહેવાના સ્વભાવવાળું તે, નાચત્તરથાથી અવધિ જ્ઞાન કહેવાય છે. આ અવધિજ્ઞાનને જીવ કઈ રીતે ભવાંતરમાં લઈને જાય તેને દષ્ટાંતથી સમજાવતા કહે છે કે પુરુષવેદાદિ ત્રણ પ્રકારના લિંગોની જેમ અવધિ જ્ઞાન સાથે જાય છે. ભાવાર્થ એ છે કે- જેમ આ ભવમાં પ્રાપ્ત કરેલ પુરુષ વેદને જીવ જન્માંતરમાંય સાથે લઈ જઈ શકે છે તે રીતે આ અવધિ જ્ઞાન વિશે પણ સમજવું. / ૧-૨૩ છે. પ્રસ્તુત વિષયની પરિસમાપ્તિનું સૂચક ‘ઉત્તમ જ્ઞાનનું પદ છે. લક્ષણ અને વિધાનથી અવધિજ્ઞાન કહેવાઈ ગયું. આ વિષયમાં હવે કાંઈ કહેવાનું નથી. હવે આના પછી આવતાં મન:પર્યાયજ્ઞાનને કહીશું. * મન:પર્યાવજ્ઞાનના બે પ્રકાર | વિપુનમતી પદમાં આ મુજબનો વિગ્રહ -- નુષ્ય વિધુત્તા ઘ = નુવિપત્તે, આવી બે પ્રકારે જે મતિ તે = gવપુમતી અહીં દ્વન્દ્ર અને કર્મધારય સમાસ જાણવો અને તેથી ઋજુમતિ અને વિપુલમતિ એમ બન્નેમાં “ત્તિ પદ જોડી શકાશે. શંકા :- અહીં “મતિ' શબ્દથી જ્ઞાનનું ગ્રહણ થાય છે. પણ જ્ઞાનમાં ઋજુત્વ કે વિપુલત્વ ન ઘટે. કારણ કે અ.પ.સૂ.૪૦ “વ્યાશ્રયનિર્જળા ગુIE'માં ગુણ એ નિર્ગુણી હોય છે તેમ જણાવેલ ..... एताच्चिह्नितपाठो राB प्रतावेव दृष्टः । Page #329 -------------------------------------------------------------------------- ________________ २४४ •स्तोकाभिधायी सामान्यशब्दः. तत्त्वार्थाधिगमसूत्रम् १/२४ __भा० *मनःपर्यायज्ञानं द्विविधम्- ऋजुमतिमनःपर्यायज्ञानम्, विपुलमतिमनःपर्यायज्ञानं च ।।२४ ।। ऋजुत्वविपुलत्वकल्पना न साधीयसीति । उच्यते- ऋजुता विपुलता वा ग्राह्यविषया समस्ति, तया ज्ञानस्योपदेशो भविष्यति, या मतिः सामान्यं गृह्णाति सा ऋज्वीत्युपदिश्यते या पुनर्विशेषग्राहिणी सा विपुलेत्युपदिश्यते ऋजु सामान्यमेकरूपत्वात्, विशेषास्तु विविक्ता बहवः । यदि सामान्यग्राहिणी ऋजुमतिर्मनःपर्यायज्ञानं प्राप्तं तर्हि मनःपर्यायदर्शनमपि, यस्मात् सामान्यग्राहि दर्शनमिष्यते न चाराधितराद्धान्तैर्मनःपर्यायदर्शनमध्यगायि, आह- यद्यप्येवमुच्यते सामान्यग्राहिणी ऋजुमतिरिति तथाप्यसौ सामान्यभेदरूपमेव परिच्छिनति, यतो बहून् भेदान् न शक्नोति परिच्छेत्तुम् अतः सामान्यग्राहिणी परमार्थतस्त्वसौ विशेषमेकं द्वौ त्रीन् वा गृह्णन्ती प्रवर्तते, अतः स्तोकाभिधायी सामान्यशब्दोऽत्र या तु विशेषान् बहून् गृह्णाति सा विपुलमतिः । • હેમગિરા ભાષ્યાર્થ:- મન:પર્યાયજ્ઞાન બે પ્રકારે છે-ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન અને વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન.૨૪ છે. મૂર્ત વસ્તુમાં ઋજુત્વ આદિ વ્યવહાર થાય. જેમ કે સીધી આંગળી, જાડી આંગળી ઈત્યાદિ જયારે જ્ઞાન તો અમૂર્ત છે. તેથી તેમાં ઋજુત્વ કે વિપુલત્વની કલ્પના કરવી બરાબર નથી ? સમાધાન - ઋજુતા કે વિપુલતા એ જ્ઞાનમાં ગ્રહણ કરાતાં વિષયની અપેક્ષાએ છે. તેવી ગ્રાહ્ય વિષયરૂપ ઋજુતા કે વિપુલતાની અપેક્ષાએ જ્ઞાનનો ઉપદેશ (વિધાન) કરવાના છે, તેથી કોઈ દોષ નથી. જે મતિ સામાન્ય (વિષય)ને ગ્રહણ કરે તે “ઋજુ’ એ પ્રમાણે કહેવાશે અને જે મતિ વિશેષ વિષયનું ગ્રહણ કરે તે “વિપુલ’ એ પ્રમાણે કહેવાશે. ઋજુ એ એક સ્વરૂપવાળુ હોવાથી સામાન્યરૂપ છે. વિપુલ તો બહુસ્વરૂપ હોવાથી વિભિન્ન ભેદવાળુ છે અને વિભિન્ન ભેદવાળુ હોવાથી વિશેષરૂપ છે. બાજુમતિ મન:પર્યાવજ્ઞાન અંગે દર્શનની ચર્ચા ફ શંકા :- જો સામાન્ય પ્રાણી ઋજુમતિને મન:પર્યાયજ્ઞાન રૂપ કહો છો તો આને જ મન:પર્યાય દર્શન પણ માનવુ પડશે. કારણ કે જે સામાન્યપ્રાહિ છે તે દર્શન કહેવાયું છે. પણ સિદ્ધાંત દષ્ટિને ધારણ કરનારાઓ (સિદ્ધાંત પાક્ષિકો) વડે તો મન:પર્યાય ‘દર્શન' કહેવાયું જ નથી. સમાધાન :- જો કે ઋજુમતિ સામાન્ય પ્રાહિણી કહેવાય છે, પણ અર્થ આ પ્રમાણે કરવો કે ઋજુમતિ સામાન્ય (અલ્પસંખ્યકો ભેદોને ગ્રહણ કરનારી છે. (નહિ કે સામાન્ય બોધગ્રાહિકા) કારણ કે આ ઋજુમતિ ઘણાં ભેદોને જણવા માટે સમર્થ નથી. એ અપેક્ષાએ સામાન્ય પ્રાહિણી કહી છે. હકીકતમાં તો ઋજુમતિ મન:પર્યાય જ્ઞાન વિશેષ પર્યાયને જ એક, બે અથવા ત્રણાદિ સંખ્યામાં ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. આ પ્રમાણે સામાન્ય” શબ્દ સ્તોકઅર્થનો દ્યોતક છે. જે ઘણાં વિશેષોને ગ્રહણ કરે તે “વિપુલમતિ' મન:પર્યાય જ્ઞાન છે. ક્ટલાક વળી એવું માને છે કે પ્રજ્ઞાપનામાં મન:પર્યાય જ્ઞાનમાં દર્શનતા કહેવાઈ છે, અને * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૯ ૨. સામાન્ય રાA.I ૨. વાર્થ, યા હું મા. Page #330 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् મન:પર્યાયજ્ઞાનેન મનોવ્યાજ પતિ २४५ केचित् तु मन्यन्ते प्रज्ञापनायां मनःपर्यायज्ञाने दर्शनता पठ्यते, तत्सम्भवे सामान्यग्राहिणी घटितपदा, अतः ऋजुमतिर्विपुलमतिश्च। किम् मनःपर्यायः?, मन इति च मनोवर्गणा जीवेन मन्यमाना द्रव्यविशेषा उच्यन्ते, तस्य मनसः पर्यायाः परिणामविशेषाः मनःपर्यायाः, मनसि वा पर्यायाः, तेषु मनःपर्याययेषु यज्ज्ञानं तन्मनःपर्यायज्ञानमिति । इह साधोः सकलप्रमादरहितस्य मनःपर्यायज्ञानावरणीयकर्मक्षयोपशमात् प्रतिविशिष्टं ज्ञानमुदयते, येन ज्ञानेन मनःपर्याप्तिभाजां प्राणिनां पञ्चेन्द्रियाणां मनुष्यलोकवर्तिनां मनसः पर्यायानालम्बते जानाति मुख्यतः, ये तु चिन्त्यमानाःस्तम्भकुम्भादयस्ताननुमानेनावगच्छन्ति । - कथम्? उच्यते- अस्यैतानि मनोद्रव्याण्यनेनाकारेण परिणतानि लक्ष्यन्ते अतः स्तम्भादिश्चिन्तितः, तस्य परिणामस्य स्तम्भाद्यविनाभावात्, न पुनः साक्षाद् बहिर्द्रव्याणि जानीते इति, क्षयोपशमवैचित्र्यात्, कस्यचित् तदेवंविधं मनःपर्यायज्ञानं भवति येन सामान्यं घटमात्रं चिन्तितमवगच्छति तच्च ऋजुमतिर्मन: - હેમગિરા - તે જો સંભવે તો આ “સામાન્યગ્રાહીનો દર્શન અર્થ એ ઉચિત કહેવાય. પણ તેવું સંભવતું જ નથી. એથી સામાન્યગ્રાહી ઋજુમતિ અને વિશેષગ્રાહી વિપુલમતિ એ બન્ને જ્ઞાન જ કહેવાય. (પ્રસ્તુત ટીકાકારને ત ઋજુમતિએ “અલ્પ પર્યાય ગ્રાહકના અર્થમાં જ ઈષ્ટ છે અને વર્તમાનમાં આગમોમાં અને તેની ટીકામાં પણ આ જ પક્ષ સિદ્ધાન્ત તરીકે દેખાય છે. જુઓ વિશેષાવશ્યક ભાષ્ય અને પ્રજ્ઞાપનાની ટીકા). આ પ્રમાણે ઋજુમતિ અને વિપુલમતિની વાત થઈ. - આ મન:પર્યાય શું છે? તેને જણાવતાં કહે છે કે- મન એટલે મનોવર્ગણા અર્થાત્ જીવ વડે વિચારતા મનોવર્ગણારૂપ દ્રવ્ય વિશેષ તેને મન કહેવાય. * મન:પર્યાયના અર્થને સમજીએ * - આ મનના પર્યાયો પરિણામ વિશેષો અથવા તો મનમાં વર્તતા પર્યાયો તે મન:પર્યાય છે. આ મન:પર્યાય અંગેનું જે જ્ઞાન (મનપર્યાયજ્ઞાનીને હોય) તે મન પર્યાયજ્ઞાન છે. સકળ પ્રમાદથી રહિત એવા સાધુને મન:પર્યાયજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિશિષ્ટ એવું જ્ઞાન પ્રકટ થાય. જે જ્ઞાન વડે મનુષ્યલોકમાં રહેનાર મન:પર્યાપ્તિવાળા સંજ્ઞી પંચેન્દ્રિયોના મનના પર્યાયોને =પરિણામોને મુખ્યતયા જાણે, પણ તે વડે ચિત્તવાતાં સ્તંભ-કુંભઆદિ પદાર્થોને અનુમાન વડે જાણે છે. (આ જ્ઞાની છબસ્થ છે તેથી દ્રવ્યમનને જ જાણે દેખે છે અને તે ઉપરથી તેના ભાવોનું અનુમાન કરે છે. બાકી અમૂર્ત જ્ઞાનને સાક્ષાત્ જાણવાનું સામર્થ્ય મન:પર્યવજ્ઞાનમાં ન જ હોય.) પ્રશ્ન :- એ કઈ રીતે? જવાબ :- આ મન:પર્યાયજ્ઞાની બીજાના મનોદ્રવ્યને અનેક આકારથી પરિણત થયેલા જુએ. જેથી અનુમાન થાય કે આ મનમાં ખંભાદિ ચિંતવાયા છે. કારણ કે મનોદ્રવ્યના આવા ચોક્કસ પરિણામો (= આકારો) ઘટાદિના ચિંતન વિના બનતાં નથી. કારણ કે મનનો પરિણામ પદાર્થને અવિનાભાવી છે અર્થાત્ તે તે ઘટાદિ દ્રવ્યો વિના આ મનના પરિણામો નથી . તહેવું મન: હું માં.૨. દ્ર વ્યું પરિ. નં.૬ ટિ. નં.રૂ? Page #331 -------------------------------------------------------------------------- ________________ २४६ • ભત્રનુ-વિપુનરિમન:પર્યાયજ્ઞાનવિમર્શ तत्त्वार्थाधिगमसूत्रम् १/२४ __ भा० अत्राह- कोऽनयोः प्रतिविशेष इति ? पर्यायज्ञानम् अपरस्य तु तदावरणीयकर्मक्षयोपशमोत्कर्षापेक्षयैवंविधं भवति तद् विपुलमतिर्मन:पर्यायज्ञानम् । उभयमपीन्द्रियानिन्द्रियनिरपेक्षम् घटमात्रावच्छेदि प्रथमम्, द्वितीयं तु पर्यायशतैर्मृण्मय-रक्त-शुक्लादि-प्रमाणादिभिर्विचिन्तितं घटमवबुद्ध्यते, अत एव क्षयोपशमद्वैविध्यात्, प्रकृतेन च ज्ञानग्रहणेन मनःपर्यायं सम्बनिन् भाष्यकृदाह- मनःपर्यायज्ञानं द्विविधम् । मनःपर्यायस्य तेषु. वा ज्ञानं मनःपर्यायज्ञानं, द्वे विधे यस्य तद् द्विविधं, ते द्वे विधे दर्शयति- ऋजुमतिर्मन:पर्यायज्ञानम्, ऋजुमतिरेव मनःपर्यायज्ञानं, घटादिमात्रचिन्तितपरिज्ञानमिति, "विपुलमतिर्मनः पर्यायज्ञानं, विपुलमतिरेव मनःपर्यायज्ञानं, प्रसङ्गतः पर्यायशतैः परिज्ञानमिति ।।२४ ।। एवं द्वैविध्ये दर्शिते नोदकोऽभिधत्ते मनःपर्यायाणामुभयत्र दर्शनं अतीन्द्रयत्वं चोभयोः ऋजुविपुलमत्योः समानम् । अतः किंकृतं नानात्वमिति प्रश्नयति-कोऽनयोः प्रतिविशेषः? । क इत्यसम्भावने, - હેમગિરા - ભાષ્યાર્થ :- આ બે(ઋજુમતિ-વિપુલમતિ)માં વિશેષ ભેદ શું છે? બનતા, અને આ બનતા પરિણામોથી જ મન પર્યાય જ્ઞાની પદાર્થોનું અનુમાન કરી શકે છે, પણ સાક્ષાત્ રીતે બાહ્ય દ્રવ્યોને ક્ષયોપશમની વિચિત્રતાને લીધે જોઈ શકતા નથી. મન:પર્યાયજ્ઞાનીનો ક્ષયોપશમ તદાકારે પરિણત મનોદ્રવ્યોને જાણવા સુધીનો જ સીમિત છે. જે કોઈને એવું મન:પર્યાયજ્ઞાન થાય કે જેમાં ઘટ સામાન્ય જ ચિંતિત થયેલ જણાય તે ઋજુમતિ મન:પર્યાય કહેવાય. અન્ય કોઈને તદાવરણીય કર્મના ઉત્કૃષ્ટ ક્ષયોપશમથી ચિન્તિત આ ઘટ (લાલવર્ણાદિ) વિશિષ્ટતાવાળો જણાય, તે વિપુલમતિ મન:પર્યાયજ્ઞાન કહેવાય. આ બન્ને પ્રકારના મન:પર્યાયજ્ઞાનો ઈન્દ્રિય અને અનિન્દ્રિય(મન)થી નિરપેક્ષ હોઈ આત્માથી જ થનારા છે. આ બેમાં પ્રથમ મન:પર્યાયજ્ઞાન ઘટ માત્રને જાણે છે. બીજું વિપુલમતિ એ જ ઘટને સૈકડો પર્યાય વડે જાણે. જેમકે આ ઘટ માટીમય, લાલ કે સફેદ છે તેમજ પ્રમાણ (નાનીમોટી આકૃતિ, હલકો-ભારી વજન) વડે ચિંતવાયેલ આ ઘટ છે. આ રીતે બે પ્રકારે ક્ષયોપશમ થતો હોવાથી આ ક્ષયોપશમથી જન્ય જ્ઞાનના પણ બે ભેદ પડે છે. આ રીતે મન:પર્યાએ જ્ઞાનરૂપ જ છે, (પણ દર્શનરૂપ નથી) એ જણાવવા ભાષ્યમાં જ્ઞાનનો સંબંધકરતા કહે છે. (સૂત્રમાં ઉલ્લેખ નથી તેથી ભાષ્યમાં સ્પષ્ટ કરતા કહે છે) કે મનપર્યાય જ્ઞાન બે પ્રકારે છે. મનના પર્યાયોનું જ્ઞાન અથવા મનના પર્યાય વિશે થતું જ્ઞાન તે મન:પર્યાય જ્ઞાન છે. બે પ્રકાર છે જેના એવું મન:પર્યાયજ્ઞાન દ્વિવિધ કહેવાય. બે પ્રકાર + (i) ઋજુમતિ એ જ મન:પર્યાયજ્ઞાન તે ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન કહેવાય, આમાં ચિત્તિત સામાન્ય ઘટનું જ જ્ઞાન થાય (ii) વિપુલમતિ એ જ મન:પર્યાયજ્ઞાન તે વિપુલમતિ મનઃપર્યાયજ્ઞાન કહેવાય, આમાં સેંકડો પર્યાયયુક્ત વિશેષ ઘટનું જ્ઞાન થાય. આ પ્રમાણે બે પ્રકાર દેખાડ્યું છતે આ અંગે પ્રશ્નકાર પૂછે છે - પ્રશ્ન :- બન્ને મન:પર્યાય જ્ઞાનોમાં મનના પર્યાયો જ જણાય છે. તેમજ બન્ને જ્ઞાનો અતીન્દ્રિય '..તાવિત્રથમધ્યવર્તી પાટો મુદ્રિતકતી ન ડ્ર: (મા) Page #332 -------------------------------------------------------------------------- ________________ २४७ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ऋजु-विपुलमत्योः विशुद्धिकृतादिभेदकथनम् • • સૂત્રન- વિશુદ્ધયતિપાતામ્યાં તરિશેષ:-રો - भा० अत्रोच्यते- विशुद्धिकृतश्च अप्रतिपातकृतश्चानयोः प्रतिविशेषः । तद्यथा ऋजुमतिमनःपर्यायज्ञानाद् विपुलमतिमनःपर्यायज्ञानं विशुद्धतरम्। नैव कश्चित् सम्भाव्यते, अनयोरिति ऋजुविपुलमत्योः प्रतिविशेष स्वगतो भेद इति, उच्यते गुरूणा विशुद्ध्यप्रतीत्यादि । विशुद्धेः कारणात् तयोः ऋजु-विपुलमत्योर्विशेष: अप्रतिपाताच्च, विशुद्ध्या बहुतरपर्यायज्ञानरूपया कृतो जनितः विशुद्धिकृतः, चशब्दः समुच्चये, अप्रतिपातेन-अच्यवनरूपेण कृतः अप्रतिपातकृतश्चानयोः=ऋजुविपुलमत्योः प्रतिविशेषोनानात्वं बोद्धव्यम् । . तत्र विशुद्धिकृतं तावद् भेदं दर्शयति-ऋजुमतिमनःपर्यायज्ञानात् सामान्यग्राहिण: विपुलमतिमनःपर्यायज्ञानं नानाविधविशेषग्राहि विशुद्धतरमिति, यद् द्रव्यं यावद्भिः पर्यायैरवच्छिनत्ति ऋजुमतिस्तदेव द्रव्यं बहुतरैः पर्यायैर्विपुलमतिरवगच्छति, यथा घटे चिन्तिते ऋजुमतिमनःपर्यायज्ञानेनैतावद् व्यज्ञायि-घटोऽनेन चिन्तितः विपुलमतिमनःपर्यायज्ञानं पुनस्तमेव घटं पार्थिवत्व-रक्तत्व-प्रमाणादिभिर्ब 1 હેમગિરા – સુત્રાર્થ - વિશુદ્ધ અને અપ્રતિપાતની અપેક્ષાએ આ બેમાં વિશેષ (ભેદ) છે. ll૧-૧૫ / - ભાષ્યાર્થ - જવાબ :- આ બે જ્ઞાનોમાં વિશુદ્ધિકૃત અને અપ્રતિપાતકૃત પ્રતિવિશેષ (અંતર) છે. તે આ પ્રમાણે ઋજુમતિ મન:પર્યાય કરતાં વિપુલમતિ મન:પર્યાય જ્ઞાન વધુ વિશુદ્ધ છે. જ છે. આમ સમાનતા હોવા છતાં આ બેમાં શું તફાવત છે ?બે ભેદ કરવાનું શું કારણ છે? ભાષ્યમાં વોડનો માંનો “વ” પદ અસંભાવના સૂચક પદ છે. અર્થાત્ આ ઋજુમતિ અને વિપુલમતિના પ્રકારોમાં સ્વગત કોઈ ભેદની સંભાવના નથી જણાતી. - આ પ્રશ્નનો જવાબ આપતાં ગુરુ કહે છે : * * બાજુમતિ અને વિપુલમતિની ભેદરેખા છે વિશુદ્ધિ તથા અપ્રતિપાતના કારણને લઈને ઋજુમતિ અને વિપુલમતિમાં ભેદ પડે છે. વિશુદ્ધિ એટલે અધિકતર પર્યાયોનું જ્ઞાન, તેનાથી થતો ભેદ તે વિશુદ્ધિકૃતભેદ કહેવાય. તથા અપ્રતિપાત એટલે “ક્યારે પણ નહીં અવનારું આનાથી થતો ભેદ તે અપ્રતિપાતકૃત છે. ઋજુમતિ મનપર્યાય જ્ઞાન સામાન્ય પ્રાણી છે, અને વિપુલમતિ મનપર્યાય જ્ઞાન એ વિવિધ વિશેષોને ગ્રહણ કરે છે. તેથી ઋજુમતિ કરતાં વિપુલમતિ વધુ વિશુદ્ધ છે. ઋજુમતિ જે દ્રવ્યને જેટલા પર્યાયો વડે જાણે છે. તેના કરતાં તે જ દ્રવ્યના પર્યાયોને વિપુલમતિ અધિકતર માત્રામાં જાણે. દા.ત. ઋજુમતિ અન્ય કોઈના ચિંતિત ઘટને વિશે “આને ઘટ ચિંતવ્યો છે.” એટલું માત્ર જાણે. જ્યારે વિપુલમતિ તે જ ચિંતિત ઘટને પૃથ્વીત્વ, રક્તત્ત્વ પ્રમાણ (હલકો-ભારી, નાનો-મોટો) આદિ અનેક ભેદો વડે જાણે છે. આથી વિશુદ્ધતર કહેવાય. વળી આ ભેદરેખાની ઉત્પત્તિ બીજી વિચારણા દ્વારા પણ કહે છે અર્થાત્ આ બે વચ્ચે ભેદ કરનાર બીજો હેતુ છે તેને બતાવે છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ २४८ • अवधिमनःपर्याययोः भिन्नत्वप्रकाशनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/२६ સૂત્ર વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષયેચ્ચોવધિ-મન:પર્યાય -રા ___ भा० किञ्चान्यत् । ऋजुमतिमनःपर्यायज्ञानं प्रतिपतत्यपि भूयः, विपुलमतिमनःपर्यायज्ञानं तु न *प्रतिपततीति ।।२५।। अत्राह- अथावधि-मनःपर्यायज्ञानयोः कः प्रतिविशेष इति ?। हुभिर्भेदैरवबुद्ध्यते, अतो विशुद्धतरमुच्यते। किञ्चान्यदिति भेदस्य उपपत्त्यन्तरसम्भावनाद्वारेण प्रयुज्यते, इहान्योऽपि नानात्वकार्यस्ति हेतुरिति, तमाह- ऋजुमतिमनःपर्यायज्ञानं प्राप्तमप्यप्रमत्त-संयतेन प्रतिपतति प्रच्यवते, अपिशब्दात् कदाचिन्न प्रतिपतत्यपि, भूयः पुनः विपुलमतीत्यादि, यस्य पुनर्विपुलमतिमनःपर्यायज्ञानं समजनि तस्य नैव પ્રતિપતિ' કાવેતપ્રાપ્તરિતિ પારકા एवं भेदे ऋजुविपुलमत्योः प्रतिपादिते अवधेर्मनःपर्यायज्ञानस्य चातीन्द्रियत्वे समाने रूपिद्रव्यनिबन्धनत्वे च विशेषमपश्यन् ब्रूते-अथावधि-मनःपर्यायज्ञानयोः कः प्रतिविशेष इति? । स चैवं पूर्वपक्षवादी नोदयति- कुतः प्रतिविशेष इति हेत्वभावं मन्यमानः, उतरपक्षवादी तु हेतून् विशुद्ध्यादीन् – હેમગિરા - સુત્રાર્થ :- વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામિ અને વિષયના લીધે અવધિ અને મન:પર્યાય વચ્ચે તફાવત છે. જે ૨૬ છે ભાષ્યાર્થ:- વળી પ્રાપ્ત થયેલ ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન પુનઃ પડી પણ જાય છે. જ્યારે વિપુલમતિ મન:પર્યાય તો અપ્રતિપાતિ છે. તે ૨૫ . પ્રશ્ન + હવે એ કહો કે અવધિ અને મન:પર્યાયજ્ઞાનમાં શું અંતર છે? અપ્રમત્તસંયત વડે પ્રાપ્ત કરાયેલ ઋજુમતિ મન:પર્યાયજ્ઞાન જતુ રહે અથવા ભાષ્યગત “પિ શબ્દથી ન પણ જાય એ અર્થ લેવો. જ્યારે વિપુલમતિ મન:પર્યાય ઉત્પન્ન થયા બાદ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી જાય જ નહીં. કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં છબસ્થિક હોવાથી આ જ્ઞાન જતું રહે. આ અપ્રતિપ્રાતિકૃત ભેદ જાણવો. | ૨૫ // # અવધિ અને મન:પર્યાયના વિશુદ્ધિકૃત ભેદને ઓળખીએ # આ પ્રમાણે ઋજુમતિ અને વિપુલમતિનો ભેદ જાણ્યા બાદ પૂર્વપક્ષી કહે છે કે અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાન - આ બન્ને અતીન્દ્રિય-જ્ઞાનની અપેક્ષાએ સરખા છે. તથા રૂપી દ્રવ્ય અંગેના જ્ઞાનની વિષયતા પણ બન્નેમાં સમ છે. તો વિશેષ શું છે ? અર્થાત્ આ પ્રમાણે બન્ને જ્ઞાનોમાં કાંઈ વિશેષ ભેદને ન જોતાં પૂર્વપક્ષી પૂછે છે કે હવે એ કહો કે આ બેમાં શું તફાવત છે ? પૂર્વપક્ષી બન્ને જ્ઞાન વચ્ચેની ભેદરેખા બતાડનાર હેતુને નહીં જાણતો પ્રશ્ન કરે છે. જયારે સૈદ્ધાંતિક (ઉત્તર) પક્ષ આ બે વચ્ચે વિશુદ્ધિ આદિથી કરાતા ભેદને જુએ છે માટે “સત્રોચ્યતે' કહી જવાબ આપે છે. :- વિશુદ્ધિ = અધિકતર પર્યાયના પરિજ્ઞાનની કારણતા તે વિશુદ્ધિ. ક્ષેત્ર *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૦ ૨. પત્યા વત' મુ (ઉં, માં) Page #334 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मनःपर्यायज्ञानरयविशुद्धता • २४९ ___भाष्य- अत्रोच्यते- विशुद्धिकृतः, क्षेत्रकृतः, स्वामिकृतः, विषयकृतश्चानयोर्विशेषो भवत्यवधिमन:पर्यायज्ञानयोः । तद्यथा- अवधिज्ञानात् मनःपर्यायज्ञानं विशुद्धतरम् । यावन्ति हि रूपीणि द्रव्याण्यवधिज्ञानी जानीते तानि मनःपर्यायज्ञानि विशुद्धतराणि मनोगतानि जानीते। पश्यन्नेवमाह- अत्रोच्यते-विशुद्धीत्यादि । विशुद्धि:=बहुतरपर्यायपरिज्ञानकारणत्वं, क्षेत्रं-आकाशं दृश्यमानादृश्यमानरूप्यरूपिद्रव्याधारः, स्वामी ज्ञानस्योत्पादयिता, विषयो-ज्ञानगम्यः पदार्थः, एभ्यो हेतुभ्योऽवधिमनःपर्यायज्ञानयोर्विशेषोऽवगन्तव्यः, पञ्चम्यर्थं च कृतशब्देनाचष्टे, विशुद्ध्या कृतो विशुद्धिकृतः क्षेत्रेण कृतः स्वामिना कृतः विषयेण कृतः विषयकृत इति । अनयोरिति अवधिमनःपर्यायज्ञानयोः, प्रतिविशेषो=भेदोऽवधिमनःपर्यायज्ञानयोरिति, तद्यथा- एते यथा घटन्ते तथा कथ्यन्ते-अवधिज्ञानादुक्तलक्षणात् मनःपर्यायज्ञानं विशुद्धतरम्, कथं ? विशुद्धतरतां स्वयमेव भाष्यकृदाह-यावन्ति यत्परिमाणानि नियमादनन्तानि, हिरेव इत्यस्यार्थे यावन्त्येव, रूपमेषामस्ति रूपीणि, प्रदर्शनं चैतद्रूप-रस-गन्ध-स्पर्श-शब्दवन्ति, द्रव्याणि=गुणसङ्घातात्मकानि अवधिज्ञानी जानीते पश्यति चेति दृश्यम्, तेषामवधिज्ञानेनोपलब्धानां रूपिद्रव्याणां यांवन्ति मनःपर्यायज्ञानिनो विषयभुवमास्कन्दन्ति तान्यसौ मनःपर्यायज्ञानी विशुद्धतराणि=बहुतरपर्यायाणि जानीते इत्यर्थः। तान्यपि -- भगिराભાષ્યાર્થ :- જવાબ :- વિશુદ્ધિકૃત, ક્ષેત્રકૃત, સ્વામિકૃત અને વિષયકૃત-ભેદ અવધિ અને મન:પર્યાય વચ્ચે છે તે આ પ્રમાણે -અવધિજ્ઞાન કરતાં મન:પર્યાયજ્ઞાન એ વિશુદ્ધતર છે. અવધિજ્ઞાની જેટલાં રૂપી દ્રવ્યો જાણે તે દ્રવ્ય (ચિંતનસ્વરૂપે) મનોગત હોય ત્યારે મન:પર્યાય જ્ઞાની અવધિજ્ઞાની કરતાં વધુ સ્પષ્ટ રૂપે જાણે. = આકાશ. જે દેખાતા અને નહીં દેખાતા રૂપી કે અરૂપી દ્રવ્યોનો આધાર છે. સ્વામી = જ્ઞાનને પ્રાપ્ત (ઉત્પન્ન) કરનાર. વિષય = જ્ઞાનથી જણાતો પદાર્થ. આ વિશુદ્ધિ આદિ ૪ હેતુઓ થકી सपछि भने मन:पायानम में विशेष पो. सूत्रमा 'विषयेभ्यः'मा ४ पंयमी विमति छ तेनो अर्थ ‘कृतः' (२।येस) मे भु४५ ४२वो. ते 40 प्रभारी 3 विशुद्धि 43 ४२॥येत ते = विशुद्धिकृतः, क्षेत्र 3 रायेल ते क्षेत्रकृतः, स्वामी पढे ४२।येत. ते स्वामीकृत: मने विषय वडे येत તે વિષયવૃત્તિ: ભેદ. હવે અવધિ મનઃ પર્યાયજ્ઞાનનો ભેદ વિશુદ્ધિ આદિ થકી જે રીતે ઘટે છે તે शवि छे. વિશુદ્ધિકૃતભેદ :- ઉક્ત લક્ષણવાળા અવધિજ્ઞાન કરતાં મન:પર્યાય જ્ઞાન વધુ વિશુદ્ધ છે. તે આ વિશુદ્ધતરતા કેવા પ્રકારની છે તેને ભાષ્યકાર સ્વયં જ કહે છે. :- રૂપ, રસ, ગન્ધ, સ્પર્શ અને શબ્દથી યુક્ત રૂપી દ્રવ્યો જેટલા પરિમાણમાં છે અર્થાતુ નિયમા અનંતા પરિમાણવાળા છે, તેવા આ શબ્દાદિગુણના સમૂહાત્મક રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે અને જુએ છે. ભાષ્યનો 'हि' २०६ 'एव' २न। अर्थमा सेवो अथात् ३पी द्रव्यो नियम अनंतनी संध्यामा ४ डोय छे. १. रूपाणि पा.लिB.I २. मनोरहस्यगतानीव पाA.TA.I Page #335 -------------------------------------------------------------------------- ________________ ૨ ૦ • क्षेत्रकृतभेदनिदर्शनम् । तत्त्वार्थाधिगमसूत्रम् १/२६ भा० किंचान्यत् । क्षेत्रकृतश्चानयोः प्रतिविशेषः। अवधिज्ञानमङ्गुलस्यासङ्ख्येयभागादिषूत्पन्न भवत्यासर्वलोकात्, मनःपर्यायज्ञानं तु मानुषक्षेत्र एव भवति, नान्यक्षेत्र इति।। च मनोगतानीति-मनो व्यापारभाञ्जीत्यर्थः, असञ्चिन्त्यमानानि तु नैव जानीते साक्षात् । किञ्चान्यदिति, अयं चापरो भेदहेतुरिति ।। क्षेत्रकृतश्चानयोरवधिमनःपर्याययोः प्रतिविशेषो=भेदो दृश्यः, एतद् भावयति- अवधिज्ञानमङ्गुलेत्यादि । अगुलस्यासङ्ख्येयानि खण्डानि कृतानि, तत्रैकस्मिन्नसङखेयभागमात्रे क्षेत्रे यावन्ति रूपिद्रव्याणि समवगाढानि सर्वस्तोकानि यः पश्यति, ततः स एव वर्धमानेन तेन बहूनि बहुतराणि च द्रव्याण्यवगच्छति यावत् सर्वलोकावस्थितानि रूपिद्रव्याणि पश्यति, शुभाध्यवसायविशेषादिति, एतदाह- अङ्गुलस्यासङ्ख्येयभागादिषूत्पन्नं भवत्यासर्वलोकादिति । मनःपर्यायज्ञानस्य तु नैतावत् क्षेत्रमस्ति, यतो मनःपर्यायज्ञानं मानुषेत्यादि, मानुषक्षेत्रे अर्धतृतीयेषु द्वीपसमुद्रेष्वित्यर्थः, नान्यक्षेत्रे इति न वैमानिकेषु न वा शर्कराप्रभादिनरकेष्विति ।। स्वामिकृत इत्यादि । अवधिज्ञानं संयतस्य साधोर्विरतस्येत्यर्थः । असंयतस्य अविरतस्य, वाशब्दात् – હેમગિરા ભાષ્યાર્થ - વળી બીજો ભેદ પણ છે. અવધિ અને મન:પર્યાયનો ક્ષેત્ર-કૃત ભેદ પણ છે. અવધિજ્ઞાન અંગુલના અંસખ્યાતમાં ભાગથી માંડી સર્વલોક સુધી વ્યાપી બને, જયારે મન:પર્યાયજ્ઞાન માનવક્ષેત્ર વિષેનું જ થાય. બીજા કોઈ ક્ષેત્ર વિષેનું થઈ શકતું નથી. • આ અવધિજ્ઞાનીને ઉપલબ્ધ રૂપી દ્રવ્યોમાંથી જેટલા પણ દ્રવ્યો મન:પર્યાયજ્ઞાનના વિષયભૂત બને તેટલા સર્વને આ મનઃ પર્યાયજ્ઞાની અધિકતર પર્યાયપૂર્વક જાણે. વળી આ દ્રવ્યો કોઈ થકી વિચારાતા (મનોગત) હોય તો જ આ જાણી શકે મનોગત ન હોયતો ન જાણે. વળી બીજો ભેદ દર્શાવે છે. ક્ષેત્રકૃત ભેદ - અવધિ અને મન:પર્યાયના ભેદનું ભાવન કરતા કહે છે કે અંગુલના અસંખ્ય ટુકડાઓ કરવામાં આવે અને તેમાં એક અસંખ્યાતમાં ટૂકડા જેવડા ક્ષેત્રમાં જેટલા રૂપી દ્રવ્યો અવગાહીને રહ્યા હોય તેટલા દ્રવ્યો ઓછામાં ઓછા અવધિજ્ઞાની જુએ છે ત્યારબાદ એ જ અવધિજ્ઞાની શુભ અધ્યવસાય વિશેષથી વધતા બહુ, બહુતર દ્રવ્યોને જાણે. યથાવત્ સર્વલોકમાં રહેલા તમામ રૂપી દ્રવ્યોને જાણે-જુએ. મન:પર્યાયજ્ઞાનને આટલા ક્ષેત્રનું જ્ઞાન નથી કારણ કે આ જ્ઞાન મનુષ્યક્ષેત્રરૂપ અઢીદ્વીપ તથા બે સમુદ્રને આશ્રયીને જ થાય. અર્થાત્ વૈમાનિકાદિ કે દેવલોક શર્કરા પ્રભાદિ, નરકક્ષેત્રને આશ્રયી આ જ્ઞાન ન થાય. ત્યાં રહેલા જીવોના માનસિક ચિન્તનને આ મન:પર્યાયી ન જાણી શકે. સ્વામિકૃત ભેદ :- સાધુને અર્થાત્ વિરતને, અવિરતને, ‘વા' શબ્દથી; દેશવિરતિધરશ્રાવકને ૧. મનુષ્યત્ર ETB.તિ.. ૨, વ્યાજ પણ મુ.(ઉં, માં,સ) | *.... પતંગ્વિતિતપાટો મુ. પ્રતો ર ( મ) I Page #336 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • स्वामि-विषयकृतभेदोपदर्शनम् . २५१ ___ भा० किंचान्यत्। स्वामिकृतश्चानयोः प्रतिविशेषः। अवधिज्ञानं संयतस्य, असंयतस्य, वा सर्वगतिषु भवति, मनःपर्यायज्ञानं तु मनुष्यसंयतस्यैव भवति, नान्यस्य ।। किञ्चान्यत्। विषयकृतश्चानयोः प्रतिविशेषः। रुपिद्रव्येष्वसर्वपर्यायेष्ववधेविषयनिबन्धो भवति। तदनन्तभागे मनःपर्यायस्येति।। संयतासंयतस्य वा, सर्वगतिषु नारकादिकासु चतसृष्वपि भवेत् , यतो नारकादीनां सर्वेषामवधिज्ञानमुत्पद्यते, मनःपर्यायज्ञानं पुनर्मनुष्यसंयतस्यैव भवति, मनुष्यग्रहणात् नारकादिव्युदासः, संयतग्रहणात् मिथ्यादृष्ट्यादीनां प्रमत्तान्तानां षण्णां व्युदासः, एवकारेण नियमयति मनुष्यसंयतस्यैव फलं नियमस्य दर्शयति- नान्यस्येति, देवादे तदुत्पद्यत इत्यर्थः ।। ___ "किञ्चान्यत्' विषयकृत इत्यादि । रुपिषु-परमाणुद्रव्येषु, असर्वपर्यायेष्विति । सर्वे सम्पूर्णाः पर्याया उत्पादादयो येषां तानि सर्वपर्यायाणि न सर्वपर्यायाण्यसर्वपर्यायाणि तेषु, तानि हि रूपिद्रव्याण्यवधिज्ञानी सर्वाणि जानाति न तु तेषां सर्वान् पर्यायानिति, एकैकस्य तु परमाणोः कदाचिदसङख्येयान् - હેમગિરા ભાષ્યાર્થ - વળી આ બે વચ્ચે “સ્વામીકૃત ભેદ પણ છે. જેમ કે અવધિજ્ઞાન સંયત અથવા અસંયતને, સર્વગતિઓમાં હોય. મન:પર્યાયજ્ઞાન તો સંયત મનુષ્યોને જ હોય બીજાને નહીં. વળી બન્ને જ્ઞાનમાં વિષયકૃત ભેદ પણ છે જેમ કે અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોમાં રહેલ અસર્વપર્યાયોને જાણે અને મન:પર્યાયી આ રૂપી દ્રવ્યોના અનંતમાં ભાગના વિષયોને જાણે. નારદાદિ ચારે ગતિમાં અવધિજ્ઞાન હોય, કારણ કે નરક વગેરે બધાને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યારે મન:પર્યાયજ્ઞાન તો અપ્રમત્ત સંયમી મનુષ્યને જ થાય એ સિવાય કોઈને નહીં મનુષ્ય (ગતિ)નું ગ્રહણ કર્યું હોવાથી નારકાદિની બાદબાકી થઈ. સંયતનું ગ્રહણ કર્યું હોવાથી મિથ્યાષ્ટિથી પ્રમત્તસંયમી સુધીના છ પ્રકારના જીવોનો વ્યવચ્છેદ કર્યો. ‘’ કારથી એ જણાયું કે અપ્રમત્ત સંયતિ મનુષ્યને જ આ જ્ઞાન મળે. આ નિયમથી ફલિત થયું કે અન્ય કોઈ દેવાદિને મન:પર્યાયજ્ઞાન ન હોય. વળી બીજો ભેદ દર્શાવે છે. અવધિ અને મન:પર્યાયની અંતિમ ભેદરેખા * " વિષયકૃતભેદ :- પરમાણુ આદિ રૂપી દ્રવ્યોમાં રહેલા ઉત્પાદ-વ્યય આદિ સંપૂર્ણ પર્યાયો તે “સર્વપર્યાય' કહેવાય. અવધિજ્ઞાની આ સર્વ પર્યાયને ન જાણે, પણ અસર્વપર્યાયને જાણે કારણ કે અવધિજ્ઞાની વધુમાં વધુ સર્વ રૂપી દ્રવ્યોને જાણી શકે પરંતુ તે દ્રવ્યોના સર્વપર્યાયો ન જાણી શકે. પરંતુ એક-એક પરમાણુગત અસંખ્ય પર્યાયોને ક્યારેક જાણે તો ક્યારેક સંખ્યાતા પર્યાયોને જાણે. આ જ્ઞાની જઘન્યથી રૂપ-રસ-ગન્ધ-સ્પર્શ આ ચારને જાણે પણ એક-એક પરમાણુના અનંત પર્યાયો જોવા માટે આ સમર્થ ન બને. જો સર્વ (અનંત) પર્યાયોને જાણી લે તો કેવલી થઈ ૧. “સંયતાસંતસ્થ ” મુ. (૪) ૨. મવતિ રાB. રૂ. સૂમ' રાA.'... તષ્યિતિત મુકત ન ટૂર: (મ.) 1 Page #337 -------------------------------------------------------------------------- ________________ २५२ • pi નારિ રે સર્વ જ્ઞાતિ तत्त्वार्थाधिगमसूत्रम् १/२६ भा० अत्राह- उक्तं मनःपर्यायज्ञानम् । अथ केवलज्ञानं किमिति ? अत्रोच्यते- केवलज्ञानं दशमेऽध्याये वक्ष्यते-मोहक्षयात् ज्ञान-दर्शनावरणान्तरायक्षयाच्च केवलमिति (१०-१)।।२६।। पर्यायान् जानाति कदाचित् सङ्ख्येयान्, जघन्येन चतुरो रूप-रस-गन्ध-स्पर्शानिति, न पुनरेकैकस्य परमाणोरनन्तान् ज्ञातुं प्रत्यर्लः स्यात् पर्यायानिति, यदि च सर्वानव जानीयात् केवल्येवासौ स्यात् ।। “ને જ નાપતિ તે સā નાપતિ” (ને સબ્ય નાગતિ સે જ નાતિ) રૂતિ (લીવાર .રૂ, उद्दे.४, सू.१२२) आगमात् ।। अतोऽसर्वपर्यायेषु अवधेः-अवधिज्ञानस्य विषयनिबन्धः-विषयगोचर इति । मनःपर्यायज्ञानस्य तु रूपिद्रव्याणि न सर्वाणि विषयः, यतस्तेषामवधिज्ञानिज्ञातानां द्रव्याणामनन्तभागीकृतानां य एकोऽनन्तभागस्तस्मिन् मनःपर्यायज्ञानस्य विषयनिबन्धः तस्मादतीन्द्रियत्वे तुल्येऽपि विशुद्ध्यादेर्भेदोऽवधि-मनःपर्याययोरिति ।। __ अत्रावकाशे ब्रवीति-प्रतिपादितं मनःपर्यायज्ञानं, तदनन्तरं केवलज्ञानमुद्दिष्टं, तत् किंस्वरूपंमिति प्रश्नयति- केवलज्ञानं किंस्वरूपमिति । उच्यते-क्रमागतमपीह न भण्यते, यस्मात् केवलज्ञानस्योत्पत्तिः ज्ञानावरणीयादीनां घातिकर्मणामात्यन्तिकक्षयात्, स चात्यन्तिकक्षयः संवरेण प्राप्यते, संवरश्च नवमे – હેમગિરા - ભાષ્યાર્થ - પ્રશ્ન –- મન:પર્યાયજ્ઞાન તો કહેવાયું. હવે એ કહો કે કેવળજ્ઞાન શું છે? જવાબ - કેવળજ્ઞાનને દશમા અધ્યાયમાં વિશેષથી કહીશું અ.૧૦ સૂ.૧માં મોહનીયના ક્ષયથી અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાયકર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે એ વાત કરી છે. ર૬ll જાય, આ વાત આચારાંગ (સૂત્ર ૩/૪/૧૨૨)માં કહી છે. તે આ પ્રમાણે કે “જે એક વસ્તુને તેના અનંત (સમસ્ત) પર્યાયપૂર્વક જાણે તે સર્વને જાણે છે.” આ કેવલીના માટે જ શક્ય બને, છદ્મસ્થ માટે નહીં તેથી અવધિજ્ઞાનના વિષય અસર્વપર્યાય છે. મન:પર્યાયજ્ઞાનીને તો રૂપી દ્રવ્યો પણ સર્વ નથી જણાતાં. અર્થાત્ સર્વ દ્રવ્યો તેમના જ્ઞાનના વિષય ન બને કારણ કે અવધિજ્ઞાનીને જણાતા દ્રવ્યોના અનંતા ભાગમાંથી એક અનંત ભાગ જેટલા વિષયને જ આ મન:પર્યાયજ્ઞાની જાણી શકે. તેથી પૂર્વપક્ષી એ કહ્યા પ્રમાણે અતિન્દ્રિયતા તુલ્ય હોવા છતાં વિશુદ્ધિ આદિ થકી અવધિ અને મન:પર્યાયજ્ઞાનમાં ભેદ છે. આ અવસરે કોઇ પૂછે છે કે - મન:પર્યાયજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેના પછીના ક્રમે આવતું કેવળજ્ઞાન શું છે? તે કહો ? જવાબ :- મન:પર્યાય પછી કેવળજ્ઞાનનો ક્રમ છે. છતાંય આ કેવળને અહીં નથી વર્ણવતાં કારણ કે આ કેવળજ્ઞાન જ્ઞાનાવરણીયાદિ ઘાતકર્મના આત્યંતિક ક્ષયથી થાય છે. અને તેનો આત્યંતિક ક્ષય સંવરથી પ્રાપ્ત થાય છે. આ સંવરનું વિવેચન નવમા અધ્યાયમાં કરાશે. ત્યાર છે. પ્રત્યતં મુ.(મ) | ૨. “ધિજ્ઞાનાનાં મ... રૂ. વરાીિનાં માં ઉં. ૪. “ત્તિવાત ક્ષયાત માં ઉં. . Page #338 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् તિવૃતયોર્નસર્વપર્યાયવિષયત્વે સૂત્રમ- મતિ-બુતયર્નિવન્ય: સર્વદ્રવ્યષ્યસર્વપર્યાપુના-૨૭/. .. भा० अत्राह- एषां मतिज्ञानादीनां ज्ञानानां कः कस्य विषयनिबन्ध इति ?। ऽध्याये वक्ष्यते, तत्समनन्तरं केवलज्ञानं दशमेऽध्यायेऽभिधास्यते, दशमाध्यायादिसूत्रं च तस्य प्रदेशकं पठति- मोहक्षयादित्यादि । मोहनं मोहः मोहनीयं दर्शनमोहादिभेदमष्टाविंशतिविधं तस्य क्षयो=नाशस्तस्मात् मोहक्षयादात्यन्तिकात् ज्ञानं मत्यादि, दर्शनं चक्षुर्दर्शनादि, तयोर्ज्ञान-दर्शनयोरावरणीयं =आच्छादकं, अन्तरायं-दानलब्ध्यादिविघाति, अत एषां च ज्ञान-दर्शनावरणीयान्तरायाणां क्षयात् = शाटादात्यन्तिकात् केवलज्ञानं सकलज्ञानं प्रादुरस्ति सकलद्रव्यभेदसंग्राहीति ।।२६ ।। ___ एवं मतिज्ञानादीनां पञ्चानामपि ज्ञानानां स्वरूपेऽवधृते तस्य मत्यादेर्यो विषयस्तमजानन् पृच्छति-एषां पूर्वोदितानां मतिज्ञानादीनां को विषयनिबन्धः कस्य ज्ञानेस्येति । उच्यते- मति-श्रुतयोर्निबन्ध इत्यादि । प्रकृतेन ज्ञानेन मंति-श्रुते विशेषयन्नेवमुक्तवान् मतिज्ञान-श्रुतज्ञानयोर्विषयनिबन्ध इति । विषयव्यापारो विषयगोचरो भवतीति, सर्वद्रव्येषु सर्वाणि च तानि द्रव्याणि च सर्वद्रव्याणि तेषु धर्मा - હેમગિરા - સુત્રાર્થ :- મતિશ્રુતનો વિષય વ્યાપાર સર્વ દ્રવ્યોમાં અને કેટલાક પર્યાયો હોય છે. ll૧૭ || ભાષ્યાર્થ :- પ્રશ્ન :- આ મતિજ્ઞાનાદિ જ્ઞાનોમાં કોનો કેટલો વિષય વ્યાપાર છે ? પછી દશમા અધ્યાયમાં કેવળજ્ઞાનનું વિવેચન કરશું, તે જ દશમા અધ્યાયના પ્રથમ સૂત્રના એકદેશનો સામાન્ય અર્થ ભાષ્યકારે અહીં ‘મોદક્ષા' ઇત્યાદિ પદોથી દર્શાવેલ છે. તે આ પ્રમાણે - મોહાવે, મુંઝાવે તે મોહ. આ મોહનીય કર્મના દર્શનમોહ આદિ અઠ્ઠાવીશ ભેદો છે. આ મોહનો આત્યંતિક નાશ થઈ જવાથી તથા મતિ આદિ જ્ઞાન તેમજ ચક્ષુદર્શનાદિ દર્શન, આ બન્નેના આવરણીય કર્મોના તથા દાન, લબ્ધિ, ભોગ, ઉપભોગ, વીર્ય આદિ ગુણના ઘાતક અંતરાય કર્મોના આત્યંતિક ક્ષયથી સર્વ દ્રવ્યપર્યાયનું ગ્રાહક એવું કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. //ર૬ // ( આ પ્રમાણે મતિ આદિ પાંચ જ્ઞાનોના સ્વરૂપને જાણ્યા પછી મતિ આદિના વિષયનો અજાણ પ્રશ્ન કરે છે કે પૂર્વે કહેવાયેલા મતિજ્ઞાનાદિમાં કયા જ્ઞાનનો કેવા પ્રકારનો વિષય નિબંધન (રૂપીઅરૂપીવિષય વ્યાપારની મર્યાદા) હોય છે ? આ પ્રશ્નનો જવાબ આપતા ર૭મું સૂત્ર કહ્યું છે. મતિશ્રુતજ્ઞાનના વિષયને જાણીએ 8 પ્રસ્તુત પાંચ જ્ઞાન પૈકી વિષયનિબંધન જણાવવાની ભાવનાથી સર્વપ્રથમ અહીં ભાષ્યમાં મતિ-શ્રુતના વિષયને જણાવતાં કહે છે કે- આ મતિ-શ્રુતનો વિષય વ્યાપાર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, પુદ્ગલ અને જીવાસ્તિકાય નામના સર્વ દ્રવ્યોમાં હોય છે. પણ દ્રવ્યમાં રહેતા ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આદિ નિરવશેષ પર્યાયો અંગે ન હોય કારણ કે આ બે જ્ઞાનો થકી ૬. વર્ષ ૨TA. ૨. તેvi રાત.. રૂ. માં.. Page #339 -------------------------------------------------------------------------- ________________ २५४ • अवधिज्ञानस्य विषयनिबन्धावेदनम् • સૂત્રમ્- રૂપિવવષેઃ ।।૮।। = भाष्य- अत्रोच्यते मतिज्ञानश्रुत - ज्ञानयोर्विषयनिबन्धो भवति सर्वद्रव्येष्वसर्वपर्यायेषु । ताभ्यां हि सर्वाणि द्रव्याणि जानीते, न तु सर्वैः पयार्यैः । । २७ ।। रूपिष्वेव द्रव्येष्ववधिज्ञानस्य विषयनिबन्धो भवति, धर्माकाश-पुद्गल-जीवास्तिकायाख्येषु । असर्वपर्यायेष्विति सर्वे निरवशेषा उत्पादादयः पर्याया येषां तानि सर्वपर्यायाणि, न सर्वपर्यायाण्यसर्वपर्यायाणि तेषु । एतदेव भावयति - ताभ्यां हीत्यादि, हि यस्मात् ताभ्यां=मतिश्रुताभ्यां सर्वाणि द्रव्याणि धर्मादीनि जानाति, न तु तेषां सर्वान् पर्यायानुत्पादादीनिति । कथं पुनस्ताभ्यां सर्वद्रव्यविषयोऽवबोध: ? । मतिज्ञानी तावत् श्रुतज्ञानेनोपलब्धेष्वर्थेषु यदाऽक्षरपरिपाटीमन्तरेण स्वभ्यस्तविद्यो द्रव्याणि ध्यायति तदा मतिज्ञानविषयः सर्वद्रव्याणि, न तु सर्वान् पर्यायान्, अल्पकालत्वान्मनसश्चाशक्तेरिति, तथा श्रुतग्रन्थानुसारेण सर्वाणि धर्मादीनि जानाति, न तु तेषां सर्वपर्यायानिति । । २७ ।। सम्प्रत्यवधिज्ञानस्यनं विषयनिबन्धनं कथयति -रूपिष्ववधेरिति । रूपिष्वेव = पुद्गलद्रव्येष्वेव अवधेः = → હેમગિરા સુત્રાર્થ :- અવધિનો વિષય વ્યાપાર રૂપી પદાર્થોમાં હોય. I૧-૨૮ ॥ ભાષ્યાર્થ :- જવાબ ઃ- મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય વ્યાપાર સર્વ દ્રવ્યમાં અને કેટલાક (અસર્વ) પર્યાયોમાં હોય છે. કારણ કે આ બન્ને જ્ઞાનોથી સર્વ દ્રવ્યો જણાય પણ આ દ્રવ્યો સર્વપર્યાયોપૂર્વક નથી જણાતાં. ૫૧-૨૭।। અસર્વપર્યાયવાળા સર્વ રૂપીદ્રવ્યોમાં અવધિજ્ઞાનનો વિષય વ્યાપાર હોય છે. तत्त्वार्थाधिगमसूत्रम् १/२८ જીવ સર્વ દ્રવ્યોને જ જાણી શકે પણ તે દ્રવ્યોના ઉત્પાદ-વ્યય આદિ સર્વપર્યાયોને ન જાણી શકે. * સર્વદ્રવ્યો મતિશ્રુતના વિષય બને પ્રશ્ન :- મતિ તથા શ્રુતજ્ઞાન વડે કઈ રીતે સર્વ દ્રવ્ય-વિષયક બોધ થાય ? જવાબ :- સુંદર રીતે અભ્યસ્ત વિદ્યાવાળો મતિજ્ઞાની, શ્રુતજ્ઞાન થકી ઉપલબ્ધ થયેલ પદાર્થો વિશે જ્યારે કોઈ પણ અક્ષરની પરિપાટી અર્થાત્ ક્રમ વિના જ દ્રવ્યોનું ધ્યાન (અનુપ્રેક્ષા) કરે (ચૌદપૂર્વી અર્થાત્ શ્રુતકેવળી જ્યારે શ્રુત પરિકર્મિતમતિથી અક્ષરનો આશ્રય લીધા વિના જ દ્રવ્યોનું ચિંતન કરે ત્યારે સર્વ દ્રવ્યને જાણે છે) ત્યારે તે સર્વદ્રવ્યો મતિજ્ઞાનના વિષય બને છે. આ મતિજ્ઞાનીના પણ સર્વપર્યાયો વિષય ન બની શકે. કારણ કે આવી વિશિષ્ટ કોટિની ધ્યાનઅવસ્થા ખૂબજ અલ્પ કાળ માટેની હોય છે. તેમજ મનની શક્તિ પણ આટલી ન પહોંચે કે જેથી સર્વપર્યાયો જાણી શકે. તથા શ્રુત ગ્રંથોના અનુસારે સર્વ ધર્માદિ દ્રવ્યોને જાણી શકે છે પણ સર્વપર્યાયોને ન જાણી શકે. ||૨૭ || હવે અવધિજ્ઞાનના વિષય નિબંધનને કહે છે. અતીન્દ્રિય એવા અવધિજ્ઞાનનો રૂપી પુદ્ગલ દ્રવ્યોને વિશે જ વિષય વ્યાપાર હોય છે. રૂપી દ્રવ્યોમાંય અસર્વ પર્યાયો અંગેનો જ વ્યાપાર હોય. Page #340 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मनःपर्यायविषयनिबन्धकथनम् । ' सूत्रम्- तदनन्तभागे मनःपर्यायस्य ।।१-२९ ।। भा० असर्वपर्यायेषु । सुविशुद्धेनाप्यवधिज्ञानेन रूपीण्येव द्रव्याण्यवधिज्ञानी जानीते, तान्यपि न सर्वेः पर्यायैरिति ।।२८ ।। यानि रूपीणि द्रव्याण्यवधिज्ञानी जानीते ततोऽनन्तभागे मनःपर्यायस्य विषयनिबन्धो भवति। अतीन्द्रियस्य विषयनिबन्धो भवति सर्वेषु=असर्वपर्यायेषु । किं योऽपि परमावधिरत्यन्तविशुद्धस्तेनापि रूपीण्येव, नारूपीणि जानातीत्यारेकित आह- सुविशुद्धेनापि परमप्रकर्षप्राप्तेनापि, यो ह्यलोके लोकप्रमाणान्यसंख्येयानि खण्डानि पश्यति तेनाप्यवधिना पुद्गलद्रव्याण्येवावसीयन्ते, न धर्मादीनि चत्वारि । किं सर्वपर्यायैः ? नेत्याह- तान्यपि न सर्वैरित्यादि। तान्यपि रूपिद्रव्याणि न सर्वैः= अतीतानागत-वर्तमानरूत्पाद-व्यय-ध्रौव्यादिभिरनन्तैः पर्यायैरिति ।।२८ ।।। · मनःपर्यायज्ञानस्याधुना विषयनिबन्धनमाचिख्यासुराह- तदनन्तभागे मनःपर्यायस्य । तेषामवधिज्ञानविषयीकृतरूपिद्रव्याणामनन्तभागस्तदनन्तभागस्तस्मिन् मनःपर्यायज्ञानस्य विषयनिबन्धः । एतद् विवृणोति यानि शुक्लादिगुणोपेतानि रुपीणि द्रव्याणि जानात्यवधिज्ञानी तेषामवधिज्ञानदृष्टानामनन्तभागो यस्तस्मिन्ननन्तभागे एकस्मिन् मनःपर्यायस्य विषयनिबन्धो दृश्यः। --भगिरा - સુત્રાર્થ :- રૂપી દ્રવ્યોના અનંતમા ભાગે મન:પર્યાયજ્ઞાનનો વિષય વ્યાપાર છે.૧-૨લા ભાષ્યાર્થી - સુવિશુદ્ધ અવધિજ્ઞાન હોય તો પણ રૂપી જ દ્રવ્યોને જાણે. (અરૂપી ન જાણે) તે રૂપીદ્રવ્યોને પણ સર્વપર્યાયો વડે ન જાણે. //રા જે રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે. તે દ્રવ્યોના અનંતમાં ભાગે મન:પર્યાયનો વિષય-વ્યાપાર હોય છે. પરમાવધિ જ્ઞાન પણ રૂપીદ્રવ્યોને જ જાણે જ પ્રશ્ન:- અત્યંત વિશુદ્ધ એવું જે પરમાવધિ છે તે પણ શું રૂપી દ્રવ્યોને જ જાણે? અરૂપીને ન જાણે. ઉત્તર :- સુવિશુદ્ધ એવું પણ પરમાવધિજ્ઞાન કે જે અલોકમાં લોક પ્રમાણ અસંખ્યાતા ખંડોને જુએ છે. તેવા પણ આ પ્રકૃષ્ટ અવધિજ્ઞાન વડે રૂપી પુદ્ગલ દ્રવ્યો જ જણાય. ધર્માસ્તિકાયાદિ જે ચાર અરૂપી દ્રવ્યો છે તેને નથી જાણી શકતો. વળી રૂપીદ્રવ્યોના પણ સર્વ પર્યાયો અર્થાત્ અતીત અનામત વર્તમાનમાં થતાં ઉત્પાદ વ્યય-ધ્રૌવ્યાદિ અનંત પર્યાયોને પણ ન જ જાણી 3. ॥२८॥ અત્યારે, મન:પર્યાયજ્ઞાનના વિષય નિબન્ધની વ્યાખ્યા કરવાની ઇચ્છાવાળા શાસ્ત્રકાર કહે છે કે- અવધિજ્ઞાનમાં જણાતા જે રૂપી દ્રવ્યો છે તેનો જે અનંતમો ભાગ છે તેમાં મન:પર્યાયજ્ઞાનીનો વિષય વ્યાપાર હોય છે. આ જ હકીકતને વિસ્તારથી સમજાવે છે કે જે શુક્લાદિ ગુણોથી યુક્ત .१. 'न्तज्ञानविशु' मु.(राA)। २. नारुपाणि खं.भा.। ३. योऽपि ह्यलो' खं भां.। ४. "रुदयव्यय' खं.भा.। ५. पर्यायस्य ज्ञा' सं.पाA./पर्यायस्या' राAI ६. रुपिद्रव्याणि भां.। Page #341 -------------------------------------------------------------------------- ________________ • अवधिज्ञानात् मनःपर्यायज्ञानविषयं विशुद्धतरम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/२९ भा० अवधिज्ञानविषयस्यानन्तभागं मनःपर्याज्ञानी जानीते, रूपिद्रव्याणि मनोरहस्यविचारगतानि च मानुषक्षेत्रपर्यापन्नानि * विशुद्धतराणि चेति । । २९ ।। तदित्यनेन अवधिज्ञानविषयोऽभिसम्बध्यते । तस्यावधिज्ञानविषयस्य= सर्वरूपिद्रव्यात्मकस्य योऽनन्त भागः एकस्तं मनःपर्यायज्ञानी जानीते । एतदाह- अवधिज्ञानविषयेत्यादिना । तान्यपि चावधिविषयानन्तभागवर्तीनि रुपिद्रव्याण्यवगच्छति = रूपरसाद्युपेतानि एवंगुणसम्प्राप्तात्मकानि द्रव्याणि तान्यपि न कुड्याद्याकारव्यवस्थितानि जानाति, किन्तु मनोरहस्यविचारगतानि मनः = अनिन्द्रियं= प्रतिविशिष्टपुद्गलप्रचितं चेतस्तदेव च रहस्यम् = अप्रकाशस्वरूपं = अन्तर्वर्तमानं मनोरहस्ये विचारो विचारणा = अन्वेषणा, कथमयं पदार्थोऽवस्थित इत्येवंरूपा, तत्र मनोरहस्यविचारणायां गतानि=प्रविष्टानि=चिन्त्यमानानि जीवेनेतियावत्, तान्यपि न सर्वलोकवर्तीनि, किन्तु मनुष्यक्षेत्रम् = आमानुषोत्तरात् तस्मिन् मनुष्यक्षेत्रे पर्यापन्नानि=व्यवस्थितानीतियावत्, अवधिज्ञानिनश्च सकाशाद् विशुद्धतराणि = बहुतरपर्यायाणि जोनीत ફતિયાવત્ ।।૨૬।। २५६ → હેમગિરા ભાષ્યાર્થ :- અવધિજ્ઞાનના વિષયનો અનંતમો ભાગ મન:પર્યાયજ્ઞાની જાણે. આ અનંતમા ભાગે રહેલ રૂપી દ્રવ્યોને આ મનઃપર્યાયજ્ઞાની અન્યના મનમાં વિચારરૂપે રહેલા હોય તો જ જાણે. વળી મનુષ્યક્ષેત્ર સુધી સીમિત તથા વિશુદ્ધતર પણે જાણે.॥૨૯॥ →>>> રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે. તે અવિધિજ્ઞાનદૃષ્ટવિષયના એક અનંતમા ભાગ જેટલા વિષયોમાં મન:પર્યાયજ્ઞાનીનો વિષયવ્યાપાર હોય. ભાવાર્થ આ મુજબ છે · સૂત્રના ‘ત ્’ શબ્દથી ‘અવધિજ્ઞાનના વિષય’નો અન્વય કરવો અને અર્થ આ રીતે કરવો કે અવધિનો વિષય કે જે સર્વરૂપી દ્રવ્યાત્મક છે, તેવા આ દ્રવ્યોના એક અનંતમા ભાગને મનપર્યાયજ્ઞાની જાણે.આ જ હકીકતને ભાષ્યમાં સ્પષ્ટ કરતા કહે છે. - * અવધિ અને મન:પર્યાયજ્ઞાન વચ્ચેની ભેદરેખા અવધિજ્ઞાનના વિષયની અંતર્ગત(ભાસતા) જે રૂપ-રસાત્મક રૂપી દ્રવ્યો છે તેના અનંતમા ભાગે રહેલા દ્રવ્યોને મન:પર્યાયજ્ઞાની જાણે છે વળી આ દ્રવ્યો પણ દિવાલ ભીંત આદિ આકારરૂપ પરિણત થવા રૂપે આ મનઃપર્યાયજ્ઞાનમાં ભાસતા નથી. પરંતુ અમુક વિશેષ (મનોવર્ગણાના) પુદ્ગલોથી નિર્માણ થયેલ અનિન્દ્રિય એવું જે મન છે, તે મનની અંદર રહસ્યમય રીતે વર્તતાં વિચારને જાણે અને તેના માધ્યમે આ ઘટાદિ પદાર્થોનુ અનુમાન કરે છે. અર્થાત્ અમુક ઘટાદિ પદાર્થ ક્યા સ્વરૂપે અવસ્થિત છે' ઈત્યાકારક જીવ વડે ચિંતવાંતી મનોગત અવસ્થારૂપે આ દ્રવ્યોને જાણે. મનોગત વિચારો પણ સર્વ લોકવર્તી જીવોના આ નથી જાણતો પરંતુ માનુષોત્તર પર્વત સુધી આવેલું જે મનુષ્યક્ષેત્ર છે ત્યાં સુધી રહેલા સંશીપંચેન્દ્રિય જીવોના જ મનોગત ભાવોને જાણે. અવધિજ્ઞાની કરતાં આ મનઃપર્યાય જ્ઞાનમાં વિશેષ-અધિક પર્યાય જણાય છે. તેથી આ મનઃપર્યાયજ્ઞાન વિશુદ્ધતર કહેવાય છે.IIરલા . મનુષ્ય' પાB.નિં. ૨. અવધિવિષયો" યું.મા./ રૂ. "ગુણસંદ્રાવાત્મ" હું "સમ્વાપાત્મ મા./ ૪. પ્રવિશિ યું.માં.| હું. નાનાતિ ઝીવઃ પB.। *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૧ Page #342 -------------------------------------------------------------------------- ________________ २५७ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • सर्वद्रव्यपर्यायविषयककेवलज्ञानम् । • સૂત્રમ્- સર્વદ્રવ્ય-પર્યાપુ વનસ્ય -૨૦માં __ भाष्य- सर्वद्रव्येषु सर्वपर्यायेषु च केवलज्ञानस्य विषयनिबन्धो भवति । ___ सम्प्रति केवलज्ञानस्य विषयमाचष्टे-सर्वेद्रव्येत्यादि । सर्वद्रव्येषु धर्मादिषु सर्वपर्यायेषु उत्पादादिषु, धर्मादीनां च त्रयाणां परत उत्पादविगमौ, पुद्गलानां जीवानां च स्वतः परतश्च, यथा शुक्लतया विगच्छन्नीलतयोपजायमानः पुद्गल इत्यवतिष्ठते, जीवोऽपि सुरतयोत्पद्यते मनुष्यतया विगच्छति जीवत्वेन च सदावस्थित इति, अतः सर्वषु पर्यायेष्वेवमात्मकेषु केवलज्ञानस्य विषयनिबन्धो गोचरो भवति। कथं पुनः केवलस्य सर्वाणि द्रव्याणि सर्वे पर्यायाश्च गोचरीभवन्ति ?। उच्यते- तत् केवलज्ञानं यस्मात् सर्वभावग्राहकं सर्वेषां भावनां ग्राहक द्रव्य-क्षेत्र-काल-भावविशिष्टानां तत् परिच्छेदकम् अवभासकम्, अत एव सम्भिन्नलोकालोकविषयं लोको धर्माधर्मद्रव्यद्वर्यावच्छिन्नमाकाशं, यत्र - હેમગિરા - સુત્રાર્થ :- સર્વ દ્રવ્ય અને પર્યાયોમાં કેવળજ્ઞાનના વિષયનો નિબંધ (=વ્યાપાર) છે.ll૧-૩૦ ભાષ્યાર્થ :- સર્વ દ્રવ્યોમાં અને સર્વપર્યાયોમાં કેવળજ્ઞાનનો વિષય વ્યાપાર હોય છે. હવે કેવળજ્ઞાનના વિષયને કહે છે કે ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યો વિશે તથા ઉત્પાદાદિ સર્વ પર્યાયો વિશે કેવળ જ્ઞાનનો વિષય હોય છે. અર્થાત્ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણમાં પરતઃ (જીવ-અજીવ આદિની અપેક્ષાએ) ઉત્પન્ન થતા ઉત્પાદ અને વિગમ પર્યાયો વિશે તેમજ પુદ્ગલ અને જીવોમાં સ્વતઃ અને પરતઃ ઉભય રીતે જે પર્યાયો ઉત્પન્ન થાય છે તે વિશે કેવળજ્ઞાનનો વિષય વ્યાપાર છે. * ઉત્પાદ, વ્યય, ધવ્યની ઓળખ દા.ત. એક પુદ્ગલ શુક્લરૂપે વિનાશ પામે અને નીલ રૂપે ઉત્પન્ન થાય પણ પુદ્ગલ દ્રવ્ય તરીકે અવસ્થિત રહે છે. એ જ રીતે જીવ પણ દેવ તરીકે ઉત્પન્ન થાય અને મનુષ્ય તરીકે નાશ પામે પરંતુ જીવ તરીકે સદા અવસ્થિત રહે છે. આવા સર્વ પ્રકારના ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રુપ સર્વપર્યાયોમાં કેવળીનો વિષય વ્યાપાર હોય છે. (ધર્માસ્તિકાયાદિ ત્રણમાં પુદ્ગલ કે જીવની જેમ સ્વતઃ કોઈ પરાવર્તન થતું નથી પરંતુ પર એવા પુદ્ગલ અથવા જીવને આશ્રયીને જ આ ત્રણમાં પર્યાયની વિવક્ષા શક્ય છે માટે પરતઃ પર્યાયનો જ ઉલ્લેખ ટીકામાં કર્યો છે) શંકા - સર્વ દ્રવ્યો અને પર્યાયો કેવળજ્ઞાનના વિષય કઈ રીતે બને છે? સમાધાન - તે કેવળજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી વિશિષ્ટ સર્વ ભાવોનું ગ્રાહક = પરિચ્છેદક છે અને તેથી સંભિન્નલોક અને અલોકના વિષયોને જાણી શકે છે. તેથી સર્વ દ્રવ્ય, પર્યાયો કેવળજ્ઞાનના વિષય બને છે. લોક :- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બન્ને દ્રવ્યોથી યુક્ત આકાશ. ૨. “વિચ્છિ મુ.TTA (ઉં, બr) I Page #343 -------------------------------------------------------------------------- ________________ • न केवलज्ञानात् परं ज्ञानमस्ति • तत्त्वार्थाधिगमसूत्रम् १/३० भा० तद्धि सर्वभावग्राहकं सम्भिन्नलोकालोकविषयम् । नातः परंज्ञानमस्ति । न च केवलज्ञानविषयात् परं किञ्चिदन्यज्ज्ञेयमस्ति । । २५८ त्वाकाशे तौ धर्माधर्मो न स्तः सोऽलोकः लोकश्चालोकश्च लोकालोको सम्भिन्नौ च तौ लोकालोकौ च सम्भिन्नलोकालोकौ विषयो = गोचरो यस्य तत् सम्भिन्नलोकालोकविषयम् । एतदुक्तं भवति-यदिह लोके अलोके वाऽस्ति किञ्चिज्ज्ञेयं तद् यथा बहिः पश्यत्येवमन्तः, एवं सम्भिन्नलोकालोकविषयं, सम्भिन्नमिति सम्पूर्णम्, अथवा सर्वैः पर्यायैरथवा यथात्मानं तथा परम्, अथवा स्वपर्यायैः परपर्यायैश्च । अथ किमेतस्माज्ज्ञानात् प्रकृष्टतरमन्यत् किंञ्चिज्ज्ञानमस्तीति ? । उच्यते - नातः परं ज्ञानमस्ति अस्मात्=केवलात् परं=प्रधानतरं ज्ञानं ज्ञेयपरिच्छेदि नास्ति किञ्चित् । एतस्माद् यद्यपि ज्ञानं न प्रधानतरमस्ति विषयस्तर्हि अप्रकाशितोऽस्ति तेन केवलज्ञानेनेति तन्न यतः न च केवलेत्यादि केवलज्ञानस्य विषयः सर्वद्रव्याणि सर्वपर्यायाश्च, एतस्माद् विषयात् परमन्यत् किञ्चिज्ज्ञेयं नास्ति यदप्रकाशितं केवलेनेति । । → હેમગિરા ભાષ્યાર્થ :- આ જ્ઞાન સમ્પૂર્ણ લોક અને અલોકના વિષયવાળુ અને સર્વ ભાવોનું ગ્રાહક છે. આના કરતાં કોઈ મોટું જ્ઞાન નથી, કેવળજ્ઞાનના વિષયથી અન્ય કોઈ જ્ઞેય-વિષય જ નથી. અલોક :- જે આકાશમાં ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય બન્ને નથી. .(ઉપલક્ષણથી ધર્મ, અધર્મથી ગતિ કે અતિ પામનારા જીવ, પુદ્ગલ પણ નથી) સંભિન્ન :- સંપૂર્ણ એવા આ લોકાલોક જે જ્ઞાનના વિષય બને છે, તે કેવળજ્ઞાન છે. આશય એ છે કે લોક કે અલોકમાં જે કોઈ જ્ઞેય પદાર્થો છે, તે પદાર્થની બાહ્ય અવસ્થા અને આંતરિક અવસ્થા બન્નેને કેવળી જુએ, અર્થાત્ તે પદાર્થોને જે રીતે બહારથી જુએ છે એ જ રીતે અંદરથી પણ જુએ છે. અથવા કેવળી સર્વ પર્યાયો વડે જે રીતે પોતાને જુએ તે રીતે બીજાને પણ સંપૂર્ણપર્યાય પૂર્વક જુએ, અથવા વસ્તુમાત્રને સ્વપર્યાયથી અને પરપર્યાયથી જુએ અને જાણે. * કેવલજ્ઞાનની સર્વવ્યાપકતા પ્રશ્ન :- આ જ્ઞાન કરતાં પ્રકૃષ્ટતર અન્ય કોઈ જ્ઞાન છે ? જવાબ :- આ કેવળજ્ઞાન કરતાં પ્રધાનતર કક્ષાવાળુ વસ્તુગ્રાહક જ્ઞાન કોઈ નથી. શંકા :- જો આ જ્ઞાન થકી કોઈ પ્રધાનતર જ્ઞાન નથી તો પછી બાકી રહેલા વિષય આ કેવળજ્ઞાન જ્ઞાન વડે અપ્રકાશિત રહેશે સમાધાન :- ના, એવું નથી. કારણ કે કેવળજ્ઞાનના વિષયો સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો હોય છે. કેવળજ્ઞાનથી જ્ઞાત વિષયો પછી હવે કોઈ એવું શેષ રહ્યું જ નથી કે જે કેવળજ્ઞાનથી અપ્રકાશિત રહે. આ રીતે કેવળજ્ઞાનની વિષય-વ્યાખ્યા કરીને આના પર્યાયવાચી શબ્દોને જણાવે છે. ૨. ચાસ્તિ TA. ૨. જ્ઞાનં વિગ્વિસ્તિ ? હું.મા./ Page #344 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • केवलज्ञानस्य वैशिष्ट्यप्रतिपादनम् • भा० केवलं परिपूर्णं समग्रमसाधारणं निरपेक्षं विशुद्धं सर्वभावज्ञापकं लोकालोकविषयમનન્તર્યામિત્વર્થ: ||રૂ૦ || २५९ एवं विषयमाख्याय केवलस्य तस्यैव पर्यायकथनं करोति- केवलं परिपूर्णं भण्यते, सकलं द्रव्य-भार्वजालं परिच्छिन्दन् परिपूर्णमिति, यथैकं जीवपदार्थं तथा परमपि परिच्छिन्दत् समग्रमिति व्यपदिश्यते, असाधारणं मत्यादिज्ञानैरतुल्यत्वात्, निर्गता आलोकेन्द्रियादिरूपा अपेक्षा यत्र तन्निरपेक्षं, ग्राह्यं मुक्त्वा नेन्द्रियादीन्यपेक्षत इति यावत्, विशुद्धं अशेषज्ञानदर्शनावरणमलविलयनात् सर्वभावज्ञापकमिति सर्वेषां जीवादीनां भावानां ज्ञापकं = प्ररूपकम् ।। " ननु च मूकं तत् केवलज्ञानं, तत् कथं प्ररूपकं = ज्ञापकं भण्यते ? शब्दों हि ज्ञापको मतः, उच्यते - उपचारात् ज्ञापकं यतः केवलज्ञानेन सर्वद्रव्यभावान् दृष्टान् शब्दः प्रकाशयति, ततः केवलज्ञानमेव प्रकाशैकं भण्यते । लोकालोकौ विषयोऽस्य तत् लोकालोकविषयम् । कथमिति चेत्, → હેમગિરા - ભાષ્યાર્થ :કેવળ, પરિપૂર્ણ, સમગ્ર, અસાધારણ, નિરપેક્ષ, વિશુદ્ધ, સર્વભાવજ્ઞાપક, લોકાલોકવિષયક, અનંતપર્યાયવાળું. આ બધા કેવળજ્ઞાનના એકાર્થિક શબ્દો છે. II૩૦ના * 'કેવલજ્ઞાનના એકાર્થક નામો ૧. પરિપૂર્ણ :- કેવળજ્ઞાન સકલ દ્રવ્ય-ભાવના સમૂહોને જાણતું હોવાથી પૂરપૂર્ણ કહેવાય છે. ૨. સમગ્ર :- જેમ એક જીવ-પદાર્થને જાણે તે રીતે અન્ય સર્વ પદાર્થને જાણે તેથી સમગ્ર છે. ૩. અસાધારણ :- મતિ આદિ જ્ઞાન જેવું નથી પણ તે જ્ઞાનોથી ભિન્ન જ કક્ષાનું (અસાધારણ) આ કેવલજ્ઞાન છે. ૪. નિરપેક્ષ :- આલોક (પ્રકાશ) કે ઈન્દ્રિયાદિની અપેક્ષા જેમાં ન હોવાથી નિરપેક્ષ જ્ઞાન છે. અર્થાત્ કેવળજ્ઞાનને ગ્રાહ્ય = શેયપદાર્થ સિવાય બીજા કોઈ ઈન્દ્રિયાદિની અપેક્ષા રહેતી નથી. ૫. વિશુદ્ધ :- સંપૂર્ણ જ્ઞાન અને દર્શનના આવરણ કરનાર કર્મ રૂપી મળ દૂર થઈ ગયા હોવાથી વિશુદ્ધ છે. ૬. જ્ઞાપક :- સર્વ જીવાદિ ભાવોનો પ્રરૂપક હોવાથી જ્ઞાપક કહેવાય છે. શંકા :- કેવળજ્ઞાન તો મૂંગુ છે તો એ સર્વભાવોનું પ્રરૂપક કઈ રીતે થાય ? કારણ કે જ્ઞાપક તો શબ્દ મનાયો છે. સમાધાન :- ઉપચાર થકી જ્ઞાપક કહી શકાય કારણ કે કેવળજ્ઞાન વડે જ જોવાયેલા સર્વ દ્રવ્ય અને ભાવોને શબ્દો પ્રકાશિત કરે છે. તેથી કેવળજ્ઞાન જ પ્રકાશક (જ્ઞાપક) કહેવાય. ૭. લોકાલોક વિષય :- આ કેવળજ્ઞાન લોક અને અલોકના સર્વ વિષયને જાણતું હોવાથી ‘લોકાલોક વિષયક’ પણ કહેવાય. આ જ્ઞાન કઈ રીતે લોકાલોકના વિષયરૂપ બને છે તે જણાવતા આઠમાં ૮. અનંતપર્યાય વિશેષણને કહે છે ઃ- અનંત પર્યાયો આ જ્ઞાનમાં વર્તે છે. અથવા જ્ઞેયમાત્ર અનંત પર્યાયવાળુ હોવાથી (એ અનંત પર્યાયો આ જ્ઞાનમાં ભાસમાન હોવાથી) જ્ઞેયના બળે કેવળજ્ઞાન પણ અનંત પર્યાયવાળું કહેવાય છે. ૨. માવળાતું રાA. । ર્. પ્રરૂપ મળ્યતે મુ.(ä,માં) રૂ. વં જ્ઞાપó મળ્યતે મુ. (માં) Page #345 -------------------------------------------------------------------------- ________________ २६० • युगपद्ज्ञानविमर्शः. तत्त्वार्थाधिगमसूत्रम् १/३१ सूत्रम्- एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्य।।१-३१।। ___ भा० अत्राह- एषां मतिज्ञानादीनां युगपदेकस्मिन् जीवे कति भवन्तीति ?। अत्रोच्यते- एषां मत्यादीनां ज्ञानानामादित एकादीनि भाज्यानि युगपदेकस्मिन् जीवे आ चतुर्यः । यतः अनन्ताः पर्याया:-परिणामाः यस्य तत् अनन्तपर्यायं, ज्ञेयं वाऽनन्तपर्यायमितिकृत्वा तदप्यनन्तपर्यायमभिहितं, ज्ञेयानुरोधेन । ।३० ।। एवं सर्वेषां मत्यादीनां विषये प्रकाशितेऽत्रावकाशे ब्रूते अन्तेवासी- एषाम् अनन्तरख्यापितानां मतिज्ञानादीनां युगपद्=एकस्मिन् काले एकस्मिन् जीवे कति भवन्त्याधेयानि ? किमेकं द्वे त्रीणि चत्वारि पञ्चापि ? सर्वाणि तावन्न सङ्गच्छन्ते सर्वप्राणिनाम्, एवं सति समता स्यात्, सर्वेषां च सर्वज्ञता भवेत्, विरोधश्च स्यात् क्षायिकक्षायोपशमिकानां परस्परेण, तस्माद् यथैते दोषा न सन्ति तथा वाच्यम्, उच्यते अत्र- एकादीत्यादि । एकशब्दः प्राथम्ये वर्तते, एकः-प्रथम आदिरेषां तान्येकादीनि प्रथमादीनि भाज्यानि विकल्प्यानि स्युर्न वा, युगपद्=एकस्मिन् कालेऽवधीकृते एकस्मिन् प्राणिनि, -હેમગિરા સુત્રાર્થ :- એક જીવને એકી સાથે એક, બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોઈ શકે.(૧૯૩૧) ભાષાર્થ - પ્રશ્ન :- આ મતિજ્ઞાનાદિ જ્ઞાનો એકી સાથે જીવમાં કેટલાં જોવા મળે? જવાબ :- આ મતિ આદિ જ્ઞાનો એક જીવમાં એકી સાથે એકથી માંડીને ચાર સુધી હોઈ શકે. એક જીવને એક સાથે ૧ થી ૪ જ્ઞાન હોય છે આમ પાંચેય જ્ઞાનના વિષય વ્યાપારનું વિવરણ સાંભળ્યા બાદ શિષ્ય આ અવસરે પ્રશ્ન કરે છે કે આ હમણાં કહેલા મતિ આદિ જ્ઞાન એક જ સમયમાં એક સાથે એક જીવમાં કેટલા હોઈ શકે ? શું એક, બે, ત્રણ, ચાર કે પાંચે પણ હોઈ શકે ? પાંચે જ્ઞાન બધા પ્રાણીને હોય તેવું તો ન બને, જો એવું બની જાય તો બધા પ્રાણીઓ સરખા અને સર્વજ્ઞ દેખાવા જોઈએ. વળી ક્ષાયિક-ક્ષાયોપથમિક ભાવોનો પરસ્પર વિરોધ પણ થાય. કારણ કે કેવળજ્ઞાન ક્ષાયિક છે. જ્યારે મતિઆદિ ક્ષયોપથમિક છે. તેથી આ બન્ને એક સાથે કઈ રીતે હોય ? વિરોધ આવે. જે રીતે આ બધા દોષો ન આવે એ રીતે આપ જવાબ કહો. સમાધાન આપતા શાસ્ત્રકારશ્રી કહે છે : સૂત્ર (ભાષ્ય)માં રહેલ “ શબ્દ “પ્રથમ' (મતિજ્ઞાન) અર્થનો સૂચક છે. પ્રથમ (મતિ) વગેરે જ્ઞાન છે જેમાં તે “વીનિ' આ પ્રથમાદિ (ચાર) જ્ઞાનોનું જીવોમાં એક સાથે હોવું વૈકલ્પિક=ભજના છે. અર્થાત્ પ્રથમ એવા મતિજ્ઞાનથી માંડી ચોથા મન:પર્યાયજ્ઞાન સુધીના જ્ઞાનો એક સાથે (એક કાળે) એક પ્રાણીમાં હોય અથવા ન પણ હોય. # સૂત્રનો ‘મા’ અભિવિધિના અર્થમાં છે # ‘શાવતુર્મમાં રહેલ ‘ા' અભિવિધિ'ના અર્થમાં છે. મર્યાદા અર્થમાં નથી. (દા.ત. Page #346 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • यत्र मति ज्ञानं तत्र श्रुतस्य भजना. २६१ भा० तद्यथा-कस्मिंश्चिज्जीवे मत्यादीनामेकं भवति। कस्मिंश्चिज्जीवे द्वे भवतः। कस्मिंश्चित् त्रीणि भवन्ति । कस्मिंश्चिच्चत्वारि भवन्ति ।। श्रुतज्ञानस्य तु मतिज्ञानेन नियतः सहभावस्तत्पूर्वकत्वात्। आ चतुर्थ्य इति आऽभिविधौ न मर्यादायाम्, यत्रास्य मर्यादाऽभिप्रेता सूरेः तत्र प्राग्ग्रहणं करोति, 'विग्रहवती च संसारिणःप्राक् चतुर्थ्यः' (अ.२, सू.२९) तथा ‘प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात्' (अ.२, सू.३९) तस्मादिहाभिविधावाङ्ग, आ चतुर्यो ज्ञानेभ्यः एकस्मिन् जीवे सम्भव इति, चत्वार्येकत्र जीवे सम्भवन्तीति । भजनां च दर्शयति कस्मिंश्चिदित्यादिना। कस्मिंश्चिन्मनुष्यादिके जीवे मत्यादीनां पञ्चानां ज्ञानानामेकं सम्भवति, कथं ? येन निसर्गसम्यग्दर्शनं प्राप्तं तस्य मतिज्ञानमाद्यमेवैकं समस्ति, न श्रुतं, यतस्तल्लब्धा सामायिकादिश्रुतं न पठति, अन्तरेणापि च श्रुतज्ञानमष्टौ प्रवचनमातरः संगृह्यन्ते तेन, अतस्तस्य ग्रन्थानुसारि विज्ञानं श्रुताख्यं न सम्भवति, एकं= प्रथमं मतिज्ञानमेव । कस्मिंश्चिज्जीवे द्वे भवतः सम्यग्दर्शनसमन्वितस्य श्रोत्रेन्द्रियोपलब्धिः श्रुतं द्वादशाङ्गं - હેમગિરા ભાષ્યાર્થ :- આ પ્રમાણે - કોઈક જીવમાં મતિઆદિ ચારમાંથી એક હોય, કોઈને બે, કોઈને ત્રણ, કોઈને ચાર હોય. શ્રુતજ્ઞાનનો મતિજ્ઞાન સાથે નિયત સહભાવ છે કારણ કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય. બાપાનીપુત્રાદ્ વૃષ્ટી મેય: પાટલીપુત્ર સુધી મેઘ વરસ્યો. આ પ્રયોગમાં “મર્યાદા” અર્થ અભિપ્રેત હોવાથી પાટલીપુત્રમાં મેઘ વરસવાની વાત નથી કરી. વળી, આ જ પ્રયોગ અભિવિધિ અર્થમાં ઇષ્ટ હોય તો અર્થ આ રીતે કરવો કે પાટલીપુત્રની આસપાસ તેમજ પાટલીપુત્રમાં પણ મેઘ વરસ્યો.) જ્યાં ‘’ શબ્દનો અર્થ મર્યાદા તરીકે ઈષ્ટ હોય ત્યાં વાચકપ્રવર “કા'ની જગ્યાએ પ્રા' શબ્દ વાપરે છે. જેમકે (અ.૨.સૂ.૩૨) વિપ્રદરતી સંસરિણ: પ્રી વાર્થ તથા (અ.ર.સૂ.૨૧)માં “શતોડવંધ્યેયપુર્વ પ્ર તૈનસ.” તેથી અહીં ‘આ’ નો અભિવિધિ અર્થ અભિપ્રેત છે તે નક્કી થયું. # એક જીવમાં એ સાથે ઉત્કૃષ્ટથી ૪ જ્ઞાન ૪ અર્થ એમ સમજવો કે- ચાર જ્ઞાન સુધી એક, બે, ત્રણ અથવા ચારે જ્ઞાન એક જીવમાં જોવા મળે. ભજના કઈ રીતની છે તે હવે સમજાવે છે. કોઈક મનુષ્યાદિને મતિ આદિમાંથી એક જ જ્ઞાન હોય. જેમ કે કોઈને નિસર્ગ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું તો તેને એક જ મતિજ્ઞાન હોય. શ્રત ન હોય કારણ કે એવું પણ બને કે આ નિસર્ગ સમકિતી(મતિજ્ઞાની) સામાયિકાદિ શ્રુત ન ભણ્યો હોય અને શ્રુતજ્ઞાન વિના પણ અષ્ટ પ્રવચન માતા ધારણ કરે. આમ આ મતિજ્ઞાનીને ગ્રંથાનુસારી જે સામાયિકાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાન છે તે ન હોવાથી માત્ર મતિજ્ઞાન જ હોય. કોઈક સમ્યગ્દર્શન યુક્ત જીવે વિશિષ્ટ વ્યુત મેળવ્યું હોય તો બન્ને જ્ઞાનો ઘટે. દ્વાદશાંગી રૂપ શ્રત એ 9. “તથા” પ .રાત. પ્રત ન ટૂર: (મ) ! ૨. જ્ઞાતમ્યઃ A.I Page #347 -------------------------------------------------------------------------- ________________ २६२ • यत्र श्रुतं तत्र नियतं मतिज्ञानम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/३१ भा० यस्य श्रुतज्ञानं तस्य नियतं मतिज्ञानम् । यस्य तु मतिज्ञानं तस्य श्रुतज्ञानं स्याद् वा न वेति। शेषेन्द्रियोपलब्धिर्मतिज्ञानम् । कस्मिंश्चित् प्राणिनि त्रीणि, द्वे मति-श्रुते तृतीयं चावधिज्ञानं यस्योत्पन्नम् । कस्मिंश्चिच्चत्वारि, एतानि त्रीणि चतुर्थं मनःपर्यायज्ञानम्, प्रतिपन्नचारित्रस्य तीर्थकृत इव ।। ____ अथ यस्मिन् श्रुतज्ञानमेकं क्वचित् प्राणिनि स किं न प्रदर्श्यते ? यतो मतिरेवैका प्रदर्श्यते, उच्यते- यत्र श्रुतर्ज्ञानं तत्रावश्यं मतिज्ञानम्, यत्र मतिज्ञानं तत्र श्रुतं स्याद् वा न वेति, तस्मान्मतिज्ञानमेवैकं क्वचिन्निदर्शाते, एतदाह- श्रुतज्ञानेत्यादि । श्रुतज्ञानस्य एवं ग्रन्थानुसारिणो मतिज्ञानेन इन्द्रियानिन्द्रियनिमित्तेन नियतो निश्चितः सहभाव: एकत्रवृत्तिरूपः, किं कारणम् ? तत आह तत्पूर्वकत्वात् मतिज्ञानपूर्वकत्वात् श्रुतस्य, सति हि मतिज्ञाने श्रुतज्ञानसम्भव इति, अतो यस्य जन्तोः श्रुतज्ञानं ग्रन्थानुसार्यस्ति तस्य जन्तोनियतमिन्द्रियानिन्द्रियनिमित्तं मतिज्ञानं सम्भवति, तस्माच्छ्रुत - હેમગિરા - ભાષ્યાર્થ - અર્થાતુ જેને શ્રુતજ્ઞાન છે, તેને નિયમા મતિજ્ઞાન છે જ પરંતુ જેને મતિજ્ઞાન છે તેને શ્રુતજ્ઞાન હોય અથવા ન હોય. શ્રોત્રેન્દ્રિયની ઉપલબ્ધિરૂપ છે. અને શેષ ઈન્દ્રિયથી ઉપલબ્ધ થતું જ્ઞાન મતિજ્ઞાન રૂપ છે. કોક પ્રાણીને અવધિજ્ઞાન સહિત ત્રણ જ્ઞાન હોય, કો'ક મહાત્માને મન:પર્યાયજ્ઞાન સહિત ચાર જ્ઞાનો હોય. જેમ તીર્થકરોને ચરિત્ર સ્વીકારતાં જ આ મન:પર્યાય જ્ઞાન થાય છે. તેઓમાં ચારે જ્ઞાનો એક સાથે જોવા મળે. * એકમાત્ર શ્રુતજ્ઞાનનો અભાવ ક્ર પ્રશ્ન :- જેમ એકમાત્ર મતિજ્ઞાન દર્શાવ્યું તેમ એકમાત્ર શ્રુતજ્ઞાન જે વિશે હોય તેવા જીવને અહીં શા માટે નથી કહ્યો ? જવાબ :- જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન અવશ્ય હોય જ. પણ જયાં મતિજ્ઞાન હોય ત્યાં શ્રુતજ્ઞાન હોય અથવા ન હોય. તેથી એક મતિજ્ઞાનનું વિધાન ક્યાંક કરી શકાય પણ માત્ર શ્રતનું નહીં. આજ વાતને સ્પષ્ટ કરતાં કહે છે - ગ્રંથાનુસારી જે શ્રુતજ્ઞાન છે. તે ઈન્દ્રિય અને અનિન્દ્રિય નિમિત્તવાળા મતિજ્ઞાન સાથે જ હોય. અર્થાત્ આ શ્રુતજ્ઞાન સાથે મતિનો નિશ્ચયથી સહભાવ હોય, આનું કારણ એ છે કે શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય. મતિ હોવા સાથે જ શ્રુતજ્ઞાનની સંભાવના છે. આથી જ જે જીવને ગ્રંથાનુસારી શ્રતજ્ઞાન હોય તેને ઈન્દ્રિય અને અનિન્દ્રિય નિમિત્તવાળું મતિજ્ઞાન નિયમો હોય જ. આમ જ્યાં શ્રત હોય ત્યાં મતિ અને શ્રુત બે જ્ઞાન હોય જ. નથી મેળવ્યું અક્ષરદ્યુત જેણે, એવા જીવને નિસર્ગ સમ્યગ્દર્શન પ્રાપ્તિકાળે મતિજ્ઞાન હોય. આ મતિજ્ઞાની જીવ જો પછીથી શ્રુત ભણે તો શ્રુતજ્ઞાની પણ કહેવાય. જો શ્રત ન ભણેતો માત્ર ૨. જ્ઞાનવિયૅમા મતિ TA.I Page #348 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • केवलज्ञानेन मत्त्यादिज्ञानस्य सहभावः • २६३ भा० अत्राह• अथ केवलज्ञानस्य पूवैर्मतिज्ञानादिभिः किं सहभावो भवति नेति ? । अत्रोच्यतेकेचिदाचार्या व्याचक्षते - नाभावः, ज्ञानं यत्र प्राणिनि तत्र द्वे मति श्रुते अवश्यं दृश्ये, यस्य तु जीवस्य मतिज्ञानं केवलं निसर्गसम्यग्दर्शनकालेऽनवाप्ताक्षरश्रुतस्य तस्य श्रुतज्ञानं स्याद् उत्तर कालं पठतो, न वाऽनधीयानस्येति, तस्माद् यत्रैकं दर्श्यते तत्र मतिज्ञानं निदर्श्यते श्रुताभावेऽपि भावादिति । एवं भजनायां निदर्शितायां नोदयत्यत्रावसरे 7 अथ केवलज्ञानस्य=सकलज्ञेयग्राहिणः पूर्वैः = पूर्वकालप्राप्यैः पूर्वैर्वा सन्निवेशमङ्गीकृत्याभिधीयते मतिज्ञानादिभिश्चतुर्भिः सह किं सहभावः = सहावस्थानं भवति नेति ? । उच्यते - अन्यमतप्रचिकटयिषयाऽऽह- केचिदित्यादि, मंत्तोऽन्ये व्याचक्षते सूरयः, नाभाव संहभाव एवास्ति, कथं हि सतो वस्तुनः आत्यान्तिको नाशः स्यात् ? यदि च स्यात् ततो यथैव केवलभास्वति जाते नश्यति ज्ञानचतुष्टयमेवमन्येऽपि शम - वीर्य - दर्शन - सुखितत्वादयो नश्यन्तु न च तेषां नाशोऽभ्युपेयते, तस्मात् सहावस्थानमस्त्येव, यदि तर्ह्यस्ति सहावस्थानं मत्यादिज्ञानचतुष्टयस्य केवलेन सह ततः किमिति → હેમગિરા ભાષ્યાર્થ :- પ્રશ્ન :- કેવળજ્ઞાનનો મતિજ્ઞાન આદિ સાથે ‘સહભાવ' હોય કે નહીં ? જવાબ :- કેટલાક આચાર્યોનું એમ કહેવું છે કે કેવળજ્ઞાનમાં બાકીના ચાર જ્ઞાનનો અભાવ નથી, મતિજ્ઞાની કહેવાય. તેથી જ્ઞાનોમાં જો એક જ્ઞાનને દર્શાવવું હોય તો મતિજ્ઞાનનું નિદર્શન કરવું. કારણ કે (વિશિષ્ટ) શ્રુતની ગેરહાજરીમાં પણ આ એકલું હોઈ શકે. આ રીતે એકથી ચાર સુધીનાં જ્ઞાનની ભજનાનું વિવેચન થયા પછી શંકાકાર પ્રશ્ન કરે છે. * કેવળજ્ઞાનની હાજરીમાં મતિઆદિ જ્ઞાનોની વિચારણા પ્રશ્ન :- સકળ જ્ઞેય પદાર્થોના ગ્રાહક એવા કેવળજ્ઞાનનો કેવળજ્ઞાન પૂર્વે પ્રાપ્ત કરવા યોગ્ય અથવા કેવળજ્ઞાનપૂર્વે આત્મામાં રહેલા એવા મતિઆદિ ચા૨ જ્ઞાનો સાથે સહભાવ હોય છે કે નહીં ? આના જવાબમાં અન્યનું શું મંતવ્ય છે તે જણાવતાં ભાષ્યકાર શ્રી કહે છે : જવાબ :- મારાથી અન્ય કેટલાક આચાર્યો એમ કહે છે કે કેવળજ્ઞાન સાથે અન્ય જ્ઞાનોનો અભાવ ન થઈ શકે. કારણ કે ‘સત્’ વસ્તુનો આત્યંતિક નાશ કઈ રીતે થાય ? છતાં જો કદાચ કેવળજ્ઞાન રૂપી સૂર્ય પ્રગટ થતાં સત્ એવા જ્ઞાનચતુષ્ય નાશ પામે છે. તેવું માનો તો વિદ્યમાન એવા અન્ય ગુણો શમ, વીર્ય, દર્શન, સુખીપણુ = આનંદ આદિ પણ નાશ થવા જોઈએ. જ્યારે આ બધાનો નાશ તો માન્યો નથી તેથી જ જ્ઞાન ચતુષ્યનું સહ અવસ્થાન કેવળજ્ઞાન સાથે માનવું જ જોઈએ. શંકા :- જો કેવળજ્ઞાન દશામાં શેષ જ્ઞાન ચતુ હોય જ છે, તો પછી તે ચારે પોતાના વિષયને કેમ પ્રકાશતા નથી ? ૧. મત્તોડન્યથા પં.A.| ૨. ‘સદમાવ' પાઠને મુ.વ્રતો નટ્ટ (ઉં,માં)/ રૂ. ‘નશ્યતિ' પાને મુ.વ્રતો ને તૃષ્ટ:(ä,માં) । 1. પુર, દિ.રૂરી Page #349 -------------------------------------------------------------------------- ________________ २६४ • केवलज्ञानेनाभिभूतानि शेषज्ञानानि • तत्त्वार्थाधिगमसूत्रम् १/३१ भा० किन्तु तदभिभूतत्वादकिञ्चित्कराणि भवन्तीन्द्रियवद् । यथा वा व्यभ्रे नभसि आदित्य उदिते भूरितेजस्त्वादादित्येनाभिभूतान्यन्यतेजांसि ज्वलन-मणि-चन्द्र-नक्षत्रप्रभृतिनी प्रकाशनं प्रति अकिञ्चित्कराणि भवन्ति तद्वदिति। स्वमर्थं न प्रकाशयन्ति ? उच्यते- अभिभवात्, तदाह- किन्त्वभिभूतत्वात्-तिरस्कृतत्वात् हतप्रभावत्वात्, अकिञ्चित्कराणि=न किञ्चिदपि कर्तुं प्रकाशनं प्रभवन्ति। तत्र दृष्टान्तमाह- इन्द्रियवत् यथा हि केवलिनः सदपि चक्षुरादीन्द्रियं न व्याप्रियते विषयग्रहणं प्रति, प्रकाशितत्वात् केवलज्ञानेन, एवं मत्यादिचतुष्टयमपि अकिञ्चित्करं, तदीयस्य ज्ञेयस्य केवलभास्वता प्रकाशितत्वात्। ___ अथैतदपि सन्दिह्यते भगवतः केवलिनो यन्नेत्रं तद् विषयग्रहणं प्रति, अकिञ्चित्करमिति, एवं सति असन्देहरूपं दृष्टान्तं दर्शयामः- यथा वा व्यभ्र इत्यादि, येन वा प्रकारेणैतत् स्थितं लोके, विगतान्यभ्राणि यत्र तत् व्यभ्रं तस्मिन् व्यभ्रे नभसि वियति आदित्ये=किरणमालिनि उदिते प्रकटीभूते - હેમગિરા – ભાષ્યાર્થ :- પણ કેવળજ્ઞાનના પ્રભાવે અભિભૂત થઈ ગયા હોવાથી, ઈન્દ્રિયોની જેમ આ ચારે જ્ઞાનો અકિંચિકર છે. અથવા તો જેમ વાદળ વિનાના ખુલ્લા આકાશમાં સૂર્યનો ઉદય થતાં તેના પ્રબળ તેજથી ઝાંખા પડી ગયેલા તેજવાળા અન્ય અગ્નિ, મણિ, ચન્દ્ર, નક્ષત્ર આદિ પ્રકાશ પાથરવા માટે અકિંચિકર-અસમર્થ બની જાય છે. તેમ કેવળજ્ઞાનના ઉદયથી બાકીના ચાર જ્ઞાનો હતપ્રભાવવાળા થઈ જાય છે. કેવલજ્ઞાનમાં મતિ આદિ જ્ઞાનો તિરોભૂત # જવાબ :- કેવળજ્ઞાનથી ઢંકાઈ જવાથી ચારે જ્ઞાન નષ્ટ થયેલા પ્રભાવવાળા અકિંચિકર છે. અર્થાત્ અલ્પ પણ પ્રકાશ કરવા સમર્થ નથી. આ વાતને દૃષ્ટાંતથી સમજીએ કે જેમ કેવળી વિદ્યમાન પણ પોતાની ચક્ષુ આદિ ઈન્દ્રિયોનો વ્યાપાર વિષયના ગ્રહણ (જ્ઞાન) માટે કરતાં નથી. તેઓને કેવળજ્ઞાનથી બધુ સ્પષ્ટ હોવાથી ઈન્દ્રિયના વ્યાપારની કોઈ જરૂર નથી હોતી, તે રીતે મતિ આદિ ચાર જ્ઞાન પણ કેવળી માટે અકિંચિત્કર હોય છે. શેય માત્રને તેઓ કેવળજ્ઞાનના પ્રકાશ વડે જાણે છે. ઉપરોક્ત દષ્ટાંતમાં એક શંકા થઈ શકે કે “કેવળીઓને જે નેત્ર છે તે તો વિષય ગ્રહણમાં બિસ્કુલ નકામા જ છે તો પછી આ દૃષ્ટાંત પ્રસ્તુતમાં કોઈ ઉપયોગી નથી !” તેથી અસંદેહરૂપ અન્ય દૃષ્ટાંતને જણાવતા કહે છે કે અથવા તો જેમ લોકમાં વાદળા વિનાના ઉઘાડા આકાશમાં સૂર્યનો ઉદય થયેલ હોય, ત્યારે પેટાવેલો અગ્નિ, સૂર્યકાંતાદિ મણિ, ચંદ્રમા, અશ્વિની વગેરે નક્ષત્ર આદિનું સામર્થ્ય સૂર્યની હાજરીમાં તિરોહિત થઈ જાય છે. અર્થાત્ આ બધાના પ્રકાશથી કોઈ જ અર્થ સરતો નથી. સૂર્ય પોતે જ સર્વ અંધકારને દૂર કરી તેજ પાથરે છે. સૂર્યના તેજથી નષ્ટ થયું છે તેજ જેનું એવા હતપ્રભાવાળા અગ્નિ આદિ બહાર રહેલ ભીંત, ઘટ આદિ વસ્તુઓને પ્રકાશવામાં જેમ અસમર્થ બને ૨. “તિરસ્કૃત–ા' પાટો મુકતો ન ટૂટ: (ઉં, માં) ૨. “ન્દ્રિયવત' પાટો મુ. ગત ન હૃદ: (ઉં,માં) રૂ. યેન પ્રવી* મુ.(હું માં)! Page #350 -------------------------------------------------------------------------- ________________ स्वोपजभाष्य-टीकालङ्कृतम् • केवलज्ञाने मत्यादिज्ञानस्याभावः . भाष्य- केचिदप्याहुः अपायसद्व्यतया मतिज्ञानं, तत्पूर्वकं श्रुतज्ञानम्, अवधिज्ञान-मनःपर्यायज्ञाने च रुपिद्रव्यविषये, तस्मान्नैतानि केवलिन: सन्तीति ।। ज्वलनादीनि प्रकाशनं प्रत्यसमर्थानि भवन्ति किमिति? भूरितेजस्त्वाद=बहुतेजस्त्वात्, आदित्येन= सवित्रा अभिभूतानि तिरोहितस्वसामर्थ्यानि अन्येषां तेजांसि अन्यतेजांसि, अन्यानि वा तेजआत्मकानि ज्वलनादीनि, ज्वलन:-अग्निः मणि: सूर्यकान्तादिः चन्द्रः शशी नक्षत्रम् अश्विन्यादि, एतानि ज्वलनादीनि प्रभृति:-आदिपेषां तेजसा तानि ज्वलन-मणि-चन्द्र-नक्षत्रप्रभृतीनि तेजांसि तेजोमयानि प्रकाशनम् उद्द्योतनं प्रति अकिञ्चित्कराणि भवन्ति न किञ्चिद् बहिरवस्थितं कुड्यादिविषयं प्रकाशयन्ति, हतप्रभावत्वात्, तद्वदिति तेनप्रकारेण केवलभास्वता भूरितेजसाऽऽक्रान्तानि न विषयप्रकाशनं प्रति व्याप्रियन्ते ।। __सम्प्रति पराभिप्रायेणैव मत्यादिज्ञानचतुष्टयस्य केवलेन सहानवस्थानं दर्शयति- केचिदप्याहुरित्यादि । केचित् पुनर्बुवते-नैतानि मत्यादीनि केवलिनः सन्ति, यस्मान्मतिज्ञानं अपायसद्व्यतया भवति, अपायो नाम श्रोत्रादीन्द्रियोपलब्धस्येहितस्यार्थस्य निश्चयः, न चैवंविधोऽपायः केवलिनोऽस्ति, यावच्च शोभनानि सम्यक्त्वदलिकानि सन्ति तावन्मतिज्ञानं, तदेतद् द्वयमपि दूरोत्सारितं केवलिन इति नास्ति मतिज्ञानं केवलिनः, मतिज्ञानाभावे च मतिपूर्वकस्य श्रुतस्य सुतरामभाव इत्यतः श्रुतमपि नास्ति, अवधि-मन: मगिरा ભાષ્યાર્થ - કેટલાક કહે છે કે- અપાય અને સદ્ભવ્યવાળું મતિજ્ઞાન છે. આ મતિપૂર્વક શ્રુતજ્ઞાન હોય. તેમજ અવધિ અને મનઃપર્યાયજ્ઞાન તો માત્ર રૂપી દ્રવ્યના વિષયવાળા છે. તેથી મતિ આદિ ચાર જ્ઞાન કેવળીને ન હોય. (કેવળજ્ઞાન અપાય સદ્ગવ્યવાળું નથી. મતિપૂર્વક નથી તેમજ માત્ર રૂપી દ્રવ્યનું ગ્રાહક પણ નથી.) છે. એ જ રીતે અત્યંત તેજવાળા કેવળજ્ઞાન રૂપી સૂર્ય વડે હતપ્રભાવાળા થયેલા મતિ આદિ જ્ઞાનો વિષયને પ્રકાશવા માટે વ્યાપાર કરતાં નથી. હવે પરના અભિપ્રાયથી જ મતિ આદિ જ્ઞાન ચારનું કેવળજ્ઞાન સાથે અવસ્થાન નથી તે બતાવે છે. : # એકમતે કેવળજ્ઞાન છતેં મતિઆદિનો અભાવ જ કેટલાક વળી એમ કહે છે કે આ મતિ આદિ જ્ઞાનો કેવળીને ન જ હોય. કારણ મતિજ્ઞાન એ અપાય અને સદ્ભવ્યવાળું હોય છે. શ્રોત્ર આદિ ઈન્દ્રિયોથી ઉપલબ્ધ થતા અર્થોની “ઈહા' થયા બાદ જે નિશ્ચય થાય છે તેને અપાય કહેવાય. સમ્યગ્દર્શન રૂપ જે દર્શનમોહનીય કર્મના શુદ્ધ (શુભ) દલિકો છે તેને સદ્ભવ્ય કહેવાય. આ બન્ને અપાય અને સદ્ભવ્ય કેવળીને ન હોય, તેથી કેવળીને મતિજ્ઞાન ન હોય. અને જો મતિજ્ઞાન જ ન હોય તો મતિપૂર્વક થતું જે શ્રુતજ્ઞાન છે તે પણ ક્યાંથી હોય. અર્થાત્ ન જ હોય. તેથી કેવળીને શ્રત પણ ચોક્કસ નથી જ. અવધિ અને મન:પર્યાય તો રૂપી દ્રવ્યના વિષયવાળા છે. જ્યારે કેવળીનાં જ્ઞાનનો વિષય આવા પ્રકાર १. नैवंवि मु.स.(भा)। २. सम्यक्द' (खं.भा.)। Page #351 -------------------------------------------------------------------------- ________________ २६६ • केवलिनो ज्ञानचतुष्काभावे युक्तिः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३१ भाष्य- किञ्चान्यत् । मतिज्ञानादिषु चतुर्षु *पर्यायेणोपयोगो भवति, न युगपत् । सम्भिन्नज्ञान-दर्शनस्य तु भगवतः केवलिनो युगपत् सर्वभावग्राहके निरपेक्षे केवलज्ञाने केवलदर्शने चानुसमयमुपयोगो भवति ।। पर्यायज्ञाने च रूपिद्रव्यविषये गदिते, न चैवंविधोऽस्ति विषयः केवलिनः, सम्भिन्नलोकालोकग्राहित्वात्, तस्मात् ते अपि न स्त इति, तस्मादुपपत्तिबलादेतानि चत्वारि केवलिनो दिव्यदृश्वनो न सन्ति । किञ्चान्यदित्यादिना स्वाभिप्रायद्वयं प्रकाशयन्ति-मतिज्ञानादिषु चतुर्षु मति-श्रुतावधि-मनःपर्यायज्ञानेषु पर्यायेण क्रमेण उपयोग: स्वीयविषयग्राहिता भवति न युगपत्, एकस्मिन् काले न स्वस्वविषये एपां व्यापारः । यदा मतिज्ञानी मतिज्ञानेनोपयुक्तो न तदा श्रुतादीनामन्यतमेन केनचित्, यदा च श्रुतज्ञानेनोपयुक्तो न तदा मत्यादीनामन्यतमेनेति केवलिनस्तु न क्रमेणैतज्ज्ञानगतोऽस्त्युपयोगः, यतः सम्भिन्न इत्यादि । ज्ञानं विशेषग्राहि, दर्शनं सामान्यग्राहि, ज्ञानं च दर्शनं च ज्ञानदर्शने, सम्भिन्ने सर्वद्रव्यपर्यायग्राहके ज्ञानदर्शने यस्य स सम्भिन्नज्ञान-दर्शनः तस्य, एवं महात्म्यादिगुणान्वितस्य भगवतः, केवलं सर्वार्थग्राहि - હેમગિરા - ભાષ્યાર્થ :- વળી બીજું એ છે કે મતિજ્ઞાનાદિ ચારમાં ક્રમપૂર્વક (પર્યાયથી) ઉપયોગ વર્તે છે. યુગપ (એક જ સાથે) ઉપયોગ ન હોય. જ્યારે સંપૂર્ણ જ્ઞાન દર્શનવાળા કેવળી ભગવાનને તો યુગપદ્ = એક જ કાલે સર્વ ભાવોના ગ્રાહક તથા નિરપેક્ષ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન વિશે સમયે સમયે ઉપયોગ પ્રવર્તે છે. (માત્રરૂપી દ્રવ્ય)નો નથી. કારણ કે કેવળજ્ઞાન તો સમગ્ર લોક-અલોકનું ગ્રાહક હોવાથી રૂપી અને અરૂપી બન્ને દ્રવ્યનો (તથા તેના સર્વ પર્યાયોનો પણ) ગ્રાહક છે. તેથી કેવળીને આ બે જ્ઞાન પણ ન જ હોય. આ યુક્તિઓથી ચારે જ્ઞાન દિવ્યદૃષ્ટિવાળા કેવળીમાં ન હોય. ‘ડ્યિ' ઈત્યાદિ પદોથી ભાષ્યકારશ્રી પોતાના બે પ્રકારના અભિપ્રાયને જણાવતાં કહે છે કે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય એ ચારે જ્ઞાનોમાં ઉપયોગ = “સ્વ-સ્વની વિષય ગ્રાહકતા' ક્રમપૂર્વક હોય છે. પણ એક સાથે હોતી નથી. અર્થાત્ એક જ કાળે આ મતિ આદિનો પોતપોતાના વિષયોમાં વ્યાપાર ન હોય. જયારે મતિજ્ઞાનીને મતિજ્ઞાનમાં ઉપયોગ હોય ત્યારે શ્રુતાદિ ત્રણેમાંથી કોઈમાં પણ ઉપયોગ નથી હોતો. એજ રીતે જ્યારે જીવ શ્રતમાં ઉપયુક્ત હોય ત્યારે બીજા મતિઆદિ કોઈમાં ઉપયુક્ત ન હોય. આવો ક્રમપૂર્વક ઉપયોગ આ ચાર જ્ઞાનમાં હોય. * કેવલીને યુગપઅનુસમય ઉપયોગ જ્ઞાન એટલે વિશેષગ્રાહી અને દર્શન એટલે સામાન્યગ્રાહી, સંભિન્ન એટલે સંપૂર્ણ = સમસ્ત દ્રવ્યપર્યાયના ગ્રાહક. એવા સંભિન્ન જ્ઞાન-દર્શન છે જેમની પાસે એવા તેમજ મહાભ્ય, ઐશ્વર્ય આદિ ગુણથી યુક્ત એવા કેવળી ભગવાનને એક સમયે કેવળ જ્ઞાનોપયોગ અને ત્યાર પછીના બીજા સમયે દર્શનોપયોગ હોય છે. * જુઓ પરિશિષ્ટ-૪ ટિ,૪૨,૪૩ . દ્રિચરિનો રા. ૨. શર્યાતિ માં.રૂ. વિપ" માં.. T. ર.૬ ટિ.રૂરૂ Page #352 -------------------------------------------------------------------------- ________________ • • केवलज्ञान-दर्शनयोरनुसमयोपयोगोपदर्शनम् • स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् २६७ ज्ञानं यस्यास्त्रि ं तस्य केवलिनः, युगपत् = एकस्मिन् समये, केवलज्ञाने अनुसमयमुपयोगो भवति दर्शने च कीदृशि केवलज्ञाने दर्शने वा ? उच्यते सर्वभावग्राहके । सर्वे भावाः = पञ्चास्तिकायास्तेषां ग्राहकं, विशेषेण परिच्छेदकमित्यर्थः । निरपेक्षे= निर्गता अपेक्षा ज्ञेयं मुक्त्वाऽन्यत्र इन्द्रियादौ यस्य तन्निरपेक्षं तस्मिन्निरपेक्षे केवलज्ञाने = विशेषग्राहिणि दर्शने च सर्वभावग्राहके निरपेक्षे सामान्यग्राहिणि । अनुसमयमुपयोगो भवतीति । अनुगतः = अव्यवहितः समयः = अत्यन्ताविभागः कालो यत्र कालसन्ताने स कालसन्तानोऽनुसमयस्तमनुसमयं कालसन्तानमुपयोगो भवति, “कालाध्वनोरत्यन्तसंयोगे” (पाणिनिव्या० ૨/૩/૧) કૃતિ દ્વિતીયા, “અવ્યયોમાવો વા વિમવવિષુ” (૨/૧/૬) વારંવારેળોપયોનો ભવતીતિયાવત્। एकस्मिन् समये केवलज्ञानोपयोगे वृत्ते ततोऽन्यस्मिन् केवलदर्शनोपयोग इति, एवं सर्वकालमवसेयम् । यद्यपि केचित् पण्डितम्मन्याः सूत्राण्यन्यथाकारमर्थमाचक्षते तर्कबलांनुविद्धबुद्धयो वारंवारेणोपयोगो नास्ति, तत् तु न ं प्रमाणयामः, यत आम्नाये भूयांसि सूत्राणि वारंवारेणोपयोगं प्रतिपादयन्ति→ હેગિરા શંકા :- કેવા પ્રકારના કેવલજ્ઞાન અને કેવળ દર્શન અંગે આ ઉપયોગ હોય ? (આ કેવળજ્ઞાનદર્શન કિં સ્વરૂપ છે ?) = સમા :- પંચાસ્તિકાયાદિ સર્વ ભાવોના વિશેષગ્રાહી એવા કેવળ જ્ઞાન અને સામાન્યગ્રાહી એવા કેવળદર્શન અંગેનો ઉપયોગ કેવળીને હોય. વળી આ કેવળજ્ઞાન અને દર્શન શેય-વિષયનેસાપેક્ષ અને ઈન્દ્રિયાદિથી નિરપેક્ષ હોય છે. સારાંશ એ કે સર્વભાવોના ગ્રાહક અને ઈન્દ્રિય નિરપેક્ષ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉપયોગ કેવળીને અનુસમય સમયે સમયે હોય છે. અનુ એટલે અનુગત = અવ્યવહિત અર્થાત્ કોઈ પણ આંતરા વિનાનું અને સમય એટલે જેનો કેવળીની દિષ્ટએ પણ બીજો વિભાગ ન થાય તેવી ક્ષણ. અર્થાત્ કે જે કાળ સંતાન (પરમ્પરા)માં કોઈ વ્યવધાન નથી એવા અવ્યવહિત કાળ સંતાન=સમયને અનુ=પ્રતિસમય કહેવાય. આવા દરેક સમયમાં નિરંતર થતો ‘એક સમય જ્ઞાનોપયોગ અને એક સમય દર્શનોપયોગ તે અનુસમયોપયોગ કહેવાય. વ્યાકરણ (પાણિની વ્યા.) શાસ્ત્રમાં કાળ વાચક અને માર્ગવાચક શબ્દોમાં અંત્યત સંયોગના અર્થે દ્વિતીયા વિભકિત થાય છે. તેથી ભાષ્યગત ‘અનુસમયં’ પદમાં દ્વિતીયા વિભકિત કરી છે. અથવા ‘વારંવાર’ના અર્થમાં અવ્યયીભાવ સમાસ પણ થાય છે. તે આ મુજબ समये समये અનુસમય. આમ કેવળીને એક સમયે કેવળજ્ઞાનોપયોગ અને બીજા સમયે કેવળદર્શનોપયોગ આ પ્રમાણે સર્વકાળે હોય છે. * યુગપદ્ ઉપયોગ વાદની મીમાંસા = જો કે કેટલાક પોતાને પંડિત માનનારા તર્કના બળથી જકડાયેલી બુદ્ધિવાળા સૂત્રનો અન્યથા અર્થ કરીને પણ કહે છે, તે આ પ્રમાણે કે એક સમય જ્ઞાન અને બીજે સમયે દર્શન આમ વારંવાર ઉપયોગ ન હોય. (પરંતુ બન્ને ઉપયોગ સાથે જ હોય અર્થાત્ અભેદ-ઉપયોગ હોય) પણ આ વાતને અમે પ્રામાણિક નથી માનતાં. કારણ કે અમ્નાયમાં (= ગીતાર્થ અને સંવિગ્ન છુ. "રસમર્થ યું. ૨. સુવિશુદ્ધવુ. રાA. । તવનાત્ તુ વિશુદ્ધબુદ્ધય: NIB | Page #353 -------------------------------------------------------------------------- ________________ २६८ ગુમાવે છે નત્યિ ડો तत्त्वार्थाधिगमसूत्रम् १/३१ “नाणम्मि दंसणम्मि य एत्तो एगययरम्मि उवउत्ता" (विशेषावश्यक ३०९६ पूर्वार्द्ध)। तथा- “सव्वस्स केवलिस्सवि जुगवं दो नत्थि उवओगो” (वि.३०९६) इत्यादीनि । अथैवं मन्येथाः सूत्राणामेषामन्य एवार्थोऽन्य एवाव्युत्पन्नबुद्धिभिराख्यायत इत्येतदपि तु दुःश्रद्धानम्, यतः 'सर्वसूत्राण्यन्धपुरूषस्थानीयानि सुधिया गृहीतानि शक्नुवन्त्यर्थं ख्यापयितुं, यथा श्वेतो धावतीत्यादि, एवंविधेषु च सूत्रेष्ववश्यमाप्तसम्प्रदाय एवान्वेषणीयो भवति, स चाविच्छेदेनार्थसम्प्रदायः समस्तश्रुतधरादधिकारिणः परिप्लवमानो मुनिपरम्परया यावदद्येत्यागमादविगानेन वारंवारेणोपयोग इति, 'कुतः पुनरयमर्थागमोऽकस्मात् उपयोगवादिनः ? . स्वत एव चेत् प्रेक्षितः स्वमनीषिका सिद्धान्तविरोधिनी न प्रमाणमित्यभ्युपेयते ।। अथागमात् प्रदर्शनीयः तीसौ तस्माद् यत्किञ्चिदेतदिति । अथ मन्यसे साकारोऽनाकार इति હેમગિરા - મહાપુરુષોથી આવેલી આગમ પરંપરામાં) ઘણા સૂત્રો વારંવાર થતાં ઉપયોગનું જ પ્રતિપાદન. કરે છે. જેમ કે પ્રજ્ઞાપના અને વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે- “જ્ઞાન અને દર્શનમાંથી એકમાં જ જીવ ઉપયુક્ત હોય” તથા “સર્વ કેવળીઓને એક સાથે બે ઉપયોગ ન હોય” વગેરે. એક સાથે જ્ઞાન-દર્શનના ઉપયોગને માનનારાઓ અગર એમ કહેતા હોય કે આ સૂત્રનો અર્થ જુદો જ છે અને વિશેષાવશ્યકમાં નાસમજ-અપરિપક્વ બુદ્ધિથી કરાયેલો (એક સમયે જ્ઞાન અને એક સમયે દર્શનનો) અર્થ અન્યથા જ છે, તો એ વાત પણ દુઃશ્રદ્ધેય છે, અમાન્ય છે. કારણ કે બધા સૂત્રો “અબ્ધ પુરુષ’ના સ્થાને રહેલા છે. જેમ અંધ વ્યક્તિને કઈ દિશાએ ચલાવો એ દેખતા વ્યક્તિનું કાર્ય છે તેમ સૂત્રોના અર્થ દ્રવ્યાદિમુતાબિક કઈ રીતે કરવા એ ગીતાર્યાદિ નક્કી કરે. * સૂત્રના તાત્પર્યાર્થ સંપ્રદાયથી જણાય છે આ સૂત્ર (આગમો) જો સબુદ્ધિશાળીઓ વડે ગ્રહણ થાય તો જ સત્ય અર્થ શું છે ? તેનું ખ્યાપન થઈ શકે. જેમ કે ગ્રંથોમાં ક્યાંક “સફેદ દોડે છે' એવો પ્રયોગ થયો હોય તો તેનો અર્થ બુદ્ધિશાળી પુરુષ ગુણિમાં ગુણોનો આરોપ કરી, “સફેદ ઘોડો દોડે છે.” એવો તાત્પર્ય-અર્થ કરે, એવા બુદ્ધિશાળીએ કરેલ અર્થ સહુને માન્ય હોય છે. તેવી રીતે સૂત્રો વિશે પણ આપ્તપુરુષોની સંપ્રદાય = આમ્નાય પરંપરા શું છે. તે જાણવી ખૂબ જરૂરી હોય છે. પ્રસ્તુત ઉપયોગના વિષયમાં આજ સુધી આગમનાં અવિરોધપણે, પ્રધાન અધિકારી એવા સમસ્ત શ્રુતધરો થકી સુવિહિત મુનિ પરંપરા વડે ચાલતી આવેલી અવ્યવચ્છિન્ન અર્થ પરંપરા વારંવાર (એક સમયે જ્ઞાન અને બીજા સમયે દર્શન) ઉપયોગ અંગેની જ છે. છતાં યુગપ૬ ઉપયોગવાદીઓએ નવો અર્થ ક્યાંથી કાઢ્યો ? જો પોતાની રીતે બુદ્ધિથી વિચારીને કાઢ્યો તો તે “સ્વબુદ્ધિ જન્ય વિચાર પણ સિદ્ધાંતને અવિરોધી હોવો જરૂરી છે. જો વિરોધી હોય તો પ્રમાણ ન કહેવાય. જો કોઈ આગમને લઈને એવો (અન્ય) અર્થ કરો છો તો તે દર્શાવો. પણ તે દર્શાવી શકાય તેમ નથી. તેથી યુક્તિમાત્રથી અર્થસિદ્ધિ કરવી ઉચિત નથી પણ સાથે પ્રામાણિક આપ્તપુરુષોના વચનોની સાક્ષી નિર્દેશ પણ જરૂરી છે. તેથી યુગપદ્ ઉપયોગનો સિદ્ધાંત અયુક્ત છે. . વિભુત" TA. ૨, પુનર મુ...( માં) T. ર. દિ.૨૪, ૨૬ / Page #354 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • વત્તજ્ઞાનનો અમેદ્રવાનિરીરળ • २६९ शब्दभेदः केवलमत्र केवलिनि अर्थस्त्वभिन्न एव, यतः सर्वमेव विशेषपरिच्छेदकं ज्ञानं केवलिनि समस्ति न दर्शनमिति, इदमपि न जाघट्यते ज्ञानावरणं भगवतः क्षीणं दर्शनावरणीयं च निरवशेषं, तत्रैकत्वे सति कोऽयमावरणभेदाभिमानो निष्प्रयोजनः ?। तथा साकारोपयोगोऽष्टधा दर्शनोपयोगश्चतुर्धेति, तथा ज्ञानं पञ्चधा दर्शनं चतुर्धेति, एकत्वे सति कुत इदमपि घटमानकं? न चातीवाभिनिवेशोऽस्माकं युगपदुपयोगो मा भूदिति, वचनं न पश्यामस्तादृशम्, क्रमोपयोगार्थप्रतिपादने तु भूरि वचनमुपलभामहे, न चान्यथा जिनवचनं कर्तुं शक्यते सुविदुषाऽपीति, प्रकृतमनुत्रियते । एतस्मात् केवलज्ञानोपयोगात् केवलदर्शनोपयोगाच्च विनाऽन्यस्य उपयोगस्य अभावात् केवलिनि – હેમગિરા કેવલીમાં સાકાર અનાકાર ઉપયોગનો અભેદવાદ & જો તમે એવું કહેશો કે દર્શનોપયોગ-જ્ઞાનોપયોગમાં સાકાર અને અનાકાર એવો માત્ર શબ્દભેદ જ છે. બાકી કેવળી ભગવંતમાં સાકાર અને અનાકાર બંન્નેમાં અર્થ તો એક સ્વરૂપે જ અભિન્ન ભાસે છે. કારણ કે કેવળીઓ તો બધું વિશિષ્ટ રીતે જ જુએ છે. તેથી તેમનું જ્ઞાન વિશિષ્ટ જ હોય, દર્શન (સામાન્ય) રુપ ન હોય, તો આ વાત પણ નહીં જ ઘટે, કારણ કે એમ કહેવાથી કેવળીનું જ્ઞાનાવરણીય ક્ષીણ થયું અને દર્શનાવરણીય બાકી છે, એવું માનવું પડે. હવે જો એમ કહો કે વિશેષ હોય ત્યાં સામાન્ય હોય જ કેવળજ્ઞાનમાં જ અભેદ રુપે કેવળદર્શન રહેલુ છે. ભિન્ન = સ્વતંત્ર રુપે બીજા સમયે નહિ.” તો એમ કહેવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન એક બની જશે.એમાં કોઈ ભેદ જ નહિં રહે. તો પછી આવરણીય કર્મમાં ભેદ કેમ માનો છો? જ્ઞાન દર્શન એક જ છે તો બન્નેના આવરણીય કર્મ પણ એક (જ્ઞાનાવરણીય) જ રહેશે, એક (જ્ઞાનાવરણીય)ના ક્ષયથી જ બંન્ને (કેવળજ્ઞાન અને કેવળદર્શન) ઉત્પન્ન થઈ જશે. તો પછી દર્શનાવરણીય ભેદનું શું પ્રયોજન રહે અર્થાત્ દર્શનાવરણીય કર્મ ક્ષય પામ્યાનું પ્રયોજન (ફળ) શું? અને આ રીતે જો કેવળજ્ઞાનના ઉપયોગનું જ અસ્તિત્વ માનવામાં આવે અને કેવળદર્શનના ઉપયોગને ભિન્ન નહિ સ્વીકારાય તો સાકારોપયોગ આઠ પ્રકારે, દર્શનોપયોગ ચાર પ્રકારે તથા જ્ઞાન પાંચ પ્રકારે, દર્શન ચાર પ્રકારે વગેરે વ્યાખ્યાઓનું શું? એ બધાનું અર્થઘટન કઈ રીતે થશે ? જો કે અમને પણ અતિ અભિનિવેશ (એકાન્ત આગ્રહ) નથી કે યુગપ૬ ઉપયોગ હોય જ નહીં. પરંતુ તેવા યુગપદ્ ઉપયોગનું પ્રતિપાદક આગમ વચન ક્યાય અમે જોયું નથી. જ્યારે ‘દર્શન-જ્ઞાનનાં ક્રમથી ઉપયોગ છે” એવાં આગમ વચનો તો ઘણાં મેળવ્યાં છે. તેથી જિનવચનને તો અન્યથા કરવું એ વિદ્વાનોને પણ ન શોભે. હવે પ્રસ્તુત વિષય પર આવીએ કે કેવળીને આ કેવળજ્ઞાનોપયોગ અને કેવળદર્શનોપયોગ થકી અન્ય ઉપયોગનો અભાવ હોવાથી મતિ આદિ ચારે જ્ઞાનનો સહભાવ કેવળજ્ઞાન સાથે ન હોય. વળી આ અંગેની બીજી યુક્તિઓ આગળ કહીએ છીએ. Page #355 -------------------------------------------------------------------------- ________________ २७० • વરિન ઇમેવજ્ઞાન • तत्त्वार्थाधिगमसूत्रम् १/३२ સૂત્રમ્- મતિકૃતાવો વિપર્યયશ્વાશ-રરા ___ भाष्य- किं चान्यत्। क्षयोपशमजानि चत्वारि ज्ञानानि पूर्वाणि, क्षयादेव केवलम् । तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि भवन्तीति ।।३१।। मतिज्ञानं, श्रुतज्ञानं, अवधिज्ञानमिति *विपर्ययश्च भवति, अज्ञानं चेत्यर्थः। ज्ञानविपर्ययोऽज्ञानमिति। मत्यादिज्ञानचतुष्टयसहभावो न गम्यते । किंचान्यदित्युपपत्त्यन्तरमालम्बते मत्यादीनि चत्वारि=मनःपर्यायपर्यवसानानि ज्ञानानि=मति-श्रुतावधि-मनःपर्यायावरणीयकर्मणां क्षयोपशमावुररीकृत्य प्रवर्तन्ते, तदावरणीयकर्मक्षयोपशमनिमित्तानि केवलं पुनः क्षयकारणमेव, तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि भवन्तीति । अन्येषां तु ग्रन्थः 'ज्ञान-दर्शनावरणयोस्तु कृत्स्नक्षयात् केवलज्ञान-दर्शने भवतः तस्मान्न केवलिनः शेषाणि ज्ञानानि सन्ति,' ज्ञान-दर्शनयोर्विशेष-सामान्यग्राहकयोर्ये आवरणे आच्छादने तयोरेव कृत्स्नक्षयात् केवले ज्ञानदर्शने विशेष-सामान्यग्राहके उत्पद्येते, अतश्चत्वारि क्षयोपशमनिमित्तान्येकं क्षयादेवं केवलं कथं पुनरत्र सहावस्थायिता घटेत? ।।३१ ।। एवं मत्यादि ज्ञानपञ्चकं प्रमाणं प्रदर्श्य प्रमाणाभासाविश्चिकीर्षया आह- मति-श्रुतावधयो विपर्ययश्च, - હેમગિરા - સુત્રાર્થ - મતિ-શ્રુત અને અવધિ, અજ્ઞાનરૂપ પણ છે. ૧-૩૨ ભાષ્યાર્થ - વળી બીજું, મતિ આદિ ચાર જ્ઞાનો ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ છે. જ્યારે કેવળજ્ઞાન ક્ષયથી જ ઉત્પન્ન થાય છે. તેથી કેવળીઓને ચાર જ્ઞાનો ન જ હોય. li૩૧/l. મતિજ્ઞાન -શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન વિપર્યય (અજ્ઞાન) રુપ પણ હોય છે. જ્ઞાનનું વિપર્યય તે અજ્ઞાન. મતિથી માંડી મન:પર્યાય સુધીના જ્ઞાનો મતિ, મૃત અવધિ અને મન:પર્યાયના આવરણીય કર્મોનો ક્ષયોપશમને આશ્રયી પ્રવર્તે છે. આ ચારે જ્ઞાનો ક્ષાયોપથમિક કહેવાય. જ્યારે કેવળજ્ઞાન તદાવરણીય કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી જ થનારું હોવાથી ક્ષાયિક છે તેથી કેવળીને બાકીના ચાર ક્ષાયોપશિમક જ્ઞાન ન હોય. બીજા ગ્રંથોમાં પણ કહ્યું છે કે- “જ્ઞાન અને દર્શનાવરણ કર્મના યથાવત્ સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાન અને કેવળદર્શન થાય છે. તેથી કેવળીને શેષ ચાર જ્ઞાન ન હોય.” આ ચાર જ્ઞાનો ક્ષયોપશમ નિમિત્તે થનારા અને કેવળજ્ઞાન ક્ષય નિમિત્તે થનારું છે. તો આ બેઓનું સહાવસ્થાન કઈ રીતે ઘટે ? અર્થાત ન ઘટી શકે. ૩૧ી આ પ્રમાણે મતિ આદિ જ્ઞાન પંચકરૂપ પ્રમાણને કહીને પ્રમાણાભાસ કહેવાની ઈચ્છાથી કહે છે. : * વિપરીતજ્ઞાન અજ્ઞાન છે # પ્રસ્તુતમાં જ્ઞાનનું વિવરણ ચાલે છે. તેથી મતિ, શ્રુત, અવધિ એ વિપર્યયવાળા છે, એમ જે સૂત્રમાં કહ્યું, તેમાં વિપર્યય તરીકે મતિ આદિ “જ્ઞાન”નું વિપર્યય “અજ્ઞાન” સમજવાનું છે. . સન્નીતિ TA. ૨. સત્તિ મી * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૪ Page #356 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अयथार्थपरिच्छेदि ज्ञानाभासम् • २७१ ___ भाष्य- अत्राह- तदेव ज्ञानं तदेवाऽज्ञानमिति, ननु छायातपवच्छीतोष्णवच्च तदत्यन्तविरुद्धमिति । अत्रोच्यते- मिथ्यादर्शनपरिग्रहाद् विपरीतग्राहकत्वमेतेषाम् । तस्मादज्ञानानि भवन्ति, तद् यथा- *मत्यज्ञानं, श्रुताज्ञानं, विभङ्गज्ञानमिति। अवधिविपरीतो विभङ्ग इत्युच्यते ।। यथोक्तलक्षणा मति-श्रुतावधयस्त्रयोऽपि विपर्ययश्च भवत्यज्ञानं चेत्यर्थः, ज्ञानाधिकारस्य प्रकृतत्वात् ज्ञानस्य विपर्ययो विपरीतता, अज्ञानं प्रमाणाभास इति यावत् । यदा यथार्थपरिच्छेदि तदा ज्ञानं, यदा त्वयथार्थं प्रवर्तते तदा ज्ञानाभासम् । एवमुक्ते पर आह- एकस्य विरूद्धधर्मद्वयसमारोपो न युक्त इति, तदेव मत्यादित्रयं प्रमाणं तदेव चाप्रमाणमिति छायातपवद्विरोधित्वादेकत्रासाम्प्रतम्, एतदेवाह__ननु छायातपवद् विरूद्धमेतत्, यो हि छायायामेवातपं मन्यते आतपे वा छायां तदत्यन्तविरूद्धं स्यात् । प्रतीतिविरोधश्च तथा, यो हि शीतमुष्णं ब्रूयात् उष्णं च शीतमिति प्रत्यक्षविरूद्धं च जायते । अत्रोच्यते- न ब्रूम एकत्राधारे एतत्त्रयं ज्ञानमज्ञानं च, किन्त्वन्यत्र ज्ञानमन्यत्र चाज्ञानमिति । क्व तर्हि ज्ञानम् ? सम्यग्दृष्टौ योऽवबोधस्तज्ज्ञानम्, आधारान्तरे मिथ्यादृष्टौ योऽवबोधस्तदज्ञानम् । --- હેમગિરા ભાષ્યાર્થ:- પ્રશ્ન :- “તે જ જ્ઞાન છે અને તે જ અજ્ઞાન છે” એ વાત તો “છાંયડો જ તડકો છે, શીત જ ઉષ્ણ છે”ની જેમ અત્યંત વિરૂદ્ધ છે. જવાબ :- મિથ્યાદર્શનથી પરિગૃહીત હોવાથી તેના પતિ આદિ ત્રણે જ્ઞાનોમાં વિપરીત ગ્રાહકતા હોય અને તેથી તેઓ અજ્ઞાન રુપ થાય છે તે આ મુજબ-મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. વિપરીત અવધિ જ્ઞાનને “વિભંગ' કહેવાય. અજ્ઞાન એટલે પ્રમાણાભાસ. મતિ આદિ જ્યારે યથાર્થ વસ્તુને જણાવે ત્યારે તે જ્ઞાન કહેવાય અને જયારે અયથાર્થમાં પ્રવર્તે ત્યારે તે જ જ્ઞાનાભાસ છે. # આધારભેદે જ્ઞાન-અજ્ઞાન શંકા :- ઉપરોક્ત રીતે એક જ જ્ઞાનમાં યથાર્થ અને અયથાર્થ બન્ને વિરૂદ્ધ ધર્મોનો સમારોપ કર્યો તે યુક્ત નથી. મતિઆદિ ત્રણ પ્રમાણ પણ છે અને મતિ આદિ ત્રણ અપ્રમાણ પણ છે, એમ માનવું તે તો છાંયડાને તડકો અને તડકાને છાયંડો માનવા બરાબર છે. અર્થાત્ તમારી વાત પ્રતીતિથી અંત્યત વિરોધી છે. છાંયડો છે ત્યાં તડકો છે. અને તડકો છે, ત્યાં છાંયડો છે. એવી પ્રતીતિ કોઈને પણ થતી નથી. તેમજ પરસ્પર વિરુદ્ધ એવા શીતને ઉષ્ણ કહેવું અને ઉષ્ણને શીત કહેવું તે જેમ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. તેમ જ્ઞાનને અજ્ઞાન કહેવું અત્યંત વિરૂદ્ધ છે. સમાધાન :- અમે એક જ આધારમાં આ ત્રણેને જ્ઞાન છે અને અજ્ઞાન પણ છે તેમ નથી કહેતા પરંતુ જ્ઞાન અન્યત્ર છે અને અજ્ઞાન અન્યત્ર છે તેમ કહીએ છીએ. શંકા :- તો પછી જ્ઞાન ક્યાં છે ? સમાધાન :- સમ્યગ્દષ્ટિ વિશે થતો બોધ તે જ્ઞાન રુપ ૧. તવાદ મુ.TT (ભi.) ૨, મન્થત માં ઉં.રૂ. નાત માં ઉં.. *, જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૫ Page #357 -------------------------------------------------------------------------- ________________ २७२ • आद्यत्रयज्ञानेषु विपर्ययसंभवः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३२ भाष्य- अत्राह- उक्तं भवता सम्यग्दर्शनपरिगृहीतं मत्यादि ज्ञानं भवत्यन्यथाऽज्ञानमेवेति। मिथ्यादृष्टयोऽपि च भव्याश्चाभव्याश्चेन्द्रियनिमित्तानविपरीतान् स्पर्शादीनुपलभन्ते, उपदिशन्ति च स्पर्श स्पर्श इति रसं रस इति, एवं शेषान, तत् कथमेतदिति ?। एतदाह- मिथ्यादर्शनेत्यादि । मिथ्यादर्शनेन तत्वार्थाश्रद्धानरूपेण परिग्रहो यदा मत्यादित्रयस्य तदा विपरीतग्राहकत्वं अयथार्थवस्तुपरिच्छेदित्वम् एतेषामिति मति-श्रुतावधीनां तस्मात् कारणात् अज्ञानानि= कुत्सितान्ययथार्थपरिच्छेदीनि भवन्ति मत्यादीनि । मिथ्यादृष्टिपरिगृहीता मतिर्मत्यज्ञानं, मिथ्यादृष्टिपरिगृहीतं श्रुतं श्रुताज्ञानं, मिथ्यादृष्टिपरिगृहीतोऽवधिर्विभङ्ग इति । विभङ्ग इत्यस्य चार्थ प्रकाशयतिअवधिर्भवक्षयोपशमनिमित्तो विपरीतः=अन्यथावस्तुपरिच्छेदी विभङ्ग इति, यथावस्थितवस्तुपरिच्छेदि च प्रमाणमिष्टं न चैतत् तथेत्यतः अप्रामाण्यं मिथ्यादृष्टिपरिगृहीतानामिति । अत्राप्रामाण्ये ख्यापिते मिथ्यादृष्टिपरिगृहीतस्य मत्यादित्रयस्य नोदक आह- उक्तं भवता प्रतिपादितं त्वया सम्यग्दर्शनेन હેમગિરા - ભાષ્યાર્થ - પ્રશ્ન :- તમે કહ્યું કે સમ્યગ્દર્શન પરિગૃહીત જે મતિઆદિ છે તે જ જ્ઞાન રુપ હોય છે. અન્યથા અજ્ઞાન જ છે. પણ મિથ્યાષ્ટિ એવા ભવ્ય-અભવ્ય જીવો પણ ઈન્દ્રિય નિમિત્તે થનારા સ્પર્ધાદિ અર્થોને અવિપરીત (યથાર્થ) પણે મેળવે જ છે. અને સ્પર્શનું સ્પર્શ તરિકે, રસનું રસ તરિકે તથા શેષ ગંધાદિનું પણ તે તે રુપે કથન કરે જ છે. તો પછી મિથ્યાષ્ટિથી ગૃહીત જ્ઞાનને અજ્ઞાન શા માટે કહ્યું? છે અને મિથ્યાષ્ટિને થતો બોધ તે અજ્ઞાન છે. આજ વસ્તુને આગળ કહીએ છીએ. તત્ત્વની અશ્રદ્ધારૂપ મિથ્યાદર્શન વડે આ મતિ, શ્રત અને અવધિમાં અયથાર્થ વસ્તુ પરિચ્છેદકતા અર્થાત વિપરીત ગ્રાહકતા રહી છે અને તેમ થવાથી આ ત્રણે મતિ આદિ જ્ઞાનો અયથાર્થનાં ગ્રાહક અજ્ઞાન કહેવાય છે. મિથ્યાદષ્ટિથી પરિગૃહીત મતિ તે મતિ અજ્ઞાન. મિથ્યાદૃષ્ટિથી પરિગ્રહીત શ્રુત તે શ્રુત અજ્ઞાન. # મિથ્યાષ્ટિથી પરિગૃહીત અવધિ તે વિભંગ ક ‘વિભંગ' શબ્દના અર્થને સ્પષ્ટ કરતા કહે છેઃ- ભવના નિમિત્તે અને ક્ષયોપશમના નિમિત્તે ઉત્પન્ન થતું અવધિજ્ઞાન જયારે વિપરીત (અન્યથા) વસ્તુનો પરિચ્છેદ કરે ત્યારે વિભંગ કહેવાય. જે યથાર્થ વસ્તુનું પરિચ્છેદી છે તેજ પ્રમાણ તરીકે ઈષ્ટ છે, મિથ્યાદષ્ટિ પરિગૃહીત મતિ આદિ આવા નથી તેથી પ્રમાણાભાસ છે. મિથ્યાષ્ટિ પરિગૃહીત મતિ આદિ ત્રણ અપ્રમાણ છે એમ સાંભળી શકાકાર પ્રશ્ન કરે છે. # મિથ્યાષ્ટિના જ્ઞાનનું સ્વરૂપ * પૂર્વપક્ષ :- તમે પ્રતિપાદન કર્યું કે જીવ, અજીવાદિ તત્ત્વોની શ્રદ્ધા રુપ જે સમ્યગ્દર્શન છે. ૨. યથાવ વ મ સં.1 Page #358 -------------------------------------------------------------------------- ________________ २७३ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • કુત્સિત જ્ઞાનમજ્ઞાનમેવ • માળ- ઉત્રો- તેષાં હિ વિપરીતમે મતિરૂરી जीवादितत्त्वश्रद्धानरूपेण परिगृहीतं मत्यादि ज्ञानं भवति । यथावद् वस्तुपरिच्छेदीतियावत् । अन्यथा तु मिथ्यादृष्टिना परिगृहीतं मादित्रयं कुत्सितं ज्ञानमज्ञानमेवेति, तदेतन्न मृष्यते, यतः मिथ्येत्यादि । मिथ्यादृष्टयोऽभिगृहीतमिथ्यादर्शनाः शाक्यादयः, अनिभिगृहीतमिथ्यादर्शनाः, प्रवचनार्थसन्देहिनश्च त्रिविधा इति । अपिः सम्भवाने, चः समुच्चये, ते मिथ्यादृष्टयो द्विधा भव्याश्चाभव्याश्च, सेत्स्यन् भव्यः, नैव कदाचित् सेत्स्यति यः सोऽभव्यः । ते मिथ्यादृष्टयो द्विविधा अपि, इन्द्रियनिमित्तानिति इन्द्रियाणि श्रोत्रादीनि तानि निमित्तं कारणमाश्रित्य अविपरीतान् यथावस्थितान् स्पर्शादीनिति स्पर्शरस-गन्ध-रूप-शब्दान् उपलभन्ते आत्मना, उपदिशन्ति च अन्येभ्यः। .... कथमुपलभन्ते कथं चोपदिशन्ति ? अवैपरीत्येन, तच्चावैपरीत्यं दर्शयति → स्पर्श=शीतादिकं स्पर्शमिति अविपरीततामाचष्टे, रसं मधुरादिकं रसमिति एवमविपरीतमेवं शेषान् गन्धशब्दरुपानवैपरीत्येन । तत् कथमेतदिति, बाधके हि प्रत्यये सत्ययथार्थता प्रत्ययान्तरस्य आश्रयितुं शक्या, यथा शुक्तिकायां रजतबुद्धिर्वाधिकया शुक्तिकाबुद्ध्या निवर्त्यते, नैवमत्र बाधकं कञ्चित् प्रत्ययं पश्यामो - હેમગિરા - : ભાષ્યાર્થ - જવાબ –તે મિથ્યાદેષ્ટિઓને આ સ્પર્ધાદિ જ્ઞાનો વિપરીત થાય છે. તેથી અજ્ઞાનરૂપ છે. ૩રા. તેનાથી પરિગૃહીત મતિ આદિ જ યથાવસ્તુને જાણનાર જ્ઞાન છે. અન્યથા મિથ્યાદષ્ટિ પરિગૃહીત હોય તો કુત્સિતજ્ઞાન=અજ્ઞાન જ છે. તે પ્રરૂપણા બરાબર નથી. કારણ કે મિથ્યાષ્ટિઓને પણ સ્પર્ધાદિનું યથાર્થ જ્ઞાન હોય છે. ભાવના આ પ્રમાણે :- અભિગૃહીત મિથ્યાદષ્ટિ એટલે શાક્યાદિ અન્ય ધર્મી તથા અનભિગૃહીત મિથ્યાદષ્ટિ એટલે સર્વધર્મોને સમાન માનનારા, તથા સાંશયિક મિથ્યાષ્ટિ એટલે જિનપ્રવચનમાં સંદેહ રાખનાર આ ત્રણે મિથ્યાષ્ટિઓ ભવ્ય = મુક્તિ પામનારા અને અભવ્ય મુકિત નહીં પામનારા એમ બે ભેદમાં અંતર્ગત છે. ભાષ્યમાં “' શબ્દ ત્રણ પ્રકારના મિથ્યાદષ્ટિને આ સ્પર્ધાદિનું જ્ઞાન સંભવે તેવી સંભાવના બતાવે છે. “વથી ત્રણેનો સમુચ્ચ દર્શાવ્યો છે. આ સર્વ (બે અને ત્રણ પ્રકારવાળા) મિથ્યાષ્ટિઓ શ્રોત્રાદિ ઈન્દ્રિયરુપ નિમિત્ત કારણને આશ્રયિને સ્પર્શ, રસ, ગબ્ધ, રુપ શબ્દોને યથાવસ્થિતપણે જાણે છે. અને બીજાને એવો ઉપદેશ પણ કરે છે. કેવા પ્રકારનો બોધ થાય છે અને કઈ રીતે કથન કરે છે તે જણાવતા કહે છે કે આ મિથ્યાષ્ટિના બોધ અને કથન અવિપરીત હોય છે. જેમકે શીતાદિ સ્પર્શને શીતાદિ તરીકે જ માને અને કહે અને એ જ રીતે મધુરાદિ રસને મધુર આદિ રસ તરીકે માને અને કહે. આ પ્રમાણે શેષ ગંધ, શબ્દ અને રુપને પણ અવિપરિતપણે જાણે છે. તો પછી કઈ રીતે આવું જ્ઞાન અયથાર્થ કહેવાય? કારણ કે વસ્તુ વિશે થયેલા જ્ઞાનમાં જો કોઈ બાધક પ્રતીતિ ૧. ‘ત્યાદ્રિ gવ ત્રયે હે માં. ૨. “fમત્તતિ ઉંમi. ૩. શદ્રપાન મુ.(T) ૪. ગુજિવવુથી રખત' મુ.(મ) ! Page #359 -------------------------------------------------------------------------- ________________ २७४ • उन्मत्तस्येव मिथ्यादृष्टीनां ज्ञानं• तत्त्वार्थाधिगमसूत्रम् १/३३ सूत्रम्- सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरून्मत्तवत् ।।१-३३ ।। भाष्य- यथोन्मत्तःकर्मोदयादुपहतेन्द्रियमतिर्विपरीतग्राही भवति । यद्बलान्मिथ्यादृष्टीनां तदयथार्थं ज्ञानं मन्येमहीति?। अत्रोच्यते- तेषां मिथ्यादृष्टीनां यस्मात् तद् विज्ञानं विपरीतमेवेति, अयथार्थपरच्छेदित्वात् । ।३२ ।। कुतः ? सदसतोरित्यादि । सद्-विद्यमानं असद्-अविद्यमानं तयोः सदसतोः विद्यमानाविद्यमानयोः अविशेषाद यथावदवबोधाभावाद, विद्यमाने हि पदार्थे उत्पादादिरूपेणान्यथावबोध एकनयाश्रयेणेति, अविद्यमानेऽपि ललाटदेशाध्यास्यात्मा सामस्त्येन हृदयाधिष्ठानो वा, एवं सदसतोरविशेषादयथावबोधात् तदज्ञानं, तद् यदृच्छोपलब्धेरिति अनालोचिता अर्थोपलब्धिस्तस्या यदृच्छोपलब्धेः स्पर्शादिपरिज्ञानं भवति, उन्मत्तस्येव ।। હેમગિરા - સુત્રાર્થ :- સત્ શું અને અસત્ શું? એનું ભેદ જ્ઞાન ન હોવાથી ઉન્મત્ત થયેલાની જેમ તે (મિથ્યાત્વી) જેમ તેમ વિષયોને જાણે છે. ભાષ્યાર્થ - કર્મોદયથી ઉપહત થયેલ ઈન્દ્રિય અને મતિવાળો ઉન્મત્ત માણસ જેમ વિપરીત અર્થનો ગ્રાહી છે. (તેમ આ મિથ્યાદૃષ્ટિ હોય છે) હાજર થઈ જાય તો જ તે પૂર્વ પ્રતીતિ અયથાર્થ ઠરે અને તેથી અન્ય પ્રતીતિનો આશ્રય કરવો પડે. દા.ત. છીપને જોતાં કોઈને રજતની બુદ્ધિ થઈ. હવે આ પરિસ્થિતિમાં છીપને હાથમાં લેતાં છીપમાં રજત બુદ્ધિની બાધક શુક્તિ (છીપ)નું જ્ઞાન જો હાજર થાય તો આ રજત બુદ્ધિ મિથ્યા સિદ્ધ થાય, પણ તેવું બાધક જ્ઞાન ન આવે તો પ્રસ્તુત રજતજ્ઞાન મિથ્યા કઈ રીતે કહેવાય ? એજ રીતે મિથ્યાષ્ટિના સ્પર્શાદિ જ્ઞાનોમાં જો કોઈ બાધક જ્ઞાન હાજર થાય તો તેના સ્પર્શાદિ જ્ઞાન એ અજ્ઞાન રુપ બને પણ તેવું કોઈ બાધક જ્ઞાન તો અમે નથી જોતાં કે જેના બળે તે સ્પર્ધાદિ જ્ઞાનોને મિથ્યા માનીએ? # એકનયાશ્રિત જ્ઞાન અજ્ઞાન જ છે ? ઉત્તરપક્ષ :- મિથ્યાષ્ટિનો બોધ અયયાર્થ બોધ કરાવતો હોવાથી વિપરીત જ છે તે કઈ રીતે તેને (૩૩માં સૂત્રથી) આ મુજબ સમજી શકાય મિથ્યાષ્ટિને વિદ્યમાનસ અને અવિદ્યમાન= અસત્ પદાર્થોનો યથાવત–વાસ્તવિક બોધ નથી હોતો કારણ કે વિદ્યમાન પદાર્થોમાં એક નયને આશ્રયી બોધ હોવાથી વસ્તુમાં ઉત્પાદ, વ્યય આદિ ધર્મો કઈ રીતના છે? તે અંગે અન્યથા બોધ આ મિથ્યાત્વીને થતો હોય છે. અને જે અવિદ્યમાન છે, અર્થાત્ જે સ્વરૂપે વસ્તુ જ નથી તેનું પણ જ્ઞાન આ જીવ કરે છે. જેમ કે લલાટ દેશમાં જ આત્મા રહેલો છે અથવા તો સમસ્ત રીતે હૃદયમાં જ રહેલો છે. ઈત્યાદિ સત્ વસ્તુ અને અસત્ વસ્તુમાં સમાન દષ્ટિ હોવાથી યથાર્થ સ્વરૂપે બોધ ન *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૬ ૨. ‘ત પટો મુ. પ્રતો ન હૃદ: (મ) I Page #360 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •ઉન્મત્તજ્ઞાનચોવાહરળમ્ २७५ भाष्य - सोऽधं गौरित्यध्यवस्यति गां चाश्व इति लोष्टं सुवर्णमिति सुवर्णं लोष्ट इति लोष्टं च लोष्ट इति सुवर्णं सुवर्णमिति तस्यैवमविशेषेण लोष्टं सुवर्णं सुवर्णं लोष्टमिति विपरीतमध्यवस्यतो नियतमज्ञानमेव भवति। तद्वन्मिथ्यादर्शनोपहतेन्द्रियमतेर्मति श्रुतावधयोऽप्यज्ञानं भवन्ति । । ३३ ।। यथोन्मत्तो वायु-पिशाचादिगृहीतः कर्मोदयात् = कर्मणां पुराकृतानां विपाकाद् यदा उपहतेन्द्रियमतिः= उपहतेन्द्रिय उपहतमनाश्च संवृत्तो भवति तदा विपरीतग्राही = अन्यथावस्थितवस्तुपरिच्छेदी भवति, यतः स उन्मत्तः अधं सन्तं गौरयमित्येवमध्यवस्यति एवं गृह्णात्युपदिशति च गां च संत अश्वोऽयमित्यध्यवस्यति स्वयमन्येभ्यश्चोपदिश्यत्यश्वोऽयमिति । सर्वपदार्थेष्वेव चोन्मत्तस्य यदृच्छयोपलब्धिर्न कतिपयेष्वित्येतदुदाहरणभूयस्त्वेन कथयति - लोष्टं सुवर्णमित्यादिना । लोष्टं पृथिवीपरिणामं सन्तं मृदात्मकं सुवर्णमित्यध्यवस्यति, सुवर्णं च लोष्टमित्यध्यवस्यति, कदाचिच्च लोष्टं लोष्टमेवाध्यवस्यति, कदचिद् वा सुवर्णं सुवर्णमित्येव, तस्योन्मत्तस्यैवमुक्तेनाविशेषेण अयथावदवबोधेन लोष्टं सुवर्णमित्येवं विपरीतमध्यवस्यतः नियतं = निश्चितमज्ञानमेव, कुत्सितमेव तज्ज्ञानं भवतीति । → હેમગિરા ભાષ્યાર્થ :- આ ઉન્મત્ત વ્યક્તિ ઘોડાને ગાય અને ગાયને ઘોડો તથા માટીના ઢેફાને સ્વર્ણ તથા સ્વર્ણને ઢેફું હે છે. તથા ક્યારેક ઢેફાને ઢેફુ અને સોનાને સોનું એ પ્રમાણેનું જે જ્ઞાન આ ઉન્મત્તનું છે તે પણ નિયમા અજ્ઞાનરૂપ જ (દારૂ પીધેલા માણસના સત્ય જેવું અવિશ્વાસનીય જ) છે. કારણ કે આ જ વ્યક્તિ ઉપર કહ્યું તેમ ઢેફાને સોનું અને સોનાને ઢેફુ કહેતો વિપરીત અધ્યવસાય કરે છે, આ ઉન્મત્તની જેમ મિથ્યાદર્શનથી હણાઈ ગયેલ ઈન્દ્રિય અને બુદ્ધિ (મન) વાળા જીવના મતિ, શ્રુત અને અવધિ એ ત્રણે અજ્ઞાન હોય છે. હોવાથી મિથ્યાદૃષ્ટિના મતિ આદિ અજ્ઞાન રૂપ જ હોય છે. આ અજ્ઞાનનું કારણ સમક્તિના અભાવમાં થયેલ સમ્યકવિચારવિહીન અર્થોપલબ્ધિ. આવી મિથ્યા-અર્થોપલબ્ધિને યદચ્છોપલબ્ધિ કહેવાય છે. મિથ્યાત્વીને થતા સ્પર્શદિપરિજ્ઞાનો પણ યદચ્યોપલબ્ધિ રૂપ જ હોય છે, ઉન્મત્તવ્યક્તિની જેમ. વાયુથી પીડિત અથવા ભૂતપિશાચ વગેરેથી આવિષ્ટ તથા પૂર્વકૃત કર્મના ઉદયથી હણાયેલી ઈન્દ્રિયવાળો અને હણાયેલ મગજશક્તિવાળો જ્યારે (પાગલ) બને છે ત્યારે જેમ વસ્તુને અન્યથા સ્વરૂપે અવસ્થિત જાણે. જુએ છે (તેમ આ મિથ્યાત્વી જાણે છે) જેમકે વિદ્યમાન ઘોડાને જોતાં આ ગાય છે એવું માની બેસે અને એ જ રીતે ગ્રહણ કરે અર્થાત્ ઘોડાની સાથે ગાય જેવો વ્યવહાર કરે છે અને બીજાને “આ ગાય છે” એ પ્રમાણે ઉપદેશ આપે છે, તેમજ વિદ્યમાન ગાયને ઘોડા તરીકે માને છે અને બીજાને પણ એ જ રીતે કહે છે. આ રીતે અમુક પદાર્થોમાં નહિ પણ સર્વપદાર્થોમાં ઉન્મત્તમાણસ યદચ્છોપલબ્ધિ-મિથ્યાજ્ઞાન કરે છે. એ હકીકત જણાવા પર્યાયરુપ માટીના ઢેફાને સોનું છે એમ વિચારે છે અને સોનાને માટીના ઢેફા રુપે માને છે. અને ક્યારેક તો ઢેફાને ઢેકું અને સોનાને સોનું પણ સ્વીકારે છે. વળી તેને જ સોના અને ઢેફામાં ફરક નથી એમ માની ઢેફાને છુ. યજ્ઞાનાનિ પB.નિં. ૨. સત્તું પં.માં.સં.| રૂ. સમગ્રનય" મુ. (માં.)। બીજા દાખલા આપતા જણાવે છે કે- પૃથ્વીના પરિણામરુપ = Page #361 -------------------------------------------------------------------------- ________________ २७६ • अवसरप्राप्तचारित्रानभिधाने हेतुपदर्शनम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/३३ भाष्य- उक्तं ज्ञानम्। चारित्रं नवमेऽध्याये वक्ष्यामः । प्रमाणे चोक्ते। नयान वक्ष्यामः ।. सम्प्रति दार्टान्तिके योजयति-तद्वन्मिथ्यादर्शनेनोपहतेन्द्रिय-मनस्कस्य मति-श्रुतावधयस्त्रयोऽप्यज्ञानमेव भवन्ति, एकनयमतसमाश्रयणे तु न सर्ववस्तुपरिच्छेदः, न च तावन्मात्रं तद् वस्तु, नयमतान्तरेणान्यथापि परिच्छेदात्, अतः अज्ञानता त्रयाणाम्, सर्वनयसामग्रीप्रत्ययेनैकैकनयावलम्बी प्रत्ययो निवर्त्यत इति विद्यते हि सर्वनयसामग्रीप्रत्ययो बाधक इति । ।३३ ।। प्रकृतपरिसमाप्ति सूचयति- उक्तं ज्ञानम्, सम्यग्दर्शन-ज्ञान-चारित्राणीत्युपक्षिप्तं त्रयमिति, सम्प्रत्यवसरप्राप्त चारित्रं, तच्चेह लब्धावकाशमपि नाभिधीयते, यत इहाभिधायापि पुनः संवरप्रस्तावे ‘आश्रवनिरोधः – હેમગિરા ૦ ભાષાર્થ :- જ્ઞાનની પ્રરૂપણા થઈ ચારિત્રપદને નવમાં અધ્યાયમાં કહીશું તેમજ બે પ્રમાણ (પ્રત્યક્ષ-પરોક્ષ') પણ કહેવાયા. નયોને હવે કહીશું. સોનું અને સોનાને ઢેફ કહેતો વિપરીત અર્થનો ગ્રાહી છે. તેથી તેનું કુત્સિત્ એવું જ્ઞાન અજ્ઞાન જ છે. પણ એ ઉન્મત્તનું આ (સાચુપણ) જ્ઞાન મિથ્થારૂપ જ છે કારણ કે ઢેફાને સોના તરિકે, સોનાને ઢેફા તરિકે અવિશેષપણે સમ્મતિ આપે છે અર્થાત્ વિપરીત અધ્યવસાયગ્રસિત જ્ઞાન છે. તેથી એમનું સત્યપણ) જ્ઞાન અજ્ઞાનરૂપ છે. આ દૃષ્ટાંત ને ભાષ્યકાર હવે પ્રસ્તુત દાર્રાન્તિકમાં ઘટાડતાં કહે છે કે- ઉન્મત્ત માણસની જેમ મિથ્યાદર્શનથી હણાએલી ઈન્દ્રિય અને બુદ્ધિ = મનવાળાના મતિ શ્રુત અને અવધિ એ ત્રણે અજ્ઞાન જ હોય છે. * સર્વનરાશ્રિત જ્ઞાન એકનયાવલંબી જ્ઞાનમાં બાધક | મિથ્યાષ્ટિ ક્યારે પણ એક નયને આશ્રયી વિચારે છે અને એક નયને આશ્રયી તો સર્વ વસ્તુઓનો પરિચ્છેદ ન થઈ શકે. વસ્તુનું સ્વરૂપ એટલું સીમિત નથી કે એક નયથી જાણી શકાય. બીજા-બીજા નયોથી વસ્તુનો વધુ સ્પષ્ટ-સ્વચ્છ અને વિસ્તૃત બોધ થાય છે. આથી એક જ નયને આશ્રયી વિચાર કરનારાઓના મતિ-આદિ ત્રણે અજ્ઞાન રુપ બને છે. પણ જ્યારે સમસ્ત નયરૂપ (સ્યાદ્વાદ)સામગ્રીથી વાસ્તવિકતાની પ્રતીતિ થાય ત્યારે એક એક નયને અવલંબીને રહેલું જ્ઞાન નિવૃત્ત (ખંડિત) થઈ જાય છે. ૩૩ '' એ પ્રસ્તુતમાં જે (જ્ઞાન)નું વિવરણ ચાલતું હતું તેના “પરિસમાપ્તિ'નું સૂચક પદ છે. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ ત્રણના વિવરણનો પ્રારંભ આ પ્રથમ અધ્યાયમાં કરેલ છે. તેમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્રજ્ઞાનનું વિવેચન પુરું થયું. હવે સમ્યગ્રચારિત્રનો અવસર છે. છતાંય અત્યારે એની પ્રરૂપણા નથી કરતા કારણ કે આગળ “સંવર'ના પ્રસ્તાવમાં આશ્રવનો નિરોધ એ સંવર છે + સૂ. ૯-૧ તથા “તે સંવર ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહજય અને ૧. પૂર્વપક્ષીએ ૩૨મા સૂત્રની ટીકામાં - મિથ્યાષ્ટિના સ્પર્શાદિ જ્ઞાનો તે અજ્ઞાનરૂપ નથી એ વાતને પુષ્ટ કરતાં કહ્યું હતું. કે છીપમાં રજત બુદ્ધિ થઈ તે ‘મિથ્યા જ છે' તેવો નિર્ણય એનાથી વિપરીત “શુક્તિ'નું જ્ઞાન આવે તો થાય. જો કોઈ બાધકશાન ત્યાં ન થાય તો થયેલું રજત જ્ઞાન સત્ય ઠરે, એને મિથ્યા ન કહેવાય. એ જ રીતે વર્તમાનમાં થતાં સ્પર્ધાદિ જ્ઞાનોએ અજ્ઞાનૈરૂપ છે, એ કયા બાધક જ્ઞાનના બળે કહેવાય ? તેનું સચોટ સમાધાન આપતાં અત્યારે ગ્રંથકારશ્રી કહે છે કે જ્યારે સર્વ નાલંબી જ્ઞાન હાજંર થાય ત્યારે એક નયને આશ્રયી થતું જ્ઞાન નિવર્તન પામે છે. સર્વ નવાવલંબી જ્ઞાન એક નયાંવલંબી જ્ઞાનમાં બાધકરૂપ બને છે. તેથી એક નયાવલંબી જ્ઞાન બાધિત થઈ મિથ્યા ઠરે અને તેથી અજ્ઞાનરૂપ છે તે સિદ્ધ થાય છે. ૩૩ી. Page #362 -------------------------------------------------------------------------- ________________ • ગ્વનયાનાં નામોીર્તનમ્ સૂત્રમ્ નૈામ-સપ્રદ-વ્યવહારનુંસૂત્ર-શવા તૈયાઃ ||૨-૩૪|| માધ્ય- તથા નૈનમઃ, સબ્રહ્મ:, વ્યવહાર:, ૠનુસૂત્ર, શન્દ્ર ત્યેતે પબ્ધ "નયા મવન્ત।।રૂ૪|| સંવર’, ‘સ પ્તિ-સમિતિ-ધર્માનુપ્રેક્ષા-પરીષદનય-ચારિત્ર:’ (૪.૧, સૂ.9-૨) ત્યત્ર ચારિત્રધારે સંવરપ્રરૂપकेऽभिधातव्यमेवातो ग्रन्थस्य लाघवमिच्छता तत्रैव नवमेऽभिधास्यते इत्याह- चारित्रं नवमेऽध्याये वक्ष्यामः । ‘प्रमाण- नयैरधिगम:' ( अ.१, सू. ६) इति च यदुक्तं तत्र प्रमाणमेतदेव पञ्चविधं सम्यग्दृष्टिपरिगृहीतं ज्ञानं, तदाह— प्रमाणे च प्रत्यक्षपरोक्षे उक्ते, नयास्तु पूर्वं नोक्ता इत्यतो न॑यान् वक्ष्यामः, ते च यथा स्वरूपतो व्यवस्थितास्तथा निर्दिश्यन्ते - नैगमेत्यादि । कृतद्वन्द्वसमासानां पञ्चानामपि प्रथमाबहुवचनान्तता । नया इति च अनेकधर्मकदम्बकोपेतस्य वस्तुन एकेन धर्मेणोन्नयनमवधारणात्मकं नित्य एवानित्य एवेत्येवंविधं नयव्यपदेशमास्कन्दति, स चाध्यवसायविशेष इति । निगम्यन्ते = परिच्छिद्यन्ते इति निगमाः लौकिका अर्था:, तेषु निगमेषु भवो योऽध्यवसायो ज्ञानाख्यः स नैगमः । स च सामान्येनापि व्यवहरति सामान्यबुद्धिहेतुना सामान्यवचनहेतुना च, → હેમગિરા – સુત્રાર્થ :- નૈગમ, સંગ્રહ,વ્યવહાર, ઋજુસૂત્ર, અને શબ્દ એ નયો છે. ॥ ૧-૩૪ || ભાષ્યાર્થ :- તે આ પ્રમાણે,→ નૈગમ; સંગ્રહ; વ્યવહાર; ઋજુસૂત્ર; શબ્દ આ પ્રમાણે આ પાંચ નયો છે. ॥ ૧-૩૪ ॥ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् २७७ ચારિત્ર વડે થાય છે.’’ → સૂ.૯-૨. ઇત્યાદિ સૂત્રો વડે સંવરના પ્રરૂપક ચારિત્રના દ્વારમાં ચારિત્રનું વર્ણન કરવાના છે તેથી ગ્રંથના લાઘવને ઇચ્છતાં ગ્રંથકારશ્રી હમણાં ચારિત્રનુ વિવેચન ન કરતાં ત્યાં જ નવમાં અધ્યાયમાં આનું વર્ણન કરશે. (આ અધ્યાયના ૬ઠ્ઠા ‘પ્રમાળનવૈધિમ:' સૂત્રમાં જે પ્રમાણ-નયની સામાન્ય વ્યાખ્યા કરી તેમાં પ્રમાણ એટલે હમણાં કહેલ સમ્યગ્દષ્ટ પરિગ્રહીત મતિ આદિ પાંચ જ્ઞાન, તે જ પ્રમાણ તરીકે સમજવા. અત્યાર સુધીના વિવેચનોમાં પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણોની વાત સંપૂર્ણ થઈ. નયો પૂર્વે નથી કહેવાયાં. તેથી ભાષ્યમાં- ‘નયોને કહીશું' એમ કહી એ નયોનાં યથાવસ્થિત સ્વરૂપનો હવે નિર્દેશ કરે છે.) * નોનું નિરુપણ સૂત્રમાં નિર્દિષ્ટ પાંચ નૈગમાદિ પદોમાં દ્વન્દ્વ સમાસ કરી અંતમાં પ્રથમા વિભક્તિ બહુવચન મૂકવામાં આવ્યું છે. નય :- અનેક ધર્મના સમૂહવાળી વસ્તુની કોઈ એક ધર્મ વડે અવધારણરૂપ વિચારણા. દા.ત. આ વસ્તુ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે, ઈત્યાદિ વ્યપદેશને નય કહેવાય. આ નય એક અધ્યવસાય વિશેષ છે. તેમાં પ્રથમ નૈગમ નય છે. નૈગમ નય :- લૌકિક (ઘટ વગેરે) અર્થો તે નિગમ કહેવાય. તે નિગમોમાં થતો જ્ઞાનરૂપ જે અધ્યવસાય તે ગમ છે. છુ. 'નયાનત્ર' રTA | *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૪૭ Page #363 -------------------------------------------------------------------------- ________________ २७८ • નૈમિન પણT • तत्त्वार्थाधिगमसूत्रम् १/३४ अत्यन्तं विशेषेभ्योऽन्यत्वरूपेण सत्तामात्रेण, तथा विशेषेणापि विशेषबुद्धिहेतुना विशेषवचनहेतुना च अत्यन्तं सामान्यादन्यत्वरूपेण व्यवहरति परमाणुनिष्ठितेन, तथा सामान्यविशेषेणापि गवादिना सर्वगोपिण्डेष्वनुवृत्त्यात्मकेन अश्वादिव्यावृत्त्यात्मकेन च व्यवहरति, यथा लोको व्यवहरति तथाऽनेन व्यवहर्तव्यमिति, लोकश्चोपदिष्टैः प्रकारैः समस्तैर्व्यवहरति । प्रवचने च वसति-प्रस्थकनिदर्शनद्वयेन विभावितः, काणभुजराद्धान्तहेतुरवगन्तव्यः। अभेदेन सङ्ग्रहणात् सर्वस्य सङ्ग्रह्णाति इति सङ्ग्रहः। यदि भवनाभिसम्बद्धस्यैव भावस्य भावत्वमभ्युपगम्यते ततः परिसमापितात्मस्वरूपत्वाद् भावस्य भ्रान्तिसमुपनिबन्धनघटादिविकल्प - હેમગિરા - આ નૈગમનય સામાન્ય બુદ્ધિમાં હેતુ અને સામાન્ય વચનમાં હેતુ એવા માત્ર સત્તા રુપ સામાન્ય વડે પણ વ્યવહાર કરે છે. પણ આ સામાન્યને વિશેષથી અત્યંત ભિન્ન માને છે. તેમજ સામાન્યથી અત્યંત ભિન્ન સ્વરૂપવાળો એવું જે વિશેષ છે કે જે ઘટાદિ વિશેષ બુદ્ધિમાં તથા વિશેષવચનમાં હેતુ રુપ છે, તે વિશેષ વડે પણ આ નૈગમનય વ્યવહાર કરે છે. તેમજ સર્વ ગાયોમાં અનુવૃત્તિ આત્મક (સામાન્ય “ગોત્વ') તથા અશ્વાદિની વ્યાવૃત્તિ આત્મક (વિશેષ ગાય) એવા સામાન્ય-વિશેષ (ગોત્વ જાતિ/ગાય વ્યક્તિ) ઉભયરૂપ વડે પણ વ્યવહાર કરે છે. આશય એ કે નૈગમન સામાન્ય, વિશેષ અને ઉભય સામાન્ય-વિશેષ આ ત્રણેનો સ્વીકાર કરે છે, પણ સામાન્ય અને વિશેષને એક બીજાથી અત્યંત ભિન્ન રૂપે સ્વીકારે છે. લોકો જે રીતે વ્યવહાર કરતાં હોય છે તે રીતે આ નૈગમ નય વ્યવહાર કરે છે અને આ લોક તો ઉપદિષ્ટ (જેટલા પ્રકાર એક વસ્તુને આશ્રયી થતા હોય તેટલા) સમસ્ત પ્રકારો વડે વ્યવહાર કરે છે. શાસ્ત્રોમાં વસતિ અને પ્રસ્તક એ બે દષ્ટાન્ત વડે આ નયોને સમજાવવામાં આવ્યા છે. આ નૈગમને આશ્રયી ચાલનાર કાણભુજ = વૈશેષિક મત છે તેમના સિદ્ધાંતો આ નયથી નિર્માણ થયેલા છે. અર્થાત્ કાણભુજના સિંદ્ધાતોમાં આ નય હેતુ છે. # વિકલ્પ બ્રાતિમૂલક- સંગ્રહનચ & સંગ્રહ નય :- સામાન્યથી અભેદ વડે સર્વ વસ્તુઓનો સંગ્રહ કરે તે સંગ્રહ નય. આ નય વસ્તુમાત્રને “સત્તા'રૂપ જ માને છે. ‘મૂ' ધાતુ સત્તા અર્થમાં છે. “ભવન” શબ્દ ‘મૂ' ધાતુ પરથી બનેલ છે ભવન એટલે સત્તા. એથી આ નય સત્તાથી યુક્ત ભાવને = પદાર્થને ભાવ (સત) તરીકે સ્વીકારે છે. હવે આ નય પોતાની વાતને પુષ્ટ કરતા કહે છે કે જો સત્તાથી અન્વિત થયેલા જ અર્થાત્ સત્તાની પ્રધાનતાને લઈને જ ઘટાદિ ભાવોનું ભાવત્વ હોય અર્થાત્ પદાર્થોને ભાવ (સ) તરીકે સ્વીકારવામાં આવે તો પછી આવા ઘટાદિ ભાવોનું સ્વતંત્ર ઘટ-વ્યક્તિ તરીકેનું કોઈ સ્વરૂપ તો માનવાનું રહ્યું જ નથી એથી સત્તા સિવાયનું અન્ય સ્વરૂપ તો સમાપ્ત (નષ્ટ) થયેલું જ ગણાય. અને તેમ હોવાથી ભાવ (= પદાર્થ)ના ઘટ, પટ આદિ વિકલ્પો કરવા એ ભ્રાંતિ રુપ જ ગણાય. અર્થાત્ એવા ભ્રાંતિજન્ય ઘટ-પટાદિ વિકલ્પો સત્તામાં જ અંતર્ગત હોવાથી તેની ભિન્ન કલ્પના અનર્થરૂપ છે. અહીં ઘટાદિ વિકલ્પોને ભ્રાંતિ રુપ કેમ કહ્યાં? તેનું કારણ જણાવતાં આ સંગ્રહ નયની દૃષ્ટિને આશ્રયીને રહેલાં જે અદ્વૈત વાદીઓ છે તેઓ કહે છે કે + ૨. મેગ્યો" મુ..(મ.ઈ.). ૨. “નિશ્વિતે રજA.I રૂ. 1. ર. ટ.રૂદ્ ા ૪. “હાત્ મુ.(મ.T.) ૬. “પત્ય મુ(મ.)! Page #364 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સંગ્રહસ્ય સ્વશ્યમ્ तदनर्थान्तरत्वात् प्रकल्पनानर्थक्यम्, यदि घटादि वस्त्वपि भवनप्रवृत्तितन्त्रमेवेत्येवं सति भाव एव, तत् स्वात्मवत्, भवनार्थान्तरत्वे वा व्योमोत्पलादिवदसत्वं विकल्पानां रासभविषाणादिसत्त्वं वा घटादिवद् भवनार्थान्तरत्वात्, एतद्दर्शनपुरस्सरा एव च सर्वनित्यत्वैकत्व- कारणमात्रत्वादिवादाः काल-पुरुषस्वभाव-दैवादयश्चेति भावः । હેમગિરા જેમ સર્પને જોઈ કોઈને અજ્ઞાનતાથી દોરડાની મતિ થાય તો તે હકીકતમાં ભ્રમ જ છે. કારણ કે બાધક એવું ‘સર્પજ્ઞાન’ થતાં જ તે દોરડાનું જ્ઞાન વિનષ્ટ થઈ જાય છે. તેમ ઘટાદ પદાર્થો અંગે થતાં જ્ઞાનો ભ્રાંતિરૂપ છે અને ભ્રાંતિ એ અનાદિ કાલીન અવિદ્યાના લીધે ઉત્પન્ન થયેલ છે. જ્યારે આ અવિદ્યા મિથ્યામતિનો નાશ થાય ત્યારે ‘‘સર્વ સત્.’’ એવું બાધક જ્ઞાન થતાં ઘટાદિ વિકલ્પોનું જ્ઞાન નષ્ટ થઈ જાય છે. તેથી સત્તા સામાન્ય જ સ્વીકાર્ય છે. પણ ઘટાદિ વિશેષ નહીં.] આ પ્રમાણે જો ઘટાદિ વસ્તુ (= વિશેષો) પણ સત્તા પ્રવૃત્તિના જ તંત્ર (= નિયામક) રુપ છે અર્થાત્ સત્તાને જ આધીન છે, તો પછી તે ઘટાદિ પદાર્થો ભાવરુપ = સત્તારુપ જ થઈ ગયા. કારણ કે જેમ આત્મા એ પોતાના સ્વરૂપથી અભિન્ન છે, તેમ આ ઘટાદ ભાવો ભવન = સત્તાથી અભિન્ન છે. જો ઘટાદિ વિશેષોને સત્તાથી ભિન્ન અર્થાત૨રૂપે માનો તો આકાશ પુષ્પની જેમ તે વિકલ્પો અસત્ થશે, કારણ કે સત્તા વિનાની વસ્તુ વસ્તુરૂપ જ નથી, અવસ્તુ છે. જેમ કે આકાશપુષ્પ. અગર જો સત્તાથી ભિન્ન ઘટાદિ વસ્તુને વસ્તુરૂપ માનો તો ગધેસીંગ આદિ અસત્ને પણ સરૂપ માનવાની આપત્તિ આવશે કારણ કે આ ગધેસીંગ આદિ પણ ઘટ વગેરેની જેમ સત્તાથી ભિન્ન છે. = २७९ * અદ્વૈતવાદોનું મૂલ = એકાંત સંગ્રહનય આ સંગ્રહનયની દૃષ્ટિને આશ્રયીને જ ‘સર્વ નિત્ય''=નિત્યત્વવાદ સર્વ ર્ત્ય, સર્વ બ્રહ્મ, સર્વત્ એવાં અદ્વૈતવાદો નિકળ્યા છે. એમાં કેટલાક તો એક કાળ માત્રને કારણ માનનારા છે તો કેટલાક માત્ર પુરુષાર્થને, કેટલાક એક સ્વભાવ માત્રને, કેટલાક એક કર્મ માત્રને તથા કેટલાક નિયતિ (ભવિતવ્યતા) માત્રને કારણ માનનારા એકાંત કારણ વાદીઓ છે.(આ એકાંતમતાવલંબિઓ એક નય સ્વરૂપે પણ પૂરા નથી. * નય-દુર્નય-પ્રમાણને સમજીએ જે પોતાના અંશની વાત કરી અન્ય નયોને ગૌણરીતે આદરે છે તે, નય કહેવાય. વૈશેષિકાદિ તો કદાગ્રહવશ સ્વઅંશ (મત)ને જ સત્ય ઠેરવી અન્ય મતનું એકાંતે ખંડન કરનારા છે તેથી આ સર્વે દુર્નય (નયાભાસ) રુપ છે. સ્વઅંશ તથા અન્ય અંશ અર્થાત્ સર્વે અંશોને પરસ્પર સાપેક્ષ રીતે સ્વીકારે તે પ્રમાણ છે.આને એક દૃષ્ટાંતથી સમજીએ દર્શન, જ્ઞાન, ચરિત્ર એ ત્રણે ગુણો મોક્ષમાર્ગ સ્વરૂપ છે. આ ત્રણમાંથી કોઈ એકનો મુખ્યતયા સ્વીકાર તે નય. કોઈ એકનો . "પ્રત્વમાન° TA.I *→ Page #365 -------------------------------------------------------------------------- ________________ • વ્યવહારણ્ય વ્યાવ્યા तत्त्वार्थाधिगमसूत्रम् १/३४ निश्चर्यात् सङ्गृहीतानां विधिपूर्वकमेवहरणं व्यवहारः । यदि घटादिभेदश्रुत्या स्वसामान्यानुबद्धस्य निरस्तसामान्यान्तरसम्बन्धस्य श्रूयमाणत्वानुगुणमेव ग्रहणं न स्यात्, किन्तु सर्वव्यपदेशविशेषाभिव्यङ्गयो भाव एव तेन तेन रूपेणाभिव्यज्यते, ततो घटाद्यन्यतरभेदश्रुतौ सर्वरूपभेदभावप्रतीतिप्रसङ्गस्ततश्च घट-पटोदकादिरूपव्यतिकरभौवान्निश्चयाभावप्रसङ्गः, उपदेश-क्रियोपभोगापवर्गव्यवस्थादीनां चाभावात् सर्वसंव्यवहारोच्छेदः, सर्वविशेषव्याकरणे च निर्निबन्धनभवनाभावाद् भावाभाव હેમગિરા २८० સ્વીકાર કરી બીજાનો તિરસ્કાર કરવો તે દુર્રય. પણ ત્રણેનો સાપેક્ષતયા સ્વીકાર તે પ્રમાણ છે. આ જ રીતે કાર્યમાત્રમાં કાળ, સ્વભાવ, કર્મ, પુરુષાર્થ અને નિયતિ એ પાંચ કારણ સ્યાદ્વાદદષ્ટિએ માન્ય છે, આ પાંચમાંથી કોઈ એકનો પણ કારણ તરીકે અપલાપ કરનાર તે દુર્નય છે. વ્યવહાર નય :- સંગ્રહ નય વડે સત્ સ્વરુપે નિશ્ચય કરાયેલા સંગૃહીત = સ્વીકૃત પદાર્થોનું વિધિપૂર્વક અભ્યવહરણ = વર્ગીકરણ કરે તે વ્યવહાર નય કહેવાય. આ નયનું કહેવું છે કે જો સંગ્રહ નયની માન્યતા મુજબ ઘટાદિ પદાર્થ સ્વસામાન્ય(સત્તા)થી યુક્ત હોઈને જ બોધ કરાવે છે, તે પદાર્થમાં સામાન્યથી અન્ય એવા વિશેષ ઘટ, પટાદિનો અસ્વીકાર નિરસ્ત કરવામાં આવે. વળી એમ કહેવામાં આવે કે ઘટ વગેરે વિકલ્પો તો અનાદિ અવિદ્યાથી જ હોવાથી, તે ઘટાદિ શબ્દ વડે થતો બોધ એ બોધ રુપ જ નથી.અર્થાત્ શ્રોતાગણને ઘટ (વિશેષ) કહેવાથી તદ્અનુગુણ (ઘટને અનુરૂપ) બોધ થઈ જ શકતો નથી. પરંતુ જે કાંઈ બોધ થાય છે તે સત્તા સામાન્યરૂપ બોધ છે. તો એ સિદ્ધાંત બરોબર નથી તે આ મુજબ → * વિશેષ વિના વ્યવહારનો લોપ = વ્યવહારનય અગર જો વ્યપદેશ કરાતાં સર્વ વિશેષોથી સત્તાની જ અભિવ્યક્તિ=પ્રતીતિ થવા દ્વારા સત્તા જ તે તે રુપ વડે સર્વવસ્તુમય પ્રતીત થતી હોય. તો પછી સત્તા સ્વરૂપ ઘટ-પટાદિમાંથી કોઈ એકનું શ્રવણ થતાં શેષ સર્વ પટાદિ વિશેષોનો એકી સાથે બોધ થઈ જવાનો પ્રસંગ આવશે. કારણ કે સત્તા સામાન્ય તો ઘટાદિ સર્વ પદાર્થોમાં એકરૂપે રહેલી છે. (કારણ કે સત્તા-સત્ત્વ ધર્મ બધામાં એક જ છે) અને તેમ થવાથી ઘટ-પટ પાણી આદિ વસ્તુઓનું મિશ્ર (=ભેળસેળીયો) બોધ થવાથી ઘટ કોને કહેવો ? પટ કોને કહેવો ? પાણી કોને કહેવું ? ઈત્યાદિ સ્પષ્ટ બોધ કરવા માટે મૂંઝવણ ઊભી થશે અને તેથી કોઈ પદાર્થનો સચોટ બોધ, ચોક્કસ વ્યવસ્થા થઈ શકશે નહીં. આમ પદાર્થ વ્યવસ્થાના અભાવે ઉપદેશ, ક્રિયા, ઉપભોગ, અપવર્ગ = સ્વર્ગ મોક્ષ આદિ વ્યવસ્થાઓ પણ ભાંગી પડે અને સર્વ વ્યવહારોનો વિચ્છેદ થઈ જશે. * સામાન્ય વિશેષથી ભિન્ન નથી = વ્યવહારનય ** યદિ જો ઉપરોક્ત દોષના સમાધાન માટે ઘટ-પાદિ પદાર્થોમાં રહેલી સત્તાને જો વિશેષરૂપે ભિન્ન ભિન્ન રૂપે સ્વીકારશો. અર્થાત્ ઘટનિષ્ઠ સત્તાથી પટનિષ્ઠ સત્તા ભિન્ન, પનિષ્ઠ સત્તાથી . યાસર્જી મુ/ "યાત્ ગૃી.(માં.)/માવનિશ્ચયાસગૃહી મા./ ૨. મવગ્રળ રા./ રૂ. "માવપ્રસાદ સં.. – Page #366 -------------------------------------------------------------------------- ________________ • व्यवहारनयाशयोद्घाटनम् एव, अविशेषत्वाभेदत्वानिरूप्यत्वादितश्च नैवासौ भावः खरविषाणादिवत् तस्माद् व्यवहारोपनिपतितसामान्योपनिबन्धनं तु यदेवं यदा द्रव्यं पृथिवी-घटादि व्यपदिश्यते तदेव तत् तदा त्रैलोक्याविभिन्नरूपं सततैसमवस्थितापरित्यक्तात्मसामान्यं महासामान्यप्रतिक्षेपेण संव्यवहारमार्गमास्कन्दतीति । एवंविधवस्तूपनिबन्धनैव च वर्णाश्रमप्रतिनियतरूपा यम-नियम-गम्यागम्य-भक्ष्याभक्ष्यादिव्यवस्था, कुम्भकारादेश्च मृदानयनावमर्दन-शिवक-स्थासकादिकरणप्रवृत्तौ वेतनकादिदानस्य साफल्यम्, अव्यवहार्यत्वाच्च शेषव्योमेन्दीवरादिवदिति । स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् २८१ મવસ્તુ, → હેમગિરા કટનિષ્ઠ સત્તા ભિન્ન એમ નિખિલ પદાર્થનિષ્ઠ સત્તાઓને પરસ્પર ભિન્ન ભિન્ન માનશો તો, સત્તામાં સામાન્ય(સત્તાત્વ)નો અભાવ થઈ જવાથી, સત્તા પોતે અભાવ રુપ બની જશે. કારણ કે તમારા સંગ્રહનયના મતે સામાન્ય રહિત વસ્તુ છે જ નહીં. તેથી સત્તાને પણ સામાન્ય રહિત (માત્ર વિશેષરૂપે) સ્વીકારતાં સત્તા એ અવસ્તુ=અભાવરૂપ બની જશે. અને તેથી આ આભાવ રુપ સત્તા અવિશેષત્વ, અભેદત્વ, અનિરૂપ્યત્વ આદિ રૂપ બની જશે. તેના લીધે ગધેસીંગની જેમ અસરૂપ જ માનવી પડશે. = અવિશેષત્વ=જેમાં કોઈ વિશેષ ઘટ-પટ વ્યક્તિનું વિધાન નથી. અભેદત્વ જેમાં કોઈ પર્યાયાત્મક ભેદ (ઘટ-પટાદિ)નું વિધાન નથી. અનિરૂપ્યત્વ=જે માત્ર સામાન્ય રુપ છે તેથી તેનું ઉચ્ચારણ (વિશેષરુપે નિરૂપણ) ન કરી શકાય. આ પ્રમાણે વસ્તુને માત્ર સામાન્ય રૂપ માનવાથી ઉપરોક્ત વ્યવહાર ઘટતો નથી. તેથી ઘટપટ આદિ (સ્વસત્તાયુક્ત) વિશેષ પદાર્થનો વ્યપદેશ જરૂરી છે, તો જ વ્યવહાર ઉપપન્ન થશે. ...તો વ્યવહાર સાર્થક સિદ્ધ થાય વ્યવહારમાં ઉપયોગી, તથા સામાન્ય સત્તા રુપ કારણની અપેક્ષાવાળું (સંગ્રહ નય વડે સંગૃહીત સામાન્યનું જ વિશેષ તરીકે વ્યવહાર નય વિભાગીકરણ કરે છે) એવું જે કોઈ દ્રવ્ય જ્યારે પૃથ્વી, ઘટ આદિ વિશેષ સ્વરૂપે વ્યપદેશને પામે ત્યારે તેનું તે જ દ્રવ્ય ત્રૈલોક્યથી અભિન્ન સ્વરૂપવાળું (ત્રણ ભુવનના વસ્તુ સમુદાયની અંતર્ગત રહેનારું) સ્વ(ઘટત્વાદિ)-સામાન્યનો પરિત્યાગ કર્યા વગર સતત અવસ્થિત રહેનારું (આ વિશેષ દ્રવ્ય) મહાસામાન્ય (સત્ત્વ-પદાર્થત્વાદિ)નો પરિહાર કરવા વડે વ્યવહા૨ માર્ગને પામે છે. આશય એ છે કે વિશેષથી વ્યવહારની સિદ્ધિ થાય છે. આવા વ્યવહાર માર્ગમાં રહેલી વિશેષ વસ્તુઓને આધીન જ ક્ષત્રિયાદિ વર્ણ, ગૃહસ્થાદિ આશ્રમ, યમ, નિયમાદિ તેમજ ગમ્ય શું ?, અગમ્ય શું ?, ભક્ષ્ય શું ?, અભક્ષ્ય શું ? વગેરે વ્યવસ્થા રહેલી છે. અને આમ વિશેષોને માનવાથી જ કુંભકારાદિ વડે માટીનું લાવવું, ચકરડા પર ચઢાવી લેપવું, શિવક, સ્થાસક આદિ કરવામાં પ્રવર્તવું, તથા વફાદાર ચાકરને વેતન આપવું, સજ્જનને ન્યાય, દુર્જનને દંડ ઈત્યાદિ વ્યવહારની સાર્થકતા સિદ્ધ થાય. અન્યથા (વ્યવહારને ઉલ્લંઘન કરતાં) વસ્તુમાત્ર વ્યવહા૨ને અયોગ્ય થવાથી આકાશપુષ્પની જેમ અવસ્તુ રુપ લેખાય. ૨. હ્રાવિતમશ્વ મુ.(માં.વં.)| ગ્. થયેવ યવ્ યા મુ.(માં.લ.)| રૂ. "તમવ" મુ.(માં.વં.) Page #367 -------------------------------------------------------------------------- ________________ • નુસૂત્રસ્યવિચાર: ૦ तत्त्वार्थाधिगमसूत्रम् १/३४ ऋजु=सममकुटिलं सूत्रयतीति ऋजुसूत्रः ऋजु वा श्रुतम् आगमोऽस्येति सूत्रपातनवद् वा ऋजुसूत्रः यस्मादतीतानागतवक्रपरित्यागेन वर्तमानपदवीमनुधावति, अतः साम्प्रतकालावरूद्धपदार्थत्वात् ऋजुसूत्रः, एष च भावविषयप्रकारातीतानागतविषयवचनपरिच्छेदे प्रवृत्तः सर्वविकल्पातीतातिसंम्प्रमुग्धसङ्ग्रह विशिष्टत्वाद् व्यवहारस्यायथार्थतां मन्यमानः अचरणपुरूषगरूडवेगव्यपदेशवद् वर्त्तमानक्षणसमवस्थितिपरमार्थवस्तु व्यवस्थापयति, अतीतानागताभ्युपगमस्तु खरविषाणास्तित्वाभ्युपगमान्न भिद्यते, दग्धमृतापध्वस्तविषयश्चानाश्चासो न कस्यचिदपि स्यात् ? (स्यादेवेत्यर्थः) अघटादिलक्षणमृदाद्यनर्थान्तरत्वाच्च → હેમગિરા ઋજુસૂત્ર :- જે વસ્તુને ઋજુ સમ = અકુટિલ અવક્રપણે સ્થાપે = સૂત્રિત કરે તે ઋજુસૂત્ર અથવા ઋજુ એવું શ્રુત=આગમ છે જેનું તે ઋજુશ્રુત. કારણ કે આ નય અતીત કે અનાગત રુપ વક્રતાનો પરિત્યાગ કરી વર્તમાન પરિસ્થિતિને અનુસરનારો છે. એથી વર્તમાનકાળ માત્રથી યુક્ત અર્થને જ સ્વીકારતો હોવાથી ઋજુસૂત્ર કહેવાય છે. २८२ * ઋજુસૂત્ર નય દ્વારા વ્યવહારનયની સમીક્ષા = આ ઋજુસૂત્રનય જ્યારે (વ્યવહારનય અંગે) ભાવ = ભાવનિક્ષેપને આશ્રયિ, વિષય લૌકિક સમ, ઉપચારબહુલ આદિ (પા.નં.૨૬૮માં નિર્દિષ્ટ)વ્યવહારના સિદ્ધાંતોને આશ્રયિ અને પ્રકાર = શુદ્ધ વ્યવહાર, અશુદ્ધ વ્યવહાર ઈત્યાદિ પેટાભેદને આશ્રયિ પરિક્ષા કરવા પ્રવૃત્ત થાય ત્યારે આ વ્યવહારની અપરમાર્થતા દર્શાવતા કહે છે કે આ વ્યવહારનયમાં ભાવનિક્ષેપાદિ સર્વ વિકલ્પો નથી ઘટતા તેથી આ નય અત્યંત મૂઢ (સ્થૂલ) એવા સંગ્રહનય જેવો જ જણાય છે. અર્થાત્ વ્યવહા૨ નય જેમ સંગ્રહનયને અયુક્ત માને છે તેમ ખુદ વણ અયુક્ત છે. દા.ત. સંગ્રહ નય જેમ સર્વવસ્તુને સામાન્ય રુપ માની, ‘સત્તા' ધર્મનો સ્વીકાર કરે છે અને તેથી વિશેષ વાદિ એવો વ્યવહારનય (સામાન્ય એ વ્યવહારમાં અનુપયોગી હોવાથી આકાશ પુષ્પની જેમ અસત્ છે. તેથી સામાન્યને માનનાર) આ સંગ્રહને અમાન્ય કરે છે તેમ આ વ્યવહારનય વિનષ્ટ અને અનુત્પન્ન એવા (વર્તમાનમાં અનુપયોગી હોવાથી આકાશ પુષ્પની જેવા) અતીત અને અનાગત પદાર્થને માની સ્વયં પણ અયથાર્થ ઠરે છે. (જેમ વ્યવહારમાં અનુપયોગી એવું સામાન્ય અસત્ છે તેમ અતીત અનાગત વસ્તુ પણ વ્યવહારમાં અનુપયોગી હોવાથી અસત્ છે, અસત્ ધર્મ બંન્નેમાં સરખુ હોવાથી બેઓમાં કોઈ ભેદ નથી. તેથી આ નય સંગ્રહવત્ અયુક્તસિદ્ધ થાય છે. આ વિષયમાં દૃષ્ટાંતના માધ્યમે વ્યવહારનયની અયથાર્થના દર્શાવતાં ઋજુસૂત્ર નય કહે છે કે જેમ ‘પગ વિનાનો પુરુષ ગરુડ વેગે ચાલે છે' એ વાક્ય પરસ્પર વિરોધી છે. તેમ અતીત વસ્તુ એ સરૂપ છે તેમ કહેવું અત્યંત વિરુદ્ધ છે. આથી આ ઋજુસૂત્ર નય વર્તમાન ક્ષણવાળી વસ્તુને જ વાસ્તવિક માને છે. તે સિવાયનું બધુ અપરમાર્થ માને છે. બળી ગયેલ, મરી ગયેલ તાવિહ્નિત પાટો મુ.વ્રતો ન કૃષ્ણ(મા.સં.) ૨. સસ્ત્રવિમુ° સં./ રૂ. પ્રગ્રહા હું,સં,TA ▸ Page #368 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ऋजुसूत्राभिप्रायविद्योतनम् । २८३ घटादिकालेऽग्नि- घटादिर्नैव स्यात्, न च तदेव तदेकं मृद् द्रव्यमन्यथा वर्तते, किं तर्हि ? अन्यदेव, अन्यप्रत्ययवशाद् वाऽन्यथोत्पद्यत इति च न पिण्डादिक्रियाकाले कुम्भकारव्यपदेशः, यदि चान्यदपि कुर्वन्नन्यस्य कर्तेत्युच्यते पटादिकरणप्रवृत्तोऽपि प्रत्याख्यातविज्ञानान्तरसम्बन्धः स्यादेव कुम्भकारः, ततश्चाशेषलोकव्यवहारोपरोध इत्यतः पूर्वापरभागवियुतः सर्ववस्तुगतो वर्तमानक्षण एव सत्यः, - હેમગિરા કે ધ્વસ્ત થઈ ગયેલ પદાર્થોમાં શું કોઈને અવિશ્વાસ નથી થતો ? અર્થાત્ થાય જ છે. આશય એ છે કે આવા પદાર્થોમાં જેમ કોઈ વિશ્વાસ કરતું નથી, પણ ત્યાજય માને છે. તેમ અતીતઅનાગત વસ્તુ એ અવસ્તુ હોવાથી ત્યાજ્ય છે જો વર્તમાન કાલિન ગૃતિકા જે અઘરૂપ છે તેમાં અનાગત એવા ઘટનું (અભેદ) આરોપણ કરીને તે માટી (અઘટ) આદિને ઘટ આદિનું અનર્થાન્તર (પર્યાય) કહેવામાં આવે તો પછી વાસ્તવિક ઘટ આદિના કાળમાં પણ ઘટ આદિ તરીકેનો વ્યવહાર નહીં થવો જોઈએ. કારણ કે પૂર્વનું જે કૃતિકા દ્રવ્ય હતું કે જેમાં ઘટનું આરોપણ કરતા હતાં તે તો અત્યંત નાશ પામેલ છે. હવે તો ઘટ સ્વરૂપ બીજું જ દ્રવ્ય છે. તેથી વ્યવહારનય માટીમાં જે ઘટારોપણ કરે છે તે અયુક્ત છે. . • & પ્રત્યાખ્યાતવિજ્ઞાનાંતર સંબંધની વ્યાખ્યા જ ઘટ નિર્માણ કરવાને અભિમુખ કૃતિકા દ્રવ્ય એક જ નથી હોતું પણ ક્ષણે ક્ષણે માટી દ્રવ્ય બદલાયા કરે છે. કારણ કે જેમ જેમ માટી દ્રવ્ય ઘટ કાર્યને અભિમુખ થાય છે તેમ તેમ માટી દ્રવ્યની પ્રતીતિ બદલાય છે. પિણ્ડ, સ્થાસક, કોશ, કુશુલ આદિ રૂપે પ્રતીતિઓ ફરતી હોવાથી માટી દ્રવ્ય પણ નવું નવું ઉત્પન્ન થાય છે તે સ્પષ્ટ જ છે. અને તેથી જ ઘટ માટે મૃદ્ધવ્યના પિંડ, સ્થાસકાદિ ક્રિયાકાળમાં પ્રવર્તનાર વ્યક્તિને કુંભકાર ન કહેવાય. જો અન્ય (પિંડાદિ) ક્રિયા કરનારમાં અન્ય (વટાદિ)ના કર્તા (કુંભકાર)નો વ્યપદેશ થઈ શકતો હોય તો પટકાર્યમાં પ્રવૃત્ત વ્યક્તિને પણ પ્રત્યાખ્યાતવિજ્ઞાનાંતર સંબંધથી કુંભકાર કહી શકાશે. વર્તમાન પટ કાર્યમાં પ્રવૃત્ત કર્તાને અન્ય દેશ અને અન્યકાળમાં રહેલ ઘટનો “હું કર્તા હતો અથવા કર્તા થઈશ” એવું જે જ્ઞાન થાય તે વૈજ્ઞાનિક સંબંધ કહેવાય. આ “વૈજ્ઞાનિક સંબંધથી તે અન્ય દેશી અને અન્યકાળસ્થ (ઘટ) વસ્તુનો કર્તા પણ થઈ જશે. આજ રીતે જો અનાગત કાળમાં બનનાર ઘટના કર્તા (કુંભકાર)નો વ્યપદેશ વર્તમાનમાં - ઘટ અનુરૂપ પિંડને બનાવનારમાં જો થઈ શકતો હોય તો ઉપરોક્ત હમણાં કહેલા વૈજ્ઞાનિક સંબંધથી આ ઘટ (મૃતિકા પિંડ) કર્તાને પટ કર્તા તરીકે પણ કહેવામાં કોઈ બાધ નહીં આવે. તે આ પ્રમાણે :- ઘટ બનાવતા વ્યક્તિને હું પૂર્વે વણકર હતો અથવા હું પટ બનાવીશ. એવું જ્ઞાન સ્લરે તો અતીત-અનાગતના વૈજ્ઞાનિક સંબંધથી તે પટ કર્તા પણ થયો અને આવો વ્યપદેશ કરીએ તો એક જ વ્યક્તિ સર્વ વસ્તુનો કર્તા થઈ જતાં લોક વ્યવહાર અટકી પડે. તેથી પૂર્વાપરના વિભાગથી રહિત તથા સર્વ વસ્તુગત જે વર્તમાન ક્ષણ છે તે જ સત્ય છે. અતીત-અનાગત અસતુ ૨. ચત્ પ્રત્ય" #.STAT ૨. તિ ન મુ(મ.) I રૂ. “તો માં.. Page #369 -------------------------------------------------------------------------- ________________ • શન્દ્રનયપ્રવર્ણનમ્ - तत्त्वार्थाधिगमसूत्रम् १/३४ नातीतमनागतं वास्तीति, एतद्दर्शननिबन्धनं चैतदुपदिश्यते, " पिब च खाद च" इत्यादि “ एतावानेव પુરુષઃ” ત્યાદ્રિ વૃતિ । Tशब्दनयः– शब्द एव, सोऽर्थकृतवस्तुविशेषप्रत्याख्यानेन शब्दकृतमेवार्थविशेषं मन्यते, यद्यर्थाधीनो विशेषः स्यात् न शब्दकृतः, तेन घटवर्तमानकाले घट एव निर्विशेषः स्यात् कर्म-करण-सम्प्रदानापादान-स्वाम्यादिविशेषान् नाप्नुयात्, ततश्च घटं पश्यत्येवमादिकारककृतो व्यवहारः विच्छिद्येत, समानलिङ्गादिशब्दसमुद्भावितमेव वस्त्वभ्युपैति नेतरत्, नहि पुरुषः स्त्री, यदीष्येत वचनार्थहानिः स्यात्, भेदार्थ हि वचनम्, अतः स्वातिः तारा नक्षत्रमिति लिङ्गतः, निम्बाम्रकदम्बा वनमिति → હેમગિરા છે. આ જ સિદ્ધાંતને આશ્રયી વર્તમાન કાળને અનુલક્ષીને (આ ભવ મીઠાં પરભવ કોણે દીઠાં) ‘‘વર્તમાનમાં જે મળ્યું છે તેમાં જ જીવો ! ખાઓ ! પીઓ !” એવો ઉપદેશ નાસ્તિકાદિ ગ્રંથોમાં અપાયો છે. અથવા તો “આ પંચભૂતમય જ પુરુષ (આત્મા) છે. ઈત્યાદિ માન્યતા પણ ઋજુસૂત્રંનય આશ્રિત જાણવી. २८४ શબ્દ નય :- આ નય શબ્દનીજ પ્રધાનતા રાખે છે. આ નય ઘટાદિ અર્થથી જણાતી વસ્તુ વિશેષનો સ્વીકાર નથી કરતો પણ માત્ર શબ્દથી જ કરાયેલ અર્થ વિશેષને સ્વીકારે છે. પોતાના સિદ્ધાંતને સ્પષ્ટ કરતા આ નય કહે છે કે જો ઘટાદિ વિશેષ એ (ઘટાદિ) અર્થને જ આધીન છે. પણ શબ્દ કૃત (શબ્દને આધીન) નથી એવું માનવામાં આવે તો જે,કાળમાં ઘટ વિદ્યમાન છે, તે કાળમાં ઘટને વિશે ‘ઘટ’ એવું સામાન્ય જ્ઞાન જ થઈ શકશે. પણ કર્મ, કારણ, સંપ્રદાન, અપાદાન કે સ્વામિત્વ આદિ કારક વિભક્તિઓનું વિશેષજ્ઞાન નહીં થઈ શકે અર્થાત્ ઘટમ્ (કર્મ) થટેન (કરણ) ઘટાય (સંપ્રદાન) ઘટાત્ (અપાદાન) ઘટસ્થ (સ્વામીત્વ) ઈત્યાદિ વિભક્તિ પ્રયોગો ન થઈ શકે કારણ કે એ પ્રયોગો (વિશેષો) શબ્દને આધીન છે અને જો આ પ્રયોગો ન થાય તો તે ઘટને જુએ છે, ઘટને લઈ આવ, ઘટ વડે પાણી લાવો. ઈત્યાદિ વ્યવહારનો વિચ્છેદ થઈ જશે. આ નય સમાન લિંગાદિવાળા શબ્દથી જ ઉદ્ભવતા અર્થને વસ્તુ રૂપે સ્વીકારે છે. પણ બીજાને નહીં. અર્થાત્ આ નય લિંગાદિ ભેદવાળા એક જ અર્થવાળા પણ શબ્દને તદર્થ રૂપે ન માને પણ અત્યંત ભિન્ન માને છે. * લિંગાદિના ભેદે શબ્દભેદ = શબ્દનય આ નયની માન્યતા મુજબ જો પુંલિંગ પદાર્થ અને સ્ત્રીલિંગ પદાર્થ એક હોય તો વચન (શબ્દ)ના અર્થની હાનિ થાય. કારણ કે વચન માત્ર ભિન્ન અર્થવાળું હોય છે. (પછી એ એકવચન, દ્વિવચન, બહુવચન હોય કે સ્ત્રીલિંગ, પુલિંગ, નપુંસક લિંગ હોય) તેથી સ્વાતિ, તારા, નક્ષત્રમ્ આ ત્રણે વચન ભિન્ન અર્થક છે. કારણ કે આ બધા ભિન્ન લિંગવાળા છે. તેમજ ભિન્ન વિભક્તિવચનવાળા શબ્દો પણ ભિન્નાર્થક છે તે આ મુજબ → સ પતિ, ત્યં પર્વાસ, ગદું પામિ, વાવ १. पिब खाद च चारुलोचने !, यदतीतं वरगात्रि ! तन्न ते न हि ते भीरु ! गतं निवर्त्तते समुदयमात्रमिदं कलेवरम् । (ર્શનસમુય-૫.૮૨) “ચર = લાવ ચ” રા.માં./ ૨. °ધ્યાતેન રાA.I રૂ. છિદ્યુત મુ. (લ.માં)) ૪. પરણ્ ટિ.રૂ૩,૩૪। Page #370 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •शब्दनयमतविमर्शः. २८५ वचनतः, “स पचति त्वं पचसि अहं पचामि पचावः पचामः इति पुरूषतः, एवमादि सर्वपरस्परविशेषव्याघातादवस्तु, परस्परव्याघाताच्चैवमाद्यवस्तु, प्रतिपत्तव्यम्, यथा शिशिरो ज्वलनः, तथा विरूद्ध विशेषत्वात् तटस्तटी तटमित्यवस्तु, रक्तं नीलमिति यथा, यद् वस्तु तदविरूद्धविशेषमभ्युपयन्ति सन्तः यथा घटः कुटः कुम्भ इति । तथा चोच्यते- यत्र ह्यर्थो वाचं न व्यभिचरत्यभिधानं तत्, एवमयं समानलिङ्ग-सङ्ख्या-पुरूष-वचनः शब्दः, एतद्दर्शनानुगृहीतं चोच्यते- “अर्थ-प्रवृत्तितत्त्वानां शब्द एव निबन्धनम्" इति, एवमेते मूलनयाः पञ्च नैगमादयः। अत्र चाद्याश्चत्वारोऽर्थनया' अर्थप्रधानत्वादर्थतन्त्रत्वात्, शब्दनयः पुनरर्थोपसर्जनः शब्दप्रधानः शब्दतन्त्र इति ।।३४ ।। – હેમગિરા પ્રયામ: આ બધામાં પુરુષ (પ્રથમ, દ્વિતીય, તૃતીય) ભેદ હોવાથી એકબીજાથી ભિન્ન છે. 1 તિમાં થતી પકાવવાની પ્રક્રિયા ત્યાં પણ માં થતી પકાવવાની ક્રિયાથી અત્યંત ભિન્ન છે. “નિસ્વીઝવવા વનમ' આ વાક્યમાં આમ તો નીમ, આમ્ર આદિ(વિશેષણ)ના સમૂહ રુપ જ આ વન(વિશેષ્ય) છે. તેથી બન્નેમાં કોઈ ભેદ ન આંકી શકાય છતાં વચન ભેદ હોવાથી બન્નેને આ નય જુદા માને છે. | # શબ્દનયનું સ્પષ્ટીકરણ ૪ આ પ્રમાણે સર્વ લિંગ ભેદાદિ સ્વરૂપ વચનો પરસ્પર એક બીજાથી વ્યાઘાત (અન્ય અર્થવાળા) હોવાથી એકબીજાથી અત્યંત ભિન્ન અવસ્તુ=અન્ય વસ્તુ રુપ છે. અને ખરેખર પદ કે વાક્યોમાં એક બીજાના અર્થ સાથે વ્યાઘાત (અન્ય અર્થબોધ) થતો હોય તો અન્ય અર્થક=અવસ્તુ તરીકે માનવું જ રહ્યું. જેમ કે શીતલતા અને અગ્નિ અત્યંત વિરોધી હોવાથી ભિન્ન છે. તેમ ત૮:, તરી, તટસ્ આ ત્રણે એકબીજાથી વિરૂદ્ધ સ્વરૂપ હોવાથી અન્ય વસ્તુ સ્વરૂપ છે. જેમ લાલ વર્ણ એ લીલો વર્ણ છે તેમ કહેવું અવાસ્તવિક છે તેમ વચન કે લિંગ ભેદવાળા શબ્દોને એક અર્થવાળા : ‘કહેવા અવસ્તુ = અવાસ્તવિક (નિષિદ્ધ) છે. જેમાં એકબીજાથી અવિરોધ હોય તેવા જ વિશેષોને આ નય એક અર્થ રુપ માને - જેમ કે ધટી રૂટ: કુમ:' આ ત્રણેમાં એકાર્થક શબ્દોમાં શબ્દભેદ છે પણ લિંગ કે વચન ભેદ ન હોવાથી અર્થભેદ નથી અર્થાત્ એકબીજાના પર્યાયવાચી છે. અને તેમજ આ નયની દૃષ્ટિએ જ્યાં ઘટાદિ અર્થો વાચા (= સ્વદ્યોતક-શબ્દ)ની સાથે વ્યભિચાર નથી પામતા તે જ (ઘટાદિ શબ્દો) અભિધાન=નામ કહેવાય છે. આ પ્રમાણે આ શબ્દ નય સમાન લિંગ, સમાન સંખ્યા, સમાન પુરુષ અને સમાન વચન સ્વરૂપ છે. આ શબ્દ નયના આધારે જ એમ કહેવાય છે કે શું અર્થ = ઘટ વગેરે. પ્રવૃત્તિ = “ઘટ’ વગેરે શબ્દવ્યવહાર. અને તત્ત્વ = જલાહરણાદિ અર્થક્રિયા. આ અર્થાદિ ત્રણેમાં શબ્દ જ કારણ છે (વ્યપત્તિને ગૌણ કરી શેષ લિંગ આદિવાળા શબ્દોના જે અર્થ ભેદ થાય છે તે સર્વ શબ્દનયની શ્રેણીમાં આવે છે.) આ પ્રમાણે શબ્દનય વર્ણવ્યું. આ રીતે નૈગમાદિ પાંચ મૂળ નયોનું વિવરણ થયું. આ ૧. ની*િ મુ.(.વં.) ૨. “રુદ્ધ માં. રૂ. અચજોવો રિવરિયા(વાચપી) વાતે ગ્રંથો '... તાવિહ્નિતપ મુ.પુત નત્તિ(મ.) ૪. “ર્વનશદ્ર રBI 1. પરિક કિ.રૂ૭T Page #371 -------------------------------------------------------------------------- ________________ २८६ સાશનયમેલા છે तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ સૂત્ર તત્ર ગાંઘી સિમેવા-રૂ भाष्य- आद्य इति सूत्रकमप्रामाण्यान्नैगममाह। स द्विभेदो-देशपरिक्षेपी सर्वपरिक्षेपी चेति। शब्दस्त्रिभेद:- साम्प्रतः, समभिरूढः, एवम्भूत इति।। अधुनैषां यथासम्भवं भेदप्रतिपिपादयिषयाऽऽह- तत्र आद्यशब्दावित्यादि। तत्र नैगमादिषु पञ्चसु यौ आद्यशब्दौ तौ यथासङ्ख्यं द्वित्रिभेदौ भवतः, आद्यौ च तौ शब्दौ चेति समानाधिकरणसमासाशङ्कायामाह- आद्य इति सूत्रक्रमेत्यादि । आदौ भव आद्यः इत्यनेन सूत्रकारः कमाह ? | उच्यते- नैगम, कुत इति चेत् ? सूत्रक्रमप्रमाण्यात् अर्थसूचनात् सूत्रं नैगमादि क्रमः परिपाटी तस्य प्रामाण्यमेवमाश्रयणं तस्मान्नैगमनयं ब्रवीति, स आद्यो नैगमो द्विभेदो द्वौ भेदावस्येति द्विभेदः, तौ च भेदावाचप्टे- देशपरिक्षेपी सर्वपरिक्षेपी च। देशो विशेषः परमाण्वादिगतस्तं परिक्षेप्तुं. शीलमस्येति देशपरिक्षेपी, विशेषग्राहीत्यर्थः । सर्वपरिक्षेपी सर्व सामान्यम् एकं नित्यं निरवयवादिरूपं तत् परिक्षेप्तुं - હેમગિરા - સુત્રાર્થ - આદ્ય નૈગમ નય બે ભેદે છે અને શબ્દનય ત્રણ ભેદે છે. તે ૧-૩૫ / ભાષ્યાર્થ - સૂત્રમાં બતાવેલ ક્રમ જ પ્રમાણ ભૂત ગણાય તેથી રૂ૪માં સૂત્રમાં લખેલા ક્રમના અનુસારે ‘બાઘ'થી નૈગમનય લેવો. આ નૈગમનય બે ભેદે છે. દેશપરિક્ષેપી, અને સર્વપરિક્ષેપી. શબ્દનય ત્રણ ભેદે છે. સાંપ્રત, સમભિરૂઢ અને એવભૂત. • પાંચમાં પ્રથમના ચાર નો અર્થપ્રધાન હોવાથી અર્થ તન્ન (=અર્થને આધીન) નય કહેવાય છે. પણ પાંચમો શબ્દનય અર્થની ઉપેક્ષા (ગૌણ) કરનાર અને શબ્દને પ્રધાન રાખનારો હોવાથી શબ્દ તન્ન રુપ છે. ૩૪ હવે આ નયોમાં યથાસંભવ ભેદ પ્રતિપાદન કરતાં કહે છે. # નયોના ભેદોને પિછાણીએ . નૈગમાદિ પાંચમાં જે પ્રથમ નૈગમ અને પાંચમુ શબ્દનય છે તે યથાક્રમે બે અને ત્રણ ભેટવાળા છે. ‘બાઘરો' પદમાં લઈ ઘ તો શબ્દ ઘ આવા વિગ્રહ દ્વારા સમાનાધિકરણ (કર્મધારય) ૫ સમાસની આશંકા કોઈ ન કરે તેથી તા ૨ શદ્ધ વે એવા દ્વન્દ સમાસના વિગ્રહ મુજબ ભાષ્યકાર અર્થ જણાવે છે. આદિમાં થનાર તે આઘ. પ્રશ્ન :- આ આદ્ય પદથી સૂત્રકાર કોને કહે છે? જવાબ :- આદ્ય પદથી નૈગમ નય સમજવો. પ્રશ્ન :- આદ્યથી નૈગમ જ કેમ લઈ શકાય? જવાબ :- નૈગમાદિ અર્થના સૂચક એવા ૧/૩૪ સૂત્રમાં સૂચવેલા ક્રમને પ્રમાણ રાખીને તે ક્રમ મુજબ આઘથી નૈગમનયનું ગ્રહણ કર્યું છે. આ આદ્ય નૈગમનય બે પ્રકારે છે. ૧. દેશપરિક્ષેપી - દેશ એટલે પરમાણું આદિમાં રહેલ જે “વિશેષ' તે. આ ‘વિશેષને જાણવાનો સ્વભાવ છે જેનો તે નય દેશપરિક્ષેપી નૈગમ ના કહેવાય. આને “વિશેષગ્રાહી' પણ કહેવાય ૨. સર્વપરિપી :- સર્વ એટલે સામાન્ય; એક, નિત્ય, નિરવય વગેરે આને જાણવાનો સ્વભાવ '.. તંત્રિતો મુ. પુસ્તકે ન દૃષ્ટ, (મે.વોમ.) પર રીવારે ગૃહીત: ૨. વિમાદિ ? . - 2 1 1 Page #372 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • નૈમસ્ય દૈવિધ્યમ્ - शीलमस्य स सर्वपरिक्षेपी, सामान्यग्राहीतियावत् । सामान्यविशेषरूपस्तु नोक्तः, अनुवृत्तिलक्षणश्चेत् सामान्यं, व्यावृत्तिलक्षणश्चेत् विशेषः, ततोऽन्यस्याभावात् । अथवा आद्यन्तयोर्ग्रहणात् तन्मध्यगतस्यापि ग्रहणम् । शब्दस्त्रिभेद इति शब्दस्य त्रैविध्यम् शब्दनयस्त्रिभेदः त्र्यंश इति, तानाह - साम्प्रत इत्यादिना, साम्प्रतं=वर्तमानं भावाख्यमेव वस्त्वाश्रयति यतोऽतः साम्प्रतः सम्प्रतिकाले यद् वस्तु भवत् तत् साम्प्रतं तद्वस्त्वाश्रयन् साम्प्रतोऽभिधीयते । । નનુ ઘુ ‘વ્હાલાટ્યગ્’ (પા.૪/૩/૧૧) કૃતિ સાપ્રતિષ્ઠ કૃતિ ભવિતવ્યમ્, નૈષ ટોપ, વર્તમાન-. क्षणवर्तिवस्तुविषयोऽध्यवसायस्तद्भवः शब्दः साम्प्रतः, स्वार्थिको वा प्रज्ञादित्वात् । एष च मौलशब्दनयाभिप्रायाविशिष्ट इति न पृथगुदाहरणैर्विभावितः । यां यां संज्ञामभिधत्ते तां तां समभिरोहतीति समभिरूढः सोऽभिदधाति यदि लिङ्गमात्रभिन्नमवस्तु, विसंवादित्वात् रक्तनीलतादिवत्, → હેમગિરા છે જેનો તે સર્વપરિક્ષેપી નૈગમનય કહેવાય આને ‘સામાન્યગ્રાહી’ પણ કહેવાય. અહીં સામાન્ય અને વિશેષ એ બન્નેને પૃથક્ રીતે જ કહ્યાં છે, પણ સામાન્ય-વિશેષ ઉભયરૂપે અહીં નથી જણાવ્યાં. કારણ કે જેમાં અનુવૃત્તિ લક્ષણ જણાય તે સામાન્ય છે. અને જ્યાં વ્યાવૃત્તિ લક્ષણ જણાય તે વિશેષ છે. આ બે સિવાય અન્યનો અભાવ છે. અથવા તો આદ્ય અને અંતના ગ્રહણમાં મધ્યનું ગ્રહણ થઈ ગયું એ ન્યાયે સામાન્ય (આદ્ય) અને વિશેષ (અંત)ના ગ્રહણમાં, સામાન્ય-વિશેષ ઉભયરૂપતાનું ગ્રહણ થઈ જાય છે. તેથી ઉભયરૂપને અલગથી નથી કહેવામાં આવ્યું. " २८७ * શબ્દનયના ત્રણ પ્રકાર - (૧) સાંપ્રત ઃ- વર્તમાન (વિદ્યમાન) ભાવ રુપ જ વસ્તુનો આશ્રય કરે તે સાંપ્રત. વર્તમાનકાળે થતી જે વસ્તુ ‘સાંપ્રત' તેવી સાંપ્રત વસ્તુનો સ્વીકાર કરનાર આ નય સાંપ્રત કહેવાય છે. શંકા :- જાનાદેંગ્ (પા.૪/૩/૧૧) સૂત્રથી કાળવાચિ (સાંપ્રત આદિ) શબ્દોને ‘ગ્' પ્રત્યય લાગતા ‘સાંપ્રતિક’ પ્રયોગ થવો જોઈએ ને ? જવાબ :- આ દોષને અવસર નથી કારણ કે અહીં આ સાંપ્રતને અધ્યવસાય તરીકે કહ્યો છે. વર્તમાન ક્ષણવર્તિ જે વિષય તે અંગેનો જે અધ્યવસાય એ અધ્યવસાયમાં થનાર ‘શબ્દ’ તે ‘સાંપ્રત' છે. અથવા તો સ્વાર્થમાં આ ‘સાંપ્રત’ પ્રયોગ જાણવો. કારણ કે સ્વાર્થિક પ્રત્યયો માટે વ્યાકરણમાં આવતાં ‘પ્રજ્ઞાદિ’ ગણ પાઠમાં આ ‘સાંપ્રત’ શબ્દ-પ્રયોગ પણ છે. આ સાંપ્રતનય મૂલ શબ્દનયનો જ એક ભેદ છે. પૂર્વે જણાવેલ શબ્દનયના અભિપ્રાયને જ જણાવતો આ નય છે. તેથી આ સાંપ્રતનયના જુદા ઉદાહરણો અહીં નથી દર્શાવ્યાં. ૨. સમભિરૂઢ :- જે જે સંજ્ઞા (શબ્દો)નો ઉચ્ચાર કરાય તે તે સંજ્ઞા તરફ આ નય આરોહણ કરે અર્થાત્ આ નય દરેક સંજ્ઞાના ભિન્ન અર્થો માને છે. યદિ જો લિંગ માત્રના ભેદવાળી Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શદ્વચવિષ્ય तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ एवं सति मूलत एव भिन्नशब्दं कथं वस्तु स्यात् ? शब्देन ह्या निरूक्तीक्रियते एतस्मान्निरूक्तादेष इति, यत्र त दस्तद्भिन्नमेव, यथा तु पूर्वनयेनैकं कृत्वोच्यते इन्द्र-शक्रादि तथा तदवस्तु, घट-ज्वलनादिवद् भिन्ननिमित्तत्वात्, अनयोरेकत्वेनावस्तुता । एवं घट-कुटयोरपि चेष्टा-कौटिल्यनिमित्तभेदात् पृथक्ता, तथा प्रकृतिप्रत्ययोपात्तनिमित्तभेदाद् भिन्नो शक्रेन्द्रशब्दावेकार्थो न भवतः, विविक्तनिमित्तावबद्धत्वात् गवाश्वशब्दवत् । ____ अथापि प्रतीतत्वादसंप्रमोहाल्लोके चैवं निरूढत्वात् इन्द्रशब्दस्य पुरन्दरादयः पर्यायाः इत्येतदनुपपन्नम्, एवं हि सामान्य-विशेषयोरपि पर्यायशब्दत्वं स्यादेव, यतः प्लक्ष इत्युक्ते द्राक् वृक्षेऽस्ति सम्प्रत्ययः, अस्तित्वेऽसम्प्रमोहे च संज्ञान्तरकल्पनायामिहापि तर्युक्तादनुक्तप्रतिपत्तौ सत्यां पर्यायत्व – હેમગિરા – તટ, તરી, ત૮ આદિ વસ્તુ ભિન્ન વસ્તુ રુપ છે એવું શબ્દનય માને તો જ્યાં મૂળ શબ્દથી જે ભેદ છે તેવા પર્યાયવાચી શબ્દો એક વસ્તુ રુપ કેમ હોય અર્થાત્ અર્થભેદ કેમ ન થાય ? જેમ પુલ્લિગ શબ્દ અને સ્ત્રીલિંગ શબ્દ રકત અને નીલ શબ્દની જેમ વિસંવાદિ (ભિન્ન અર્થક) છે. તેમ મૂળથી જ ભિન્ન એવા જે ઘટ, કુંભાદિ શબ્દો છે તે તો સૂતરાં વિસંવાદિ (અર્થભેદવાળા) બને. કારણ કે તે તે શબ્દથી થતી નિરુક્તિ (વ્યુત્પત્તિ) વડે જ અર્થની અભિવ્યક્તિ થાય છે. અર્થાત્ શબ્દની વ્યુત્પત્તિને આધીન જ શબ્દનો અર્થ હોય છે. એ નિયમના કારણે વ્યુત્પત્તિના ભેદે અર્થમાં ભેદ થાય છે અને તેથી જ શબ્દના ભેદમાં અર્થભેદ હોય છે. & પર્યાયવાચીનામો ભિન્નાર્થક છે. સમભિરૂટ 8 - ' પૂર્વે શબ્દનય વડે જે રીતે ઈન્દ્ર, શક્ર આદિ પર્યાયવાચી શબ્દોને એક અર્થવાળા સ્વીકાર્યા તે રીતે જો માનવામાં આવે તો તે અવસ્તુ = નિષિદ્ધ = અવાસ્તવિક છે જેમ ઘટ અને જવલન (અગ્નિ)માં શબ્દભેદ હોવાથી અર્થભેદ છે જ કારણ કે બન્ને ભિન્ન નિમિત્તક છે. જેમ કે ઘટ એ જલને વહન કરવામાં નિમિત્ત છે. અગ્નિ એ પકાવવું, દાહ આદિમાં નિમિત્ત છે. જો ઘટ અને અગ્નિ ભિન્ન નિમિત્તક હોવા છતાં એક માનવામાં આવે તો અવસ્તુ રુપ છે. તે જ રીતે ઘટ ચેષ્ટા અર્થમાં હોવાથી તથા “કુટ’ કૌટિલ્ય અર્થમાં હોવાથી બન્ને ભિન્ન નિમિત્તક-ભિન્નાર્થક છે. તથા ઈન્દ્ર, શક્રની પ્રકૃતિ (= ધાતુ) અને નામ ભિન્ન પ્રત્યય (= ભિન્ન પ્રતીતિવાળા) હોવાથી ભિન્ન નિમિત્તક છે. અને આ ભિન્ન નિમિત્તકતાને લીધે બન્ને શબ્દોના અર્થ પણે ભિન્ન હોય, એકાર્થક ન હોય. જેમ ગાય અને ઘોડો ભિન્ન નિમિત્તક હોવાથી ભિન્ન અર્થક કહેવાય. તેમ દરેક પર્યાયવાચી નામો પણ ભિન્ન નિમિત્તક હોવાથી ભિન્નાર્થક જ હોય. # પર્યાયવાચી = સમભિરૂટને એકાઈક રવીકારતાં વ્યવહાર ઉચ્છેદ ૪ શબ્દનય :- ઈન્દ્ર' શબ્દના પુરંદર આદિ પર્યાયો (એકાWકો) વ્યવહારમાં પ્રતીત જ છે. અને અમુગ્ધપણે સ્પષ્ટ રીતે) લોકમાં રૂઢ છે તેથી વાસ્તવિક જ છે. છતાં પર્યાયવાચી શબ્દોને ૧. ય મુ.(.માં) ૨. “શટું રB. રૂ. અસ્તિત્વાસ મુ (TA). ૪. “સમો TB.. Page #374 -------------------------------------------------------------------------- ________________ स्वोपजभाष्य-टीकालङ्कृतम् पर्यायशब्दानामप्यर्थभेदः . २८९ प्रसङ्गः प्रविश पिण्डी, भक्षयेत्यस्य 'गमात्, तथाऽस्तिर्भवन्तीपरः प्रथमपुरूपेऽप्रयुज्यमानोऽप्यस्तीति गम्यते, वृक्षः प्लक्षोऽस्तीति गम्यते, न्यायादस्तिपर्यायः प्राप्तः, तस्माद् भेदः साधीयान् दन्ति-हस्तिनोश्चैकत्वाद् दन्त-हस्तैकत्वप्रसङ्ग इति । एवं संज्ञान्तरोक्तेः संज्ञान्तराभिधानमवस्तित्वति प्रतिपादिते एवम्भूतनय आह- 'निमितं क्रियां कृत्वा शब्दाः प्रवर्तन्ते, नहि यदृच्छाशब्दोऽस्ति, अतो घटमान एव घटः, कुटंश्च कुटो भवति, पूरणप्रवृत्त एव पुरन्दरः, यथा दण्डसम्बन्धानुभवनप्रवृत्तदासस्यैव - હેમગિરા - ભિન્ન અર્થક કઈ રીતે કહો છો ? સમભિરૂઢ - તમે કહ્યું એ યુક્તિયુક્ત નથી. જો આ રીતે દરેક પર્યાયવાચી શબ્દો એકાર્થક હોય તો સામાન્ય પણ વિશેષનું અને વિશેષ પણ સામાન્યનું પર્યાયવાચી નામ બની જશે. કારણ કે “પ્લક્ષ (વિશેષ)નો પ્રયોગ કરતા જલ્દીથી તેના વૃક્ષ સામાન્યની પણ પ્રતીતિ થાય છે. અન્ય સંજ્ઞાવાળા એવા પ્લેક્ષ, વૃક્ષ પદાર્થોમાં અસ્તિત્વ (સત્તાધર્મ)ના એકત્વથી અર્થાત્ પ્લેક્ષ શબ્દથી અસ્તિત્વમાં અસ...મોહ (બોધ) થઈ જતો હોવાથી જો પ્લેક્ષને વૃક્ષના સંજ્ઞાન્તર = પર્યાયવાચી તરીકે કહો છો, તો પછી ઘણી વખત ‘ઉક્ત ( કહેવાયેલ)થી અનુક્ત (=નહીં કહેવાયેલ)ની અસંમોહં પ્રતીતિ થતા અનુક્તને ઉક્તનો પર્યાયવાચી બનવાની આપત્તિ આવશે. તે આ રીતે – પ્રવિણ =પ્રવેશ % ! આટલું માત્ર બોલતા અનુક્ત એવા “ઘર, મકાન આદિના અસ્તિત્વનો પણ અસમ્મોહ બોધ થઈ જતા. (‘પ્રવેશ કર’ આ ક્રિયાપદનું કોઈ કર્મ હોવું જોઈએ એમ અધ્યાહારથી જણાય છે તેથી) તે (ઘર આદિ) કર્મવાચી શબ્દને પણ વિશનો પર્યાયવાચી કહેવો પડેશે. (કારણ કે અસ્તિત્વ = સત્તાધર્મ તો સામાન્ય, વિશેષ ઉભયમાં છે.) એવી જ રીતે પિન્ક ( પેંડાને) એમ કહેતાં “ભક્ષણ કર” અથવા “લઈ આવ' એ અધ્યાહાર (બોધ). થાય છે તેથી પિડીનું પર્યાયવાચી “ભક્ષણ' કહેવાશે. તથા કેવદ્રત્ત: એમ પ્રથમ પુરુષનો પ્રયોગ થતા અપ્રયુક્ત એવો સ્તિ ક્રિયાપદ પણ અધ્યાહારથી જણાતો હોવાથી એ તિ' પદને દેવદત્તનું પર્યાયવાચી માનવું પડશે. તેમજ આ વૃક્ષ” એમ કહેતા તેનું ફળ વિશેષ (પ્લેક્ષ) પણ જણાતું હોવાથી તે પ્લેક્ષ વૃક્ષનું પર્યાયવાચી બનશે. આ બધી આપત્તિઓ ન આવે માટે શબ્દભેદે અર્થભેદ માનવો વધુ ઉચિત છે. જો ન માનો તો દન્તિ (હાથી) અને હસ્તિ (હાથી) આ બે શબ્દો એકાર્થિક હોવાથી દત્ત (દાંત) અને હસ્ત (હાથ)ને પણ પર્યાયવાચી માનવા પડશે. આ પ્રમાણે સંજ્ઞાન્તર = પર્યાયવાચી શબ્દ (ઘટ) વડે સંજ્ઞાન્તર = પર્યાયવાચી શબ્દ (કુંભ)નું અભિયાન કરવું એ અવસ્તુ = મિથ્યા રુપ છે. એવી સમભિરૂઢનયની વાત સાંભળી એવભૂતનય કહે છે. * અર્થક્રિયામાં અપ્રવૃત્ત વસ્તુ તે અવસ્તુ = એવભૂતનય * એવંભૂત :- માત્ર શબ્દભેદે અર્થભેદ માનવો પર્યાપ્ત નથી પરંતુ વ્યુત્પત્તિ નિમિત્ત મુજબની જે ક્રિયા છે તેના ભેદથી પણ શબ્દભેદ માનવો જોઈએ કારણ કે તે ક્રિયાને આશ્રયીને જ ઘટ, કુંભાદિ ૨. “ચમત્ . ૨. સ્તિઃ પ મુ(મ.) 1 રૂ. ક્રિયા નિમિત્ત " પB. ૪. વૃત્તયે પAI Page #375 -------------------------------------------------------------------------- ________________ २९० • नैगमलक्षणम् तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- अत्राह- किमेषां लक्षणमिति ?। अत्रोच्यते- निगमेषु येऽभिहिताः शब्दास्तेषामर्थः शब्दार्थपरिज्ञानं च देश-समग्रगाही नैगमः ।। दण्डित्वम्, अन्यथा व्यवहारलोपप्रसङ्गः । न चासौ तदर्थः, अनिमित्तत्वाद् यथा बहुत्वैकवचनम्, इति समुच्चये परिसमाप्तौ च ।।। अत्राहेत्यादि । अस्मिन्नवसरे नैगमादीनामध्यवसायविशेषाणां लक्षणजिज्ञासया विविक्तचिह्नपरिज्ञानाभिप्रायेणाह- किं लक्षणमेषामिति । अत्रोच्यते- लक्षणम्- निगमेष्वित्यादि । न चैतानि सूत्राण्य - હેમગિરા – ભાષ્યાર્થ - પ્રશ્ન :- “આ નયોના લક્ષણ શું છે?' જવાબ - દેશ, નગરોમાં બોલાયેલા છે શબ્દો તેઓના જે અર્થ તે શબ્દાર્થનું દેશ અને સમગ્ર ગ્રાહી ‘વિજ્ઞાન' તે નૈગમ. શબ્દો ઘટાદિ અર્થ માટે પ્રવર્તે છે. શબ્દો યાદચ્છિક (સ્વૈચ્છિક પ્રવૃત્તિવાળા) નથી હોતાં. પણ અર્વાધીન થઈ પ્રવર્તે છે. જયારે વસ્તુ તેની અWક્રિયામાં પ્રવર્તે છે, ત્યારે જ તેના માટે નક્કી કરેલ સંજ્ઞા (શબ્દ) વાસ્તવિક છે. અન્યથા તે વાચ્ય અને વાચકતા અસ્થાને છે. એથી ઘટમાન પર્વ ટિ: – જયારે ઘટ જલાહરણ ( જલવહન) આદિની ચેષ્ટાવાળો હોય ત્યારે જ તે “ઘટ’ કહેવાય અન્યથા નહીં એ જ રીતે કૌટિલ્ય = કુટાવવા રુપ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત હોય ત્યારે “કુટ’ કહેવાય. ઈન્દ્ર જ્યારે પુર = નગરનું દારણ = વિનાશ કરવામાં પ્રવૃત્ત હોય ત્યારે જ પુરન્દર કહેવાય. એ સિવાય નહીં. વળી દંડ સંબંધના અનુભવમાં તત્પર (ત્રદંડથી કાંઈ પ્રવૃત્તિ કરતા)દાસને જ દંડી કહેવાય. * ભિન્ન અર્ચક્રિયાવાળા શબ્દો એકાર્થક નથી = એવંભૂત ? જો આ રીતે અર્થક્રિયા પ્રવૃત્ત વસ્તુને જ વસ્તુરૂપે માનવામાં ન આવે તો વ્યવહારનો લોપ થઈ જાય. (જો પાણી વહન કરવા રુપ અWક્રિયામાં અપ્રવૃત્ત ઘટને પણ ઘટ કહેવાય તો પટને પણ ઘટ કહેવામાં શી બાધા ? ઈત્યાદિ) જેમ બહુવૈશબ્દની અર્થક્રિયામાં અપ્રવૃત્ત એવો એકવચન એ બહુવૈશબ્દનો અર્થ નથી કારણ કે બહુત શબ્દની પ્રવૃત્તિનિમિત્તક અર્થમાં પ્રવૃત્ત નથી. તેમ ઘટની અર્થક્રિયામાં અપ્રવૃત્ત એવો ખૂણામાં પડેલો ઘટ એ ઘટ શબ્દનો અર્થ નથી કારણ કે તેવો ઘટ પોતાની અર્થક્રિયામાં નિમિત્તરૂપ નથી. ભાષ્યમાં લખેલ ‘ત્તિ’ શબ્દ સર્વ નયોના સમુચ્ચય અર્થમાં તેમજ નય-વ્યાખ્યાની પરિસમાપ્તિના અર્થમાં છે. (આ સાતે નવો ઉત્તરોત્તર એકબીજાથી સૂક્ષ્મ માન્યતાવાળા છે. સહુથી સ્થૂલનય નૈગમ છે અને સૂક્ષ્મનય એવંભૂત છે) નૈગમાદિ નય રુપ જે અધ્યવસાય વિશેષ છે તેઓના લક્ષણની જિજ્ઞાસા હોવાથી દરેક નયના જુદા જુદા અંગત ચિન્હોના જાણવાના અભિપ્રાયે શિષ્ય પ્રશ્ન કરે છે. (આ નયોના શું લક્ષણ છે ? ભાષ્યકાર જવાબ આપતાં લક્ષણને કહે છે.) " ભાષ્ય નિર્દિષ્ટ લક્ષણ-વ્યાખ્યા એ સૂત્ર રુપ નથી. કારણ કે સૂત્રની અંતર્ગત એ નથી. પણ ભાષ્યમાં લખાયેલ છે. કેટલાક આને બ્રાન્તિથી સૂત્ર તરીકે માને છે. હવે તે નૈગમાદિનયોમાં ૨. સૂક્ષ્માથું” રાAT Page #376 -------------------------------------------------------------------------- ________________ ૬ 9 स्वोपज्ञभाष्य-ट्रीकालङ्कृतम् •सङ्गहलक्षणम्. ___ भाष्य- अर्थानां सर्वेकदेशसङ्ग्रहणं सङ्ग्रहः ।। वृत्तित्वात्, कैश्चित् पुनर्धान्त्या सूत्राणीति प्रतिपन्नम्, तत्र नैगम इत्यस्यावयवप्रविभागेन व्याख्यानं→ निश्चयेन गम्यन्ते उच्चार्यन्ते प्रयुज्यन्ते येषु शब्दास्ते निगमा जनपदाः तेषु निगमेषु जनपदेषु ये इत्यक्षरात्मकानां ध्वनीनां सामान्यनिर्देशः अभिहिताः उच्चारिताः शब्दा: घटादयस्तेषामर्थो जलधारणाहरणादिसमर्थः शब्दार्थपरिज्ञानं चेति शब्दस्य घटादिरर्थोऽभिधेयस्तत्परिज्ञानम्-अवबोधः, घट इत्यनेनायमर्थ उच्यते अस्य चार्थस्य अयं वाचक इति, यदेवंविधमध्यवसायान्तरं स नैगमः, स च सामान्यविशेषावलम्बीत्येतद् दर्शयति-देशसमग्रग्राहीति । यदा हि स्वरूपतो घटमयं निरूपयति तदा सामान्यघटं सर्वसमानव्यक्त्याश्रितं घट इत्यभिधानप्रत्यये हेतुमाश्रयत्यतः समग्रग्राहीति तथा विशेषमपि सौवर्णो मृण्मयो राजतः श्वेत इत्यादिकं विशेषं निरूपयत्यतो देशग्राहीति भण्यते नैगमनयः ।। सम्प्रति सङ्ग्रहस्य लक्षणमाह- अर्थानामित्यादि । अर्थानां घटादीनां सर्वैकदेशसंग्रहणमिति सर्व – હેમગિરા – ભાષ્યાર્થ - અર્થોના સર્વ અને એક દેશનું ગ્રહણ કરવું તેનું નામ સંગ્રહ. સર્વ પ્રથમ “નૈગમ શબ્દના અવયવનો વિશેષથી વિભાગ કરી અર્થ જણાવે છે. * * નૈગમનયનો પરિચય : જ્યાં નિશ્ચયપૂર્વક શબ્દો જણાય, ઉચ્ચારણ કરાય, પ્રયોગ કરાય તે નિગમ, નિગમ એટલે દેશ-નગર. તે નિગમોમાં જે {ભાષ્યમાં “” સર્વનામથી નિગમોમાં ઉચ્ચરિત અક્ષરાત્મક ધ્વનિનો સામાન્ય નિર્દેશ કર્યો છે, એવા અક્ષરાત્મક ઘટાદિ શબ્દો તેમજ તેનાથી કહેવાતાં જલધારણાદિ અWક્રિયામાં સમર્થ એવા ઘટાદિ અભિધેય અર્થોનું પરિજ્ઞાન અર્થાત્ “ઘટ’ એવા શબ્દથી આ ઘટ અર્થ વાચ્ય છે, અને ઘટ અર્થનો ‘ઘટ’ એવો શબ્દ એ વાચક છે. એવા પ્રકારનો જે અધ્યવસાય વિશેષ તે “નૈગમ કહેવાય. વળી આ નૈગમનય બે પ્રકારે છે, સામાન્ય અવલંબી અને વિશેષ અવલંબી. તે વાતને જણાવતાં ભાષ્યકારશ્રી કહે છે કે આ નય જ્યારે સ્વરૂપથી “આ ઘટ છે' એવું નિરૂપણ કરે ત્યારે સર્વ સમાન=સમગ્ર ઘટ વ્યક્તિને આશ્રિત એવો જે “ઘટ સામાન્યઘટવ છે કે જે “ઘટ’ આવા અભિધાન (નામ)ની પ્રતીતિમાં હેતુ બને છે. એવા ઘટ સામાન્ય ઘટત્વનો આશ્રય આ નૈગમનય કરે છે, તેથી આ સમગ્રગ્રાહી નિગમનય કહેવાય. તથા આ નય વિશેષરૂપે આ વર્ણ ઘટ, માટીનો ઘટ, ચાંદીનો ઘટ, સફેદ, પીળો, કાળો, ઈત્યાદિ વિશેષનું પણ નિરૂપણ કરે છે. તેથી દેશગ્રાહી નૈગમનય કહેવાય. હવે સંગ્રહના લક્ષણને કહે છે. # સંગ્રહનયના સ્વરૂપને નિહાળીએ * ઘટ વગેરે અર્થોનાં સર્વ અને એક દેશનું અર્થાત્ સામાન્ય અને વિશેષાત્મક અર્થનું એકીભાવ કરવાં પૂર્વક ગ્રહણ કરાતો જે અમુક પ્રકારનો અધ્યવસાય વિશેષ તે “સંગ્રહ નય સમજવો. આશય . તેગ્રહ મુ.(૪) I ૨. વિવિ IA.રૂ. તચાર” હું માં.. ૪. સ સામ" મુ (ઉં,મ) I ૬. સર્વસામાન્ય રીત. ૬. પ્રત્યય મુ.(રાA) ૭. “શ ” મુ.(વં ભ) | Page #377 -------------------------------------------------------------------------- ________________ २९२ • વ્યવહારલક્ષળમ્ भाष्य- लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः ।। सामान्यं एकदेशो=विशेषः तयोः सर्वैकदेशयोः = सामान्य-विशेषात्मकयोरेकीभावेन ग्रहणम् = आश्रयणमेवंविधोऽध्यवसायः सङ्ग्रहो भण्यते । एकीभावेन ग्रहणमेवं द्रष्टव्यम् - यौ हि सामान्य-विशेषौ नैगमाभिमतौ तौ सम्पिण्ड्य सग्रहनयः सामान्यमेव केवलं स्थापयति सत्तास्वभावम् यतः सत्तातो न व्यतिरिच्यते विशेषः ।। तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ व्यवहारलक्षणाभिधित्सयाऽऽह - लौकिकेत्यादि । लोके = मनुष्यादिस्वभावे विदिताः लौकिकाः = पुरूषास्तै समः=तुल्यः, यथा लौकिका विशेषैरेव घटादिभिर्व्यवहरन्ति तथाऽयमपीत्यतस्तत्समः, उपचारप्राय इति। उपचारो नामान्यत्र सिद्धस्यार्थस्यान्यत्राध्यारोपो यः, यथा कुण्डिका स्रवति, पन्था गच्छति, उदके कुण्डिकास्थे स्रवति कुण्डिका स्रवतीत्युच्यते, पुरुषे च गच्छति पन्था गच्छतीति। एवमुपचारप्राय= उपचारबहुल इत्यर्थः । विस्तृतो = विस्तीर्णोऽनेकोऽर्थो=ज्ञेयो यस्य स विस्तृतार्थः अध्यवसायविशेषो व्यवहार इति निगद्यते । । → હેમગિરા ભાષ્યાર્થ :- લૌકિક સમ, ઉપચાર પ્રાયઃ, અને વિસ્તૃત અર્થવાળો વ્યવહાર છે. - એ છે કે ઘટાદિ અર્થોના સર્વ = સામાન્ય અને એકદેશ = વિશેષ આ બન્નેનું એકી ભાવે ગ્રહણ કરતો અધ્યવસાય તે સંગ્રહ કહેવાય. એકીભાવે કઈ રીતે ગ્રહણ કરે છે. તે જણાવતાં કહે છે કે- નૈગમ નયને અભિમત જે સામાન્ય અને વિશેષ છે તે બન્નેને એકઠાં કરી સંગ્રહ નય એકમાત્ર સત્તા સ્વરૂપ સામાન્યને જ સ્થાપન કરે છે. અર્થાત્ પદાર્થમાત્રને ‘સત્તા’ સ્વરુપે સ્વીકાર કરે છે. કારણ કે આના મતે વિશેષ એ સામાન્યથી કોઈ અતિરિક્ત વસ્તુ નથી. (જેથી કે વિશેષને અલગ સ્વીકારવો પડે). હવે વ્યવહારનાં લક્ષણનું વિધાન કરવાની ઇચ્છાથી કહે છે # વ્યવહારનયનું લક્ષણ લૌકિકસમ :- લોક=મનુષ્યાદિ ગતિસ્વરૂપ. તે લોકમાં જણાય તે લૌકિક. લૌકિક પુરુષોની જેમ વર્તનારું તે લૌકિકસમ કહેવાય. જેમ લૌકિક પુરુષો વિશેષ એવા ઘટ આદિ વડે જ વ્યવહાર કરે છે. તેની જેમ આ નય પણ વિશેષથી જ વ્યવહાર કરે છે. તેથી આને લૌકિકસમ કહેવાય છે. ઉપચારપ્રાયઃ :- અન્ય સ્થાને સિદ્ધ થયેલ અર્થનો અન્ય ઠેકાણે આરોપ કરવો તે ઉપચાર કહેવાય. જેમ ‘કુંડી ઝરે છે.’ ‘માર્ગ જાય છે.’ અહીં હકીકતમાં કુંડીમાં રહેલું પાણી ઝરે છે. તથા માર્ગ ઉપર પુરુષ કે વાહન આદિ ચાલે છે. છતાં કુંડી ઝરે છે. પંથ ચાલે છે. એવા જે પ્રયોગો કરાય છે તે ઉપચાર રુપ સમજવા. અહીં ‘પ્રાયઃ' શબ્દ એ બહુલતાના અર્થમાં છે. અર્થાત્ મોટાભાગે વ્યવહારમાં ઔપચારિક પ્રયોગો થતાં હોય છે. છુ. સામાન્ય દેશો માં ૨. છાવી હું. Page #378 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •ऋजुसूत्रलक्षणम् भाष्य- सतां साम्प्रतानामर्थानामभिधानपरिज्ञानमृजुसूत्रः ।।। — ऋजुसूत्रर्लक्षणव्याचिख्यासया आह- सतामित्यादि । सतां विद्यमानानां, न खपुष्पादीनामसतां, तेषामपि साम्प्रतानां वर्तमानानामितियावत् अर्थानां घटादीनां अभिधानं शब्दः परिज्ञानम् अवबोधो विज्ञानमितियावत्, अभिधानं च परिज्ञानं चाभिधानपरिज्ञानं यत् स भवति ऋजुसूत्रः। एतदुक्तं भवति- तानेव व्यवहारनयाभिमतान् विशेपानाश्रयन् विद्यमानान् वर्त्तमानक्षणवर्तिनोऽभ्युपगच्छन्नभिधानमपि वर्तमानमेवाभ्युपैति नातीतानागते, तेनानभिधीयमानत्वात् कस्यचिदर्थस्य, तथा परिज्ञानमपि वर्तमानमेवाश्रयति, नातीतमागामि वा, तत्स्वभावानवधारणात्, अतो वस्त्वभिधानं विज्ञानं चात्मीयं वर्तमानमेवान्विच्छन्नध्यवसायः स ऋजुसूत्र इति । – હેમગિરા – ભાષ્યાર્થ :- વિદ્યમાન એવા વર્તમાન કાળ સંબંધી) અર્થોના જે અભિધાન અને પરિજ્ઞાન તે ઋજુસૂત્ર નય છે. વિસ્તૃતાર્થ :- વિસ્તૃત = વિસ્તીર્ણ અર્થવાળો. અર્થાત અર્થાત અનેક પ્રકારના જ્ઞેયવાળો = અર્થવાળો આ નય છે. કારણ કે આ નય વિશેષવાદી છે અને સામાન્ય કરતાં વિશેષ અધિક સંખ્યામાં છે. અને વિશેષને જ પ્રધાન માનતો હોવાથી આ નય વિસ્તૃત અર્થવાળો કહેવાય છે. આ પ્રમાણે - લૌકિકસમ, ઉપચારપ્રાયઃ અને વિસ્તૃત અર્થવાળા અધ્યવસાય વિશેષને વ્યવહાર નય કહેવાય છે. હવે ઋજુસૂત્રના લક્ષણને કહે છે. # જુસૂત્ર નયનું સ્વરુપ & આકાશ પુષ્પની જેમ અસતું નહીં પણ સત્ તરીકે વિદ્યમાન, વળી વર્તમાન ક્ષણમાં રહેનારા એવા ઘટાદિ અર્થોનું જે અભિધાન અને પરિજ્ઞાન, બોધ કે વિજ્ઞાન. તે ઋજુસૂત્ર નય કહેવાય. (અભિધાન અને પરિજ્ઞાન વચ્ચે સમાહારદ્વન્દ સમાસ જાણવો.) ભાવાર્થ આ પ્રમાણે :વ્યવહારનયને અભિમત વિદ્યમાન અને વર્તમાન ક્ષણવર્તી જે ઘટ-પટાદિ વિશેષ છે. તેઓ (વિશેષો)નો સ્વીકાર આ ઋજુસૂત્ર નય કરે છે તથા વિશેષોનું જે અભિધાન (વાચક શબ્દ નામ) છે તે પણ વર્તમાનકાલીન જ આ નયને માન્ય છે. અતીત કે અનાગત અભિધાનો આ નયને માન્ય નથી. કારણ કે અતીત-અનાગત અભિયાન તે તુચ્છ (અસતુ) ૫ છે અને તેથી તેઓ (અતીત અનાગત અભિધાન) દ્વારા કોઈપણ અર્થનું વિધાન થઇ શકે નહીં. અને તેમ હોવાથી વર્તમાનકાલીન અભિધાનને આશ્રયીને જ જ્ઞાન થાય છે તેથી જ્ઞાન પણ વર્તમાનક્ષણવર્તી જ હોય પણ અતીત-અનાગતનું ન હોય. આ પ્રમાણે વસ્તુના પોતાના વર્તમાનકાલીન અભિધાન અને જ્ઞાનનો જ પરિચ્છેદ (બોધ) કરતો જે અધ્યવસાય તે ઋજુસૂત્ર નય કહેવાય છે. ૨. તક્ષાર્થી TA.. Page #379 -------------------------------------------------------------------------- ________________ २९४ तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ ♦શન્દ્ર-સામ્પ્રતનક્ષમ્ भाष्य- यथार्थाभिधानं शब्दः । । नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रत्यय: साम्प्रतः । । शब्दनयस्य त्रिभेदस्य लक्षणप्रचिकाशयिषया आह- यथेति । येन प्रकारेण भावरूपेण नाम-स्थापना - द्रव्यवियुतेनार्थो घटादियथार्थः तस्याभिधानं शब्दः यथार्थाभिधानं, तदाश्रयी योऽध्यवसायः स शब्दनं योऽभिधीयते । वर्तमानमात्मीयं विद्यमानं भावघटमेवाश्रयति નૈતરાનિતિ।। इदानीमस्य शब्दनयस्य यत् पुरस्तात् त्रैविध्यं दर्शितं 'शब्दस्त्रिभेदः साम्प्रतः, समभिरूढ, एवम्भूत' इति, अस्याद्यभेद - लक्षणोद्विभावयिषया आह- नामेत्यादि । नाम-स्थापना-द्रव्य-भावेषु नम्यमाने वस्तुनि घटादौ स्थाप्यामाने वाऽऽकारात्मना द्रव्ये च गुणसन्द्रावात्मके भावे च प्रतिविशिष्टपर्यायरूपे → હેમગિરા ભાષ્યાર્થ :- યથાર્થ નામ તે શબ્દ. નામાદિમાં પૂર્વ પ્રસિદ્ધ એવા શબ્દથી અર્થ વિશે થતો જે પ્રત્યય (બોધ) તે સાંપ્રત કહેવાય. * શબ્દનયના ત્રણ ભેદ ત્રણ ભેદવાળા શબ્દ નયના લક્ષણને પ્રકટ કરતા પ્રથમ શબ્દના લક્ષણને કહે છે. નામ, સ્થાપના અને દ્રવ્યથી રહિત માત્ર ભાવરૂપ પ્રકાર (ભાવ નિક્ષેપ) દ્વારા જણાતાં ઘટાદિ અર્થ યથાર્થ ગણાય, એવા યથાર્થ ભાવોનો જે વાચક શબ્દ તે યથાર્થ અભિધાન કહેવાય. આ યથાર્થ અભિધાનને આશ્રયી જે અધ્યવસાય વર્તે છે તેને ‘શબ્દનય’ કહેવાય. આ નય વર્તમાનકાલીન, આત્મીય અને વિદ્યમાન ભાવ ઘટનો જ આશ્રય કરે છે. ઇતર એવા નામાદિ ઘટનો નહીં. આ નયના જે પૂર્વે ત્રણ ભેદ દેખાડ્યાં હતાં કે- ‘‘શબ્દનય સાંપ્રત, સમભિરૂઢ અને એવંભૂત એમ ત્રણ ભેદે છે.’ તેમાંથી પ્રથમ ભેદના લક્ષણને ઉદ્ભાવન કરવાની ઈચ્છાથી કહે છે * સામ્પ્રતનયને જાણીએ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂપ ઘટાદિમાં અર્થાત્ ‘ઘટ’ એવા નામકરણ રૂપ નામઘટમાં તથા ઘટાદિના આકારાત્મક રૂપ સ્થાપના-ઘટમાં તથા ઘટના ગુણને પામવા યોગ્ય દ્રવ્ય ઘટમાં, તેમજ એક વિશિષ્ટ કક્ષાના (જલાહરણ ક્રિયામાં સમર્થ એવા) પર્યાય રૂપ ભાવ ઘટ વિશે સંજ્ઞાસંશી સંબંધના ગ્રહણ કાળમાં તે નામાદિ ઘટના વાચક તરીકે પ્રસિદ્ધ થયેલ અભિધાન રૂપ જે ઘટ’ આદિ શબ્દ છે, તે શબ્દો ઘટાદિના નામ, સ્થાપના, દ્રવ્ય તેમજ ભાવના વાચક છે. આશય એ છે કે ઘટ' શબ્દ આ ચારે પ્રતિવિશિષ્ટ પર્યાયનો વાચક છે. આ પ્રમાણે “આ (ઘટાદિ) નામ આ (ઘટાદ) અર્થના જ વાચક છે” એવા પૂર્વપ્રસિદ્ધ અને વાચ્ય-વાચકરૂપ સંબંધથી સૂચિત અથવા યોગ્યતા લક્ષણ સંબંધથી જણાએલ અભિધાન=શબ્દથી થતી ઘટાદિ અર્થના પ્રતીતિ રૂપ જે વિજ્ઞાન કે અધ્યવસાય તે સામ્પ્રત નયનું લક્ષણ છે છુ. વારબેન મુ. (માં.) ૨. નયતયામિધી સું.મુ.(માં.) રૂ. ક્ષાવિ રાA Page #380 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् •समभिरूढलक्षणम्. ___ भाष्य- सत्स्वर्थेष्वसङ्क्रमः समभिरूढः ।। प्रसिद्धपूर्वात् प्रसिद्धो=निर्जातः पूर्वमिति= संज्ञासंज्ञिसम्बन्धकाले प्रसिद्धोऽसौ घटादिशब्दोऽभिधानतया तेषां नामादीनामस्य घटादेरर्थस्यायं वाचक इत्येवं प्रसिद्धपूर्वाद् वाच्यवाचकलक्षणसम्बन्धसंकेतनाद् भयोग्यतालक्षणसम्बन्धावगतेर्वा, शब्दादिति=अभिधानात् नाम्न इतियावत् अर्थे अभिधेये यः प्रत्ययो= विज्ञानं स साम्प्रतो नयः। एतदुक्तं भवति- नामादिपु प्रतिविशिष्टवर्तमानपर्यायापन्नेप्वेव प्रसिद्धो वाचकतयां यः शब्दस्तस्माच्छब्दात् भावाभिधायिनः तद्वाच्येऽर्थे भावरूपे प्रवृत्तोऽध्यवसायः साम्प्रताख्यामासादयति । यतो भावएव शब्दाभिधेयो भवति, तेनाशेषाभिलपितकार्यकरणादिति ।। अधुना समभिरूढलक्षणं दर्शयन्नाह- सत्स्वर्थेषु इत्यादि । सत्सु विद्यमानेपु वर्तमानपर्यायापन्नेष्वित्यर्थः, अर्थेषु घटादिपु असङ्क्रम इत्यन्यत्रागमनं शब्दस्य यत् सोऽसङ्क्रमः। यथा घट इत्यस्य शब्दस्य - હેમગિરા ભાષ્યાર્થ :- વિદ્યમાન (ઘટાદિ) યુક્ત અર્થને વિશે બીજા (કુટાદિ) અર્થોનો અસંક્રમ તે સમભિરૂઢ નય છે. વાચ્ચ-વાચક લક્ષણ સંબંધ :- અમુક (વાચ્ય) વસ્તુને આ (વાચક) શબ્દથી ઓળખવી એવો સંબંધ જેમાં નક્કી થયેલ છે તેને વાચ્ય-વાચકસંબંધ કહેવાય. યોગ્યતા લક્ષણ સંબંધ:- ઘટશબ્દ (વાચકોમાં જ એવી યોગ્યતા છે કે જે ઘટપદાર્થ (વા)ને ઓળખાવી શકે. આ (વાચ્ય-વાચકનો) યોગ્યતા લક્ષણ સંબંધ છે. | ભાવાર્થ એ છે કે - નામાદિ પ્રતિવિશિષ્ટ (વિભિન્ન) વર્તમાન પર્યાયયુક્ત ઘટ વિષે જે શબ્દ (ઘટ) વાચક તરીકે પ્રસિદ્ધ છે તે ભાવાભિધાયી વાચક (ઘટ) શબ્દથી ભાવપર્યાય રૂ૫ વાચ્યાર્થ (ઘટને) વિશે પ્રવર્તનારો જે અધ્યવસાય તે સાંપ્રત કહેવાય છે. આ નયનું કહેવું છે કે- ભાવરુપ પદાર્થ જ સર્વ કાર્યોમાં સક્ષમ હોવાથી “સ” રુપ છે. નામ, સ્થાપના કે દ્રવ્ય અભિલષિત કાર્યોને સિદ્ધ કરી શકતા નથી, માટે અસત્ છે. તેથી શબ્દથી અભિધેય ભાવપદાર્થ જ હોય છે. તે ભાવપદાર્થથી જ સર્વ ઈચ્છિત કાર્ય સંપન્ન થાય છે. હમણાં સમભિરૂઢનું લક્ષણ દર્શાવે છે. ૪ સમભિરૂટ નયના સ્વરૂપને સમજીએ ૪ વિદ્યમાન વર્તમાનકાલીન ઘટાદિ અર્થ વિશે પ્રયોગ કરાતો શબ્દ પોતાના અર્થ સિવાય બીજે સંક્રમ ન પામે. જેમ કે “પટ' શબ્દ એ વિદ્યમાન ચેષ્ટાત્મક ઘટ વસ્તુને છોડી કૂટ, કુંભાદિ અર્થોના અભિધાનનું સામર્થ્ય નથી ધરાવતો. કારણ કે કૂટ-કુંભાદિ ઘટ શબ્દથી અભિધેય નથી. ભિન્ન વ્યુત્પત્તિવાળા કૂટ-કુંભાદિ ઘટ નામથી જો અભિધેય (વાચ્ય) બને તો ભિન્ન વ્યુત્પત્તિવાળા પટાદિ સર્વે પદાર્થ પણ ઘટ શબ્દના અભિધેય બની શકે ! અને તેમ થતાં તો સર્વ પદાર્થો એક શબ્દથી ૨. સંજ્ઞાસંવંધ" :.(મ.)! F. અચ વસ્ય (ઘટપદ્રચ) સ્મિન પાર્ગે () ft: = યોગ્યતા. Page #381 -------------------------------------------------------------------------- ________________ २९६ •પર્વમૂતતક્ષણમ્ • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- व्यञ्जनार्थयोरेवम्भूत इति ।। अत्राह- उद्दिष्टा भवता नैगमादयो नयाः। तन्नया इति कः पदार्थ इति ?। विद्यमानं घटं चेप्टात्मकं विरहय्य नान्यत्र कुटाद्यर्थेऽभिधानसामर्थ्यमस्ति, अनभिधेयत्वात्, यदि चास्य घटशब्दस्य कुटादिरर्थोऽभिधेयो भवेदेवं सति यथोक्ताः सर्वसङ्करैकत्वादयो दोषा उपजायेरनित्यतो न शब्दान्तराभिधेयोऽर्थोऽन्यशब्दस्याभिधेयो भवति, एवमसंक्रमगवेपणपरोऽध्यवसायः समभिरूढः ।। एवम्भूतनयलक्षणोनिनीषया आह- व्यञ्जनेत्यादि । व्यञ्जनं शब्दस्तस्यार्थः अभिधेयो वाच्यः तयोर्व्यञ्जनार्थयोरेवं संघटनं करोति घट इति यदिदमभिधानं तच्चेप्टाप्रवृत्तस्यैव जलधारणाहरणसमर्थस्य वाचकं, चेप्टां च जलाद्यानयनरूपां कुर्वाणो घटो मतः, न पुनः क्रियातो निवृत्तः, इत्थं यथार्थतां प्रतिपद्यमानोऽध्यवसाय एवम्भूतोऽभिधीयते इति ।।अत्रावकाशे नोदकः प्रश्नयति- उद्दिष्टा: अभिहिताः लक्षणतस्त्वया-नैगमादयः पञ्च । तंत्र नैगमादि - હેમગિરા - ભાષ્યાર્થ :- વ્યંજન (શબ્દ) પ્રમાણે વર્તતા (અર્થ ક્રિયાયુક્ત) અર્થનો જે બોધ તે એવંભૂત નય કહેવાય. પ્રશ્ન :- નૈગમાદિ નયો જે તમારા વડે ઉદિષ્ટ કરાયા (કહેવાયા) તેમાં “નય” એ શું પદાર્થ છે. અર્થાત્ નય પદનો અર્થ શું છે? વાચ્ય બનતાં એકરૂપ બની જશે. તેથી સાંકર્ય તથા એકત્વાદિ દોષો આવે, તેથી શબ્દાન્તરથી કહેવાતાં = અભિધેય વિષયો અન્ય શબ્દના અભિધેય ન બને. આ પ્રમાણે અન્ય શબ્દના અર્થમાં નહીં સંક્રમણ થનાર શબ્દ રુપ અધ્યવસાય તે સમભિરૂઢ છે. હવે એવભૂત નયને દર્શાવતાં કહે છે : * એવંભૂતનયના સ્વરૂપને સમજીએ # વ્યંજન' એટલે ઘટાદિ શબ્દ અને “અર્થ એટલે ઘટાદિ પદાર્થ. એવંભૂત નય આ બન્ને (શબ્દ + અર્થ)ને સંઘટિત કરે છે. અર્થાત્ શબ્દને અર્થથી વિશેષિત કરે છે. અને અર્થને શબ્દથી વિશેષિત કરે છે. આશય એ છે કે જ્યારે જે પદાર્થ સ્વશબ્દને અનુરુપ પ્રવૃત્તિ નિમિત્ત ક્રિયામાં પ્રવૃત્ત હોય ત્યારે જ તે સ્વ શબ્દથી વાચ્ય જાણવો. જેમ કે બધટ: ચેષ્ટાયા” એ વ્યુત્પત્તિ અનુસાર ઘટ જયારે ચેષ્ટામાં પ્રવૃત્ત હોય છે. અર્થાત્ જલાવરણાદિમાં પ્રવૃત્ત હોય ત્યારે જ તે “ઘટ’ શબ્દથી બોલાય. અગર જો ચેષ્ટામાં પ્રવૃત્ત ન હોય પણ ખૂણાદિમાં પડેલો હોય તો તે “ઘટ’ શબ્દથી વાચ્ય અર્થ ન બને. આ પ્રમાણેની યથાર્થતા = વાસ્તવિકતાને સ્વીકારનારો અધ્યવસાય તે એવંભૂત છે. આ અવસરે શંકાકાર પ્રશ્ન કરે છે કે- જે નૈગમાદિ પાંચ નો લક્ષણ થકી તમારા વડે મુ. (મ.) ૪. પચચ શદ્ર મુ.(હું ) / ૨. તત્ર નયા ઉં.. ૨. શયદામ* મુ.(મ) રૂ. સર્વસત્વ ૬. વીચ 5( મા) ૬. અત: નૈ" મ.વં.. Page #382 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् નયસ્થ શના २९७ भाष्य- अत्रोच्यते- नया: प्रापका: कारकाः साधका निर्वतका निर्भासका उपलम्भका व्यञ्जका इत्यनर्थान्तरम् ।। सूत्रे, नया इति यदभिधानं तस्यानेककारकसन्निधाने सति का प्रत्ययार्थो ग्राह्य इति संशयानः पृच्छति-तन्नया इति का पदार्थः ?। तदित्यनेन बहुवचनान्तमभिधानं नया इत्येतन्निर्दिशति, नया इति तु इतिशब्दः नया इत्यस्य पदार्थविपर्यासकृत्, नया इत्यस्य शब्दस्य कः पदार्थः ।। ननु च कोऽर्थ इति इयता सिद्धं, तत्र पदार्थ इति पदग्रहणमतिरिच्यते ?। उच्यते- शब्दस्य हि सिद्धोऽर्थो वाच्यो गम्यश्च, यथा गुड इत्युक्ते द्रव्यं वाच्यम्, माधुर्यादयस्तु गम्याः, एवमिहापि वाच्योऽर्थो यः कश्चित् कादिरूपः शेपस्तु गम्य इति, तत्रेह वाच्यमर्थ पदग्रहणेन प्रश्नयति, - હેમગિરા - ભાષ્યાર્થ:- ઉત્તર :- નયો, પ્રાપકો, કારકો, સાધકો, નિર્વર્તકો, નિર્માસકો, ઉપલબ્બકો, વ્યંજકો આ બધા એકાર્થિક છે. કહેવાયા તેમાં “નય” એવું નામ કયા અર્થમાં છે ? શંકાકારે આ પ્રશ્નમાં ‘ન' એવો બહુવચન પ્રયોગ કરીને એમ પૂછ્યું છે કે નય શબ્દમાં અનેક કારક વિભક્તિનું સન્નિધાન સંભવે છે તો પ્રસ્તુતમાં કઈ પ્રતીતિવાળો અર્થ લેવો? તન્નયા રૂતિ : પાર્થ ? એ વાક્ય સંશયકારનું છે આમાં જે ‘’ સર્વનામ છે તેનાથી બહુવચનાત એવા “નયા' (નયો) શબ્દનો નિર્દેશ કર્યો છે “નયા ની પછી રહેલ “નિ' શબ્દ એ નય શબ્દમાં પદાર્થ-વિમર્યાસ (શંકા)ને ઉત્પન્ન કરનાર છે. તે આ પ્રમાણે કે આ નય શબ્દનો શું પદાર્થ (અર્થ) છે? * ગમ્ય અર્થ અને વાચ્ય અર્ચના ભેદને સમજીએ # પ્રશ્ન :- નયા છોડર્થ આ રીતે પણ પ્રશ્ન થઈ શકે છે છતાં “નયા : પાર્થ' એ વાક્ય લખી અતિરિક્ત દ્ર'નું ગ્રહણ કેમ કર્યું ? જવાબ :- શબ્દના બે સિદ્ધ- અર્થ હોય છે (૧) વાચ્ય અર્થ અને (૨) ગમ્ય અર્થ. જેમ કે - “ગોળ” એમ કહેતાં ગોળને દ્રવ્યરુપ કહેવું તે એ (ગોળ)નો વાચ્ય અર્થ કહેવાય. તથા ગોળમાં રહેલા માધુર્ય આદિ એ ગમ્ય અર્થ કહેવાય છે. * આ પ્રમાણે પ્રસ્તુતમાં પણ જે કોઈ કર્તાદિ રુપ અર્થ છે તે વાચ્ય અર્થ છે અને શેષ ગમ્ય (સ્વાદુગર્ભિત સાપેક્ષાદિ) અર્થ છે. 'પાર્થ'માં ‘પદ્ર'નું ગ્રહણ કરવા વડે વાચ્ય અર્થ અંગે પ્રશ્ન કરાયો છે તે આ પ્રમાણે કે નય એવા “પદનો વાચ્ય અર્થ શું છે ? આશય એ છે કે અહીં ‘’ એ વાચ્ય અર્થને સૂચવે છે, નહીં કે ગમ્ય અર્થને. જો ન કર્થ એટલું જ લખાય તો વાઓ કે ગમ્ય કોઈ પણ અર્થનો પ્રશ્ન હોઈ શકે પણ તે ઈષ્ટ નથી. ‘ના’ પદથી વાચ્ય અર્થો કયા છે તે જ પ્રશ્ન અહીં પ્રસ્તુત છે. માટે પ્રશ્નમાં કર્થ ન લખતાં : પાર્થ લખ્યું. ૨. કોડર્થ ચત્તા સિદ્ધ ? મુ.(મ.)T Page #383 -------------------------------------------------------------------------- ________________ २९८ •નયાદ્રિનાં ત્રૈર્થ: तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ पदस्यार्थो वाच्यः क इति, न तु गम्यमानम्, सूरिराह - अत्रोच्यते - नयाः प्रापका इत्यादिना कर्त्रर्थः प्रदर्श्यते नयन्त इति नयाः, सामान्यादिरूपेणार्थं प्रकाशयन्तीत्यर्थः । प्रापका इत्यनेन नयतेरन्तर्णीतण्यर्थताख्यायते, प्रापयन्ति आत्मनि तं तमर्थं स्वाभिमताभिरूपपत्तिभिरिति। कुर्वन्तीत्यादिभिस्तु नयतेरर्थान्तरतापि शक्या कल्पयितुमित्येतद् दर्शयति=कुर्वन्ति तद् तद् विज्ञानमात्मन इति कारकाः, अपूर्वं प्रादुर्भावयन्ति विज्ञानामितियावत् । तथा सिद्धिवचनो - पायं साधयन्ति शोभनामन्योन्यव्यावृत्त्यात्मिकां विज्ञप्तिं जनयन्त्यतः साधकाः। तथा वर्तमानार्थोऽपि निर्वर्तका इति निश्चितेन स्वेनाभिप्रायेणोत्पन्नाः तेऽध्यवसायविशेपास्ता नासादयन्तो निर्वर्तका इति । तथा दीप्त्यर्थोऽप्ययम् । निर्भासकाः वस्त्वंशज्ञापनपरत्वात् । तथोपलब्ध्यर्थताऽप्यस्य उपलम्भका इति दर्शयत्यनेन, प्रतिविशिष्टक्षयोपशमापेक्षत्वात् तांस्तानर्थविशेपानत्यन्तसूक्ष्मानवगाहमानाः उपलम्भका इति । व्यञ्जनार्थोऽप्ययं व्यञ्जका इत्यनेन कथयति, → હેમગિરા આનો જવાબ આપતાં સૂરિજી કહે છે કે ‘કર્તા’ અર્થમાં અહીં નયો દેખાડાય છે. નયોના એકાર્થક નામો ૧. નય :- જે વસ્તુ અંશ તરફ લઇ જાય તે નય અર્થાત્ સામાન્યાદિરુપે અર્થને પ્રકાશે તે નય. ૨. પ્રાપક ઃ- ‘ની’ ધાતુ (↑ =લઈ જવું, પ્રાપ્ત કરવું)ને નીમ્ (પ્રેરક પ્રત્યય) લાગતા ‘પ્રાપક’ અર્થમાં કહેવાય છે. અર્થાત્ સ્વ અભિમત યુક્તિઓ વડે તે તે અર્થો આત્માને વિશે જણાવે પ્રાપ્ત કરાવે તે પ્રાપક. ૩. કારક :- ૢ (વૃત્તિ) આદિને પણ નૌ ધાતુના અર્થમાં જ અહીં કહેવું ઇષ્ટ છે. TM આદિનો ‘ની’(નય અર્થ)થી અન્ય અર્થ પણ કોઈ ન સમજી બેસે માટે તે અર્થ સાથે જ અભિન્નતા દર્શાવતાં કહે છે કે- તે તે વિશિષ્ટ જ્ઞાનને આત્મામાં કરે તે ‘કારક’ અર્થાત્ અપૂર્વ વિજ્ઞાનનો પ્રાદુર્ભાવ આ નયો કરે છે. ૪. સાધક ઃ- તત્ત્વની સિદ્ધિ કરનાર વચનરુપ ઉપાયને જે સાધે તે અથવા અન્યોન્યવ્યાવૃત્તિઆત્મક એક બીજાની બાદબાકી કરનારી સુંદર વિજ્ઞપ્તિ (જ્ઞાન)ને ઉત્પન્ન કરે તે સાધક. (દરેક નયો પોત-પોતાના ઈષ્ટ અર્થનો મુખ્યતયા સ્વીકાર કરે અને અન્યઅર્થની ગૌણતયા બાદબાકી કરે) – = ૫. નિર્વર્તક ઃ- વર્તમાન ઘટાદિ પદાર્થો પણ (જ્ઞાનના) નિર્વર્તક તો બને છે, પણ પ્રસ્તુતમાં તો સ્વ અભિપ્રાયથી ઉત્પન્ન થનાર, એવા અધ્યવસાયને પામનારા (નયો), તે નિર્વર્તક તરિકે કહેવાય છે, તથા ‘અર્થનું દીપન કરે' એવો દીપ્તિ અર્થ પણ આ નયો વિશે જાણવો. ૬. નિર્માસક :- વસ્તુના અંશને જણાવવામાં તત્પર તે નિર્ભ્રાસક. ૭. ઉપલભ્ભક :- નયનો ‘ઉપલબ્ધિ’ અર્થ પણ થાય છે તે જણાવવા નયોને ‘ઉપલમ્ભક’ પણ કહ્યાં વિશિષ્ટ પ્રકારના ક્ષયોપશમને આશ્રયી થતો, અત્યન્ત સૂક્ષ્મ એવો તે તે અર્થોનાં છુ. વર્તનાએઁ મા./ ૨. વાનાશમનાસા માં./ રૂ. જ્ઞાપપર માં. Page #384 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • નાત્યન્તિતૃયિયોર્મેઃ ૦ २९९ भाष्य- जीवादीन् पदार्थान् नयन्ति प्राप्नुवन्ति कारयन्ति साधयन्ति निर्वर्तयन्ति 'निर्भासयन्ति उपलम्भयन्ति व्यञ्जयन्तीति नया: ।। व्यञ्जयन्ति स्पष्टयन्ति=स्फुटीकुर्वन्ति स्वाभिप्रायेण वस्तु, यथाऽऽत्मस्वभावे स्थापयन्तीत्यर्थः। एवमेते किञ्चिद् भेदं प्रतिपन्ना अपि शब्दा भाष्यकारेणानर्थान्तरमिति व्यपदिष्टा इत्यनर्थान्तरमिति । । सकर्मकाणां प्राप्येण कर्मणा भवितव्यमिति दर्शयति-जीवादीन् पदार्थान् नयन्तीत्यादी । अत्र च णीञः प्रयोगो नयतेरर्थ इति जीवादीन् शास्त्रप्रतिपाद्यान् सप्तपदार्थानित्यनेन वाच्यान् व्यपदिशति, न તૈમ્યાનિ, तान् नयन्ति इति नयाः । नयन्तीत्यादिना च यः कर्ता दर्शितस्तमेवानन्यं क्रियातो दर्शयति, यतो नयाः नयन्त इत्यनेन कर्तुः प्राधान्यं क्रियायाः गुणभाव इति कैश्चित् प्रतिपन्नं . क्रियायाः प्राधान्यं कर्तुर्गुणभाव इति, इह तथा नात्यन्तिकः कर्तृ-क्रिययोर्भेदोऽस्तीति, यतः स एव पदार्थः कर्तेत्येवं' व्यपदिश्यते स्वतन्त्रत्वात्, तथा स एव च साध्यात्मना वर्त्तमानः क्रियेत्याख्यायते, → હેમગિરા ભાષ્યાર્થ :- જીવાદિ પદાર્થો તરફ લઇ જાય, જીવાદિ પદાર્થોને પ્રાપ્ત કરે (કરાવે), સધાવે, નિર્વર્તન કરાવે, નિર્માસન કરાવે, ઉપલબ્ધિ કરાવે, પ્રગટીકરણ કરે તેને નય કહેવાય. અવગાહના રુપ જે અધ્યવસાય વિશેષ તે ઉપલભ્ભક કહેવાય. વ્યંજક ઃ- સ્વ અભિપ્રાયને વ્યંજન (પ્રકટ) કરનાર આ નયોને વ્યંજક પણ કહેવાય છે. સ્વ અભિપ્રાય વડે વસ્તુને સ્પષ્ટ કરે, પ્રકટ કરે અર્થાત્ જેવો જેનો સ્વભાવ છે તેને તે રીતે (આત્મસ્વભાવે) સ્થાપન કરે તે વ્યંજક. આ પ્રમાણે પ્રાપક વગેરે શબ્દો કાંઈક ભેદરૂપે અર્થનું પ્રતિપાદન કરનારા છે તેવું જાણવા છતાં ભાષ્યકારે તેઓનો (મુખ્યતયા ‘નય’ના સ્વરૂપને જ કહેનારા હોવાથી) અનર્થાન્તર રૂપે વ્યપદેશ કર્યો છે. ઉપરોક્ત દર્શાવેલ પ્રાપક વગેરે (સકર્મક ધાતુ સાધિત) નામો અમુક પ્રાપ્ય = કર્મવાળા હોવા જોઇએ તો કર્મો કયા કયા છે ? તે દર્શાવતાં ભાષ્યકાર કહે છે : * પ્રાપકાદિ ના કર્મનો નિર્દેશ ‘ની’ ધાતુ પરથી ‘નતિ' પ્રયોગ થાય છે. શાસ્ત્રમાં પ્રતિપાદન કરાતાં (વાચ્ય) એવા જીવાદિ સાત પદાર્થો તરફ લઇ જાય અર્થાત્ તેનો બોધ કરાવે તે નય. અહીં જે ‘પાર્થાન્’ પદ છે તે વાચ્યાર્થનો વ્યપદેશ કરે છે. પણ ગમ્ય અર્થનો નહીં. ‘નન્ત' ઈત્યાદિ પદો વડે જે કર્તાનો નિર્દેશ કર્યો તેને જ ક્રિયા થકી અભિન્ન રૂપે બતાવે છે. કારણ કે ‘નયન્તે રૂાંત નયાઃ' આ વ્યુત્પત્તિમાં કેટલાક કર્તાની પ્રધાનતા અને ક્રિયાની ગૌણતા સ્વીકારે છે. કેટલાક ક્રિયાની પ્રધાનતા અને કર્તાની ગૌણતા માને છે. પણ અહીં કર્તા અને ક્રિયામાં તેવા પ્રકારનો આત્યન્તિક ભેદ નથી (પણ કથંચિત્ ભેદ છે) કારણ કે તે જ નય પદાર્થ સ્વતન્ત્ર હોવાથી કર્તા તરીકે પણ કહેવાય ? . निर्भासयन्ति निर्वर्तयन्ति છો.મા.. ૨. મ્યાન્મુ. (TA.) રૂ. નયન્ત પં.માં.। ૪. ક્રિયામાં મુ.વં.(મ.) .. તેંત્યેવ- મુ.(માં) | Page #385 -------------------------------------------------------------------------- ________________ • નયા ન તન્ત્રાન્તરીયાયઃ ૦ तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- अत्राह- किमेते तन्त्रान्तरीया वादिन आहोस्विद् स्वतन्त्रा एव नोदकपक्षग्राहिणी मतिभेदेन विप्रधाविता इति ? | ३०० अतः कर्तृ-क्रिययोरनेनात्यन्तिकं भेदं निरस्यति नयन्ति इत्यादिना । । नयशब्दार्थे निरूपिते नोदकोऽनूनुदत् य एते नैगमादयो वस्त्वंशपरिच्छेदव्यापृता नयाः किमेते तन्त्रान्तरीया इत्यादि, तन्यन्ते = विस्तार्यन्तेऽस्मिन्ननेन वा जीवादयः पदार्थाः तन्त्रं =जैनप्रवचनं तस्मादन्यत् काणभुजादिशास्त्रं तन्त्रान्तरं तस्मिन् भवाः कुशला वा तन्त्रान्तरीयाः । गंहादित्वाच्छः । स्वशास्त्रसिद्धानर्थानवश्यं वदन्तीति वादिनः, अंतः किं वैशेपिकादयो वादिनो नया भण्यन्ते ? आहोस्वित्= अथवेत्यस्य पक्षान्तरसूचकस्य निपातस्यार्थे प्रयुक्तः । स्वतन्त्रा एवेति । स्वं आत्मीयं तन्त्रं = शास्त्रं येषां ते स्वतन्त्राः, स्वप्रधानाः जिनवचनमेव स्वबुद्ध्या विभजन्त एवमाहुः । नोदकपक्षग्राहिण इति । नोदको=दुरूक्तानुक्तादिसूचकस्तस्य पक्षोविपयः तं नोदकपक्षं ग्रहीतुं शीलमेपामिति नोदकपक्षग्राहिणः → હેમગિરા ભાષ્યાર્થ : :- પ્રશ્ન :- આ નૈગમાદિ નયો બીજા શાસ્ત્રમાં કહેલાં છે ? અર્થાત્ તંત્રાન્તરીય વાદી સ્વરૂપ છે ? અથવા તો શું જિનવચનમાં જ બુદ્ધિ-ભેદ વડે પ્રવર્તતાં નોદકપક્ષગ્રાહી (=અયથાર્થ પ્રરૂપક) એવા સ્વ-તંત્ર સ્વરૂપ જ આ નયો છે ? છે. અને તે જ (નય) સાધ્યની અવસ્થામાં વર્તમાન હોવાથી ક્રિયા રૂપે પણ કહેવાય છે. (આશય એ છે કે વસ્તુ અંશને જાણનાર નય છે તેથી કર્તા છે તેમજ જે જણાય છે તે વસ્તુઅંશ (કર્મ) પણ નય છે.)આજ કર્તા અને ક્રિયાના આત્મન્તિક ભેદનું નિરસન કરતાં ‘નન્તિ’ ઇત્યાદિ પદો મૂક્યા છે. ‘નય’ શબ્દના અર્થનુ ઉપરોક્ત નિરૂપણ સાંભળી શંકાકાર સવાલ કરે છે. * નયો તન્ત્રાન્તરીય કે નોદકપક્ષગ્રાહી ? = પ્રશ્ન - વસ્તુના અંશનો બોધ કરવામાં પ્રવૃત્ત નૈગમાદિ નયો શું તંત્રાન્તરીય વાદિ સ્વરુપ છે ? જેના વડે અથવા જેમાં જીવાદિ પદાર્થોનો વિસ્તાર કરાય તે તંત્ર જૈન પ્રવચન. આ જૈન પ્રવચનથી જે અન્ય ‘કાણભુજ’ આદિના શાસ્ત્રો તે તંત્રાન્તર છે. તંત્રાન્તરમાં રહેલા અથવા તંત્રાન્તરમાં કુશળ તે ‘તંત્રાન્તરીય' કહેવાય તથા સ્વશાસ્ત્રમાં સિદ્ધ-અર્થને અવશ્ય કહે તે વાદી કહેવાય. પ્રશ્નકારનો ભાવાર્થ એ છે કે તંત્રાન્તરીય એવા વૈશેષિકાદિ વાદીઓ શું નય કહેવાય છે ? કે પછી જિનવચનને જ સ્વબુદ્ધિ વડે વિભાજિત કરનારા અયથાર્થનિરૂપક, નોદકપક્ષગ્રાહી સ્વ-તંત્ર સ્વરૂપ જ નય કહેવાય છે ? ભાષ્યમાં રહેલ પદોના અર્થ આ મુજબ છે. લાહોસ્વિત્ એ પક્ષાંતરને જણાવતું નૈપાતિક પદ છે. સ્વતન્ત્ર એટલે આત્મીય અર્થાત્ જિનધર્મના શાસ્ત્રો. નોવપક્ષપ્રાપ્તિ: પદની વ્યાખ્યા → જે પદાર્થો અન્યથા રીતે વર્ણવાય તે દુરૂક્ત કહેવાય અને જે શાસ્ત્રોમાં કહેવાયા જ નથી તે અનુક્ત કહેવાય. આ અનુક્ત અને દુરૂક્તનો સૂચક જે પક્ષ ૨. દાવિષ્યશ્વ ૪/૨/૨૩૮ નિનિ વ્યા./ ૨. શાસ્ત્રમાં રૂ. તત્ વિં મુ.(માં.)/ ૪. નૈયાયિહ્રાયો વાતિ રાA. I Page #386 -------------------------------------------------------------------------- ________________ नयानामध्यवसायान्तरता. स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ३०१ भाष्य-- अत्रोच्यते नैते तन्त्रान्तरीयाः, नापि स्वतन्त्रा: मतिभेदेन विप्रधाविताः । ज्ञेयस्य त्वर्थस्याध्यवसायान्तराण्येतानि। मतिभेदो-बुद्धिभेदस्तेन विप्रधाविता:, अयथार्थनिरूपका इतियावत् । एवं नोदयतोऽयमभिप्रायः यद्ययं तन्त्रान्तरीयत्वमेषां दर्शयिष्यति नास्य वक्ष्यमाणो विप्रतिपत्तिदोष आपत्स्यते, अथ स्वतन्त्रा एवेति निश्चेष्यति तथा सति नैव स्वेच्छा स्वतन्त्राणामभ्यनुज्ञाता वस्त्वंशोऽभ्युपेयो वस्तुभागश्च प्रोज्झ्यः, यस्मादेकस्यापि पदस्यारोचनान्मिथ्यादर्शनमिति । एवंविधदोषोपचिक्षिप्सया नोदयति ।। अथ पक्षान्तरमाश्रयिष्यति तत्राप्यस्य सुखेन विप्रतिपत्तिदोपं नोदयिष्यामीति मत्वा प्रश्नयति, सूरिस्तुभयमप्येतत् परित्यजन् पक्षान्तरमाश्रयते अत्रोच्यते इति ।। नैते तन्त्रान्तरीयाः, नापि स्वतन्त्राः, किं तर्हि? तदाह- ज्ञेयस्येत्यादि । विज्ञानगम्यस्य जीवादेः स्वसंवेद्यस्य बाह्यस्यार्थस्य घटपटादेः अध्यवसायान्तराणि विज्ञानभेदाः, आधिक्येनावसीयन्ते परिच्छिद्यन्ते • હેમગિરા - ભાષ્યાર્થ:- જવાબ:- આ નય તંત્રાન્તરીય નથી. અથવા મતિભેદથી પ્રવર્તતાં (અયથાર્થ પ્રરૂપક) પણ નથી પરંતુ ય પદાર્થોમાં થતા જુદા જુદા અધ્યવસાય રુપ છે. તે નોદકપક્ષ કહેવાય. આ નોદકપક્ષને ગ્રહણ કરવાનો સ્વભાવ છે જેનો તે નોદકપક્ષગ્રાહી કહેવાય. ઉપરોક્ત પ્રશ્ન કરનારનો ઈરાદો છે કે જો આ નયોને તંત્રાન્તરીય તરીકે કહેવાય તો આગળ ઉપર આ ગ્રંથમાં જે વિપ્રતિપત્તિ દોષ આ નય અંગે કહેવાના છે તે કહી શકાશે નહિ કારણ કે જો નો તંત્રાન્તરીય જ છે તો દોષ સભર જ છે. તેથી ત્યાજ્ય જ છે, તો પછી આગળ દોષો શું કહેવાના રહે ? અને જો નવો સ્વ-તત્ર (જિનવચનના) છે એમ કહીએ તો એક અંશનો સ્વીકાર અને એક અંશનો ત્યાગ એવી સ્વેચ્છા જિનપ્રવચનમાં સ્વીકૃત નથી કારણ કે વસ્તુતત્વના એક પણ અંશની અરૂચિ કે ઉપેક્ષા કરવાથી તે તંત્ર મિથ્યાદર્શન થઈ જશે. આ બેમાંથી કોઈપણ . પક્ષનો ગ્રંથકાર આશ્રય કરશે તો તેમાં હું (નોદક) દોષ બતાવીશ એમ માનીને શંકાકારે (નોદકે) પ્રશ્ન ઊભો કરેલ છે. 1 * નયો અધ્યવસાય સ્વરુપ છે # આનું સમાધાન આપતા ભાષ્યકારશ્રી બન્ને પક્ષને છોડી પક્ષાંતર (= ત્રીજા પક્ષ)નો આશ્રય કરતાં કહે છે કે આ નયી તંત્રાન્તરીય પણ નથી અને સ્વતન્ત્ર પણ નથી. પરંતુ વિશિષ્ટજ્ઞાનથી ગમ્ય જીવાદિ અંગેના તેમજ સ્વથી સંવેદ્ય એવા જે બાહ્ય ઘટપટાદિ અર્થો છે એ અર્થો અંગેના જુદા જુદા અધ્યવસાય રુપ આ નયો છે. જેનાથી વસ્તુ અધિકપણા વડે જણાય તે અધ્યવસાય કહેવાય. અધ્યવસાય એટલે પ્રત્યય = પ્રતીતિ = જ્ઞાન. ‘ાન્તર' પદ નયના ભેદોનું સૂચક છે. આ ભેદ નૈગમાદિ પાંચ પ્રકારે છે. આશય એ છે કે અનેક ધર્માત્મક વસ્તુને અનેક આકૃતિવાળા ૨. વાચચા" મુ સં.(મ.) Page #387 -------------------------------------------------------------------------- ________________ ३०२ •घटे नयावतार. तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- तद्यथा-घट इत्युक्ते योऽसौ चेष्टाभिनिवृत्त उर्ध्वकुण्डलौष्ठायतवृत्तग्रीवोऽधस्तात् परिमण्डलो जलादीनामाहरणधारणसमर्थ उत्तरगुणनिवर्तनानिवृत्तो द्रव्यविशेषस्तस्मिन्नेकस्मिन् विशेषवति तज्जातीयेषु वा सर्वेष्वविशेषात् परिज्ञानं नैगमनयः ।। ततो येन सोऽअध्यवसायः प्रत्ययो विज्ञानम् अन्तराणीति भेदाख्यानम्, एतानीति नैगमादीनि पञ्च, एतत् कथितं भवति-वस्त्वेवानेकधर्मात्मकमनेकाकृतिना ज्ञानेन निरूप्यत इत्यतः स्वशास्त्रनिरूपणमेवेदम्, एतच्च दर्शयति- तद्यथेत्यादिना । यथा ह्येते एकवस्तुविपया विज्ञानविशेषास्तथोदाहरणेन भावयति-घट इत्युक्ते नैगमाध्यवसाय एवं मन्यते योऽसाविति लोकसिद्धः, चेष्टाभिनिवृत्त इति धात्वर्थानुगतिमाविष्करोति, कुम्भकारचेप्टाभिनित्तोऽर्थो निष्पन्नः। किमाकार इति चेद् ? अत आह- उर्ध्वमित्यादि । उर्ध्वमुपरि कुण्डली वृत्तावोष्ठौ यस्य आयता=दीर्घा वृत्ता=समपरिधिः ग्रीवा यस्य ऊर्ध्वकुण्डलौप्ठश्चासावायतवृत्तग्रीवश्चेति समानाधिकरणः उपरि तावदेवमाकारः। अथ अधस्तात् किमाकार इत्यत आह- अधोभागे परिमण्डलः, - હેમગિરા - ભાષ્યાર્થ :- આ રીતે- “ઘટ' આ પ્રમાણે કહેતાં જે આ કુંભકારની ચેષ્ટાઓથી બનેલો, અને જેનો ઉપરનો હોઠ (કાંઠો) કુંડળાકારે ગોળ છે. તથા જેની ગ્રીવા લંબગોળ છે. વળી નીચેથી ગોળ, પાણી આદિ ગ્રહણ ધારણ કરવામાં સમર્થ તથા ઉત્તરગુણથી નિષ્પન્ન અર્થાત્ પકાવવા દ્વારા લાલ રંગ વગેરે ગુણો જેમાં પરિસમાપ્તિ - સંપૂર્ણતાને પામ્યા છે. તે દ્રવ્ય વિશેષની પ્રતીતિ થાય છે. આવા એક દ્રવ્ય વિશેષમાં અથવા તજ્જાતીય સર્વ દ્રવ્ય વિશેષમાં સામાન્યથી થતું જે જ્ઞાન તે નૈગમનય. જ્ઞાન (નય) વડે નિરૂપણ કરાય છે. તેથી આ નય એ (જિનપ્રવચન) સ્વશાસ્ત્રના નિરૂપણરૂપ જ જાણવા (કારણ કે આ જિનપ્રવચન જ સ્યાદ્વાદમય હોવાથી અનેક અંશોથી વસ્તુતત્ત્વનો વિચાર કરવામાં સમર્થ છે.) આ જ વસ્તુને દર્શાવતા ભાષ્યકાર કહે છે : * નૈગમનયના અધ્યવસાયનો સિંહાવલોકન . એક વસ્તુ (અંશ)ને ધરાવનારા આ વિજ્ઞાન ૫ નો જે સ્વરુપે રહ્યા છે, તે સ્વરૂપે ઉદાહરણથી આ નયોને જણાવે છે -- સર્વ પ્રથમ નૈગમ નયને દષ્ટાંતપૂર્વક કહે છે. “ઘટ' એવા શબ્દનો ઉચ્ચાર કરતા નૈગમ અધ્યવસાય તે ઘટ વસ્તુને આ પ્રમાણે માને છે કે :“ઘ” ધાતુ ચેષ્ટા અર્થમાં વપરાય છે. આ ધાત્વર્થ પરથી “ઘટ’ અર્થને જણાવતા આ નય કહે છે કે લોક પ્રસિદ્ધ એવો આ ઘટ કુમ્ભકારની ચેષ્ટાથી નિર્માણ પામેલ છે. આનો આકાર આ પ્રમાણે છે ઃ ઉપરના બે હોઠ (કાંઠા) કુંડલાકારે છે જેના એવો આ ઘટ લંબગોલ, સમપરિધિવાળી ગ્રીવાથી યુક્ત છે. આને બતાવતાં-પદમાં સમાનાધિકરણ સમાસ છે. તેનો વિગ્રહ આ પ્રમાણે ૧. વં જ રહ્યું માં.. ૨. રૂતિ વેત" TA./ Page #388 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ટે सङ्ग्रहनयावतारः ३०३ " भाष्य - एकस्मिन् वा बहुषु वा नामादिविशेषितेषु साम्प्रतातीतानागतेषु घटेषु सम्प्रत्ययः सङ्ग्रहः । । समन्ताद् वृत्त इत्यर्थः । कस्य पुनः कार्यस्यासौ क्षम इत्याह-- जलादीनामित्यादि । जलघृतक्षीरादीनामाहरणे=देशाद् देशान्तरसञ्चारणे समर्थः = शक्तः आनीतानां च धारणे प्रत्यलः । उत्तरेत्यादि । पाकजरक्तादिगुणपरिसमाप्त्या निप्पन्नद्रव्यविशेप इति । न द्रव्यं सामान्य मात्रं किं तिर्हि ? द्रव्यविशेषः, परमार्थे सति वाचा, न संवृत्तिसतीति, तस्मिन् एवमात्मके एकस्मिन् विशेषाः=शुक्लपीतादयः कनकरजतादयः खण्ड- हुण्डादयो वा तद्वति तज्जातीयाः = तत्प्रकाराः व्यावर्णितघटप्रकाराः तेषु च सर्वेषु लोकप्रसिद्धेपु अविशेपात् अभेदेन परिज्ञानं निश्चतावबोधः नैगमः देश- समग्रग्राही नैगम इति, पूर्वाभिहितलक्षणप्रपञ्चोऽयं सामान्य विशेपवैचित्र्यप्रदर्शनार्थः ।। अथ सङ्ग्रहः कथं घटमिच्छतीत्याह - एकस्मिन्नित्यादि । एकस्मिन् घटे बहुषु घटेपु वा હેમગિરા ભાષ્યાર્થ ઃ- નામ આદિથી વિશેષિત વર્તમાન, અતીત કે અનાગત એવા એક કે અનેક ઘટ વિશે સામાન્ય પ્રતીતિ તે સંગ્રહનય કરે છે. • ઉર્ધ્વકોશ્વાસો ગાયતવૃત્તપ્રીયશ્વ ઉર્ધ્વ... પ્રીવા. આ ઘટનો ઉપર આકાર દર્શાવ્યો. હવે નીચેનો કયો આકાર છે એને અધસ્તાર્ ઇત્યાદિ પદોથી કહે છે. નીચેના ભાગમાં ચારે બાજુથી ગોળ=પરિમંડલઆકારવાળો આ ઘટ છે. હવે આ ઘટ શું કાર્ય કરવામાં સક્ષમ છે તે જણાવે છે → એક સ્થાનેથી અન્ય સ્થાને પાણી, ઘી, દૂધ આદિ વહન કરવામાં તથા લાવેલા પાણી આદિને ધારણ કરવામાં આ સમર્થ છે. તેમજ પાકજ, રક્તાદિ ઉત્તરગુણની પરિસમાપ્તિથી નિષ્પન્ન દ્રવ્ય વિશેષ તે આ ઘટ છે. આ નૈગમનય કોઇપણ દ્રવ્યને માત્ર સામાન્યરૂપે નથી માનતો પણ વિશેષરૂપે પણ માને છે. (પરંતુ સામાન્ય વિશેષને એકબીજાથી અત્યંત ભિન્ન માને છે) તેથી અહીં દ્રવ્ય વિશેષ (ઘટ)નું વિધાન કર્યું છે કારણ કે વિશેષ એ ૫રમાર્થ રૂપ હોઈ વ્યવહાર યોગ્ય હોવાથી તે વિશેષને આશ્રયી ‘ઘટ' એવો વાચા પ્રયોગ થઈ શકે. સંવૃત્તિ (= સામાન્યસત્તા) અંગે વાચા પ્રયોગ શક્ય નથી. ઉપરોક્ત ઘટમાં તથા તાતીય સફેદ, પીળો, સોનાનો, ચાંદીનો, ફૂટેલો, મસ્તક વગરનો ઈત્યાદિ જુદા જુદા પ્રકારના લોકપ્રસિદ્ધ ઘટોમાં અભેદ-સામાન્ય રૂપે થતો નિશ્ચિત બોધ તે નૈગમ. આ નૈગમ દેશ અને સમગ્રગ્રાહી એમ બે પ્રકારે છે અર્થાત્ સામાન્ય અને વિશેષ બે રીતે છે. આનું લક્ષણ પૂર્વે કહેવાયું છે. છતાં સામાન્ય વિશેષનું વૈચિત્ર્ય દર્શાવવા માટે ફરીથી અહીં વિસ્તાર કર્યો છે. સંગ્રહ કેવા પ્રકારના ઘટને ઈચ્છે છે ? તે જણાવે છે. * સંગ્રહનયના અધ્યવસાયની પીછાણ ઘટાદિ પદાર્થો નિક્ષેપની અપેક્ષાએ નામ, સ્થાપના, દ્રવ્ય કે ભાવ એમ ચાર પ્રકારે છે Page #389 -------------------------------------------------------------------------- ________________ ३०४ • व्यवहार-ऋजुसूत्राभिमत घटः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- तेष्वेव लौकिकपरीक्षकग्राह्येषूपचारगम्येषु यथास्थूलार्थेषु सम्प्रत्ययो व्यवहारः ।। तेष्वेव सत्सु साम्प्रतेषु सम्प्रत्ययः ऋजुसूत्रः ।। नामादिविशेषितेष्विति नाम-स्थापना-द्रव्य-भावघटेष्वित्यर्थः । साम्प्रतेषु वर्तमानेष्वतीतेषु अतिक्रान्तेष्वनागतेषु =आगामिपु घटेपु यः सम्प्रत्ययः सामान्यं घटो घट इति परिज्ञानं स सङ्ग्रहः, यस्मात् सामान्यमेव घटादिरूपेण निर्भासते, न सामान्यादन्ये विशेषाः सन्ति ।। व्यवहाराभिप्रायप्रकटनायाह- तेष्वित्यादि । एक-द्वि-बहुत्वनामादिरूपेषु लोके विदिता लौकिकाः परीक्षकत्वेन ज्ञाताः लौकिकपरीक्षका: पर्यालोचकाः तेषां ग्राह्या: आदेयाः जलाद्याहरणार्थं ये घटास्तेपु उपचारगम्येष्विति लोकक्रियाधारेपु, यथास्थूलार्थेष्विति सूक्ष्मसामान्योपसर्जनेषु, यतोऽस्य विशेपैरेव व्यवहारो भूयसा, न सामान्येनेति ।। ऋजुसूत्रनयमतं विवृणोतितेष्वेवेत्यादि । घटेषु सत्सु विद्यमानेषु वर्तमानसमयावधिकेपु सम्प्रत्यय: ऋजुसूत्र इति ।। - હેમગિરા , ભાષ્યાર્થઃ- તથા લૌકિક પરીક્ષકોથી ગ્રાહ્ય, ઉપચારથી ગમ્ય અને યથાસ્થૂલ પદાર્થ રુપ નામાદિથી વિશેષિત અતીતાદિ ઘટ વિશે થતી જે વિશેષ પ્રતીતિ તે વ્યવહાર છે. તે જ ઉપર કહેલા ઘટાદિ પદાર્થોમાં વર્તમાન પ્રતીતિ તે ઋજુસૂત્ર. એમાંય વર્તમાન, અતીત અને ભવિષ્ય એમ કાળની અપેક્ષાએ ત્રણ પ્રકાર છે, આમાંથી કોઈ એક કે અનેક ઘડાઓમાં થતું ““ઘટ ઘટ” ઇત્યાકારક જે સામાન્ય પરિજ્ઞાન તે સંગ્રહ છે. કારણ કે આ નયના મતે સામાન્ય જ ઘટાદિ રૂપે દશ્યમાન છે. સામાન્યથી અન્ય કોઈ વિશેષ વસ્તુ જ નથી કે જે સ્વરૂપે ઘટ જણાય. વ્યવહારના અભિપ્રાયને જણાવે છે. : વ્યવહારનયના અધ્યવસાયનો હળવો પરિચય : ૧. લોકમાં પરિક્ષક તરીકે જણાએલ એવા લૌકિક વિચારક પુરુષોને જલાદિ ધારણ માટે ઘટ તરિકે ઉપાદેય એવા તથા ૨. લોક ક્રિયાના આધારભૂત. સૂક્ષ્મ અને સામાન્યથી રહિત એવા એક, બે કે ઘણા વળી નામાદિ નિક્ષેપ યુક્ત એવા ઘટો વિશે થનારી પ્રતીતિ = અધ્યવસાય તેને “વ્યવહાર” નય કહેવાય. આ વ્યવહાર નયમાં વિશેષ વડે જ વ્યવહાર થાય છે. સામાન્ય વડે નહિ તેથી યથાસ્થૂલ વિશેષણ મુકયુ છે. ઋજુસૂત્ર મતનું વિવરણ કરે છે : ક બાજુસૂત્રનયના અધ્યવસાયની આછી સમજ છે સતુ = વિદ્યમાન (સતુરૂપ) એવા વર્તમાન ક્ષણની મર્યાદાવાળા પદાર્થોમાં થતો સંપ્રત્યય = ૨. “ચૂર્વે હું, મા ! Page #390 -------------------------------------------------------------------------- ________________ ३०५ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સાઋત-સમfમસ્જમીષદ: • भाष्य- तेष्वेवं साम्प्रतेषु नामादीनामन्यतमग्राहिषु प्रसिद्धपूर्वकेषु घटेषु सम्प्रत्ययः साम्प्रतः शब्दः।। तेषामेव साम्प्रतानामध्यवसायासक्रमो वितर्कध्यानवत् समभिरूढः ।। अधुना साम्प्रताभिप्रायं निरूपयति- तेष्वेवेत्यादि । ऋजुसूत्राभिप्रेतेषु वर्तमानकालावधिकेषु नाम-स्थापना-द्रव्य-भावघटानां ये वाचकाः शब्दास्ते चान्यतमग्राहिणः यस्माद् यस्य शब्दस्य नम्यमानः पदार्थो वाच्यो न तस्य स्थापना, यस्य वा स्थापना न तस्य द्रव्यं, यस्य द्रव्यं न तस्यभावः इत्यतो नामादीनां घटानां ये शब्दाः अन्यतमं नाम-स्थापनादिकं गृह्णन्ति तेऽन्यतमग्राहिणस्तेषु शब्देषु उच्चारितेष्वन्यतमग्राहिषु यद् विज्ञानं स साम्प्रतः, ते च शब्दा यदि प्रसिद्धाः पूर्वं भवन्ति निर्ज्ञाताभिधेयसम्बन्धाः अस्येदं वाच्यमित्यनेन रूपेण, तथा गमका इत्येतदाह- प्रसिद्धपूर्वकेषु, प्रसिद्धः पूर्वो येषां प्रथमः सङ्केतस्ते प्रसिद्धपूर्वकास्तेषु नामादीनामन्यतमवाचकेषु सम्प्रत्यय इति ।। - હેમગિરા - ભાષ્યાર્થ - તે ઋજુસૂત્રનય-અભિમત વર્તમાનકાલીન, વિદ્યમાન (= સતુ) પદાર્થોમાં જ પૂર્વ પ્રસિદ્ધ એવા નામાદિમાંથી કોઈપણ એકના ગ્રાહક એવા ઘટ શબ્દને વિશે થનાર જ્ઞાન તે સાંપ્રત = શબ્દ નય કહેવાય. વળી તે જ સાંપ્રતનયના અધ્યવસાયનું વિતર્ક ધ્યાનની જેમ અસંક્રમ ને સમભિરૂઢનય કહેવાય છે. અધ્યવસાય તે ઋજુસૂત્ર નય છે. આ નય અતીત, અનાગત કાલીન અને પરકીય વસ્તુને અસત્ માને છે. વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુને જ સત્ રૂપ માને છે. સાંપ્રત નયના અભિપ્રાયનું નિરૂપણ કરે છે. * સાંપ્રત નયના અધ્યવસાયની સમજ ૪ સાંપ્રત (શબ્દ) નયના મત મુજબ ઋજુસૂત્રને અભિપ્રેત વર્તમાનકાળની અવધિવાળા એવા નામ ઘટ, સ્થાપના ઘટ, દ્રવ્ય ઘટ, ભાવ ઘટાદિના જે વાચક ઘટ શબ્દો છે તે શબ્દો આ નામાદિ ચારમાંથી કોઈ એકના જ ગ્રાહક બને છે. કારણ કે જે “ઘટ’ શબ્દથી નામ કરાતો પદાર્થ વાચ્ય બિને તે શબ્દથી સ્થાપના રુપ પદાર્થ (સ્થાપના ઘટ) વાચ્ય નથી. અથવા તો જે શબ્દથી સ્થાપના (ઘટ) પદાર્થ વાચ્ય છે તે શબ્દથી દ્રવ્યરૂપ પદાર્થ વાચ્ય નથી, અને જે શબ્દથી દ્રવ્ય વાચ્ય છે. તે શબ્દથી ભાવ પદાર્થ વાચ્ય નથી. આ રીતે જે શબ્દો નામઘટ, સ્થાપનાઇટ આદિ ચારમાંથી કોઈ એકનું ગ્રહણ કરે તેવા અન્યતમગ્રાહી શબ્દોનો ઉચ્ચાર કરતા જે “વિજ્ઞાન થાય તે સામ્પત શબ્દ ન કહેવાય. સાથે એ પણ જાણવું કે આ શબ્દો પૂર્વે પ્રસિદ્ધ થયેલા હોવા જોઈએ. અર્થાત્ વાચ્ય-વાચક સંબંધના નિશ્ચયવાળા હોવા જોઈએ. ભાવાર્થ એ છે કે આ ઘટાદિ વાચક શબ્દથી આ ઘટાદિ પદાર્થો વાચ્ય છે એવો સંકેત પૂર્વે પ્રસિદ્ધ થઈ ગયો છે જેનામાં તેવા નામાદિ ચાર ઘટાદિમાંથી કોઈપણ એકનો વાચક જે ઘટાદિ શબ્દ તે વિશે થતો જે સમ્રત્યય વિજ્ઞાન તે સામ્પ્રત નય કહેવાય છે. 9. તેવેવ સત્સ સ" તો.. ૨. તે શા મુસં (ઉં,મ) રૂ. પ્રથમ મુ. (,રા) I Page #391 -------------------------------------------------------------------------- ________________ ३०६ • મધ્યવસાયસિં: સમfમક્ટ: • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ समभिरूढमतोद्विभावयिषया आह- तेषामेव घटानां सतां विद्यमानानां वर्तमानकालावधिकानां सम्बन्धी योऽध्यवसायासङ्क्रमः स समभिरूढः, अध्यवसायो विज्ञानं तस्य विज्ञानस्योत्पादकत्वाभिधानमप्यध्यवसायस्तस्यासक्रमः अन्यत्र वाच्येष्वप्रवृत्तिः, नहि घट इत्यस्याभिधानस्य कुटो वाच्यः, कुटो इत्यस्य वा घट इति । अध्यवसायासक्रमं च दृष्टान्तेन भावयति- वितर्कध्यानवदिति । अन्यतमैकयोगानामेकत्वं वितर्कमिति वक्ष्यति नवमेऽध्याये (सू.४१), वितर्कः श्रुतं, वितर्कप्रधानं ध्यानं वितर्कध्यानं तद्वत् ।। नन्वाद्येऽपि शुक्लभेदे वितर्कप्रधानता समस्ति ? नैवम्, तत्र सङ्क्रमाभ्युपगमात् ‘अविचारं द्वितीयम्' (अ.९, सू.४४) इति वचनात् एकत्ववितर्कपरिग्रह इति ।। - હેમગિરા - # સમભિરૂટનરના અધ્યવસાયનો પરિચય # હવે સમભિરુઢનયની માન્યતાને જણાવતાં કહે છે કે વર્તમાનકાલીન અને સત્ = વિદ્યમાન જે ઘટાદિ પદાર્થો છે, તે સંબંધી અધ્યવસાયનું જે અસંક્રમ = પદાર્થાન્તરમાં અપ્રવૃત્તિ. તે સમભિરૂઢ નય કહેવાય છે. આ નય મુજબ અધ્યવસાય (= વિજ્ઞાન)નું ઉત્પાદક જે નામ (‘ઘટ’ શબ્દ) તે પણ અધ્યવસાય કહેવાય છે, એવા આ અધ્યવસાયની બીજા કોઈ વાચ્ય અર્થોમાં પ્રવૃત્તિ ન થઈ શકે કારણ કે ઘટ’ એવા નામ થકી “કુટ' પદાર્થ વાચ્ય ન બની શકે. “ઘટ’ નામ એ ઘટ પદાર્થનો જ અધ્યવસાય કરાવવા સુધી સીમિત છે. એ જ રીતે ‘કુટ’ શબ્દ પણ કુટને જ જણાવે ઘટને ના જણાવે. (આશય એ છે કે એક શબ્દથી થતો અધ્યવસાય અન્ય શબ્દ (અર્થ)માં સંક્રમણ ન કરે) અધ્યવસાયના અસંક્રમને દષ્ટાંતથી સમજાવતા કહે છે કે સૂત્ર ૯૪૧માં દર્શાવેલ એકત્વવિતર્કવિચાર નામનો શુકલધ્યાનનો બીજો ભેદ તે જેમ મન આદિ યોગોમાંથી કોઈ એક યોગમાં જ પ્રવર્તે છે. તેમ આ સમભિરૂઢ નયમાં પણ એક શબ્દ એક પદાર્થના જ અધ્યવસાયમાં વર્તે. બીજા અધ્યવસાયમાં સંક્રમ ન પામે. સૂત્ર ૯૪૧માં શુક્લ ધ્યાનના જે ભેદ કહ્યા છે, તેમાં પ્રથમ પૃથકત્વવિતર્ક છે અને બીજો ભેદ એકત્વ વિતર્ક છે. આ બન્ને ભેદો વિતર્ક એટલે શ્રુતની પ્રધાનતાવાળા હોય છે. પ્રસ્તુતમાં બીજા ભેદને દષ્ટાંત તરીકે ગ્રહણ કરેલ છે. શંકા - શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ (પૃથકત્વ વિતર્ક) પણ વિતર્કની પ્રધાનતાવાળો જ છે. ! તો તેનું દષ્ટાંત કેમ ન લઈ શકાય ? સમાધાન - વિતર્કની પ્રધાનતા ભલે હોય પણ પ્રથમ ભેદમાં સંક્રમનો સ્વીકાર કરેલ છે, એથી એનું ગ્રહણ ન કરી શકાય પરંતુ સૂત્ર ૯૪૪માં “એકત્વવિતર્ક નામનો બીજો ભેદ ‘વિચારરહિત હોય છે” એમ કહી આ બીજા ભેદમાં અર્થ અને વ્યંજનનું તેમજ મનાદિ યોગનું એકમાંથી બીજામાં સંચરણ સ્વરૂપ સંક્રમણનો નિષેધ કર્યો છે. આથી જ અહીં એકત્વવિતર્ક નામક બીજા શુક્લધ્યાનના ભેદનું જ દષ્ટાંતરૂપે ગ્રહણ કર્યું છે. ૧. વીચ પ્રવૃત્તિ: ઉં. Page #392 -------------------------------------------------------------------------- ________________ ३०७ स्वोपजभाष्य-टीकालङ्कृतम् • शब्दार्थयोपेिक्षग्राहित्वमेवम्भूतः . भाष्य- तेषामेव व्यञ्जनार्थयोरन्योन्यापेक्षार्थग्राहित्वमेवम्भूत इति ।। अत्राह- एवमिदानीमेकस्मिन्नर्थेऽध्यवसायनानात्वात् ननु विप्रतिपत्तिप्रसङ्ग इति । एवम्भूताभिप्रायमाविष्करोति-तेषामेवेत्यादि । तेषामेवानन्तरनयपरिगृहीतघटानां यौ व्यञ्जनार्थों तयोरन्योन्यापेक्षार्थग्राही योऽध्यवसायः स एवम्भूतः परमार्थः व्यञ्जनं वाचकः शब्दः, अर्थोऽभिधेयो वाच्यः । अथ का पुनरन्योन्यापेक्षा ?, यदि यथा व्यञ्जनं तथार्थो यथा चार्थस्तथा व्यञ्जनम्, एवं हि सति वाच्यवाचकसम्बन्धो घटते अन्यथा न, योग्यक्रियाविशिष्टमेव वस्तुस्वरूपं प्रतिपद्यत इति ।। एवं भाविते नयानामभिप्राये नोदकः स्वाभिप्रायमभिव्यनक्ति- एवमिदानीमेकस्मिन्नित्यादिना भाष्येण । एवमिति यथा प्रतिपादितैरेकवस्तुनि परस्परविलक्षणैभेदैः इदानीमित्येतत् पूर्वाभिहितनयवादकाला – હેમગિરા ભાષ્યાર્થઃ- તે સમભિરૂઢનયથી ગૃહીત ઘટાદિ અર્થના જે વ્યંજન અને અર્થ તે બન્નેની અન્યોન્ય અપેક્ષા વડે (ઘટાદિ) અર્થનો ગ્રાહી તે એવંભૂત નય છે. આ શંકાઃ- આ રીતે (અનેક નયથી) એક જ અર્થ - વસ્તુમાં અનેક અધ્યવસાયોનું તમે પ્રતિપાદન કર્યું અને તેમ થવાથી તો વિપ્રતિપત્તિ = વિરોધનો પ્રસંગ આવશે? એવભૂતનયના અધ્યવસાયનો દાખલો * એવંભૂતનયના અભિપ્રાયને જણાવે છે –... હમણાં જ કહી ગયેલા સમભિરૂઢ નયથી પરિગૃહીત ઘટોના જે વ્યંજન અને અર્થ એ બન્નેની પરસ્પર અપેક્ષાને આશ્રયી થનાર અર્થ ગ્રહણ રુપ જે અધ્યવસાય તે એવંભૂત નય છે. વ્યંજન એટલે વાચક શબ્દ અર્થ એટલે વાચ્ય પદાર્થ. “અન્યોન્ય અપેક્ષા’ શું છે તે કહે છે કે- જેવું વ્યંજન તેવો પદાર્થ અને જેવો પદાર્થ તેવું વ્યંજન, એવી જ્યાં અન્યોન્ય અપેક્ષા હોય ત્યાં જ વાચ્ય-વાચક સંબંધ ઘટે, અન્યથા ન ઘટે. આ નય સ્વ-યોગ્ય અર્થ ક્રિયાથી વિશિષ્ટ જ પદાર્થને વાસ્તવિક સ્વરૂપે સ્વીકારે છે. આ રીતે નયોના અભિપ્રાય જણાવ્યું છતે શંકાકાર પોતાના અભિપ્રાયને પ્રગટ કરે છે. # નયોની વિચારણામાં વિરોધનું પ્રદર્શન * શંકા - જે રીતે હમણાં પૂર્વે કહેવાયેલ નયવાદ થકી એક જ વસ્તુને પરસ્પર વિલક્ષણ ભેદોવાળી પ્રતિપાદિત કરી છે. તે રીતે વિચારતાં તો એક ઘટ પદાર્થમાં અધ્યવસાયનું અનેકત્વ (વિરોધ) આવશે. જો ઘણાં પદાર્થોને આશ્રયી વિચારીએ તો આ વિલક્ષણતા રુપ દોષની આશંકા ન થાય કારણ કે દરેક વસ્તુમાં નય પ્રવર્તે છે. પણ એક વસ્તુમાં વિચારતા તો અધ્યવસાયનું અનેત્વ = વિજ્ઞાનભેદ હોવાથી વિપ્રતિપત્તિ = વિરોધનો પ્રસંગ આવે જ. (ભાષ્યગત “લાની' શબ્દનો પ્રયોગ હમણાં પૂર્વે જે નયવાદની વાત કરી તે કાલને આશ્રયીને થયો છે તથા ‘નનું' શબ્દએ મીમાંસા-વિચારણાના અર્થમાં છે અર્થાત એક અર્થમાં સર્વ નય ઘટાડતાં વિપ્રતિપત્તિ પ્રસંગ આવે 9. ક્રિયાવિદામૈવ- હું માં, સં.. Page #393 -------------------------------------------------------------------------- ________________ ३०८ • नयेषु विप्रत्तिपत्तिनिवारणम् • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- अत्रोच्यते- यथा सर्वमेकं सदविशेषात् । सर्वं द्वित्वं जीवाजीवात्मकत्वात् । सर्वं त्रित्वं द्रव्य-गुण-पर्यायावरोधात् । सर्वं चतुष्टयं चतुर्दर्शनविषयावरोधात् । सर्वं पञ्चत्वं पञ्चास्तिकायात्मकत्वात् । सर्वं षट्कं षड्द्रव्यावरोधादिति । यथैता न विप्रतिपत्तयोऽथ चाध्यवसायस्थानान्तराण्येतानि, तद्वन्नयवादा इति।। पेक्षया प्रयुज्यते, एवमवस्थिते नयप्रस्थानेऽऽधुना इदमापनीपद्यते- एकस्मिन्नर्थे घटवस्तुनि, बहुष्वर्थेषु. न दोषाशङ्काऽस्ति, प्रतिवस्तु नयप्रवृत्तेः, एकस्मिन् पुनरध्यवसायनानात्वाद् विज्ञानभेदात्, ननु शब्दो मीमांसायां, मीमांसनीयमेतदेवं, विप्रतिपत्तिप्रसङ्ग इति, विरूद्धत्वप्रतीतिर्विप्रतिपत्तिस्तस्याः प्रसङ्गोऽनिष्टमितियावत्, न ह्येकमेव वस्तु सामान्यं सत् पुनर्विशेषो भवति । त्रैकालिकः वर्त्तमानक्षणावधिको वा, नामादित्रयनिरासाद् वा भावमात्रं पर्यायशब्दानभिधेयो वा विशिष्टक्रियाविष्टो वा वस्तुविशेष इति, विरूद्धाः प्रतीतयः सकलाः प्रतीयन्त इति न च विरूद्धप्रतीतिकः पदार्थो निश्चेतुं शक्यः, न चानिश्चयात्माकं तत्त्वज्ञानमित्याकुमारं प्रसिद्धिः । शास्त्रकारस्तु येनाभिप्रायेण ज्ञेयस्यार्थस्याध्यवसायान्तराण्येतानीत्युक्तवान् तं प्रचिकटयिपुराह- अत्रोच्यते विप्रतिपत्तिपरिहार:यथेत्यादि । सकलं जगदनेकावयवात्मकमपि सत्तामात्रव्याप्तेरविशेषादेकमुच्यते । एकं च सद् -- भगिरा - भाष्यार्थ :- समाधान :- भगतनी सर्व वस्तुमा 'सत्'(Aru) भविशेष५ (सर्वत्र) डोवाथी તે વસ્તુઓ એક છે તથા જીવ અજીવ બે વિભાગની અપેક્ષાએ બે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયની અપેક્ષાએ ત્રણ છે. ચક્ષુઆદિ ચાર દર્શનની અપેક્ષાએ ચાર છે. પંચાસ્તિકાયાત્મક હોવાથી પાંચ છે. પદ્રવ્યની અપેક્ષાએ છ છે. તેમ છતાં જેમ આ બધામાં કોઈ વિપ્રતિપત્તિ નથી પણ જુદા જુદા કક્ષાના આ અધ્યવસાયો જ છે. તે રીતે નયવાદમાં પણ સમજવું. તે વિચારવું જોઈએ.) તે આ પ્રમાણે - ક્યારે પણ એક જ વસ્તુ સામાન્ય રુપ હોવા સાથે ફરી વિશેષ રુપ ન હોઈ શકે. કારણકે સૈકાલિક (સ્થિર) હોવા સાથે વર્તમાનક્ષણ-અવધિવાળી (ક્ષણિક) ન હોય. તથા નિક્ષેપચતુટ્યાત્મક હોવા સાથે નામ, સ્થાપના, દ્રવ્ય આ ત્રણેની બાદબાકી કરવા પૂર્વક ભાવ માત્ર રૂપે પણ ન હોય તથા પર્યાયવાચી શબ્દોથી અભિધેય હોવા સાથે પર્યાય શબ્દથી અનભિધેય ન હોઈ શકે, વિશિષ્ટ ક્રિયાથી મુક્ત હોવા સાથે વિશિષ્ટક્રિયાથી યુક્ત કોઈ વસ્તુ હોય તેવું પણ ન સંભવે. આશય એ છે કે એક વસ્તુમાં સામાન્ય, વિશેષ, વર્તમાન ક્ષણવર્તીત્વ, સૈકાલિકતા ઇત્યાદિ અનેક પરસ્પર વિરોધિ ધર્મો સ્વીકારવા તે અનુચિત છે. કારણ કે આ બધી પ્રતીતિઓ એકબીજાની વિરોધી છે અને વિરૂદ્ધ પ્રતીતિરૂપ પદાર્થોનો પારમાર્થિકનિશ્ચય ન થઈ શકે. અને અનિશ્ચયાત્મક પદાર્થ તત્ત્વજ્ઞાન (સત્ય) સ્વરૂપ બને જ નહીં. આ વાત તો આબાલગોપાલ * सो परिशिष्ट-१ टि.४८ १. 'अस्तिकायावरोधात्' - 'को'। २. त्रिकालिकः मु.(भां,खं)। ३. मानलक्षणा पाA| ४. शक्यते मु./शक्यन्ते राA (खं ,भां)। 'मारसिद्धिः मु.(खं,भां)। ६. एकं च स द्विधा पाA.I 5. षट्त्वं बा.। Page #394 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • एक एव वस्तुनि द्वित्वादिनिरुपणम् • ३०९ द्विधा, जीवाजीचमात्रविवक्षावशात् । कथं पुनरेकसङ्ख्याव्यवच्छिन्नं सद् द्वित्वसङ्ख्याया गोचरीभवति ?, न च काल्पनिकमेतत्, अंशसद्भावात्, तस्मान्नास्ति विरोधः, एवं नयेष्वप्यविरोधप्रतिपत्तिः साधीयसीति । तथा तदेवैकं त्रिधा, द्रव्य-गुण-पर्यायेषु सर्वस्यावरूद्धत्वाद्, गुण-पर्यायाणामन्वयि द्रव्यं, गुणा= रूपादयः पर्यायाः कपालादयः, सहभूत्वं क्रमभूत्वं चादाय भेदेनोपादानमिति । तथा तदेवैकं चतुर्धा, चक्षुर्दर्शनादिभिश्चतुर्भिः सर्वस्य विषयीकृतत्वात् तन्मात्रता। तथा तदेव पञ्चस्वभावं निरूप्यते, पञ्चास्तिकायात्मकत्वात्, एतदाह- सर्वपञ्चत्वमस्तिकायावरोधात्, पञ्चस्वभावं सर्वमिदं जगत्, पञ्चभिरस्तिकायैरवरूद्धत्वात्, धर्माधर्माकाश-जीव-पुद्गलास्तिकायात्मकं यतः । तथा तदेव पञ्चस्वभावं षट्स्वभावं, पद्रव्यसमन्वितत्वात्, तदाह-सर्व षट्कं षड्द्रव्यावरोधात्, सर्व पड्स्वभावं, जगत्, હેમગિરા પ્રસિદ્ધ છે અર્થાત્ અનિશ્ચિત અર્થ એ બુદ્ધિશાળી માટે ઉપાદેય નથી બનતો. આના જવાબમાં શાસ્ત્રકારે “જોય-અર્થના અધ્યવસાયો કયા અભિપ્રાયને લીધે ભિન્ન-ભિન્ન કહ્યા છે તે હકીકતને પ્રકાશવાની ઇચ્છાથી કહે છે... - ૪ અપેક્ષા-વિવફા ભેદ હોવાથી વિરોધ નથી # વિપ્રતિપત્તિ પરિહાર - અનેક અવયવ(ખંડ) આત્મક આ જગત હોવા છતાં સત્તા માત્રની વ્યાપ્તિ અવિશેષપણે સર્વત્ર રહેલ હોવાથી આ જગત એકરૂપ કહેવાય છે. એ જ રીતે સની અપેક્ષા વસ્તુ એક હોવા છતાં જીવ અને અજીવ માત્રની વિવક્ષા કરીએ ત્યારે તે એકવસ્તુ પણ બે ભેદમાં વહેંચી શકાય. જો એક વસ્તુમાં દ્વિત્વઘટી જ ન શકે તો હમણાં કહ્યું તે પ્રમાણે જે વસ્તુ એક સંખ્યા રૂપે નક્કી થાય તે જ વસ્તુ ‘ધિત્વ' = બે સંખ્યાનો વિષય કઈ રીતે બની શકે? અને બને તો છે જ. આ કોઈ કલ્પના નથી. કારણકે પદાર્થ માત્રમાં અનંતા અંશો=ધર્મો રહ્યા હોવાથી તે તે અંશોની અપેક્ષાએ ઉપરોક્ત અર્થઘટન કરી શકાય છે. એમાં કોઈ વિરોધ નથી. એ જ રીતે નયોમાં પણ થતી પ્રતીતિઓનો વિરોધ નથી. વળી સર્વ વસ્તુ દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં અવરૂદ્ધ (સંકલિત) હોવાથી ત્રણભેદરૂપ પણ છે. તે આ મુજબ -- ગુણ-પર્યાય જેમાં રહે છે તે (અન્વયી) દ્રવ્ય છે. તથા રુપાદિ તે ગુણ છે. કપાલ આદિ પર્યાય છે. સામાન્ય રીતે વિચારતા ગુણ અને પર્યાયમાં બહુ તફાવત નથી છતાં સહભાવી તે ગુણ અને ક્રમભાવી તે પર્યાય. આ રીતે વિચારતા ભેદ પણ કહી શકાય છે. દ્રવ્ય, ગુણ પર્યાયાત્મક ધર્મની અપેક્ષા એ સર્વ વસ્તુમાં ત્રિત્વ=ત્રણ સંખ્યાનો અધ્યવસાય થાય છે. એ જ પ્રમાણે ચક્ષુદર્શન આદિ (ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ) ચાર વડે તે જ ઘટાદિ સર્વ વસ્તુ વિષય બનતી હોવાથી ચાર પ્રકારે પણ કહેવાય. તેમજ ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવાદિ પાંચ અસ્તિકાયમય આ જગત હોવાથી વસ્તુમાત્ર પંચ સ્વભાવાત્મક પણ છે. એ જ રીતે પડુસ્વભાવમય જગત છે. ઉપર કથિત પાંચ દ્રવ્ય સહિત છઠ્ઠાકાળનું ગ્રહણ ૧. વરોધ–ીત- મ.. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ • असद्धर्मस्य वस्तुनि ख्यापने दोषः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ कुतः? षड्द्रव्यावरोधादिति। षड् द्रव्याणि कथम् ? उच्यते- पञ्च धर्मादीनि कालश्चेत्येके (सू. ५/३८) इति । यथा- येन प्रकारेण एता: एक-द्वि-त्रि-चतुः-पञ्च-षडात्मिका अवस्थाः एकत्र जगत्युपादीयमाना न विरूद्धाः प्रतिपत्तयो भवन्ति, अथ च ज्ञेयस्य जगतः अध्यवसायान्तराणि= परिच्छेदकारिविज्ञानान्येकादिरूपेण, तद्वत् तेन प्रकारेण नयानां नैगमादीनां वादा जल्पा अध्यवसायकृता न विरूध्यन्ते।। ____एतत् कथयति यो हि नाम यत्र वस्तुनि धर्मो न विद्यते स तत्र स्वेच्छयोपादीयमानस्तत्स्थेनापरेण धर्मेण विरोधं प्रतिपद्यते, यथाऽऽत्मनि अज्ञानिता उपादीयमाना ज्ञानरूपेणात्मस्थेन धर्मेण विरूद्धा सती त्यज्यते, नैवं नयेषु, यथा वा व्योम्नि मूर्त्तता तत्स्थेनापरेणामूर्तेन धर्मेण विरूद्धा सती विप्रतिपत्तिरूच्यते, नैवं नयेषु, यतो वस्तु सामान्य-विशेषधर्मसमन्वितं कश्चित् केनचिदाकारेण परिच्छिनति । यदि ह्यसन्नेवासौ धर्मस्तेन नयेन तत्र वस्तुन्यध्यारोप्येत स्याद् विप्रतिपत्तिप्रसङ्ग इति, न तु तथा। - હમગિરા - કરતા છ દ્રવ્ય થાય. સંપૂર્ણ જગત છ દ્રવ્યથી અવરૂદ્ધ (ભરેલો) છે. શાસ્ત્રચ્ચે' સૂત્ર (પ/૩૮) મુજબ “કાળને પણ કેટલાક દ્રવ્ય માને છે. એ અપેક્ષાએ જગત પદ્રવ્ય સ્વભાવાત્મક છે. જે રીતે.... એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ પ્રકારવાળી જુદી જુદી અવસ્થા એક જ જગત (જ્ઞય)માં રહેવા છતાં પણ વિરૂદ્ધ પ્રતિપત્તિરૂપ થતી નથી અર્થાત્ શેય(જગત)ના ભિન્ન અધ્યવસાયો = એક,બે ઇત્યાદિ રૂપે બોધ કરનાર વિજ્ઞાનો જેમ વિરોધને પામતાં નથી તેમ આ નૈગમાદિ નયવાદો = નૈગમાદિ અધ્યવસાયોથી કરાયેલા જલ્પો = કથનો પણ વિરોધદશાને પામતાં નથી. # વિરોધના સ્વરૂપને ઓળખીએ ફ્ર આશય એ છે કે.... જે ધર્મ જે વસ્તુમાં રહેલ જ નથી તેવા ધર્મનું જો તે વસ્તુમાં સ્વેચ્છાએ પ્રતિપાદન કરાય, તો તે વસ્તુમાં રહેલા ધર્મ સાથે આ નહીં રહેલ) ધર્મનો વિરોધ આવે. જેમ કે કોઈ આત્મામાં “અજ્ઞાનિત્વ ધર્મને રાખવાની વાત કરે તો આત્મનિષ્ઠ જ્ઞાન ગુણ (ધર્મ) સાથે આનો વિરોધ આવે. તેથી આવા (અજ્ઞાનિત્વ જેવા) વિરોધી ધર્મો તજવા લાયક બને, પણ નયોમાં એવું નથી અથવા તો જેમ આકાશમાં (એકાંતે) મૂર્ત ધર્મનું કોઈ પ્રતિપાદન કરે તો તે આકાશમાં રહેલા અમૂર્ત ધર્મ સાથે તેનો વિરોધ હોવાથી વિપ્રતિપત્તિ થાય. પરંતુ નયોના વિષયમાં આવું નથી. કારણ કે વસ્તુમાત્ર સામાન્ય અને વિશેષ બન્ને ધર્મથી યુક્ત છે. આથી કોઈ વ્યક્તિ વસ્તુને સામાન્ય ધર્મથી જાણે, તો કોઈ વિશેષથી. અગર જો વસ્તુમાં અત્યંત અસત - એવા ધર્મનું કોઈ આરોપણ આ નય થકી કરવામાં આવે તો વિપ્રતિપત્તિ પ્રસંગ આવે, પણ તેવું તો છે નહીં. '... અશ્વિહ્નિતપાછો મુ. પુસ્તવે નાસ્તિ (ાં મi) | Page #396 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • नयाः ज्ञानवद् अनेकधा परिच्छेदकाः • ३११ भाष्य- किंचान्यत् । यथा मतिज्ञानादिभिः पञ्चभिर्ज्ञानैधर्मादीनामस्तिकायानामन्यतमोऽर्थः पृथक् पृथगुपलभ्यते, पर्यायविशुद्धिविशेषादुत्कर्षेण न च तानि विप्रतिपत्तयो भवन्ति, तद्वन्नयवादाः ।। किञ्चान्यदित्यनेनोपपत्त्यन्तरमप्यस्ति विप्रतिपत्तिदोषस्य परिहारार्थमिति दर्शयति- यथा मति श्रुतावधि-मनःपर्याय-केवलज्ञानैः पञ्चभिर्धर्माधर्माकाशजीव- पुद्गलानामस्तिकायानामिति, अस्तीति त्रैकालिकसत्तासंसूचको निपातः, अभूवन् भवन्ति भविष्यन्ति च यतोऽतः सूच्यन्तेऽस्तीत्यनेन, काय इत्यनेन प्रदेशावयवबहुत्वमाचष्टे, वक्ष्यति पञ्चमे असङ्ख्येयाः प्रदेशा: (अ. ५, सू. ७) इत्यादि, अतोऽस्ति च ते कायाश्चेति तेषामन्यतमः अर्थ इति धर्मादिः, पृथक् पृथगुपलभ्यत इति, अन्यथा चान्यथा च परिच्छिद्यत इत्यर्थः । । ગ્રાહ ननु चैकस्वभावस्य धर्मादेरस्तिकायस्य मत्यादिज्ञानैरयुक्तोऽन्यथात्वेन परिच्छेद इत्येवं नोदिते पर्यायविशुद्धीत्यादि । पर्याया भेदाः = विज्ञानस्वभावा मत्यादिरूपाः तेषां विशुद्धिः स्वच्छता स्वावरणापगमजनिता तस्याः पर्यायविशुद्धेर्विशेपो = भेदस्तस्मात् पर्यायविशुद्धिविशेषाद् उत्कर्षेण= प्रकर्षेण → હેમગિરા ભાષ્યાર્થ :- વળી બીજુ એ કે- જેમ મતિ શ્રુત આદિ પાંચ શાનો વડે ધર્માસ્તિકાયાદિ કોઈપણ પદાર્થની જુદી જુદી રીતે ઉપલબ્ધિ થાય છે. મતિ આદિ જ્ઞાનની વિશુદ્ધિના વિશેષ ઉત્કર્ષથી એક જ ધર્માસ્તિકાયને ભિન્ન રીતે ઉત્કર્ષતાપૂર્વક જાણી શકાય છે. છતાં આ તિ આદિ જ્ઞાનો કોઈ વિપ્રતિપત્તિવાળા નથી બની જતા. તેમ નયવાદમાં પણ સમજવું. * જ્ઞાન પણ પરસ્પર ભિન્નાર્થ ગ્રાહી ભાષ્યમાં નિર્દિષ્ટ ‘વિખ્યાન્વત્' પદ નયવાદમાં વિપ્રતિપત્તિ દોષના પરિહાર માટે બીજી યુક્તિ પણ છે.તે સિદ્ધ કરે છે. જેમ મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન વડે ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવ એ પાંચ અસ્તિકાયમાંથી એક-એક અર્થ અન્ય-અન્ય રીતે (વિવિધ પર્યાયપૂર્વક) જણાય છે. (તેમ અનેક અંશગ્રાહી નય વાદમાંય કોઈ વિરોધ નથી) ‘સ્તાવ’માં ‘સ્તિ’ પદ એ ત્રૈકાલિક સત્તાનું સૂચક નૈપાતિક પદ (અવ્યય) છે. આ પાંચે ધર્માદિ પૂર્વે હતાં, ભવિષ્યમાં રહેશે અને વર્તમાનમાં છે એમ ‘અસ્તિ’ પદથી જણાય છે. - ‘હાય’ શબ્દ ધર્માસ્તિ આદિ દરેકના પ્રદેશરૂપ અવયવની બહુલતા દર્શાવે છે. આ વાતને ‘સંધ્યેયાઃ પ્રવેશ ' ઇત્યાદિ ૫/૭ સૂત્રથી સ્પષ્ટ કરેલ છે. સ્તિòાય પદમાં કર્મધારય તત્પુરુષ સમાસ થએલ છે. જેનો વિગ્રહ ટીકામાં સ્પષ્ટ છે. ધર્માદિ પાંચ અસ્તિકાયમાંથી એક અર્થ જુદી-જુદી રીતે આ પાંચ જ્ઞાનથી જાણી શકાય છે. શંકાઃ- એક સ્વભાવવાળા એવા ધર્માદિ અસ્તિકાયનો મતિ આદિ જ્ઞાનો વડે અન્યથા-અન્યથા પ્રકારે બોધ થવો તે વાત અસંગત છે, [કારણ કે વસ્તુગત સ્વભાવ તો એક જ રહે છે.] સમાધાન :- વિજ્ઞાન સ્વભાવવાળા મતિ આદિ જ્ઞાનના ભેદોમાં સ્વ-આવ૨ણીય કર્મો દૂર થવાથી છુ. તા વિપ્ર ો Page #397 -------------------------------------------------------------------------- ________________ ३१२ • विशुद्धभेदात् उपलब्धिभेदः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ तैर्मत्यादिभिस्तेषामस्तिकायानां पृथक् पृथगुपलब्धिर्भवति, तद्यथा- मतिज्ञानी 'मनुष्यजीवस्य' मनुष्यपर्याय वर्तमानं चक्षुरादिनेन्द्रियेण साक्षात् परिच्छिनत्ति, तमेव च श्रुतज्ञानी आगमानुमानस्वभावेन, तमेवावधिज्ञानी अतीन्द्रियेण ज्ञानेन, तमेव मनःपर्यायज्ञानी तस्य मनुष्यपर्यायस्य यः प्रश्ने प्रवर्तते तद्गतानि मनोद्रव्याणि दृष्ट्वा अनुमानेनैव तं मनुष्यपर्यायमवच्छिनत्ति, केवलज्ञानी पुनरत्यन्तविशुद्धेन केवलेनावबुध्यते । न चैता मत्यादिका विप्रतिपत्तयः विरूद्धाः प्रतिपत्तयः, स्वसामर्थ्येन विषयपरिच्छेदात्, तद्वन्नयवादा इति किं नाश्रीयते ?। अथवा पर्यायविशुद्धिविशेषादुत्कर्षेणेत्यन्यथा वर्ण्यते, पर्यायाणां क्रमभुवां मनुष्यादीनां जीवास्तिकायादिसम्बन्धिनां मत्यादिभिर्ज्ञानः पृथक् पृथगुपलब्धिर्भवति, कथं ? प्रकर्षण, कस्मादिति चेत् ? उच्यते- विशुद्धिविशेषात् ज्ञानानां मत्यादीनां, यतो मतिज्ञानी मनुष्यादेजीवस्य काँश्चिदेव पर्यायान् परिच्छिनत्ति ततो बहुतरांश्च श्रुतज्ञानी जानीते, यतोऽभिहितं- 'संखातीतेऽवि भवे' (आवश्यनियुक्ति - હેમગિરા ન ઉત્પન્ન થયેલ જે સ્વચ્છતા અર્થાત્ વિશુદ્ધિ. તે વિશુદ્ધિના ભેદથી પ્રકર્ષતાપૂર્વક આ મતિ આદિ જ્ઞાનો વડે ધર્માદિ અસ્તિકાયની પૃથફ પૃથક ઉપલબ્ધિ થાય છે. તે આ મુજબ – મતિજ્ઞાની મનુષ્ય જીવના વર્તમાન મનુષ્ય પર્યાયને ચક્ષુ આદિ ઈન્દ્રિયો વડે સાક્ષાત્ જાણે છે અને તે જ પર્યાયને શ્રુતજ્ઞાની આગમ અને અનુમાનજ્ઞાન સ્વભાવથી જાણે છે. તેને જ અવધિજ્ઞાની અતિન્દ્રિયજ્ઞાનથી જાણે છે. આ જ પર્યાય. જ્યારે કોઈ સંજ્ઞીના મનમાં પ્રશ્ન (અથવા વિચાર) તરીકે પ્રવર્તતો હોય ત્યારે તે જીવગત મનોવર્ગણા દ્રવ્યોને જોઈ મન:પર્યાયજ્ઞાની અનુમાન વડે જ મનુષ્ય પર્યાયને જાણી લે છે. કેવળજ્ઞાની તો અત્યંત વિશુદ્ધ કેવળજ્ઞાન વડે આ પર્યાયોને સંપૂર્ણતયા જાણે છે. આમ એક જ વસ્તુને ભિન્ન ભિન્ન રીતે જોનાર આ મતિ આદિ જ્ઞાનોમાં જેમ કોઈ વિરુદ્ધ પ્રતિપત્તિ = બોધ નથી કારણ કે બધા જ્ઞાનો પોત પોતાના સામર્થ્ય વિશેષથી વસ્તુનો વિભિન્ન પરિચ્છેદ કરે છે. તેમ નયો પણ પોતાની જુદી-જુદી અપેક્ષાએ વસ્તુઅંશના ભિન્ન-ભિન્ન જ્ઞાનો કરે તેમાં કોઈ વિરોધ નથી. અથવા તો પર્યાવિશુદ્ધિવિશેષાર્ષિા એ પદોનો બીજી રીતે અર્થ કરવો તે આ રીતે -- પર્યાય એટલે ક્રમથી થનારી જીવાસ્તિકાયાદિ સંબંધી મનુષ્યાદિની અવસ્થાઓ. આ અવસ્થાઓ મતિ આદિ જ્ઞાનો વડે ભિન્ન ભિન્ન જણાય છે. પ્રશ્ન :- શાથી ભિન્ન ભિન્ન જણાય છે ? જવાબ :- પ્રકર્ષતાને લીધે. પ્રશ્ન :- આ પ્રકષર્તા કોના લીધે છે ? જવાબ :- મતિ આદિ જ્ઞાનોની વિશેષ વિશુદ્ધિ ને લીધે આ પ્રકર્ષતા ઉભવે છે. કારણ કે મતિજ્ઞાની મનુષ્યાદિ જીવના કેટલાક જ પર્યાયોને જાણે છે. એના કરતાં શ્રુતજ્ઞાની વધુ પર્યાયો જાણે આમ મતિ કરતાં શ્રત વધુ વિશુદ્ધ હોવાથી પ્રકર્ષતાવાળું છે. # શ્રુતજ્ઞાનીનું જ્ઞાનાતિશય ક્ષ કહ્યું પણ છે કે- “અસંખ્યભવ અંગેની પૃચ્છા જો કોઈ કરે તો તેનું પણ સમાધાન વિશિષ્ટ '.' તિિહ્નતા મુ.પુસ્તવે નાસ્તિ (ઉં, મr) | ? કૃત્ય મુ.(હું મ.) ૨. વિપર્યાયપર રાતા રૂ. જ્ઞાનાલીન મુ.સં.(હું મi.)T ૪. સંવાઇ વિ ભવે, સાદ ગં વ પર ૩ પુછિન્ન/ નય મારી વિયાણરૂ સ છ૩મત્ય (મ.નિ.-૧૦, વૃા.ભ.૬૨૨૭) Page #398 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • નયવાવે ન વિપ્રતિપત્તિઃ ૦ ३१३ भाष्य--यथा वा प्रत्यक्षानुमानोपमानाप्तवचनैः प्रमाणैरेकोऽर्थः प्रमीयते, स्वविषयनियमात्, न चता विप्रतिपत्तयो भवन्ति, तद्वन्नयवादा इति । । गा.५९०) इत्यादि। श्रुतज्ञानिनोऽपि सकाशाद् बहुतरानवधिज्ञानी पर्यवस्यति, विशुद्धिप्रकर्षात्, ततो मनःपर्यायज्ञानी, ततश्च सर्वात्मना केवलीति । न चैवमनेकधा परिच्छेदप्रवृत्ता मत्यादिका ज्ञानशक्तयो विप्रतिपत्तिव्यपदेशमनुवते, तद्वन्नयवादा इति किं नाभ्युपेयते ? ।। "यथावेत्यादिना' उपपत्त्यन्तरमाह - यथा वा गिरिगुहावस्थितोऽग्निरेकीऽर्थोऽनेकेन प्रत्यक्षादिना परिच्छिद्यते प्रमाणेन, सन्निकृष्टवर्तिना प्रत्यक्षेण, विप्रकृष्टवर्तिना लिङ्गज्ञानेन, अपरेणोपमया कनकपुञ्जपिञ्जरप्रकाशोऽग्निरिति, अन्यः आप्तोपदेशादध्यवस्यत्यत्र वनगहनेऽग्निरिति, अत एवं प्रत्यक्षादिभिः प्रमाणैरेकोऽर्थः प्रमीयते, कुतः ? स्वविषयनियमात् स्वः=आत्मीयो, विषयो=ज्ञेयः स्वश्चासौ → હેમગિરા - ભાષ્યાર્થ :- અથવા તો જેમ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ રુપ પ્રમાણો વડે એક જ અર્થ જણાય છે. કારણ કે દરેક પ્રમાણો પોતપોતાના વિષયને જાણવામાં નિયત હોય છે અને છતાં ત્યાં જેમ કોઈ વિપ્રતિપત્તિ નથી તેમ નયવાદમાં ય સમજવું. શ્રુતધર ગણધર આપી દે છે, એવા આ શ્રુતધરોને કોઈ છદ્મસ્થ કે અનતિશાયી તરિકે ન માની શકે.” શ્રુતજ્ઞાની કરતાં પણ અધિજ્ઞાની વધુ પર્યાયને જાણે, આમાં પણ અવિજ્ઞાનમાં રહેલી વિશુદ્ધિની પ્રકર્ષતા જ કારણ છે. અવધિ જ્ઞાની કરતાં મન:પર્યાય જ્ઞાની વિશેષ જાણે, તેના કરતાં કેવળી તો સર્વપર્યાયાત્મક સર્વ દ્રવ્યને જાણે. આ પ્રમાણે એક પદાર્થનો અનેક રીતે બોધ કરનારી મતિ આદિ જ્ઞાન શક્તિઓ જેમ પરસ્પર વિરોધી ગણાતી નથી, તેમ અનેક અંશને જણાવનાર નયવાદમાં કેમ ન માની શકાય ? અર્થાત્ નયવાદમાં પણ કોઈ વિરોધ નથી. આ અંગે બીજી યુક્તિને કહે છે. * પ્રમાણોના બોધની ભિન્નતા જેમ પર્વતની ગુફામાં રહેલ અગ્નિ પ્રત્યક્ષાદિ અનેક પ્રમાણ વડે જણાય છે. તે આ પ્રમાણે કે અતિનિકટવર્તી વ્યક્તિ પ્રત્યક્ષ પ્રમાણથી જ અગ્નિને જાણી લે છે. દૂર રહેલ વ્યક્તિ તે જ અગ્નિને લિંગજ્ઞાન (= અનુમાનપ્રમાણ) વડે જાણે છે, અન્ય કોઈ સોનાના પુંજ જેવા પીલાવર્ણ જેવો અગ્નિ હોય છે.” એવા ઉપમાન પ્રમાણ વડે જાણે છે, તો અન્ય કોઈ ‘આ વનના ગહન દેશમાં અગ્નિ છે’ એવા આપ્તઉપદેશ (આગમ) થકી એ જ અગ્નિને ઓળખે છે. આથી જ ભાષ્યમાં કહ્યું કે- ‘આ સર્વ પ્રમાણો વડે એક જ અર્થ જણાય છે.' કયા કારણથી એક જ અર્થ ભિન્ન પ્રમાણોથી ભિન્ન રીતે જણાય છે ? તે દર્શાવતાં કહે છે કે- ‘પ્રત્યક્ષાદિ દરેક પ્રમાણો પોતાના આત્મીય વિષયમાં જ નિયત હોય છે.' કારણ કે ચારે પ્રમાણો સ્વવિષયનો જ પરિચ્છેદ કરે ▸ = * તવિહ્નિતપાડા મુ. પુસ્તરે નાસ્તિ (ä,માં,પા)। ?. છોડને મુ.(લ,માં) ૨. વક્ષ્ય કું,માં,સં. Page #399 -------------------------------------------------------------------------- ________________ ३१४ નારિ तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भा० आह च नैगमशब्दार्थानामेकानेकार्थनयगमापेक्षः । देश-समग्रग्राही, व्यवहारी नैगमो ज्ञेयः।।१।। आर्या विषयश्च स्वविषयः तस्मिन्नियमात नियतत्वात्, यतः प्रत्यक्षादीनि स्वविषयमेव परिच्छिन्दन्ति, न च ता:=प्रत्यक्षादिका ज्ञानशक्तयः विरूद्धाः='अयथात्मिकाः प्रतिपत्तय इति न युज्यतेऽभिधातुं, तद्वन्नयैरपि स्वविपयनियमान्नास्ति विप्रतिपत्तिप्रसङ्ग इति ।। सम्प्रति प्रक्रान्तं नयलक्षणमुदाहरणं चादर्शितं संक्षिप्तरूचीनामनुग्रहार्थमार्याभिर्वक्तुकाम एवं प्रक्रमते- आह चेत्यादि । आह चेत्यात्मानमेव पर्यायान्तरवर्तिनं निर्दिशति, निगमो जनपदस्तत्र भवाः नैगमा:-शब्दास्तेषाम् अर्थाः अभिधेयाः अतस्तेषां नैगमशब्दार्थानामेको विशेषः अनेक सामान्यम् अनेकव्यक्त्याश्रितत्वात् तावेव चार्थी एकानेकार्थों तयोरेकानेकार्थयोर्नया-प्रकटनं प्रकाशनं एकानेकार्थनयः स एव गमः=प्रकारः, एकानेकार्थनयगमस्तमपेक्षते अभ्युपैति यः स एकानेकार्थनयगमापेक्षः, पूर्ववाचो युक्त्या पुनरप्यमुमेवार्थमनुस्मरयन्नाह- देशेत्यादि । देशो विशेषः समग्र सामान्यं तयोर्लाही - હેમગિરા - ભાષ્યાર્થ - જનપદમાં ઉચ્ચારણ કરાતા શબ્દાર્થોના એક અનેક અર્થોને પ્રકાશન કરનારા ભેદોની અપેક્ષાવાળો તથા દેશ અને સમગ્રગાહી વ્યવહારને કરનાર આ નૈગમ નય છે. છતાં પણ આ પ્રત્યક્ષાદિ પ્રમાણરૂપ જે જ્ઞાન શક્તિઓ છે એ વિરૂદ્ધ પ્રતિપત્તિવાળી અયર્થાય બોધ કરવાનારી નથી તેમ નયો પણ પોત પોતાના વિષયમાં નિયત હોવાથી વિપ્રતિપત્તિવિરોધરૂપ નથી. આ પ્રમાણે પ્રસ્તુત નયોના સ્વરૂપને સમજાવવા ઉદાહરણો રજુ કર્યા, હવે સંક્ષેપ રૂચિવાળા જીવોને સમજાવવા “આર્યા' છંદવાળા શ્લોકો વડે = “નયકારિકા'ના માધ્યમે નયોની પુનઃ વ્યાખ્યા કરે છે. 'લાદ ' પ્રયોગથી ભાષ્યકાર પોતાને જ અન્ય પર્યાયરૂપે સૂચવે છે. નૈગમનયનો હળવો પરિચય : નિગમ એટલે લોક, નગર અને ત્યાં થનાર = ઉચ્ચારાતાં શબ્દો તે નૈગમ. આ નિગમ સંબંધી શબ્દો અને તેનાથી અભિધેય - અર્થો જે એક-અનેકરૂપ છે એક = વિશેષ. અનેક = અનેક વ્યક્તિમાં આશ્રિત એવું સામાન્ય તેઓને પ્રગટ કરનાર નય તે નેાર્થનઃ આ નયરૂપ પ્રકાર = નેવાર્થનયામ કહેવાય. આ #િાનેવાર્થ: (= એક-અનેક અર્થોને પ્રકાશન કરનારા પ્રકાર)ની જે અપેક્ષા રાખે છે તે નૈગમ કહેવાય. પૂર્વે નૈગમનના વિવેચક સૂત્રમાં નૈગમની જે વ્યાખ્યા કરી તે વચનોની યુક્તિથી આ જ (સામાન્ય-વિશેષ) અર્થનું પુનઃ સ્મરણ કરતાં કહે છે કે- દેશ એટલે વિશેષ અને સમગ્ર એટલે સામાન્ય. વિશેષ અને સામાન્ય બંનેનો આશ્રય કરનાર આ નય છે. આ નય સામાન્ય વિશેષને એક બીજાથી અત્યંત ભિન્ન માની વ્યવહાર કરનાર છે. તે સંદર્ભમાં ભાષ્યમાં “વ્યવહારીપદ છે. • અથા* T.I ૬. તિ માં,મુ (ાં ,A) ૨. તિં પB. રૂ. “ચાયત્વત્ : મ. ૪. તાવેવાય મ.સં. ૬. નરભુ મુ (ઉં,માં). Page #400 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સામાન્ય ત્રિપુ ગૃથ્રીતવાન-સદનય • ३१५ भाष्य- यत् सङ्गृहीतवचनं,सामान्ये देशतोऽथ च विशेषे। तत् सङ्ग्रहनयनियतं, ज्ञानं विद्यान्नयविधिज्ञः ।।२।। = आश्रयिता, व्यवहारोऽस्य सामान्यविशेषाभ्यां परस्परविमुखाभ्यां अस्तीति व्यवहारी, नैगमो नयो જ્ઞાતવ્ય:/19 IT ___ सङ्ग्रहस्य स्मरणकारिकामाह- यत् सङ्ग्रहीतेत्यादि । यदिति ज्ञानं सम्बध्यते, कीदृशं तदिति चेत् ? तत् सगृहीतवचनं सगृहीतं सामान्यं वचनम् उच्यते तदिति वचनं, ज्ञेयमित्यर्थः । सगृहीतं वचनं यस्मिन् ज्ञाने, सामान्य ज्ञेयं यस्य ज्ञानस्येत्यर्थः, तज्ज्ञानं सगृहीतवचनं, तत् पुनरेवं ज्ञानं प्रवर्तते-सामान्ये=सत्तायां देश इति सामान्यविशेषे गोत्वादिके,अथ चेति अथवा विशेषे =खण्ड-मुण्डादिके । एतेषु सर्वेषु सम्पिण्डनारूपेण प्रवर्तते यतः सामान्यं विशेषो वा, न सत्तामन्तरेण कश्चिदस्तीत्येवं सम्पिण्ड्य यत् सत्तायां प्रक्षिपत् प्रवर्तते ज्ञानं तत् सङ्ग्रहनयनियतं तज्ज्ञानं सङ्ग्रहस्य नयस्य निश्चितमेवंस्वरूपं विद्यात्-जानीयात् नयविधिज्ञ इति नयभेदज्ञः= नयभेदवित् ।।२।। व्यवहाराभिप्रायानुस्मरणायाह- समुदायेत्यादि । समुदायः सङ्घातः, व्यक्तिः मनुष्य इति, आकृतिः= – હેમગિરા : ભાષ્યાર્થ - સામાન્યમાં, દેશમાં સામાન્ય અને વિશેષરૂપે ઉભયમાં તથા વિશેષમાં જે સંગ્રહીત વચનવાળું જ્ઞાન છે. તેને નયના જ્ઞાતાઓ સંગ્રહનયનિયત જ્ઞાન કહે છે. | ૨ | હવે સંગ્રહનયનું સ્મરણ કરાવનારી કારિકા દર્શાવે છે. : * સંગ્રહનયનો આછો પરિચય : ' પદએ જ્ઞાનનો સૂચક છે. આ જ્ઞાન (સંગૃહીત વચન) કેવું છે ? તેનો જવાબ :(સંગૃહીત = સામાન્ય. વચન = શેય) સામાન્ય જ્ઞય છે જે જ્ઞાનનું, તે જ્ઞાન સંગૃહીત વચન કહેવાય. વળી આ જ્ઞાન શેમાં પ્રવર્તે છે તે જણાવતા કહે છે કે સામાન્યમાં સત્તામાં, દેશમાં સામાન્ય વિશેષ એવા ગોત્વાદિમાં આદિથી ગોવિશેષનું ગ્રહણ કરવું.] અથવા વિશેષમાં સોના, ચાંદી, માટી આદિ જાતના ઘટ અથવા ફૂટેલા,મસ્તક વગરના ઘટ આદિમાં. આ રીતે સામાન્ય, સામાન્ય વિશેષ અને વિશેષ ત્રણેમાં સંપિંડના અર્થાત્ સંગૃહીતરૂપે એકીભાવ રૂપે આ જ્ઞાન પ્રવર્તે છે. કારણ કે સામાન્ય હોય કે વિશેષ હોય, સત્તા વિના કોઈનીય પ્રતીતિ ન થઈ શકે. તેથી આ સર્વને એકત્રિત કરીને સત્તા-સ્વરૂપ મહાસામાન્યમાં પ્રક્ષેપ કરીને જે જ્ઞાન પ્રવર્તે તે સંગ્રહનય નિયતજ્ઞાન છે. નવિધિ = નયભેદના જ્ઞાતાઓ સંગ્રહનયનું આવું જ નિશ્ચિત સ્વરૂપ સ્વીકારે છે. વ્યવહારનયનો સંક્ષિપ્ત પરિચય :- વ્યવહાર નયના અભિપ્રાયને પુનઃ સ્મરણ કરતાં કહે છે. ?. તો વિશેષ B. ૨. “મો સાત મુ(મ) રૂ. તતિતિ ? તત્ સ મુ.() | તરિતિ રિતિ" સં" માં.હં.. '... Uતચિંતિતપાટો મુકતો ન ટૂર (મ) I Page #401 -------------------------------------------------------------------------- ________________ ३१६ વ્યવહારિચ વિશેષત્રિયમ तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य-समुदाय-व्यक्त्याकृति-सत्ता-संज्ञादिनिश्चयापेक्षम् । लोकोपचारनियतं, व्यवहारं विस्तृतं विद्यात् ।।३।। संस्थानमवयवानां, सत्ता=महासामान्यं, संज्ञादयो=नाम-स्थापना-द्रव्य-भावाः एषां समुदायादीनां निश्चयोविशेषस्तमपेक्षते अभ्युपैति यः स समुदाय-व्यक्त्याकृति-सत्ता-संज्ञादिनिश्चयापेक्षः । कथं निश्चयमेवापेक्षते न समुदायादीनीति ? उच्यते- नहि समुदायस्त्रैलोक्यादिरूपः समुदायिनोऽन्तरेण कश्चिदप्यस्ति, न च व्यक्तिः सामान्य-विशेषरूपा मनुष्य इत्यादिका मनुष्यान्तरेणास्ति, न चाकार आकारवन्तमन्तरेणास्ति, न वा सत्ता सत्तावन्तमन्तरेणास्ति, न वा नामादयो नम्यमानादीनन्तरेण केचन सम्भवन्ति, अनुपलभ्यमानत्वात् व्यवहाराकरणादित्यर्थः विशेपस्तु स्वप्रत्यक्ष इति, तस्मात् स एव सत्य इत्येवं समुदायादिनिश्चयापेक्षस्तं विद्यादिति सम्बन्धः। लोकोपचारनियतमिति । लोके उपचारः गिरिदात इत्यादिकः, तस्मिन् लोकोपचारे नियतं निप्पन्नं व्यवहारनयं विस्तृतमिति उपचरितानुपचरितार्थाश्रयणाद् विस्तीर्णमित्यर्थः, विद्या=अवबुध्येत । ।३ ।। - હેમગિરા - ભાષ્યાર્થ - સમુદાય, વ્યક્તિ, આકૃતિ, સત્તા, સંજ્ઞા આદિના નિશ્ચયની અપેક્ષા રાખનાર લોકોપચારમાં નિયત, વિસ્તૃત વિષયવાળા વ્યવહારને વ્યવહારનય તરીકે જાણવો. સમુદાય = સંઘાત, સમૂહ વ્યક્તિ = મનુષ્ય, આકૃતિ = અવયવોનો આકાર. સત્તા = મહાસામાન્ય (વસ્તુ માત્રમાં રહેલ સત્તા-સામાન્ય) સંજ્ઞા આદિ = નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. આ સમુદાયાદિનો નિશ્ચય = વિશેષ. આવા વિશેષની અપેક્ષાવાળો આ વ્યવહાર નય છે, # સમાન્ય વિશેષ વિના ન હોય & પ્રશ્ન :- નિશ્ચય (વિશેષ)નો જ સ્વીકાર આ નય કરે છે પણ સમુદાય આદિનો કેમ નહીં? ઉત્તર :- ગૈલોક્યાદિ રુપ જે સમુદાય તે કયારે પણ સમુદાયી (સમુદાયમાં રહેનાર ઘટાદિ વિશેષ) વિના ન જ હોય. તેમજ સામાન્ય-વિશેષરૂપ જે મનુષ્યાદિ વ્યક્તિ તે મનુષ્ય-વિશેષ વિના ન હોઈ શકે. આકાર એ આકારવાનું વિના ન હોય. તેમજ સત્તા એ સત્તાવાનું વિના, ન હોય નામાદિ એ નામવાળી વ્યક્તિ વગર ન હોય. ટૂંકમાં સમુદાય, વ્યક્તિ, આકાર, સંજ્ઞા, સત્તા આદિ દ્વા–વિશેષો વિના જાણવાં શક્ય જ નથી. વ્યવહારમાં તો આવા (ઘટ વગેરે) વિશેષો જ પ્રત્યક્ષ છે. લોક વ્યવહાર એના ઉપર જ નભેલો છે. તેથી આ જ સત્ય છે. તેથી આ નય સમુદાય આદિના વિશેષ (નિશ્ચય)ની અપેક્ષા રાખે છે. (કારિકાના ‘વિદ્ય' પદનો આ સમુદાનિશ્ચયાપેક્ષની સાથે અન્વય કરવો. અર્થાત્ વ્યવહારને સમુદાય આદિના નિશ્ચય=વિશેષની અપેક્ષાવાળો જાણવો.) વળી આ નય લોકના ઉપચાર વિશે નિયત છે. “પર્વત બળે છે”, “કુંડી ઝરે છે' ઈત્યાદિ પ્રયોગો ઉપચાર રુપ છે. હકીકતમાં પર્વત ઉપરના ઘાસ આદિ બળે છે કુંડીમાંનું પાણી ઝરે છે. આવા ઉપચારોમાં તત્પર આ નય છે. વળી 9. “ફિવિનિ* A,BI Page #402 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • ऋजुशब्दनयस्वरुपम् . ३१७ भाष्य- साम्प्रतविषयग्राहक-मृजुसूत्रनयं समासतो विद्याद् । - વિદાય્ યથાર્થä, વિશેષતપરંતુ શબ્દની ૪ / રૂતિ ! ऋजुसूत्रस्वभावमाह- साम्प्रतेत्यादि, साम्प्रतो वर्तमानः विषयो=ज्ञेयस्तस्य ग्राहकं, वर्तमानार्थाश्रयमित्यर्थः । समासत इति संक्षेपतः, यतो वर्तमानमात्मीयं नामादिकमित्यादिविशेषणोपेतं, सङ्गच्छत्ययम् । उत्तरार्धेन शब्दस्वरूपमाह- विद्याद् यथार्थशब्दमिति । अनेन तु एवम्भूत एव प्रकाशितो लक्ष्यते, सर्वविशुद्धत्वात् तस्येति, यतः स एवमभ्युपैति यदाऽर्थश्चेष्टाप्रवृतस्तदा तत्र घट इत्यभिधानं प्रवर्त्य, नान्यदेति । साम्प्रतसमभिरूढौ कस्मान्नामेडिताविति चेत् ? उच्यते- तावपि स्मारितावेव, यत आह- विशेषितपदं तु शब्दनयमिति, विशेपितपदमिति विशेपितज्ञानं, यतः साम्प्रतसमभिरूढयोरन्यादृशं ज्ञानं, नामादिषु प्रसिद्धपूर्वाच्छब्दादर्थे प्रतीतिः साम्प्रतः शब्दान्तरवाच्यश्चार्थः शब्दान्तरस्य नाभिधेयीभवतीत्येवं समभिरूढविज्ञानमिति, इति: नयानुस्मरणपरिनिष्ठासूचकः ।। - હેમગિરા ભાષ્યાર્થ:- વર્તમાન વિષયનો ગ્રાહક ઋજુસૂત્ર નય છે તેમ ટૂંકથી સમજવું. તથા યથાર્થ શબ્દવાળા શબ્દ નયને વિશેષિત પદ વાળું જાણવું વિસ્તૃત છે. ઉપચરિત અને અનુપચરિત વિશેષોનો આશ્રય કરતો હોવાથી આ નય વિસ્તૃત = વિસ્તીર્ણ પણ છે. * ઋજુસૂત્ર અને શબ્દનયની ટૂંકમાં ઓળખ # ઋજુસૂત્ર જ્યના સ્વભાવને કહે છે. :- વર્તમાન વિષયનો ગ્રાહક ઋજુસૂત્ર છે તેમ ટૂંકથી જાણવું. કારણ કે આ નય “વર્તમાન” અને આત્મીય એવા નામાદિક વિશેષણથી યુક્ત વિષયને • જ માને છે. અર્થાત્ + નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી વિશેષિત, વર્તમાન ક્ષણવાળા અર્થનો ગ્રાહક આ ઋજુસૂત્ર નય છે. શ્લોકના ઉત્તરાર્ધમાં શબ્દનયના સ્વરૂપને દર્શાવતાં કહે છે કે“યથાર્થ' પદથી “એવંભૂત”નો જ ઉલ્લેખ કર્યાનું જણાય છે. આ એવંભૂત સર્વ નય થકી વિશુદ્ધનય છે. કારણ કે આની માન્યતા એ છે કે અર્થ જયારે તેની ચેષ્ટામાં પ્રવૃત્ત હોય ત્યારે જ “ઘટ’ આ પ્રમાણેનું નામ પ્રવર્તવું જોઈએ. અન્યથા નહીં. શંકા :- અહીં એવંભૂતનો ઉલ્લેખ કરીને સાંપ્રત અને સમભિરૂઢનો નયનો ઉલ્લેખ ક્યા હેતુથી ન કર્યો ? એ બેને કેમ ભૂલી ગયા ? સમાધાન :- આ બેને પણ યાદ કર્યા જ છે. આ બેનો ઉલ્લેખ કરવા જ “વિશેષિતપવું તુ શદ્રનયમ” એ પદો છે. આમાં વિશેષતપથી આ બેને જાણવાં, અર્થાત્ આ બંને વિશેષિત (ભિન્ન કક્ષાના) જ્ઞાન છે. કારણ કે આ સાંપ્રત અને સમભિરૂઢનું જ્ઞાન એવંભૂત કરતાં અલગ કક્ષાનું છે. તે આ મુજબ + પ્રસિદ્ધપૂર્વ =અમુક શબ્દ અમુક જ નામ સ્થાપના, દ્રવ્ય, ભાવ વસ્તુનો ૨. “ તિ મુ. (ઉં,મ) | ૨. રિT.A. રૂ. “તિ” T.A. Page #403 -------------------------------------------------------------------------- ________________ • નીવાલો નયવિદ્યાર तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- अत्राह- अथ जीवो नोजीवः अजीवः नोअजीवः इत्याकारिते केन नयेन कोऽर्थः प्रतीयते ? इति । अत्रोच्यते - जीव इत्याकारिते नैगम - देशसङ्ग्रह - व्यवहारर्जुसूत्र - साम्प्रत- समभिरूढैः पञ्चस्वपि गतिष्वन्यतमो जीव इति प्रतीयते । ३१८ अत्राह परः - घटाद्यजीवपदार्थोद्देशेन नैगमादयो नया विभाविताः, सम्प्रति जीवपदार्थे विभावयन्नाह - अथ जीवो नोजीव इत्यादि । अथवा घटोदाहरणे विधिरेव केवलः प्रदर्शितः, अधुना विधिप्रतिषेध जीवे निरूपयति- अथेति प्रस्तुतानन्तर्यं द्योतयति, शुद्धपदे केवले आकारिते= उद्दिष्टे' उच्चरिते वाजीव इति, नोजीवः अजीव इति देश सर्वप्रतिषेधयुक्तयोर्वा जीवशब्दयोरूच्चरितयोः, नोअजीव इति प्रतिषेधद्वयसमन्विते जीवशब्दे उच्चरिते, केनं नयेन नैगमादिना कोऽर्थः प्रतीयते ? सूरिराह- 'अत्रोच्यते ' शुद्धपदे जीव इत्याकारिते नैगमं समग्रग्राहिणं विहाय एवम्भूतं च शेषैर्देशनैगमादिभिः सर्वासु गतिषु → હેમગિરા ભાષ્યાર્થ :- પ્રશ્ન :- જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ ઈત્યાદિ કહેતાં કયા નય વડે કયો અર્થ પ્રતીત થાય ? જવાબ :- જીવ એ પ્રમાણે ઉચ્ચારણ કરતાં નૈગમ, દેશ સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સામ્પ્રત અને સમભિરૂઢ આ છ નયો વડે પાંચે ગતિમાંથી કોઈપણ એક ગતિવાળો ‘જીવ’પ્રતીત થાય છે. વાચક છે. એવા સંજ્ઞા-સંજ્ઞી સંબંધવાળા પૂર્વ પ્રસિદ્ધ શબ્દથી (ઘટાદિ ભાવ) અર્થ વિશે થતી પ્રતીતિ તે સાંપ્રત નય છે. એક શબ્દ (શબ્દાંત૨)થી કહેવાતો અર્થ એ બીજા શબ્દ (શબ્દાંતર)થી વાચ્ય ન બની શકે. એ સમભિરૂઢ જ્ઞાન છે. તથા આ રીતે સાંપ્રત અને સમભિરૂઢ બન્ને એવંભૂત કરતાં વિશેષિત પદ(જ્ઞાન)વાળા છે. નયોની વ્યાખ્યા અંગે જે ફરીથી આર્યાશ્લોકો રચ્યા તેની સમાપ્તિને સૂચવતું ‘‘કૃતિ’' પદ છે. * જીવતત્ત્વને નયોથી સમજીએ ઘટાદિ અજીવ પદાર્થોને ઉદ્દેશીને તો નૈગમાદિ નયો ભાવિત કરાયા. હવે જીવ પદાર્થને વિશે નયોને વિચારતાં ‘બથ નીવો’ ઇત્યાદિ પદોથી ભાષ્યમાં પ્રશ્ન ઉભો કર્યો છે. અથવા (આ પ્રશ્નનો બીજો હેતુ જણાવે છે કે) પૂર્વે કહેલ નય પ્રક્રિયાથી માંડી હાલ સુધીમાં ‘ઘટ’નો દાખલો લઈ નયની વિધિ માત્ર સમજાવી હતી. (નૈગમાદી નયો ઘટના અસ્તિત્વને કયા રૂપે માને છે એની જ વિચારણા કરી હતી પણ ઘટના નાસ્તિત્ત્વ ધર્મની વિચારણા ન્હોતી કરી. તેથી)હવે વિધિ અને પ્રતિષેધ બન્નેને જીવ વિશે દર્શાવા છે, માટે એને અનુરુપ પ્રશ્ન થ વગેરે પદથી કરે છે. ‘અથ’ પદ ‘આનન્તર્ય’ અર્થનો સૂચક છે. અર્થાત્ ‘‘હમણાં ઘટાદિ વિશે નય-વિધિ કહ્યાં પછી હવે જીવાદિ અંગે નયવિધિ-નિષેધને કહે છે. જીવ નોજીવ ઈત્યાદિ શુદ્ધ પદ ઉચ્ચારતાં નય વડે કયો અર્થ પ્રતીત થાય. અર્થાત્ ‘નો જીવ’ જે જીવના દેશ-પ્રતિષેધ અર્થમાં છે. ‘અજીવ’ જે જીવના સર્વ પ્રતિષેધના અર્થમાં છે. તથા ‘નોઅજીવ’ જે દેશ અને સર્વ (ઉભય) સમન્વિતપ્રતિષેધના અર્થમાં છે, તે બધાનો ઉચ્ચારણ કરતાં નૈગમાદિક નયો વડે શું અર્થ પ્રતીત થાય ? છુ. વતે મલ્ટેિ રા. ૨. કેન નૈન મુ.(વં,માં,સ)। ..... ‘તવિહ્નિત' કૃતિ પાછો મુ. પ્રતો ન તૃષ્ટ(કું,માં,મે.) રૂ. "મૂર્ત વિશેષેર્દેશ પાA. I Page #404 -------------------------------------------------------------------------- ________________ ३१९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • પમિતિનાવયુt gવ નીવ: • ___ भाष्य- कस्मात् ?। एते हि नया जीवं प्रत्यौपशमिकादियुक्तभावग्राहिणः । वर्तमानोऽभ्युपगम्यते, तदाह- नैगमदेशेत्यादि । नैगमेन=देशग्राहिणा तथा व्यवहारेण विशेषग्राहिणा ऋजुसूत्रेण वर्तमानवस्तुग्राहिणा साम्प्रतेन वर्तमानभावग्राहिणा समभिरूढेन च प्रतिशब्दं भिन्नार्थग्राहिणा, पञ्चस्वपीति नरक-तिर्यङ्-मनुष्य-देव-सिद्धिगतिषु, अन्यतम इति नरकादिगतिवर्ती जीवः प्राणी प्रतीयते, नाभावो नापि च भावान्तरम् । कस्मादिति नोदयति पर:- किमत्रोपपत्तिरस्त्युत स्वेच्छया नैगमादयोऽभ्युपगच्छन्त्येवमिति ?। सूरिराह- अस्त्युपपत्तिः; तां च कथयति एते हि नया इत्यादिना । एते नैगमादयो नया यस्मात् जीवं प्रति जीवमङ्गीकृत्य, कीदृशं जीवमिच्छन्ति ? औपशमिकादिभिर्यो युक्तः स जीवः, औपशमिकक्षायिक-क्षायोपशमिकौदयिक-पारिणामिकैर्युक्तः औपशमिकादियुक्तः, भाव इत्यर्थः । औपशमिकादियुक्तो योऽर्थः तं ग्रहीतुं शीलं येषां ते तद्ग्राहिणः । सर्वासु च नारकादिगतिषु अवश्यमौपशमिकादीनां भावानां यः कश्चित् सम्भवति भावः, सिद्धिगतौ च यद्यप्यौपशमिक-क्षायोपशमिकौदयिकाः न सन्ति, तथापि क्षायिक-पारिणामिकौ सम्भवतः इत्यसावपि जीवः । नोजीव इत्युच्चरिते किं प्रतीयते तैर्नयैः? - હેમગિરા - ભાષ્યાર્થ :- કઈ રીતે આ પ્રતીતિ થાય? તે જણાવતાં કહે છે કે આ નવો જીવને ઔપશમિક આદિ ભાવયુક્ત માને છે = ગ્રહણ કરે છે. સૂરિજી જવાબ આપે છે કે- “જીવ’ એવા શુદ્ધપદને ઉચ્ચારતા સમગ્રગાહી નૈગમ અને એવંભૂત નયને છોડી શેષ દેશ નૈગમાદિ છે નયો સર્વ ગતિઓમાં વર્તતો જીવ સ્વીકારે છે. દેશગ્રાહી નૈગમ, વિશેષગ્રાહી વ્યવહાર, વર્તમાનવસ્તુગ્રાહી ઋજુસૂત્ર, વર્તમાનભાવગ્રાહી સામ્પત, પ્રતિશબ્દને ભિન્ન અર્થ રૂપે કહેનાર સમભિરૂઢ નય વડે નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ અને સિદ્ધિ આ પાંચે ગતિઓમાંથી કોઈ પણ નરકાદિ ગતિમાં રહેનારને જીવ તરીકે માને છે. - * ...તો સિદ્ધભગવંત પણ જીવ જ કહેવાય. ૪ પ્રશ્ન :- આ માન્યતામાં કોઈ યુક્તિ છે કે સ્વેચ્છાએ જ નૈગમાદિ નો આ રીતે માને છે ? જવાબ :- યુક્તિ છે. તેને હિ ઈત્યાદિ ભાષ્યથી દર્શાવતાં કહે છે કે- “ઔપશમિકાદિ ભાવથી યુક્ત જે હોય તે જીવ છે.” અર્થાત્ ઔપથમિક, ક્ષાયિક, લાયોપથમિક, ઔદાયિક, પારિણામિક આદિ ભાવથી યુક્ત જ જીવને ગ્રહણ કરવાના સ્વભાવવાળા આ નયો છે. અને આ ભાવોમાંથી અમુક ભાવો નરકાદિ સર્વ ગતિઓમાં અવશ્ય સંભવે જ છે. યદ્યપિ સિદ્ધિગતિમાં ઔપથમિક, લાયોપથમિક કે ઔદાયિક ભાવો નથી પણ ક્ષાયિક અને પારિણામિક ભાવો તો હોય જ છે. તેથી સિદ્ધ પણ જીવ છે. (આમ ઔપશમિકાદિ ભાવોને આશ્રયી જીવનો વિચાર કરતા પાંચગતિમાંના કોઈ પણ જીવનું ગ્રહણ “જીવ’ શબ્દથી થાય). Page #405 -------------------------------------------------------------------------- ________________ ३२० નોદ્ધિક સેશ-સર્વપ્રતિ• तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ . भाष्य- नोजीव इत्यजीवद्रव्यं, जीवस्य वा देशप्रदेशौ। अजीव इत्यजीवद्रव्यमेव । नोअजीव इति जीव एव, तस्य वा देशप्रदेशाविति।। उच्यते- यदा नोशब्दः सर्वप्रतिषेधे वर्तते तदा ‘नयुक्तमिवयुक्तं च' इत्यनया कल्पनया 'वस्त्वन्तरमेव प्रतीयते, नाभावः, तच्चाजीवद्रव्यं पुद्गलादिकमित्यर्थः। यदा तु नोशब्दो देशप्रतिपेधकस्तदा देशस्यानिषिद्धत्वाज्जीवस्य देशश्चतुर्भागादिकः प्रदेशो वाऽत्यन्ताविभजनीय उच्यते नोजीव इत्यनेन, एतदाह- जीवस्य वा देश-प्रदेशाविति। अजीव इति तूच्चरिते सर्वप्रतिषेधकत्वादकारस्य पर्युदासस्य - હેમગિરા - ભાષ્યાર્થ - કનોજીવ’ કહેતાં અજીવ દ્રવ્યની અથવા જીવના દેશ-પ્રદેશની ‘અજીવ કહેતાં અજીવ દ્રવ્યની અને નો-અજીવ’ કહેતાં જીવની અથવા જીવના દેશ-પ્રદેશની પ્રતીતિ (ઉપરોક્ત ૬ નવો વડે) થાય છે. * નોજીવને સમજીએ * નોજીવ’ કહેતા આ નવો વડે શું પ્રતીત થાય? તે કહે છે - નમ્ યુક્ત પદ એ (“નકાર) અભાવ અર્થની જેમ સદેશ અર્થના ગ્રહણ માટે પણ હોય છે. અહીં સદેશ અર્થ લેવો અર્થાત્ પર્યાદાસ* નમનું ગ્રહણ કરવું. દા. ત. આ અબ્રાહ્મણ (ક્ષત્રિય) છે અહીં ન” યુક્ત અબ્રાહ્મણ પદ એ સંદેશ ક્ષત્રિય (અન્ય) જાતિને સૂચવે છે. તેમ પ્રસ્તુતમાં જ્યારે “નો’ શબ્દ સર્વ પ્રતિષેધમાં વર્તે ત્યારે પ્રતિષેધથી અભાવમાત્ર ન લેવો પણ અન્ય વસ્તુનું ગ્રહણ કરવું. અર્થાત પુદ્ગલાદિ અજીવ દ્રવ્યનું ગ્રહણ કરવો. જયારે “નો’ શબ્દ દેશપ્રતિષેધક હોય ત્યારે દેશનો અનિષેધ પણ હોવાથી જીવના ચાર ભાગ, બે ભાગ આદિ દેશને અથવા તો અત્યંત અવિભાજનીય પ્રદેશને નોજીવ’ તરીકે કહેવો. આશય એ છે કે “નોજીવમાં દેશપ્રતિષેધનો અર્થ લેતાં અપ્રતિષેધ પણ અર્થ ફલિત થાય, તે અપેક્ષાએ જીવના દેશ-પ્રદેશને નોજીવ કહી શકાય. ફે અજીવ અને નોઆજીવનો પરિચય : અજીવનો “અ” શબ્દ સર્વ-પ્રતિષેધક અર્થમાં લેતા જીવમાત્રનો અભાવ ગ્રહણ થાય. અથવા પથુદાસનગ લેતા જીવથી અન્ય કોઈ દ્રવ્યનું ગ્રહણ થાય. પ્રસ્તુતમાં પર્યાદાસનગ્નો આશ્રય કર્યો હોવાથી અન્યદ્રવ્ય = પુદગલાદિનું ગ્રહણ કરેલ છે. નો-અજીવ + “ના” અને “અ” આ બંનેને સર્વ પ્રતિષેધક સમજીએ તો “બે (“ન', કાર) નિષેધ = પ્રસ્તુત વસ્તુ (‘હ', કાર)ની પ્રતીતિ કરાવે તે ન્યાયે નો-અજીવથી “જીવ’ અર્થ પ્રતીત થાય. હવે ‘આ કારને સર્વ નિષેધક તથા ‘ના’ શબ્દને દેશ નિષેધક તરીકે સ્વીકારીએ તો ય નો + ન = જીવ’ અર્થ જ નીકળશે. અથવા તો અજીવનો અર્થ “તે અજીવના દેશ-પ્રદેશ’ એવો કરીએ તો “જીવના દેશ-પ્રદેશ’ એ અર્થ સાબિત થશે. તેથી જ ભાષ્યમાં કહ્યું છે કે “નોઅજીવનો અર્થ ‘જીવસ્ય દેશ-પ્રદેશૌ’ એ પ્રમાણે કરવો. આ પ્રમાણે ૨. યુત્તવિવું મુ(માં.ઉ.) ૨. “ચનિ ૪. પર, થુરાણ: સટ્ટાબ્દી પ્રસન્ચસ્તુ નિષેધકૃત T. રિ, ટિ. ૨૮ Page #406 -------------------------------------------------------------------------- ________________ ३२१ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • एवम्भूतनये भवस्थजीव एव जीवः • भाष्य- एवम्भूतनयेन तु जीव इत्याकारिते भवस्थो जीवः प्रतीयते। कस्मात् ?। एष हि नयो जीवं प्रत्यौदयिकभावग्राहक एव। जीवतीति जीवः, प्राणिति प्राणान् धारयतीत्यर्थः। तच्च जीवनं सिद्धे न विद्यते, तस्माद् भवस्थ एव जीव इति। वाऽऽश्रितत्वाज्जीवादन्यः अजीव इति अजीवद्रव्यमेव प्रतीयते पुद्गलादिकम् । नोअजीव इति पुनरभिहिते द्वयोरपि नोकाराकारयोः सर्वप्रतिषेधे यदा वृत्तिः आश्रिता तदा 'द्वौ प्रतिषेधौ प्रकृतं गमयतः' इति जीव इति प्रतीयते, यदा पुनरकारः सर्वनिषेधको नोशब्दश्च देशनिषेधको नोअजीव इत्यत्राश्रीयते तदा नोनञोरपि कृतार्थतैवं स्याद् यदि तस्य जीवस्य देश-प्रदेशौ गम्यते इत्यतो जीवस्य देशप्रदेशावत्र गम्येते, तदाह- तस्य वा देश-प्रदेशाविति । एवं तावन्नैगमादयश्चतुर्पु जीव इत्यादिपु विकल्पेषु प्रवृत्ताः, एवम्भूतस्तु नैवं प्रतिपद्यते, कथं तीति चेदुच्यते- एवम्भूतेत्यादि । एवम्भूतनयेन जीव इत्युच्चरिते भवस्थो जीवः प्रतीयते, भवः संसारश्चतुर्विधस्तस्मिन् स्थितो भवस्थः= संसारिजीवः प्रतीयते । कस्मात् सिद्धस्थं त्यजतीति चेत् ? उच्यते- एष हीत्यादि, एष यस्मादेवम्भूतनयो जीवं प्रत्येवं प्रवर्तते य एव औदयिकेन गति-कषायादिस्वभावेनावस्थाविशेषेण युक्तस्तस्यैव ग्राहक:= तमैवौदयिकभावयुक्तं जीवमिच्छति, यतः शब्दार्थ एवमवस्थितो ‘जीव प्राणधारणे' जीवतीति जीवः । -हभगिरा ભાષ્યાર્થ:- એવંભૂત નય ‘જીવ’ એ પ્રમાણે કહેતાં “ભવસ્થ જીવની પ્રતીતિ કરે છે. એ કઈ રીતે? કારણ કે આ નય જીવ પ્રતિ ઔદયિક ભાવનો જ ગ્રાહક છે. અર્થાત્ “જીવે તે જીવ’ ‘પ્રાણોને ધારે તે પ્રાણી.” આવું જીવન સિદ્ધોનું નથી. તેથી જે ભવસ્થ છે તે જ જીવ છે. ઉપરોક્ત નૈગમ વગેરે નો જીવ, અજીવ ઈત્યાદિ ચાર વિકલ્પોમાં કઈ રીતે પ્રવર્તે છે તે જણાવ્યું. એવંભૂત નયની આવી માન્યતા નથી પણ જે રીતની માન્યતા (જીવ આદિ પ્રત્યે) છે તે જણાવતાં કહે છે. “જીવ’ આ પ્રમાણે કહેતાં એવંભૂત નય વડે નરક વગેરે ચાર ગતિ રુપ સંસારમાં રહેતો (संसारी) ® ४ प्रतीत थाय छे. * ...तो सिद्ध भगत नोजव हेवाय * શંકા - સિદ્ધના જીવોની બાદબાકી કેમ કરી ? સામાધાન - ગતિ, કષાય આદિ સ્વભાવવાળી અવસ્થા વિશેષથી યુક્ત જે જીવ છે તેનો જ જીવ તરીકે ગ્રાહક આ નય છે. અર્થાત્ ઔદાયિકભાવ યુક્ત જીવ એ જીવ છે. એવી માન્યતા આ નયની પ્રવર્તે છે. કારણ કે ઉચ્ચારણ કરાતાં શબ્દના અર્થમાં જ આ નય અવસ્થિત છે. જેમકે वनने पा२९॥ ७२ ते 4.' प्राोने पारे ते प्रा.भावार्थ मेछ: प्राने पा२९ ४३ ते 'प्रा'. 'जीव्' धातुमा सर्तृत्वने ना२ मा नय 'प्राणान् धारयति' इति जीवा से प्रभारी अर्थ ४३ छे. १. प्रकृतिं खं भां.। २. इत्याश्री' मु.(खं,भां.)। ३. 'स्याजी खं.भा.सं.। ४. गण्येते सं.। ५. गमेत सं.। ६. 'भूतनयेत्या पाAI. ७. एष स्यादे रा.AL ८. प्रतीत्येवं रा.AI Page #407 -------------------------------------------------------------------------- ________________ ३२२ • एवंभूतमते नोजीवादेः स्वरुपः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ ___भाष्य- नोजीव इत्यजीवद्रव्यं सिद्धो वा। अजीव इत्यजीवद्रव्यमेव । नोअजीव इति भवस्थ एव जीव इति। समग्रार्थग्राहित्वाच्चास्य नयस्य नानेन देशप्रदेशौ गृह्यते। किमुक्तं भवति ? प्राणितीति, ‘अन प्राणने' इति वाऽस्यार्थे, जीव इत्यस्य च धातोः सकर्तृकत्वं कथयति प्राणान् धारयतीति । प्राणाः इन्द्रियाणि, मनो-वाक्-कायास्त्रयः, प्राणापानौ एकः आयुश्च तान् धारयति न मुञ्चति यावत् तावदसौ जीव इति मन्तव्यः, एतत् स्याद् इन्द्रियादयः प्राणाः सिद्धेऽपि सन्ति, तन्न, सिद्धे हि सर्वकर्मापगमान्न सन्तीन्द्रियादयः प्राणा इत्येतदाह- तच्च जीवनमित्यादि । तदिति शब्दार्थतया जीव इत्यस्य जीवनं प्राणधारणं सिद्धे मोक्षप्राप्ते नास्ति, तस्माद् भवस्थ एव संसार्येव जीवः, न सिद्ध इति। तथा नोजीव इत्युच्चरिते नोशब्दः सर्वप्रतिषेधक एव, देशस्याभावात्, देश्येव देशो न वस्त्वन्तरं, न च देशिनो देशो भिन्न इत्यभिधातुं युक्तम्, यदि हि भिन्नः स्यात् नासौ तस्य, भिन्नत्वाद् वस्त्वन्तरवत्, अथाभिन्नः देश्येव तस्ति न कश्चिद् देशो नामेत्यतः सर्वप्रतिषेधको नोशब्दोऽतः नोजीव इत्युक्ते जीवादन्यद् वस्तु सम्पूर्णं परमाणुप्रभृति प्रतीयते, तदाह- नोजीव इति अजीवद्रव्यमेव सिद्धो वा, प्राणधारणस्याभावात्, सोऽपि निर्जीव एवेति, अतः सिद्धो वा गम्यते ।। अजीव इति तूच्चरिते अजीवद्रव्यमेव परमाण्वादिकं, - હેમગિરા - ભાષ્યાર્થ-નોજીવ એમ કહેતાં અજીવ અથવા સિદ્ધનું ગ્રહણ કરવું અજીવ કહેતા અજીવ દ્રવ્ય જ જાણવું નોઅજીવથી “ભવસ્થ જજીવ જાણવો.” સમગ્રઅર્થનો ગ્રાહી આનય છે તેથી દેશ-પ્રદેશ નાવડે ગ્રાહ્ય નથી. પ્રાણ=પાંચ ઈન્દ્રિયો, મન, વચન અને કાય. શ્વાસ=ઉચ્છવાસ અને આયુષ્ય. આ દશને જયાં સુધી ધારણ કરી રાખે પણ મૂકે નહીં ત્યાં સુધી જીવ’ કહેવાય. સિદ્ધોમાં “જીવ’નું વિધાન તો જ થાય જો આ ઈન્દ્રિય વગેરે પ્રાણો તેઓમાં હોય. પણ તેઓ તો સર્વકર્મથી મુક્ત થઈ ગયા હોવાથી ઈન્દ્રિય વગેરે દ્રવ્યપ્રાણો તેઓને નથી. તેથી આ “જીવ' શબ્દ પરથી નીકળતો નીવન = પ્રાણનું ધારણ કરવુંજીવવું” અર્થ તેઓમાં નથી ઘટતો.. તેથી જીવ તરીકે સંસારી જ સમજવા. સિદ્ધો નહીં. # દેશ, દેશી( દેશવાળા)થી ભિન્ન નથી જ નોજીવ' વિકલ્પમાં “નો' શબ્દ સર્વપ્રતિષેધક છે. (પણ દેશપ્રતિષેધક નથી, કારણ કે દેશ (અંશ)નો તો અભાવ છે. તે પણ એટલા માટે કે જે “દેશી (દશવાળો) છે તે જ દેશરૂપ છે. દેશીથી અન્ય કોઈ દેશ નથી. જો દેશને દેશીથી ભિન્ન કહીએ તો “દેશ' એ અત્યંત ભિન્નઅન્ય વસ્તુની જેમ તે દિશી)નો નહીં ગણાય. જો દેશને દેશીથી અભિન્ન કહીએ તો દેશી રુપ જ છે. અન્ય વસ્તુ ૫ નથી. તેથી દેશને દેશીથી અલગ કહેવું તે અયુક્ત છે. માટે દેશીથી ભિન્ન દેશ જેવી કોઈ વસ્તુ જ નથી. તેમ હોવાથી “નો' શબ્દ એ સર્વપ્રતિષેધક અર્થમાં છે. આથી “નોજીવ’ કહેતા જીવથી અન્ય કોઈ પરમાણુ આદિ વસ્તુ જ પ્રતીત થશે. આને જ જણાવતાં એવંભૂત કહે છે + નોજીવથી અજીવ દ્રવ્ય જ લેવો. જે પ્રાણધારી નથી તે અજીવ છે. આવી Page #408 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સર્વસંમતે નવસંસ્થા • ३२३ __ भाष्य- एवं जीवौ जीवा इति द्वित्व-बहुत्वाकारितेष्वपि, सर्वसङ्ग्रहणे तु जीवो, नोजीवः अजीवो नोऽजीवः जीवौ नोजीवौ अजीवौ नोऽजीवौ इत्येकत्वद्वित्वाकारितेषु शून्यम् । कस्मात् ?।। एष हि नयः सङ्ख्यानन्त्याज्जीवानां बहुत्वमेवेच्छति यथार्थग्राही। सर्वप्रतिषेधकत्वादकारस्य प्रतीयते । नोअजीव इत्युक्ते 'प्रतिषेधौ द्वौ प्रकृतं गमयतः' इति भवस्था = સંસાવ નીવો અચતે ___ अथ कस्मान्नोजीव इत्यस्मिन् विकल्पे नोअजीव इत्यस्मिन् वा देशप्रदेशौ न गम्येते ?। उच्यते- देश-प्रदेशयोरनभ्युपगमादनेन नयेनेति, एतदाह- समग्रार्थेत्यादि । समग्रः सम्पूर्णः अर्थो वस्तु सम्पूर्ण वस्तु समग्रार्थः तं ग्रहीतुं शीलमस्य समग्रार्थग्राही, सम्पूर्णमेव हि वस्तु गृह्णतीत्ययं नयः, न देशं प्रदेशं वा, समग्नार्थग्राहिणो भावस्तथावर्तिता समग्रार्थग्राहित्वम्, अतो नानेनैवम्भूतनयेन देश-प्रदेशौ स्थूल-सूक्ष्मावयवात्मको गृह्यते। एवं तावच्चत्वारो विकल्पा एकवचनेन दर्शिताः, यथा चैकवचनेन दर्शिताः एवं द्विवचनेन चत्वारो विकल्पा नेयाः, जीवौ १ नोजीवौ २ अजीवौ ३ - હેમગિરા ભાષ્યાર્થ - આ રીતે અત્યાર સુધીમાં નૈગમાદિ નયોમાં જીવ આદિ ચાર ભાંગા એકવચનમાં દર્શાવ્યા. આ જ પ્રમાણે દ્વિવચન અને બહુવચન વિશે પણ સમજી લેવાં. પણ સર્વ સંગ્રહાયની અપેક્ષાએ જીવ, નોજીવ, અજીવ, નોઅજીવ, બે જીવ, બે નોજીવો, બે અજીવ, બે નોઅજીવ આ એક કે દ્વિવચનના વિકલ્પો સંભવે જ નહીં. શા માટે ન સંભવે? તેનું કારણ એ છે કે જીવોની સંખ્યા અનંત છે. તેથી તેમાં બહુત્વને જ માનનાર યથાર્થ ગ્રાહી આ (સર્વસંગ્રહ) નય છે. વ્યાખ્યા સિદ્ધોમાં ય ઘટે છે તેથી તેઓ પણ “નોજીવ' (અજીવ) છે. “નોઅજીવ' કહેતાં એમાં બે નકારાત્મક પદો (“નો+અ) હોવાથી સંસારી જ જીવનું ગ્રહણ થાય. # સમગ્ર અર્થગ્રાહી- એવંભૂતનય જ શંકા :- અહીં નોજીવ અથવા નોઅજીવના વિકલ્પમાં “દેશ-પ્રદેશ (પૂર્વની જેમ) કેમ નથી જણાવ્યાં? સમાધાન :- કારણ કે આ નય દેશ, પ્રદેશને માન્ય નથી રાખતો આ જ બાબતને સમજાવતાં કહે છે. સંપૂર્ણ વસ્તુને ગ્રહણ કરવાના સ્વભાવવાળો = સમગ્ર અર્થ ગ્રાહી એવંભૂત નય છે. કારણ કે સંપૂર્ણ વસ્તુને જ આ ગ્રહણ કરે છે. દેશ કે પ્રદેશ આનાથી ગ્રાહ્ય નથી. આ પ્રમાણે સમગ્ર અર્થના ગ્રાહી તરીકે રહેલો હોવાથી આ એવંભૂત નય વડે સ્કૂલ-અવયવાત્મક દેશ અને સૂક્ષ્મ અવયવાત્મક પ્રદેશ પ્રહણ નથી કરાતાં. આ પ્રમાણે દેશ સંગ્રાહી નૈગમાદિ સાતે નય જીવ આદિ ચાર વિકલ્પો એક વચનમાં કઈ રીતે માને છે તે દર્શાવ્યું. જે રીતે એકવચન વડે વિકલ્પો કહ્યાં તેજ રીતે દ્વિવચન અને બહુવચનમાં પણ વિકલ્પો કરવા. તે આ રીતે- ૧. બે જીવ, . બે નોજીવ, ૩. બે અજીવ, ૪. બે નોઅજીવ, ૨, ચર્ત વારમતિ રા.AL ૨. પ્રકૃતિ" માં.ઉં. Page #409 -------------------------------------------------------------------------- ________________ ३२४ • द्वि-बहुवचनान्तविकल्पा • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ नोअजीवौ ४, तथा च द्वि बहुवचनेनापि चत्वार एव, जीवाः १ नोजीवाः २ अजीवाः ३ नोअजीवा ४ नेयाः, एकवचनप्रतिपत्त्येव, केवलं तु द्विवचन बहुवचनं वा विशेष इत्येतदाह- एवं जीवी जीवा इति । इतिशब्द आद्यार्थे, द्वित्वबहुत्वाकारितेषु द्विवचन-बहुवचनाभ्यामुच्चारितेपु एवमेवाभ्युपगमो नैगमादीनाम् ।। अर्थतांच॑त्वारो विकल्पान् सङ्ग्रहनयः कथमभ्युपैतीति ? । उच्यते- सर्वसङ्ग्रहेणेत्यादि । सर्वसङ्ग्रहेण सामान्यवस्तुग्राहिणा एकवचन-द्विवचनान्ता विकल्पा नाभ्युपगम्यन्ते, तांश्च विकल्पान् दर्शयतिजीवो नोजीव इत्यादिना। एकद्विवचनान्तेपूच्चरितेषु शून्यं भवतीति, नास्यैवं काचित् प्रतिपत्तिरस्तीत्यर्थः । कस्मानास्तीति चेत् ? उच्यते- एष हीत्यादि । एपः सङ्ग्रहो यस्मात् सङ्ख्याया जीवगताया आनन्त्यं प्रतिपद्यते, जीवानां पञ्चगतिवर्तिनां बहुत्वमेवेतिकृत्वा बहुवचनान्तानेव विकल्पान् समाश्रयते । अयं विशपोऽनेन प्रतिपन्नो देशसङ्ग्रह व्यवहारादिभ्यः, भावना तु तद्वदेव, जीवा इत्युक्ते पञ्चस्वपि गतिपु वर्तमानानाश्रयति, नोजीवा इत्यजीवास्तेषां च देश-प्रदेशानिति, अजीवा इति तु अजीवद्रव्याणि पुद्गला इति, नोअजीवा इति जीवानेव तेषां च देश-प्रदेशानिति । अस्यैव - હેમગિરા - તથા ૧. ઘણા જીવો, ૨. ઘણા નોજીવો, ૩. ઘણા અજીવો, ૪. ઘણા નોઅજીવો. આ નયો વસ્તુને એકવચનાત્મક તો માને જ છે પણ વિશેષમાં દ્વિવચન અને બહુવચનાત્મક પણ માને છે તેથી ભાષ્યમાં દ્વિવચન અને બહુવચનનો ઉલ્લેખ છે. “ત્તિ' શબ્દ એકવચન રુપ જે આદ્ય વિકલ્પો(નીવઃ સનીવઃ આદિ) છે તેનો સૂચક છે. જેમ આ એકવચનના વિલ્પો નૈગમાદિ નયો સ્વીકારે છે તેમ દ્વિવચન અને બહુવચનના વિકલ્પો પણ ગ્રહણ કરે. સંગ્રહનયને બહુવચન જ માન્ય # પ્રશ્ન :- આ ચારે વિકલ્પોને સર્વસંગ્રાહી સંગ્રહનય કઈ રીતે માને છે ? જવાબ :- સામાન્ય-વસ્તુ ગ્રાહી સર્વસંગ્રહનયને એકવચન અને દ્વિવચનના વિકલ્પો માન્ય નથી. તે વિકલ્પોને ની: નોની ઇત્યાદિ પદોથી ભાષ્યમાં જણાવ્યા છે આ નયનું એમ કહેવું છે કે “એક કે બે જીવો” એવી કોઈ પ્રતીતિ ન થતી હોવાથી એકવચન અને દ્વિવચનાન્ત વિકલ્પો શુન્ય છે. અર્થાત્ આ સંગ્રહનય આ વિકલ્પોમાંથી કોઈને પણ સ્વીકારતો નથી. પ્રશ્ન :- એક કે દ્વિવચનાંત જીવોની પ્રતીતિ શા કારણે થતી નથી ? જવાબ :- આ નય પાંચે ગતિમાં રહેનારા જીવોની અનંત સંખ્યાના આધારે તેમાં બહુત (બહુવચન)નો જ વ્યવહાર (વિકલ્પ) કરે છે. તેથી એક કે બે જીવોની પ્રતીતિ થતી નથી. દેશ સંગ્રહ અને વ્યવહાર આદિ છે નયો કરતાં સર્વસંગ્રહ નવમાં આ વિશેષ માન્યતા છે. બીજી બધી ભાવના પૂર્વની જેમ જ સમજી લેવી – ‘જીવો” આ પ્રમાણે કહેતાં પાંચે ગતિમાં રહેનાર જીવો. “નોજીવો” એમ કહેતાં અજીવો અને તેના દેશ, પ્રદેશ તથા “અજીવો” કહેતાં અજીવ દ્રવ્યરુપ પુદ્ગલો અને ૨. “તબ્ધતુરો મુ. ( મે,મ) I Page #410 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • परसङ्ग्रहो बहुवचनान्तमेवेच्छति • ३२५ ભાવ- • शेषास्तु- नयाः जात्यपेक्षमेकस्मिन् बहुवचनत्वम्, बहुषु च बहुवचनं सर्वाकारितग्राहिण इति । बहुवचनान्ता प्रतिपत्तिः, शेषास्तु नैगमादयो नया एक द्वि-बहुवचनान्तानप्याश्रयन्ति एतान् विकल्पान्, यदा च जीवशब्दस्य एकोऽर्थो वाच्यो भवति तदैकत्वादेक वचनम्, यदापि च सामान्यं वाच्यं तदापि चैकत्वात् एकवचनप्राप्तौ सत्यां बहुवचनमन्विच्छन्ति नैगमादयः । कथमिति चेत् ? उच्यते— जात्यपेक्षं जातिः = सामान्यरूपमपेक्षते यत् तज्जात्यपेक्षं बहुवचनम्, एकस्मिन्नपि पदार्थेऽभिधेये “जात्याख्यायामेकस्मिन् बहुवचनमन्यतरस्याम्” (पा.१/२/५८) इत्येनेन लक्षणेन । यदा पुनर्बहव एव अभिधेया जीवशब्दस्य प्राणिनस्तदा नैव बहुवचनं “जात्याख्यायामेकस्मिन् बहुवचनमन्यतरस्याम्” उत्पादयन्ति, किन्तु लक्षणान्तरेण, तल्लक्षणं दर्शयति- “बहुषु चैव बहुवचनं भवति” (१/४/२१) इत्यनेन, अतः सङ्ग्रहो बहुवचनान्तानेव विकल्पानाश्रयति, शेपास्तु नया एकवचनबहुवचनान्तानप्याश्रयन्तीत्येतदाह - सर्वाकारितग्राहिण इति । सर्ववचनैरेकवचनादिभिराकारितान् → હેમગિરા - ભાષ્યાર્થ :- જ્યારે શેષ નયો વસ્તુની ભિન્ન જાતિઓને આશ્રયી એકમાં બહુવચન' અને ‘અનેકમાં બહુવચન’ આ રીતે સર્વ વચનો વડે કરતાં વિકલ્પોનાં ગ્રાહી છે. ‘‘નોઅજીવો’” કહેતાં જીવો અને તેના દેશ, પ્રદેશો. આ સર્વ સંગ્રહનય જ બહુવચનને માન્ય રાખે છે. જ્યારે અન્ય નયો એક, દ્વિ, બહુવચન એમ ત્રણે વિકલ્પોને માન્ય રાખે છે. જેમ કે જ્યારે જીવ શબ્દથી કોઈ એક જ અર્થ વાચ્ય હોય છે. ત્યારે એકત્વ હોવાથી એક વચન માને. અને જ્યારે (જીવથી) સામાન્ય (જીવત્વજાતિ)ની વિવક્ષા હોય ત્યારે એકત્વના લીધે એકવચનની પ્રાપ્તિ થવા છતાં પણ નૈગમ આદિ નયો ‘બહુવચન’નો સ્વીકાર કરે છે. સંગ્રહનય * જાતિરુપ એકવચનથી વિવક્ષિત બહુવચન અમાન્ય પ્રશ્ન :- કઈ રીતે બહુવચનને માને ? જવાબ :- સર્વવિશેષોમાં અનુગત સામાન્ય રુપ જાતિની અપેક્ષાએ બહુવચનને માને. અન્યતર (કોઈપણ) જાતિ ગર્ભિત નામ જો એકવચનમાં હોય તો પણ તે વિશે બહુવચન અર્થ કરવો.’’ એ પાણીની વ્યાકરણના ૧/૨/૫૮ સૂત્રથી અહીં બહુવચનનો અર્થ કર્યો છે. પરંતુ જ્યારે જીવ શબ્દના અભિધેય પ્રાણીઓ ઘણા હોય ત્યારે આ સૂત્રથી બહુવચન ન કરવું. પરંતુ લક્ષણાન્તરથી કરવું. તે લક્ષણને કહે છે. → “બહુમાં બહુવચન પ્રયોગ જ થાય છે’’ આ ૧/૪/૨૧ સૂત્રને ધ્યાનમાં લઇ સંગ્રહ નય બહુવચનના વિકલ્પોને જ સ્વીકારે. શેષ નયો એક વચનનાંત અને બહુવચનાંત બન્ને વિકલ્પોના ગ્રાહક છે... - તેથી ભાષ્યમાં ‘સર્વરિતપ્રાપ્તિન' પદ છે. અર્થાત્ એકવચનાંત આદિ સર્વ વચનો વડે કરાતા વિકલ્પોને સંગ્રહ સિવાયના સર્વ નયો આશ્રય કરે છે. હવે ગ્રંથનો ગૌરવ ન થાઓ તે માટે એક સ્થાને જ સર્વ વિકલ્પોને જણાવ્યાં છે આનાથી જ અન્યત્ર પણ સુખપૂર્વક શિષ્યો સમજી જશે. આજ હકીકતની ભલામણ કરતાં ‘ભાષ્ય’માં ‘રૂં સર્વમાવેલુ' પદ મૂકીને એમ કહ્યું છે કે જે રીતે છુ. "રુપતામ" મુ (ä,માં) । Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ , જ્ઞાનીજ્ઞાનેગુ નવિવાર तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- एवं सर्वभावेषु नयवार्दानुगमः कार्यः ।। अत्राह- अथ पञ्चानां ज्ञानानां सविपर्ययाणां कानि को नयः श्रेयत इति ?। 'उच्चारितानेतान्' विकल्पान् गृह्णन्ति तच्छीलाश्च सर्वाकारितग्राहिण इति। सम्प्रति ग्रन्थगौरवं मन्यमान एकत्र च विकल्पानां दर्शितत्वादन्यत्र सुखेन ज्ञास्यतीत्येतदतिदिशति- एवं सर्वभावेष्वित्यादिना । सर्वभावेषु सर्वार्थेषु धर्मास्तिकायादिषु नयावादानुगम इति नयवादेनानुगमो अनुसरणं निभालनं कार्य तत्त्वान्वेषिणा पुंसा ।। ___ एवं तावत् प्रमेयेण नयानां विचारः कृतः। सम्प्रति प्रमेयपरिच्छेदकेषु प्रमाणेषु को नयः कथं प्रवर्तते इत्यस्मिन्नवसरे पर आह- अथ पञ्चेत्यादि । अथेत्येतस्माद् विचारादनन्तरं पञ्चानां मत्यादीनां ज्ञानानां ज्ञेयस्वतत्त्वतया ग्राहकाणां सविपर्ययाणामिति सह विपर्ययेण अज्ञानस्वभावेन यानि वर्तन्ते तेषां सविपर्ययाणां कानि मत्यादीनि को नयो नैगमादिः श्रयते- अभ्युपगच्छति ?। " अत्रोच्यते-नैगमादिनयास्त्रया नैगम-सङ्ग्रह-व्यवहाराः सर्वाणि निरवशेषाणि, कियन्तीति चेदुच्यते - હેમગિરા - ભાષ્યાર્થ :- આ પ્રમાણે સર્વ ભાવોમાં નયવાદનો અનુગમ કરવો. પ્રશ્ન :- પાંચે સવિપર્યય જ્ઞાનોમાં કયા જ્ઞાનનો સ્વીકાર કયો નય કરે? નયોનું અર્થઘટન જીવાદિમાં કર્યું, તે રીતે ધર્માસ્તિકાય વગેરે સર્વ ભાવોમાં નયવાદ વડે અર્થઘટન તત્ત્વશોધક પુરુષોએ કરી લેવું. આ પ્રમાણે નયોનો વિચાર પ્રમેય (જીવ, અજીવાદિ) વડે કરાયો. * ૫ જ્ઞાન + ૩ અજ્ઞાન આધ ત્રણ નયને સ્વીકૃત . હવે પ્રમેયના બોધક એવા જે પ્રમાણો છે તેને વિશે નય કઈ રીતે પ્રવર્તે છે. તેના અનુસંધાનમાં અન્ય કોઈ પ્રશ્ન કરે છે પ્રશ્ન :- શેય પદાર્થોને પોતપોતાના વિષય તરીકે ગ્રહણ કરનારા આ પાંચ મતિ વગેરે જ્ઞાનો જે અજ્ઞાન સ્વભાવરુપ વિપર્યય સહિત કુલ આઠ છે. તેમાંથી કયા જ્ઞાનનો સ્વીકાર આ નૈગમાદિ નયો કરે છે ? જવાબ :- નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નય સર્વજ્ઞાન તથા અજ્ઞાનને અર્થાત મતિજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત જ્ઞાન, શ્રુત અજ્ઞાન, અવધિજ્ઞાન, વિભંગ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન તથા કેવળજ્ઞાનને સ્વીકારે છે. કારણ કે આ નયો આઠેયના અર્થનો બોધ કરવા સમર્થ છે. તેથી આઠેનો આશ્રય આ ત્રણ નયો કરે છે. # ૪ જ્ઞાન + ૨ અજ્ઞાન હજુસૂત્ર નયને સ્વીકૃત . વળી મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન સિવાયના છનો આશ્રય ઋજુસૂત્ર કરે છે. પ્રશ્ન :- મતિ અજ્ઞાન સહિત મતિનો આશ્રય ઋજુસૂત્ર નય કેમ નથી કરતો ? જવાબ :- આનું કારણ એ છે કે મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન એ સવિપર્યય એવા શ્રુતજ્ઞાનનો આશ્રય કરીને જ ઉપકારક ૨. ઉધામ છે. ૨. પંડ્યાનાં સપિ મુ(m) 1 રૂ. સનાયતયત- મુ. (જે,વા)' '.'. તિિહનતાને મુ. તો ન કૃE:\ ( મા ) Page #412 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् મલિના સ્વીકૃતજ્ઞાનાનિ • ३२७ भाष्य- अत्रोच्यते- नैगमादयस्त्रयः सर्वाण्यष्टौ श्रयन्ते, ऋजुसूत्रनयो मतिर्ज्ञान-मत्यज्ञानवर्जानि घट् ।। अत्राह- अथ कस्मात् मतिं सविपर्ययां न श्रयत इति ?। अत्रोच्यते- श्रुतस्य सविपर्ययस्योपग्रहत्वात्, शब्दनयस्तु द्वे एव श्रुतज्ञान-केवलज्ञाने श्रयते।। अष्टौ = मतिज्ञानं, मत्यज्ञानं, श्रुतज्ञानं, श्रुताज्ञानं, अवधिज्ञानं, विभङ्गज्ञानं, मनःपर्यायज्ञानं, केवलज्ञानमष्टमम् । एतान्यष्टावपि यतोऽर्थं परिच्छिन्दन्ति, अतोऽभ्युपगच्छन्त्यष्टावपि। ऋजुसूत्रः पुनः षडेषां मध्ये श्रयते, मतिज्ञान-मत्यज्ञानवर्जानि षट्, मतिं मत्यज्ञानं च नाभ्युपैति ।। अत्राहअथ कस्मात् मतिं सविपर्ययामिति मत्यज्ञानसहितामित्यर्थः न श्रयते नेच्छतीति ?।। ___ अत्रोच्यते- यस्मान्मति-मत्यज्ञाने श्रुतज्ञानस्य सविपर्ययस्येति श्रुताज्ञानसहितस्य उपग्रहं कुरूतः । कथमिति चेदुच्यते-यदेतदिन्द्रियजं चक्षुरादिभ्य उपजातं तद् हि अवग्रहमात्रेण प्रवर्तमानं न वस्तुनो निश्चयं कर्तुमलम्, यदा श्रुतज्ञानेनासावालोचितोऽर्थो भवति तदा यथावन्निश्चीयते इति, तस्मात् तदेवाभ्युपगन्तव्यं श्रुतज्ञानं, किं मतिज्ञानेन ? इत्येवं श्रुतस्योपग्रहकरत्वात् न मतिज्ञानं सविपर्ययमाश्रीयते । शब्दनयस्तु भावार्थावलम्बी द्वे एव नान्यत् ताभ्यामित्युक्तम्, के ते ? उच्यते श्रुतज्ञान-केवलज्ञाने । - હેમગિરા ભાષ્યાર્થ - જવાબ કનૈગમાદિ ત્રણ નયો આઠેયનો આશ્રય કરે છે. ઋજુસૂત્ર નય મતિજ્ઞાન અને મતિ-અજ્ઞાનને છોડી છનો આશ્રય કરે છે. પ્રશ્ન :- ઋજુસૂત્ર સવિપર્યય એવા મતિનો કેમ આશ્રય નથી કરતા? જવાબ :-વસ્તુ બોધના નિશ્ચય, અનિશ્ચયમાં સવિપર્યય શ્રત જ ઉપકારી છે. શબ્દનય તો શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન બેનો જ આશ્રય કરે છે. બને છે. શંકા - કઈ રીતે શ્રત સહિત જ મતિ ઉપકારક છે ? ' જવાબ :- જે આ ચક્ષુ આદિથી ઉત્પન્ન થનારું ઈન્દ્રિય જન્ય મતિ જ્ઞાન છે તે અવગ્રહ માત્રથી પ્રવર્તમાન હોવાથી વસ્તુનો નિશ્ચય કરવા સમર્થ નથી. પરંતુ જ્યારે અવગૃહીત અર્થ શ્રુતજ્ઞાન વડે આલોચિત અર્થવાળું બને અર્થાત્ ત્યારે જ યથાવત્ વસ્તુનો નિર્ણય કરાવી શકે. તેથી શ્રુતજ્ઞાનનો જ સ્વીકાર કરવો ઉચિત છે, મતિજ્ઞાન વડે શું? આ પ્રમાણે મતિને શ્રુત ઉપગ્રાહક (સહાયક) હોવાથી સવિપર્યય મતિજ્ઞાનનો આશ્રય આ ઋજુસૂત્ર નય નથી કરતો. * શબ્દનયને અભિમત બે જ્ઞાન & | ભાવાત્મક પદાર્થનો અવલંબી એવો શબ્દ નય શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન આ બેનો જ આશ્રય કરે, અન્યનો ન કરે. આ શબ્દ નય અંગે કોઈક અસૂયા થકી એમ પૂછે છે કે- શબ્દનય ઈતરજ્ઞાનઅજ્ઞાનોને કેમ નથી માનતો ? જવાબ :- મતિ, અવધિ અને મન:પર્યાય જ્ઞાનોને આગમરૂપ શ્રત જ ઉપકારક છે. કારણ કે આ મત્યાદિ જ્ઞાનો મુંગા હોવાથી સ્વ આલોચિત અર્થને સ્વયં ૨. નવ " મુ (બં,માં,A) I Page #413 -------------------------------------------------------------------------- ________________ • ज्ञानाभावो न कस्मिन्नपि जीवे • तत्त्वार्थाधिगमसूत्रम् १ / ३५ भाष्य- अत्राह - अथ कस्मान्नेतराणि श्रयत इति ? । अत्रोच्यते - मत्यवधि-मनःपर्यायाणां श्रुतस्यैवोपग्राहकत्वात्, चेतनाज्ञस्वाभाव्याच्च सर्वजीवानां नास्य कश्चिन्मिथ्यादृष्टिरज्ञो वा जीवो विद्यते। तस्मादपि विपर्यर्यान् न श्रयत इति । ३२८ अत्र शब्दमते परोऽसूयया ब्रूते - अथ कस्मान्नेतराणि मत्यादीनि श्रयते ? । अत्रोच्यतेमत्यवधि-मनःपर्यायाणां श्रुतस्यैवागमानुरक्तस्य उपग्राहकत्वाद् = उपकारकत्वात्, यतो मत्याद्यालोचितोऽर्थः न मत्यादिभिः शक्यः प्रतिपादयितुं मूकत्वान्मत्यादिज्ञानानाम्, अतस्तैरालोचितोऽप्यर्थः पुनरपि श्रुतज्ञानेनैवान्यस्मै स्वपरप्रत्यायकेन प्रतिपाद्यते, तस्मात् तदेवालम्बितुं युक्तं, नेतराणि । केवलज्ञानं तु यद्यपि मूकं तथाप्यशेषार्थपरिच्छेदात् प्रधानमितिकृत्वाऽवलम्ब्यत एव तथा विपर्ययान् नाभ्युपैत्यस्मात् चेतनाज्ञस्वाभाव्याच्चेत्यादि, चेतना = जीवत्वं परिच्छेदकत्वसामान्यं गृह्यते ज्ञ इत्यनेन तु विशेपपरिच्छेदिता ग्राह्या, तयोश्चेतना-ज्ञयोः स्वाभाव्यं = तथाभवनं तस्माच्चेतनाज्ञस्वाभाव्यात् सर्वजीवानां पृथिवीकायिकादीनां ।' न विद्यते तेषां कश्चित् प्राणी मिध्यादृष्टि: = अयथार्थपरिच्छेदी, सर्वे प्राणिनः स्वस्मिन् स्वस्मिन् ' विषये परिच्छेदकत्वेन प्रवर्तमानाः स्पर्शं स्पर्शं इत्येवं परिच्छिन्दन्ति रसं च रस इत्यादि, अज्ञो वा=अज्ञानी वा, न कस्यचित् प्राणिनो ज्ञानमविद्यमानं अस्य नयस्य मतेन । यतोऽभिहितम् 'सव्व હેમગિરા ભાષ્યાર્થ :- પ્રશ્ન :- આ શબ્દ નય શ્રુત-કેવળ સિવાય અન્યનો આશ્રય કેમ નથી કરતો..? ४वाज :- મતિજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યાયજ્ઞાનને શ્રુતજ્ઞાન જ ઉપકારક હોવાથી, વળી આ શબ્દ નયની અપેક્ષા સર્વજીવો ચેતના (જ્ઞાન) સ્વભાવવાળા હોવાથી મિથ્યાર્દષ્ટિ કે અજ્ઞાની તરીકે કોઈ જીવ નથી. તેથી મતિ-અજ્ઞાનાદિ વિપર્યયજ્ઞાન પણ આ નયને માન્ય નથી. કહેવા સક્ષમ નથી. શ્રુતજ્ઞાન તો બોલતું હોવાથી તે મત્યાદિ વડે આલોચિત અર્થોને સ્વ-પરની પ્રતીતિ કરાવવા વડે પ્રતિપાદન કરવામાં સમર્થ છે. તેથી આનું અવલંબન (ગ્રહણ) જ યુક્ત છે. બીજાનું નહિં. જો કે કેવળજ્ઞાન પણ ‘મૂક’ છે. તો પણ સમગ્ર અર્થોને જાણવામાં સમર્થ હોવાથી પ્રધાન છે. તેથી આનું અવલંબન પણ આ નય કરે છે. * મિથ્યાદૃષ્ટિ કે અજ્ઞાની કોઈ નથી શબ્દનય = શબ્દનય વિપર્યય (મતિ અજ્ઞાનાદિ)ને પણ નથી સ્વીકારતો, તેનું કહેવું એમ છે કે જીવ માત્ર ચેતના અને જ્ઞ (જ્ઞાન) સ્વભાવવાળો હોય છે, ચેતના જીવત્વ = સામાન્ય પરિચ્છેદકતા = સામાન્ય જ્ઞાન અને ‘જ્ઞ’= વિશેષ જ્ઞાન. આ ચેતના સ્વભાવ અને જ્ઞ-સ્વભાવ પૃથ્વીકાયાદિ પ્રત્યેક જીવમાં હોય છે. તેથી કોઈપણ જીવોમાં જ્ઞાન ન હોય તેવું બને જ નહીં. અને તેથી અયથાર્થ પરિચ્છેદી = મિથ્યાદષ્ટિ કોઈપણ ન સંભવે. કારણ કે, સર્વે જીવો પોત-પોતાના સ્પર્શ, રસ વગેરે ... एतच्चिह्नितपाठो १. विपर्ययो न श्रयत राA / 'नाश्रयत' इति टीकाकारेण गृहीतपाठः । २. विपर्ययं मु. ( खं, भां) । . भां प्रतौ न दृष्टः । ३ यथाऽमितिम् मु (खं भां) । T. परि. ५ टि . ३९ । - Page #414 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • अनुमानादीनां प्रामाण्यम् • भाष्य- अतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्यनुज्ञायत इति । । जीवापि य णं अक्खरस्स अणंतो भागो निच्चुघाडितओ” ( जति पुण सो विआविज्जा तेण जीवो अजीवत्तं पावेज्जा ) ( नन्दी. सू. ७५), अतः सर्वे सम्यग्दृष्टयः सर्वे च ज्ञानिनः, अतो विपर्ययो नास्ति मत्यज्ञान-श्रुताज्ञान- विभङ्गज्ञानरूप इति, अतः = अभावादेव विपर्ययान् = मत्यज्ञानादीन् नाश्रयते यतश्च छद्मस्थज्ञानानि सर्वाण्येवश्रुतेऽन्तर्भवन्ति, अतो यत् 'प्रत्यक्षमन्यत्' (अ.१,सू.१२) इत्यस्मिन् सूत्रे प्रतिज्ञातं नयवादान्तरेण तु यथा मति श्रुतविकल्पजानि भवन्ति तथा पुरस्ताद् वक्ष्याम इति तदुपपन्नम्, अस्मिंश्चोपपन्ने सर्वप्राणिनां सम्यग्दृष्टित्वात् ज्ञानित्वाच्च सर्वज्ञानानां प्रामाण्यम्, तदाहअतश्च प्रत्यक्षानुमानोपमानाप्तवचनानामपि प्रामाण्यमभ्युपगतं भवति । उक्तं चैपां प्राक् स्वरूपं હેમગિરા ભાષ્યાર્થ અને આથી જ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ પણ પ્રમાણ તરીકે - સ્વીકાર્ય છે. ३२९ વિષયોના પરિચ્છેદમાં પ્રવર્તે ત્યારે તે સ્પર્શ, રસ વગેરેને તે તે સ્વરૂપે અનુભવે જ છે. તેમજ અજ્ઞાની જીવ પણ કોઈ નથી. અર્થાત્ જેમાં જરાક પણ જ્ઞાન વિદ્યમાન ન હોય તેવો કોઈ પણ જીવ આ નયના મતે નથી. કારણ કે આગમ (નંદીસૂત્ર-૪૨)માં કહ્યું છે કે સર્વે જીવોમાં અક્ષરનો અનંતમો ભાગ નિત્ય ઉઘાડો હોય છે. જો તે ભાગ પણ આવિરત થઈ જાય તો જીવ અજીવ બની જાય. આથી સર્વ જીવો સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની છે. અને આથી જ મતિ અજ્ઞાન, શ્રુતઅજ્ઞાન કે વિભંગ જ્ઞાનરૂપ વિપર્યય નથી. તે આ પ્રમાણે અભાવ હોવાથી મતિ-અજ્ઞાનાદિનો આશ્રય શબ્દનય નથી કરતો. હવે જ્ઞાનો વિશે જણાવતા કહે છે જેથી કે બધા છદ્મસ્થ જ્ઞાનોનો શ્રુતજ્ઞાનમાં ૭ imp થઈ જાય છે. તેથી જ ‘ઋક્ષમ ' (અ.૧-સુ-૧૨)માં જે પ્રતિજ્ઞા કરેલી કે જુદા નયના ભેદે મતિ, શ્રુતના વિકલ્પો જે રીતે થાય છે તે રીતે આગળ ઉપર કહીશું.” તે વાત પણ (આ નયવાદાંતર(=શબ્દનય)ની દૃષ્ટિએ બે જ્ઞાનને વિચારતા) ઉપપન્ન (પૂર્ણ) થઈ. * ...તો અનુમાનાદિ પ્રમાણ પણ જ્ઞાન કહેવાય 66 જુદા આ પ્રમાણે ઉપપન્ન થવાથી સર્વ પ્રાણીમાં સમ્યગ્દષ્ટિત્વ અને જ્ઞાનીપણું નિશ્ચિત થવાથી સર્વ જ્ઞાનોની પ્રમાણતા પણ સિદ્ધ થઈ, તે જણાવવા ભાષ્યમાં કહ્યું કે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આપ્તવચન (આગમ)ની પ્રમાણતા પણ માન્ય છે. પેલા (૧૨માં સૂત્રની ભાષ્ય-ટીકામાં) પૂર્વપક્ષીએ પ્રશ્ન ઉઠાવેલા કે “જો મિથ્યાદૃષ્ટિના મતિ આદિ અજ્ઞાન રુપ છે તો આ મિથ્યાર્દષ્ટિ એ માનેલા અનુમાનાદિ પ્રમાણેનો અંતર્ભાવ મતિ-શ્રુતમાં કઈ રીતે કરી શકાશે ? આના જવાબમાં ત્યાં કહેલું કે ‘‘નયવાદાન્તર'થી આ અંતર્ભાવ થઈ શકશે. પ્રસ્તુતમાં એ હકીકતની નયવાદથી સંગતિ કરી અંતમાં ઉપસંહાર કરતા વાચક પ્રવરે કહ્યું કે ‘‘તેથી પ્રત્યક્ષાદિ ચારે પ્રમાણ તરીકે સ્વીકાર્ય છે, સત્ય છે, પ્રમાણ રૂપ છે.” આ પ્રત્યક્ષાદિ સર્વેનું સ્વરૂપ પૂર્વે કહેવાઈ ગયું છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ , •अध्यायार्थोपसंहार. तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ માધ્ય- સાદ - विज्ञायैकार्थपदान्यर्थपदानि च विधानमिष्टं च । विन्यस्य परिक्षेपात्, नयैः परीक्ष्याणि तत्त्वानि ।।१।। ज्ञानं सविपर्यासं, त्रयः श्रयन्त्यादितो नयाः सर्वम् । सम्यग्दृष्टेनिं, मिथ्यादृष्टेविपर्यासः ।।२।। प्रत्यक्षादीनां, प्रमाण-नयविचारमनन्तरं सकलं चाध्यायार्थमुपसंहरन् कारिकाः पपाठ- आह चेत्यादि । विज्ञाय=ज्ञात्वा एकार्थानि पदानि जीवः प्राणी जन्तुरित्यादि, अर्थपदानि च निरूक्तपदानि परैरूक्षासम्बन्धनमुपक्रियेति परोक्षमित्यादीनि, विधानं नाम-स्थापनादिकम्, इष्टं चेति निर्देश-स्वामित्वादि सत्सङ्ख्यादीनि च, एतज्ज्ञात्वा ततो विन्यस्य नामादिभिः परिक्षेपात् समन्तात् नयैः परीक्ष्याणि = મીમાંચન તત્વનિ=નીવાવનિ સપ્ત 19 || ज्ञानं-मत्यादि सविपर्यासं=मत्यज्ञानादित्रयानुगतं नैगमादयस्त्रयः श्रयन्ति अभ्युपगच्छन्ति आदित =आदेरारभ्य नया:-वस्त्वंशग्राहिणः सर्वम् अष्टविधम् । कस्य पुनर्ज्ञानं कस्य च विपर्यासो भवतीत्येतदाह'सम्यग्दृष्टेरित्यादि' सम्यग्दृष्टेः अर्हदभिहिततत्त्वश्रद्धायिनः यदिन्द्रियजमनिन्द्रियजं च तत् सर्वं ज्ञानं, मिथ्यादृष्टेः सर्वमेव विपर्यासः ।।२।। - હેમગિરા ભાષ્યાર્થ :- એકાર્થક પદો, નિરૂક્તપદો, વિધાન, ઈષ્ટ વગેરેને જાણીને, સમસ્ત રીતે ન્યાસ કરી નયો વડે તત્ત્વોની પરીક્ષા કરવી. તેના વિપર્યાસ (ત્રણ અજ્ઞાન) સહિત સર્વ (પાંચ) જ્ઞાનને પ્રારંભના ત્રણ નયો સ્વીકારે છે. આ નય સમ્યગુદૃષ્ટિને થતા મતિ આદિને જ્ઞાન રૂપે માને અને મિથ્યાષ્ટિના જ્ઞાનોને વિપર્યાય રૂ૫ માને છે. તે ૨ / આ રીતે પ્રમાણ અને નયનો વિચાર કર્યા બાદ આ સંપૂર્ણ અધ્યાયના અર્થનો ઉપસંહાર કરતાં કારિકાઓને કહે છે. -> (જીવાદિ સાત તત્ત્વોને જાણવા માટે ટૂંક પદ્ધતિ જણાવતા કહે છે) કે સર્વ પ્રથમ તે તે તત્ત્વોને જાણવા તેના એકાર્થિકપદો જાણવા. દા.ત. જીવ, પ્રાણી, જંતુ વગેરે ત્યારબાદ “અર્થ-પદો' અર્થાત્ નિરુક્તપદો જાણવા. તે આ મુજબ કે પર(ઈન્દ્રિયાદિ) વડેઉક્ષા = આત્મા સાથે સંબંધને કરે તે પરોક્ષ. આ રીતે પરોક્ષ શબ્દના બીજા થતા નિરુક્ત અર્થ = વ્યુત્પત્તિ અર્થો પણ યોજવા. તથા નામ-સ્થાપના વગેરે વિધાનને તથા નિર્દેશ, સ્વામિત્વ આદિ. અને સત્, સંખ્યા વગેરે “ઈસ્ટ' દ્વારોને જાણીને ત્યારબાદ જીવાદિ અંગે નામાદિ નિક્ષેપ વડે વિન્યાસ (રચના) કરી ચારે બાજુથી (સમગ્ર) નયો વડે જીવાદિ સાત તત્ત્વો વિશે વિચાર કરવો. || ૧ || ટૂંકમાં નયોથી જ્ઞાનની વિચારણા મતિ અજ્ઞાન વગેરે ત્રણ વિપર્યાસોથી યુક્ત પાંચ મતિજ્ઞાન વગેરે કુલ આઠનો આશ્રય વસ્તુઅંશ-ગ્રાહક એવા પ્રારંભના ત્રણ નૈગમ, સંગ્રહ અને વ્યવહાર નયો કરે છે. તે જણાવતાં કહે છે: પ્રશ્ન :- આ જ્ઞાનોમાં કોના મત્યાદિ એ જ્ઞાન રુપ છે અને કોના વિપર્યાસ રુપ છે ? '.. શતવિનિતાઠો મુ. પ્રતો ન કૃષ્ણ: (મ) ! Page #416 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • જ્ઞાને નવિવાર: • ऋजुसूत्रः षट् श्रयते, मतेः श्रुतोपग्रहादनन्यत्वात्। श्रुत-केवले तु शब्दः, श्रयते नान्यच्छ्रुताङ्गत्वात् ।।३।। मिथ्यादृष्ट्यज्ञाने, न श्रयते नास्य कश्चिदज्ञोऽस्ति । ज्ञस्वाभाव्याज्जीवो, मिथ्यादृष्टिर्न चाय॒ज्ञः ।।४।। ऋजुसूत्र उक्तस्वरूपः षट् मतिमत्यज्ञानरहितानि श्रुतादीनि श्रयते, मतिं तु सविपर्यासां न श्रयते, अतः श्रुतस्य ग्रन्थारूषितस्य उपग्रहत्वात् उपकारकत्वाद् उक्तेन विधिना, ततश्च श्रुतादयनन्या मतिरतोऽनन्यत्वान्नाश्रयते । शब्दस्तु श्रुतज्ञान-केवलज्ञाने श्रयते, नान्यत्, किं कारणम् ? श्रुताङ्गत्वात्= श्रुतस्य प्रतिविशिष्टबलाधानहेतुत्वादुक्तेन विधिना, शब्द एव नयः ।।३।. मिथ्यादृष्ट्यज्ञाने, मिथ्यादृष्टिमअज्ञानं च-अपरिच्छेदात्मकं न श्रयते, किं कारणम् ? यतो नास्य कश्चिदज्ञोऽस्ति नास्त्यस्य कश्चिदज्ञः शब्दस्य मतेन कश्चित प्राणी किं कारणमिति चेत् ? उच्यते- ज्ञस्वाभाव्यात सर्वप्राणिनां ज्ञातृस्वरूपत्वाज्जीवो मिथ्यादृष्टिर्नास्ति न चाप्यज्ञोऽस्ति ।।४ ।। – હેમગિરા - ભાષ્યાર્થ:- આ ઋજુસૂત્ર (મતિ જ્ઞાન અને મતિ અજ્ઞાન સિવાયના) “'નો જ આશ્રય કરે છે કારણ કે મતિજ્ઞાનએ શ્રુતજ્ઞાન થકી ઉપકૃત થઈને જ વિષયને જાણી શકે છે તેથી એ શ્રુત જ્ઞાનથી અનન્ય (અભિન્ન) છે. શબ્દનય શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાનને ગ્રહણ કરે છે. કારણ કે આ સિવાયના અન્ય જ્ઞાનો આ નયના મતે શ્રુત જ્ઞાનમાં જ અંતર્ગત છે. ૩ વળી શબ્દનય મિથ્યાષ્ટિ અને અજ્ઞાન આ બંનેનો સ્વીકાર ન કરે, કારણ કે જીવ માત્ર “જ્ઞ”સ્વભાવવાળો હોવાથી કોઈ જીવ મિથ્યાષ્ટિ અને અજ્ઞ પણ ન જ હોયll ૪// જવાબ :- અરિહંત પ્રભુએ કહેલા તત્ત્વોની શ્રદ્ધાવાળા સમ્યગૃષ્ટિઓને ઈન્દ્રિયજ અને અનિન્દ્રિયજ સર્વજ્ઞાન એ જ્ઞાનરૂપ છે. અને મિથ્યાદષ્ટિને સર્વ વિપર્યાસ' રુપ છે. / ૨ / કાજુસૂત્ર અને શબ્દની માન્યતાનો વિહંગાવલોકન . . પૂર્વે કહેવાયેલા સ્વરૂપવાળો ઋજુસૂત્ર નય મતિજ્ઞાન અને મતિ અજ્ઞાન સિવાયના ૪ જ્ઞાન અને ૨ અજ્ઞાન કુલ ૧૬'ને સ્વીકારે. સવિપર્યાસ મતિજ્ઞાન અને માન્ય નથી. કારણ પૂર્વે કહેલ વિધિ મુજબ મતિજ્ઞાનથી વિચારેલા અર્થમાં શ્રુતજ્ઞાન એ ઉપકારક બને છે. તેથી મતિએ શ્રુત કરતાં અન્ય નથી. પણ અનન્ય છે. શબ્દનય શ્રત અને કેવળજ્ઞાનને માન્ય રાખે છે. કારણ કે દરેક જ્ઞાનના વિષયને જાણવા માટે પૂર્વોક્તવિધિ મુજબ પ્રતિવિશિષ્ટ બળનું આધાન આ શ્રુત થકી જ થાય છે તેથી આ વિશિષ્ટ હેતુ રૂપ છે અને તેમ હોવાથી સર્વ જ્ઞાનો આના જ એક અંગ રૂપે જાણવા. શબ્દ (શ્રુત) એ જ નય તે શબ્દ નય. અર્થાત્ શ્રત એ પ્રધાન અંગ છે. (કેવળજ્ઞાન એ સર્વ અર્થનો પરિચ્છેદક છે તેથી પ્રધાન માની અલગ ભેદ માન્યો છે આ વાત પૂર્વે કહી દીધી છે તે અહીં પણ સમજવી.) Ila || મિથ્યાદષ્ટિ અને અબોધાત્મક અજ્ઞાનનો આશ્રય આ શબ્દનય નથી કરતા કારણ કે આના મતે કોઈ પ્રાણી અજ્ઞ નથી. આનું કારણ એ છે કે દરેક જીવ જ્ઞાન સ્વભાવવાળા છે. તેથી મિથ્યાષ્ટિ અને અજ્ઞ જીવ પણ કોઈ નથી../૪ો. ૧. રાત્તિ મુ.(A) | ૨. શ્ચિાદૃરમ્ (મ) I Page #417 -------------------------------------------------------------------------- ________________ ३३२ • सापेक्षा नया न विरुद्धा • तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ इति नयवादाश्चित्राः, क्वचित् विरूद्धा इवाथ च विशुद्धाः । નશ્ચિવિષયતિતા, તત્ત્વજ્ઞાનાર્થથી સાવ | (સા) इति एवमनेनोक्तेन स्वरूपेण नयवादा: नैगमादिविचाराः चित्रा: बहुरूपाः, विचित्रैः प्रकारैर्वस्तुनः परिच्छेदित्वात, ते चित्राः क्वचिद विरूद्धा: क्वचिद् वस्त्वंशे स्वरूचिगृहीते विरूद्धा इव लक्ष्यन्ते, यतः सामान्ये आश्रिते यस्तत्रैव विशेष कल्पयति तदा पूर्वापरेण विरूध्यते, विशपे वा त्रैकालिकेऽभ्युपेते वर्तमानावधिके विशेष आश्रिते पूर्वः परेण विरूद्ध इति लक्ष्यते, एवं सर्वेष्वायोजनीयम् । एवं क्वचिद् विरूद्धा इव । अर्थ च सम्यगालोच्यमानाः विशुद्धाः, सामान्यादीनां धर्माणां सर्वेषां तत्र वस्तुनि भावात् । । अथैवमेवं किं लौकिकानामपि वैशेषिकादीनां वस्तुविचारणायां सम्पतन्त्युत नेति ?। उच्यते - હેમગિરા - ભાષ્યાર્થ :- આ પ્રમાણે નયો વિચિત્ર ભેજવાળા છે. ક્યાંક નવો વિરૂદ્ધ જેવા જણાય તો ક્યાંક વિશુદ્ધ જણાય છે. વૈશેષિક આદિ લૌક્કિ વિષય (મત)થી અતીત આ નયી તત્ત્વજ્ઞાનના પ્રયોજનથી જાણવા લાયક છે. પી. આ પ્રમાણે ઉક્ત સ્વરૂપ વડે નૈગમાદિ નિયોના વિચારો અનેક પ્રકારે વસ્તુતત્ત્વના પરિચ્છેદક હોવાથી બહુરૂપવાળા કહેવાય છે. આ નવો વસ્તુના ક્યાંક એક (અમુક જ) અંશને સ્વ-રૂચિથી ગ્રહણ કરતા હોવાથી વિરૂદ્ધ જેવા લાગે છે. કારણ કે એકજ વસ્તુમાં સામાન્યનો આશ્રય કરી તેમાં જ વિશેષની પણ કલ્પના કરે તો પૂર્વાપર વિરોધ જેવું જણાય. અથવા તો સૈકાલિક (ભૂત ભવિષ્ય-વર્તમાન સંબંધી) વિશેષનો સ્વીકાર કરવા સાથે તે જ વસ્તુમાં વર્તમાનકાળ અવધિવાળું વિશેષ પણ સ્વીકારાય તો પૂર્વાપર વિરોધ જેવો જણાય છે. આ પ્રમાણે વસ્તુગત સર્વ ધર્મોમાં ક્યાંક વિરોધ જેવું જણાય છે, પરંતુ યદિ જો સમ્યગૂ રીતે વિચારવામાં આવે તો આ વિરોધ નહીં જણાય બલ્ક સર્વનયો વિશુદ્ધ જ જણાશે. કારણ કે એક જ વસ્તુમાં સામાન્યાદિ બધાં જ ધર્મો (સાપેક્ષ રીતે) વિદ્યમાન છે. * નમો લૌકિક નથી # પ્રશ્ન :- વૈશેષિક આદિ લૌકિક મતો થકી વસ્તુ વિચારણામાં આ નયોથી અર્થઘટન થાય છે કે નહીં ? જવાબ :- લૌકિક મતકારો આ નયોથી અર્થઘટન નથી કરી શકતાં. જો કરી શકતાં હોય તો જૈન શાસનની જેમ તેમના સિદ્ધાંતો પણ નિરવદ્ય-નિર્દોષ થઈ જાય. પણ તેઓમાં નિર્દોષતા નથી. કારણ કે તેઓમાં આ નયોનો અભાવ છે. અર્થાત્ સર્વ નિયોને આશ્રયી લૌકિક શાસ્ત્રો વિચારતા નથી. પરંતુ એકાંતદષ્ટિથી વિચારે છે, તેથી જ “લૌકિક વૈશેષિકાદિ શાસ્ત્રોથી રહિત અતીત એવા આ નયો છે.” તેમ ભાષ્યકારે કહ્યું છે. * સર્વનરામય સ્યાદ્વાદ # શંકા :-જો આ વૈશેષિકાદિ મતકારો પ્રસ્તુત નયો થકી વસ્તુતત્ત્વને નથી વિચારતા તો અહીં ૨. “વંશે જ ! ( ) . ૨. સચવા મુ (ઉં, માં)! રૂ. ‘મેવ તો િમુ. (ઉં, બા) ! Page #418 -------------------------------------------------------------------------- ________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • नयबोधफलम्. न सम्पतन्ति, यदि सम्पतेयुर्जनशासनवत् तान्यपि निरवद्यानि मतानि स्युः, नैव तत् तथा, एतदाहलौकिकविषयातीता: लौकिकानां वैशेषिकादीनां विषया: शास्त्राणि तान्यतीताः=अतिक्रान्ताः, न सन्ति તિષ્યિત્વર્થઃ| अथ यथा ते वैशेपिकादयो नालोचयन्त्येभिर्वस्तु तथाऽत्रापि किमाश्रयते उत नेति ? उच्यतेन तथा नालोचनीयं वस्तु, किन्त्वालोचनीयमेवेति, एतदाह- तत्त्वज्ञानार्थमधिगम्या तत्त्वं सद्रूपं =सर्वदोपरहितं यज्ज्ञानं तत् तत्त्वज्ञानं तत्त्वज्ञानाय=तत्त्वज्ञानार्थं तत्त्वज्ञानप्रयोजनार्थम् अधिगम्या: ज्ञेयाः। एतत् कथयति समस्तनयसामग्र्या आलोच्यमानं वस्तु सुधियां प्रीतिमाधिनोति, अन्यथा यर्थावद्वस्तु संवादो दुःखेनापाद्येत, यत एकनयमतावलम्विनां वस्तुस्वरूपसम्पादने सामर्थ्याभावात् समग्र्यो तु नयविचारणया वस्तुस्वरूपप्रतिपादनं सुकरमवगतस्याद्वादसद्भावैरिति । ।५ ।।३५ ।। ग्रन्थाग्रमङ्कतः ४३५९ इति श्रीतत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे भाप्यानुसारिण्यां तत्त्वार्थटीकायां प्रथमोऽध्यायः ।।१।। || તિ પ્રથમૌSધ્યાયઃTI – હેમગિરા - (જિનપ્રવચનમાં) પણ તત્ત્વને વિશે આ નવો વડે વિચારણા કરવી કે નહીં ? સમાધાન :- વિચારણા ન કરવી એવું નહીં, અર્થાત્ અવશ્ય વિચારણા કરવી જ કારણ કે તત્ત્વ=સરૂપ સર્વ દોષથી રહિત એવા તત્ત્વજ્ઞાનના પ્રયોજનને પુરું પાડવા નયો (નયયુક્ત સર્વ પદાર્થ) જાણવા જરૂરી છે. આશય એ છે કે સમસ્ત નય રુપ સામગ્રીથી વિચારતાં જ વસ્તુ પ્રત્યે બુદ્ધિમાનોને આદર પ્રીતિ થાય છે. અન્યથા (જો સર્વ નયથી ન વિચારાય તો) તથ્ય વસ્તુની સમજણ દુઃખેથી પ્રાપ્ત થાય. કારણ કે એક નવાવલંબી-જનોમાં યથાવત વસ્તુ સ્વરૂપને કહેવાનું સામર્થ્ય નથી જ હોતું. જ્યારે સર્વ નયોથી વિચારણા કરતા સ્યાદ્વાદનો સદ્ભાવ હોવાથી વસ્તુ સ્વરૂપનું વિશદ-વિસ્તૃત વિવેચન શક્ય છે. અને તેથી તત્ત્વનો બોધ સુકર અને સુગમ બને છે. //પા. આ પ્રમાણે અહપ્રવચનના સંગ્રહ રુપ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમાં ભાષ્યાનુસારી તત્ત્વાર્થ ટીકાને વિશે પ્રથમ અધ્યાયનું ગુજરાતી અનુવાદ (હમગિરા) પરમપૂજય શાસનપ્રભાવક ભોપાલતીર્થોદ્ધારક, શ્રી પંચજિનેશ્વર કૈવલ્યધામતીર્થ પ્રેરક, ગિરિવિહાર સંસ્થામાર્ગદર્શક ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિ ઉદયપ્રભવિજય દ્વારા દેવ-ગુરુ-ધર્મ કૃપાથી સહર્ષ સંપન્ન થયેલ છે. જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય તો મિચ્છામિદુક્કડમ્ શ્રાવણ વદ-૫, વિ.સં. ૨૦૬૧ ન્યા મલતુ શ્રીસદ્દસ્ય || નવરંગપુરા (અમદાવાદ) | શિવમસ્તુ સર્વનતિઃ | ૨. યથાવસ્તુ મુ (માં તું). ૨. સમય નય : (G) I Page #419 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ થી ૯ ...... १. परिशिष्ट - तत्त्वार्थसूत्रनो स्वाध्याय + हेमगिरानी अनुप्रेक्षा ...........२-३ २. परिशिष्ट - सूत्रानुक्रम + अकारादिक्रमेण सूत्रानुक्रम. ३. परिशिष्ट - श्वेताम्बर-दिगम्बरपाठभेद ........... ४. परिशिष्ट - तत्त्वार्थाधिगमटीप्पणम् ......... .............७-१९ ५. परिशिष्ट - तुलनात्मकटीप्पणी .. ...........२०-३१ ६. परिशिष्ट - तत्त्वार्थाधिगमसूत्राणाणां बीजभूत “आगमसूत्राणि" .....३२-३५ ७. परिशिष्ट - टीकागतानामुद्धरणानामकारादिक्रमः ...........३६-३७ + टीकागतग्रन्थानामकारादिक्रमः + टीकागतपरिभाषा-न्यायानामकारादिक्रमः ८. परिशिष्ट - भूमिकागतसाक्षीग्रन्थानामकारादिक्रमः ९. परिशिष्ट - भूमिकागतसाक्षीपाठानामकारादिक्रम........... .......३८-३९ ...४०-४३ Page #420 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - १ પરિશિષ્ટ-૧ તત્ત્વાર્થસૂત્રનો સ્વાધ્યાય ૧. શ્વેતાંબરાદિ ચારે ફિ૨કાઓને માન્ય એવો જૈનશાસનનો કયો ગ્રંથ છે? ૨. અંતર દ્વારને આશ્રયીને સમ્યગ્દર્શનનો વિરહકાળ કેટલો છે? ૩. બહુ અને બહુવિધ શ્રુતજ્ઞાનમાં શું તફાવત છે? ૪. અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ એટલે શું? ૫. દ્રવ્ય અને પર્યાયનાં વિષયમાં મતિશ્રુત અને કેવળજ્ઞાન એ બેમાં શું તફાવત છે? ૬. નય અને પ્રમાણમાં શું ફેર? વિરામસ્થાન ૧. અને ૨. તત્ત્વાર્થસૂત્રમાં જગતમાં ૩.સ્થિતિ દ્વારને આશ્રયીને જીવની સ્થિતિ (ખાલી જગ્યા પૂરો) - એ બે રીતે સમ્યગ્દર્શન થાય છે. (જ્ઞાન, ક્રિયા, દ્રવ્ય, ભાવ, નિસર્ગ, અધિગમ) તત્ત્વો બતાવ્યા છે. (૫, ૭, ૯) હોય છે. (સાદિ-સાંત, સાદિ અનંત, અનાદિ અનંત) ૪. આત્માથી થતુ જ્ઞાન તે ૫. વિષયનું નિશ્ચિત જ્ઞાન તે A ૧. નામ સ્થાપના ૨. નય ૩. મન:પર્યવજ્ઞાન ૪. મતિજ્ઞાન ૫. આંખ અને મન ૭. ભવપ્રત્યય અવવિધ ૭. વિપુલમતિ મન:પર્યવજ્ઞાન ૮. વિભંગજ્ઞાન ૯. ઉપશમ સમકિત ૧૦. નિરાકાર ઉપયોગ જ્ઞાન (મતિ, શ્રુત, અવધિ) (અવગ્રહ, અપાય, ધારણા) ૬. નો વ્યંજનાવગ્રહ ન હોય (કાન, આંખ, નાક) ૭. ગુરુની સેવાથી પ્રાપ્ત થતી બુદ્ધિ તે ૮. ૯. · બુદ્ધિ (ઔત્પાતિકી, કાર્મિકી, વૈનયિકી) અવધિજ્ઞાન દીપકના પ્રકાશની જેમ સાથે જ રહે (પ્રતિપાતી, વર્ધમાન, અનુગામી) જ્ઞાનનું ક્ષેત્ર માત્ર અઢી દ્વીપ છે. (મતિ, અવધિ, મન:પર્યવ) ૧૦. એક જીવમાં એક સાથે સૌથી વધારે જ્ઞાન હોઈ શકે, (૧, ૪, ૫) ૧૧. જે નય મુખ્યતાએ વિશેષ તરફ દૃષ્ટી કરીને દરેક વસ્તુને જુદી-જુદી માને તે (નૈગમ, વ્યવહાર, શબ્દ) (યોગ્ય જોડણી કરો) B ૧. ઇન્દ્રિયજન્ય ૨. મિથ્યા (અવધિ) જ્ઞાન ૩. અર્થાવગ્રહ ૪. પ્રમાણ ૫. દ્રવ્ય, ભાવ ૬. છઠ્ઠુ ગુણ ઠાણું ૭. કેવળજ્ઞાન લાવે ૮. રાખથી છવાયેલ અગ્નિ ૯. દેવતા, નારક ૧૦. દર્શન २ નય Page #421 -------------------------------------------------------------------------- ________________ જરા થોભો परिशिष्ट-१ (ભૂમિકા + હેમગિરાની અનુપ્રેક્ષા) ૧. આત્મિક સુખની સાત વિશેષતાની સમજ આપો. ૨. સિદ્ધાંતમાં પ્રિય એવા મોક્ષ અને તેમાં હિતકારી એવા પ્રાસંગિક સુખો નિશ્ચયથી કેવી રીતે સિદ્ધ થાય છે ? ૩. પ્રભુ પૂજાની ફળશ્રુતિ શું છે ? ૪. કઈ અપેક્ષાએ તીર્થકરો કૃતાર્થ-અકૃતાર્થ છે ? ૫. ઉમાસ્વાતિજી મહારાજ ક્યારે થયો ? ૬. મોક્ષમાર્ગનું સ્વરૂપ સામાન્યથી જણાવો. ૭. સમ્યગુ દર્શનાદિ ત્રણે મળી મુક્તિસાધક કેવી રીતે બને તે ઉદાહરણ સહિત સમજાવો. ૮. ઓઘજ્ઞાન ભેદસહિત સમજાવો. ૯. અનાદિકાળથી કર્મબંધ થાય છે તે સિદ્ધ કરો. (ખાલી જગ્યા પૂરા.) ૧. સક્રિયાની પ્રવૃત્તિ અને અસત્ ક્રિયાની નિવૃત્તિ તે ............. જાણવું. ૨. સિદ્ધસેનીય ટીકા .............. શ્લોક પ્રમાણ છે. ૩. જ્ઞાનનો સ્વભાવ .......... નો છે. ૪. કાર્ય નિષ્પન્ન થયે છતે જે વિસર્જન કરાય તે ... કહેવાય છે. , ૫. જ્ઞાનાદિ ગુણોને ઉપઘાત કરનાર કર્મ ......... છે. ૬. જીવ ...... અવસ્થામાં ગ્રંથિભેદ કરે છે. (હા/નામાં જવાબ આપો.) , ૧. સમ્યકત્વીને ઓઘજ્ઞાન હોય ? ૨. અનાદિસિદ્ધ એવા આકાશાદિ તત્ત્વોને પણ ઈશ્વર ન બનાવી શકે એ વાત સાચી ? ૩. જીવતત્ત્વમાં દ્રવ્યનિક્ષેપની સિદ્ધિ થઈ શકે ? ૪. શું ‘દ્રવ્ય-દ્રવ્ય વિકલ્પનું શૂન્ય છે? ૫. પ્રમાણ અને નય વચ્ચે ભેદ-ભેદ છે ? ૬. સંસારી આત્માને વિભુ સર્વવ્યાપી કહી શકાય ખરા ? ૭. વિવિધ દર્શનોમાં પ્રમાણ સરખા છે ? ૮. ગંધહસ્તી મહાભાષ્ય આ ટીકાને કહેવાય છે ? Page #422 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ परिशिष्ट-२ सूत्रानुक्रमः क्रम सूत्र ................................ पृष्ठ क्रम सूत्र .................................. पृष्ठ १ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ...... २५ १७ अर्थस्य ......... ........... २ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ............. ४५/१८ व्यञ्जनस्यावग्रहः ................. ......... २०६ ३ तन्निसर्गादधिगमाद्वा .. ५४|१९ न चक्षुरनिन्द्रियाभ्याम् ................... ४ जीवाजीवास्रवबन्धसंवरनिर्जरा २० श्रुतं मतिपूर्वं द्वयनेकद्वादशभेदम् ......... २१२ मोक्षास्तत्त्वम् ..... .............७७ ७७/२१ द्विविधोऽवधिः ........................... ५ नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः ........... . ८२/२२ तत्र भवप्रत्ययो नारकदेवानाम् ........... ६ प्रमाणनयैरधिगमः .......................१०७/२३ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् ..... २३४ ७ निर्देशस्वामित्वसाधनाधिकरणस्थिति- २४ ऋजुविपुलमती मनःपर्यायः ............... २४३ विधानतः .... .. १२२/२५ विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः ... ८ सत्सङ्ख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्प- २६ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःबहुत्वैश्च .. ............. १३९/ पर्याययोः ९ मतिश्रुतावधिमनःपर्यायकेवलानिज्ञानम् .... १५८ २७ मति श्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु . २५३ १० तत्प्रमाणे ...................१६२/२८ रुपिष्ववधेः ................ २५४ ११ आद्ये परोक्षम् ............................१६५/२९ तदनन्तभागे मनःपर्यायस्य ............... १२ प्रत्यक्षमन्यत् ... पक्षमन्यत ..............................१७३| .. १७३/३० सर्वद्रव्यपर्यायेषु केवलस्य ................ २५७ १३ मतिः स्मृतिः संज्ञाचिन्ताऽभिनिबोध ३१ एकादीनि भाज्यानि । ___इत्यनन्तरम् ..... ... १८१/ युगपदेकस्मिन्नाचतुर्यः . १४ तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ...............१८४/३२ मतिश्रुतावधयो विपर्ययश्च ................ २७० १५ अवग्रहेहापायधारणाः ..................... १८८|३३ सदसतोरविशेषाद्यदृच्छोपलब्धेरून्मत्तवत् .. २७४ १६ बहुबहुविधक्षिप्रानिश्रिताऽसंदिग्धध्रुवाणां ३४ नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः .... २७७ सेतराणाम् ...... ......... १९७/३५ तत्र आद्यशब्दौ द्वित्रिभेदौ ............... २८६ ...... २४८ ...........................१८१ Page #423 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-२ अकारादिक्रमेण सूत्रानुक्रम क्रम सूत्र ............. ....................... सूत्राक...................पृष्ठ | - mo 3 छ9 v .......२ ..................... .... १८१ अर्थस्य ..................... ...........१७ .................. २०४ अवग्रहहापायधारणाः ..................... १५ .................. १८८ आद्यशब्दौ द्वित्रिभेदौ ३५ ........ ....... २८६ । आद्ये परोक्षम् .......... .....११..................१६५ . ऋजुविपुलमती मनःपर्यायः २४ .................. २४३ एकादीनि भाज्यानि युगपदेकस्मिन्नाचतुर्थ्यः ................ ...................२६० जीवाजीवात्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् .. नावाच म् ........................... .......४....................७७ तत्प्रमाणे .... तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ........... तन्निसर्गादधिगमाद्वा तदनन्तभागे मनःपर्यायस्य द्विविधोऽवधिः २१ ...... मतिः स्मृतिः संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् ................. १३ ..... न चक्षुरनिन्द्रियाभ्याम् ...................... .................... नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः . निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ......... नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः .................. .....३४ .................. २७७ प्रत्यक्षमन्यत् . ......................................................... ........... प्रमाणनयैरधिगमः .......................... १०७ बहुबहुविधक्षिप्रानिश्रितानुक्तध्रुवाणां सेतराणाम् .................. १६ ..................१९७ मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु २५३ तत्र भवप्रत्ययो नारकदेवानाम् ........................ .................. २३१ मतिश्रुतावधयो विपर्ययश्च........................ .............२७० मतिश्रुतावधिमनःपर्यायकेवलानि ज्ञानम् ...... १५८ मतिः स्मृतिः संज्ञा चिन्ताभिनिबोध इत्यनर्थान्तरम् ............. .................. १८१ यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् .. रुपिष्ववधेः ............... .............................. विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः .................... २६ ................ २४८ : ७......... .............१७३ ................. २७........... 0 २३ .........." mm २८ .................. 5 विशुष Page #424 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-३ क्रम २९ ३० ३१ ३२ ३३ ३४ ३५ सूत्र श्वेताम्बर - दिगम्बरपाठभेद विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेषः व्यञ्जनस्यावग्रहः श्रुतं मतिपूर्वं यनेकद्वादशभेदम् सत्सङ्ख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च. सदसतोरविशेषाद्यदृच्छोपलब्धेरुन्मत्तवत् सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः सर्वद्रव्यपर्यायेषु केवलस्य :. श्वेताम्बर सूत्र १५ अवग्रहेहापायधारणाः १६ बहुबहुविधक्षिप्रानिश्रिताऽसंदिग्धध्रुवाणां सेतराणाम् सूत्रं नास्ति २१ द्विविधोऽवधिः २२ तत्र भवप्रत्ययो नारकदेवानाम् २३ ं यथोक्तनिमित्तः षड्विकल्पः शेषाणाम् २४ ऋजुविपुलमती मनःपर्यायः २५ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्याययोः २७ मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्वपर्यायेषु सूत्रांक .२५ १८ २० ८ ३३ १ २९ तदनन्तभागे मनःपर्यायस्य ३४ नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ३५ आद्यशब्दौ द्वित्रिभेदौ .३० ६ पृष्ठ परिशिष्ट-३ श्वेताम्बर दिगम्बर पाठभेद सूत्र दिगम्बर १५ अवग्रहेहावायधारणाः १६ बहुबहुविधक्षिप्रानिःसृतानुक्तध्रुवाणां सेतराणाम् २१ भवप्रत्ययोऽवधिर्देवनारकाणाम् २२ क्षयोपशमनिमित्तः षड्विकल्पः शेषाणाम् २३ ऋजुविपुलमती मन:पर्ययः २४ विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमनःपर्यययोः २६ मतिश्रुतयोर्निबन्धो द्रव्येष्वसर्वपर्यायेषु २८ तदनन्तभागे मन:पर्ययस्य ३३ नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरुढैवंभूता नयाः २४७ २०६ २१२ १३९ २७४ २५ २५७ પાઠભેદ સ્પષ્ટીકરણ (१) सूत्र -१५मां अपाय ने पहले सवाय छे. (२) सूत्र - १६भां अनिश्रित जहले अनिःसृत अने असंदिग्ध ने जहले अनुक्त छे. (3) सूत्र- २१ हिगंजरभां नथी. (४) सूत्र- २२मां वय्ये अवधिः शब्द वधारे छे. (५) सूत्र-२उभां यथोक्त ने स्थाने क्षयोपशम छे. (६) सूत्र - २४, २५-२८भां मनःपर्याय ने अहले मन:पर्यय छे. (७) सूत्र-२७भां सर्वद्रव्य ने पहले द्रव्य छे. (८) सूत्र- ३४मां जे नय उमेर्या छे. (८) भने उपभुं सूत्र हिगंजरमां नथी. Page #425 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-४ परिशिष्ट-४ ।। ॐ अहँ नमः ।। १श्री चिरंतनाचार्य विरचित ।। श्री तत्त्वार्थाधिगमटीप्पणम् ।। 1. ॐ नमः पार्थाय । उमास्वातिर्न बोटिको, वाचकपदवीमत्त्वाद्, नागार्जुनादिवत् । उमास्वातिर्न बोटिकस्तत्त्वार्थप्रकरणं प्रति कर्तृत्वात्प्रशमरत्यादिप्रकरणं प्रतीव। यतस्तत्र सूत्रम्- “सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति। अत्र सम्यग्दर्शनस्य प्राथम्यं शास्त्रयोजनानुग्रहार्थम्, अत एव “तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्" इत्येकसूत्रेणापि तोपः, “सव्वगयं सम्मत्तमिति” वचनात् । ज्ञानं प्रति नैवं सूत्रसंतोषस्तथाविधबहुलप्रकारित्वाच्चारित्रं प्रतीवेति । “जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वमिति” । अत्र पुण्यपापयोः परान्तर्भावः शास्त्रयोजनानुग्रहार्थः । अत एव “सद्वेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम्”। “अतोऽन्यत् पापमिति” सूत्रसन्तोपः। . “विशुद्ध्यप्रतिपाताभ्यां तद्विशेष” इति । अत्र विपुलमतित ऋजुमतेः क्षेत्रतया वैषम्यं न ज्ञापितम् । औपशमिकक्षायिको भावौ मिश्रश्च जीवस्य स्वतत्त्वमौदयिकपारिणामिको चेति। अत्र मिश्रशब्दस्य भिन्नविभक्तिकतयैकस्यैव कर्मण उदीर्णानुदीर्णतावस्थापेक्षं क्षयोपशमौ ज्ञापितौ। “सोऽष्टचतुर्भेदः” इति । अत्र दर्शनोपयोगस्य यशःप्रधानता न ज्ञापिता। “पृथिव्यम्बुवनस्पतयः स्थावराः। तेजोवायूद्वीन्द्रियादयश्च त्रसाः” इति। अत्र तेजोवाय्वोभिन्ननिर्देशतः “तओ थावरा पन्नत्ता। तं० पुढवीकाइया आउकाइया वणस्सइकाइया। तओ तसा पन्नत्ता। तं० तेउकाइया वाउकाइया तसकाइया” इति प्रवचनभक्तिमता लब्धित्रसत्वं ज्ञापितम्, “रत्नशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभाभूमयो घनाम्बुवाताकाशप्रतिष्ठाः सप्ताधोधः पृथुतराः” इति। अत्र सप्तशब्दस्य भूमिविशेषणता ज्ञापिता, अत एव स्वर्गसूत्रे नवसु क्रैवेयकेष्वित्यत्र नवन्शब्दस्यापि पटुप्रैवेयकविशेषणता । “प्राग्मानुषोत्तरान्मनुष्या" इति। अत्र- मनुष्यक्षेत्रतो बहिर्मनुष्याणां गमनं न निषिद्धं, त्रसनाडीओ बहिस्रसाणामिव । “तृतीयः पीतलेश्य" इति । अत्र ज्योतिष्काणां सुरत्वं ज्ञापितम् । “दशाष्टपञ्चद्वादशविकल्पा: कल्पोपपन्नपर्यन्ता” इति । अत्र षोडशविकल्पा इति न ज्ञापितम् । इन्द्रसामानिकत्रायस्त्रिंशपारिषद्यात्मरक्षलोकपालानीकप्रकीर्णकाभियोग्यकिल्बिषिकाश्चैकश इति । अत्र प्रतीन्द्रादानं न कृतं, पूर्वयोर्दीन्द्रा इति । अत्र चतुरिन्द्रा इति न ज्ञापितम् ।। “पीतान्तलेश्या" इति, अत्र भवनपतिव्यन्तराणामसुरतासाधर्म्य ज्ञापितम्। शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोरिति । अत्र स्वर्गीयसूत्र ..... फल .... “भवनवासिनोऽसुरनागविद्युत्सुवर्णाग्निवातस्तनितोदधिद्वीपदिक्कुमाराः” इति। अत्र चेप्टानुक्रमस्तथाहि- असुरो म्लेच्छः, क्रौर्यात्स इव नागः, स्रगाकारतो नाग इव, विद्युत् वर्णाकाराभ्यां विद्युदिव, गरुडो विस्तारितपक्षः वर्णपराक्रमतो गरुड इव, अग्निः। अग्निमित्रं वायुः । वायुयोगान्मेघे स्तनितं(ते) समुद्रोपि तथाभूतः स्तनति । उदधिवेष्टितं द्वीपं, द्वीपे सुगमा दिगिति । मैवमिति चैन्न । सूर्याचन्द्रामसावित्यत्र तेजोऽपेक्षयैव १. "इदं किल श्रीपुण्यपत्तनस्थडेक्कनकॉलेजाह्वपाठशालासत्भाण्डागारस्थित-तत्त्वार्थभाष्यादर्शपरितो लिखित टिप्पणं यथातथं । पूर्वसंपादकेन परिशिष्टाख्यया मुद्रितम् ।” अस्मभिरपि हस्तप्रताभावात् पूर्वमुद्रितप्रत्यनुसारेण यथायोग्य अत्र मुद्रापितम् । २. ओङ्कारश्चाथशब्दश्च, द्वावेतौ ब्रह्मणः पुरा। कण्ठं भित्वा विनिर्यातौ, तेन माङ्गलिकावुभौ।। Page #426 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-४ तत्त्वार्थाधिगमटीप्पणम् सूर्यप्राथम्यं प्र(ति)सिद्धेरित्युत्पलचन्द्रिकायाम् । अत एव- “असुरा नागा विज्जू सुवण्णग्गीवाउथणिया य । उदही दीव दिसाक् विय दसभेया भवणवासीणं ।।३ ।। इति जिनभद्रगणिक्षमाश्रमणाः । “व्यन्तरा: किन्नरकिंपुरुषमहोरगगन्धर्वयक्षराक्षसभूतपिशाचाः" इति। अत्र “वाणमन्तरा अट्ठविहा पन्नत्ता। तं० किण्णरा किंपुरिसा महोरगा गन्धव्वा जक्खा रक्खसा भूया पिसाया”। इति “प्रज्ञापनोपाङ्ग” वचनमाराधितम् । “सौधर्मेशानसनत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु विजयवैजयन्तजयन्तापराजितेषु सर्वार्थसिद्धे चेति” । अत्र प्रथमविभक्तित्रयत इन्द्रदशकं ज्ञापितं । अवेयकानुत्तरान्तराले विमानान्तराणि न ज्ञापितानि । विजयादिचतुष्कपृथग्निर्देशतो “जयन्ताओ देवलोगाओ बत्तीसं सागरोवमट्ठिइयाओ, अपराजियाओ महाविमाणाओ बत्तीसं सागरोवमट्टिइयाओ, इति तादृशाभिप्रायि “ज्ञाताधर्मकथादशश्रुतस्कन्ध” वचनाराधना कृता। “पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु” इति । अत्र मिश्रलेश्याकत्वं न ज्ञापितम् । प्राग्वेयकेभ्यः कल्पा" इति । अत्र कल्पेष्वहमिन्द्रोत्पत्तिर्निपिद्धा । “ब्रह्मलोकालया लौकान्तिका” इति। अत्र लोकान्तिकसाहचर्यतः पञ्चमस्वर्गस्याखण्डगोलकता. ज्ञापिता । परतः परत: पूर्वानन्तरेति । अत्र तृतीयादि गोलकोत्तरदले साधिकस्थितिर्न ज्ञापिता । “अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः"। द्रव्याणि जीवाश्च” इति । अत्र कालस्य गौणद्रव्यत्वं ज्ञापितं नाणोरिति । अत्र पुद्गलशब्दानुवृत्त्या पुद्गलाणुरेव ज्ञापितः ।। “वर्तना परिणामः क्रियापरत्वापरत्वे च कालस्य" इति । अत्र कालो द्रव्यचूलेति ज्ञापितो यथा सम्यग्मोहः कर्मचूलेति । “कालश्चेत्येके” । “सोऽनन्तसमयः”, इति । अत्र कालस्यासंख्याणुकत्वं न ज्ञापितं । “तद्भावः परिणामः” । “अनादिरादिमांश्च” । “रूपिष्वादिमान्” । “योगोपयोगी जीवेषु” इति । अत्रोपयोगी भिन्नकालीनतया ज्ञापितौ । दर्शनविशुद्धयादिसूत्रे उत्तरगुणापरनामकं शीलं मूलगुणापरनामकं व्रतं, शीलोपलक्षितैव्रतैर्जिननामाश्रवविंशतित्वपूर्तिः। मारणान्तिकी संलेखनां जोषितेति । अत्र संलेखना द्वादशतो बहिः सर्वान्तर्वतित्वात्सर्वादिवर्तित्वेन सम्यक्त्वमिव । सद्वेद्यसम्यक्त्वादिसूत्रे सम्यक्त्वस्य शुद्धपुञ्जत्वात्, हास्यरत्योः पुण्याश्रवं विनानुपपत्तेः, पुरुषवेदस्य पवित्रकीर्तित्वात्पुण्यत्वविवक्षा। क्षुत्पिपासादिसूत्रे नाग्न्यशब्दतः “जस्सट्ठाए कीरति नग्गभावे मुंडभावे” इति प्रवचनपदाराधना ज्ञापिता । , “एकादश जिने” इति । अत्र क्षुधादिपरीसहाभावो न ज्ञापितः । “बादरसम्पराये सर्वे” इति अत्र जिनानन्तरं बादरसम्परायज्ञापना जिनेऽस्मद्वत्परीषहा इति ज्ञापितम्। “ज्ञानदर्शनचारित्रोपचार” इति । अत्र दर्शनस्य प्राथम्यं न कृतम् । “आमुहूर्तात्” इति । अत्र सर्वस्यापि ध्यानस्य नाधिकं स्थिति पिता। “उपशान्तक्षीणकषाययोश्च” इति । अत्र पूर्वधरापराणां श्रेणिद्वये धर्मध्यानं ज्ञापितम् । “तत् त्र्येककाययोगायोगानाम्" इति अत्र चरमदशात ऋते केवलिनो ध्यानरहिताः । क्षेत्रकालगतिलिङ्गादिसूत्रे स्त्रीलिङ्गिनामपि मुक्तिः । इत्यतो नमस्तीर्थाय ।। नमोऽस्तु वाचकमुख्यायेति मुख्यत्वं च उमास्वातेः पूर्वंगतकियदूराध्येतृत्वात्, तथा चोक्तम्, निरन्तरमपि त्रिजगज्जनराजीवराजीप्रबोधकरणैकतानाय तीर्थकरमहामार्तण्डाय || पसमरइपमुहपयरणपंचसया सक्कया कया जेहिं । पुव्वगयवायगाणं तेसिमुमासाइनामाणं ।।१।। पडिहयपडिवक्खाणं पयडीकयपणयपाणिसुक्खाणं। पणमामि पायपउमं विहिणा विणएण निच्छउमं ।।२।। इति । पूर्वगताऽवस्थानं च चरमपरमेश्वरनिर्वाणाद्वर्षसहस्रं । यावदासीद्भगवत्यङ्गवचनप्रामाण्यात् ।। (पृ.१) Page #427 -------------------------------------------------------------------------- ________________ तत्त्वार्थाधिगमटीप्पणम् परिशिष्ट-४ “अधमतम” इति षोढा मनुष्या यथाऽधमतमो विमध्यमो मध्यम उत्तम उत्तमोत्तम इति। तत्राऽतिशयेनाऽधमोऽधमतमो लोकद्वयफलविराधको वागुरिकादिवत् । अधमस्त्विह लोकस्याराधको भवान्तरविराधकः प्रमत्तनृपवत् । अप्राप्तो मध्यमावस्थां विभध्यम इत्युच्यते । जन्मद्वयफलाकाङ्क्षी व्यवहारिसार्थवाहवत् । मध्यमः परलोकफलाभिलाषी सांन्यासिकादिवत् । यतस्तेषां निर्जरानपेक्षं तपो भवतीतिह- आगमः “नो इहलोगट्ठयाए तवमहिट्ठवि(ट्ठि)ज्जा, नो परलोगट्ठाए तवमहिट्ठवि(ट्ठि)ज्जा" इति। यद्यपि ते केचिन्मुक्त्येषिण एव वयमित्यारटन्ति, तथापि नास्ति भावनिर्जरापेक्षा इन्द्रादिपदव्या अपि मुक्तिशब्देन तेषां प्रसिद्धेः ।। लोकद्वयफलानभिलाषी केवलनिर्जराप्रवृत्तो ह्युत्तमो जैनचारित्रिक एव। उत्त मोत्तमस्तु श्रीतीर्थकर एवेति ।। (कारिका गाथा ४) *(पृ.१४) 3. “तीर्थप्रवर्तनफलमिति” तीर्थकरनामप्रेरित एव भगवान्परार्थव्यसनी निष्कामं भवति । ।(कारिका गाथा ९) (पृ.१८) 4. ज्ञातेति, ज्ञाताश्च ते इक्ष्वाकवः, अत्रापत्यार्थोत्पन्नाऽण्प्रत्ययलोपः। “नायाणं खत्तियाणमि"त्यागमः ।। (का.गा.११) (पृ.१९) “सेन्ट्रैरिति” इह लौकान्तिकानामिन्द्राभावेऽपि सम्यक्त्वसाधर्म्यात्सेन्फ्रेरित्युच्यते ।। यतः- “इंदत्तं चक्कित्तं, पंचाणुत्तरविमाणवासित्तं। लोगंतियदेवत्तं, अभव्यजीवेहिं नो पत्तम् ।।” १।। इति (कारिका गा-१४) (पृ.१९) 6. “कृतसामायिकेति”। करेमि सामाइयं इत्याधुच्चार्येत्यर्थः, अत्र ‘भन्ते' इति पदं भगवान्न भणति । भंतेत्ति न भणन्ति जीतमि'त्यावश्यकचूर्णी (कारिका गा.१६) (पृ.२०) “सम्यक्त्वज्ञानेति”। भगवद्भाषितप्रवचनमशेषश एव श्रद्धीयते येन तदेव समयक्त्वं 'सव्वगयं सम्मतं' इति वचनात् । तथा जिनवदनविनिर्गतं पदमेकं न श्रद्दधाति, शेषसकलसिद्धान्तं श्रद्दधाति, सकलसिद्धान्तं न श्रद्दधाति, सकलसिद्धान्तं न श्रद्दधाति, पदमेंक च श्रद्दधाति, नैतत्सम्यग्दर्शनं, सर्वगतत्वव्याधातात्, यद्यदसर्वगतं तत्तन्मिथ्यात्वं, प्रमाणविरहितत्वात् । न खल्वेक प्रदेशमात्रेणाप्यूनत्वाभिगृहीताः शेषाऽसङ्ख्येयप्रदेशाः संमानिता अपि जीवस्य जीवत्वं लभन्ते, जीवादेव्यस्वरूपत्वात्, ऊनतायां च द्रव्यत्वाऽयोगात् । तथा जीवदेशो जीवप्रदेशो वा इत्यपि न ते वक्तुं पार्यन्ते, देशप्रदेशयोरखण्डत्वाऽपेक्षयैव भवनात्, अखण्डत्वस्य च सर्वज्ञैकान्तगोचरयथास्थितत्वात् । अतो हि नायं जीवो नापि जीवदेशो न च जीवप्रदेशः नाप्यजीवो नाजीवदेशो नाजीवप्रदेशो वा, सिद्ध्यत्येव चैवमसतोऽपि वस्तुतावादः, स चानन्तभवपरम्परादुःखहेतुः ।। (कारिका गा.१७) (पृ.२०) ___ “द्विविधमिति”। द्विविधमङ्गप्रविष्टानङ्गप्रविष्टभेदात्, अनेकविधं प्रकीर्णकमेदात् । स्याद्वादमहानगरस्यो त्तराध्ययनप्रमुखानि प्रकीर्णकमन्दिराणीव । द्वादशविधं दृष्टिवादपर्यन्तभेदैरङ्गः, स्याद्वादमहानगरे द्वादशाङ्गानि आवलिकामहामन्दिराणीव । यतो भण्यते च प्रवचननगरप्रतरे, विराजमानं विचालशः सुतराम् । आवश्यकमिदमिन्द्र-कमन्दिरसदृशं चिरं जयति ।।१।। *. ( ) अंतर्गत ५२ प्रस्तुत अंथन से पानामाना छे ४ पानामोम मा टिप्पणिमोना नं५२ अध्या छ. Page #428 -------------------------------------------------------------------------- ________________ १० परिशिष्ट-४ . तत्त्वार्थाधिगमटीप्पणम् निष्पणतत्त्वसमुच्चयनयगमरत्नातिपूरितं परितः। तत्रतनावलिकागृहगणमिव गणिपिटकमभिवन्दे ।।२ ।। तस्य सदाप्यवकीर्णक-सदनसरूपाननेकसंख्याकान् । भृशकमुपासे समयानुत्कालिककालिकप्रभिदा ।।३।। इति ।। (कारिका गा.१९) (पृ.२०) 9. प्रति “चिक्रमिषेदिति”। प्रतिक्रमितुमिच्छेदिति प्रतिचिक्रमिषेत् । (कारिका गा.२५) (पृ.२२) 10. “नर्ते” इति। विनार्थे ऋते इत्यव्ययं ततः पञ्चमी। (पृ.२४) 11. “प्रवक्ष्यामीति” उमास्वातिवाचका एवमाहुः, (का.गा.३१) (पृ.२४) 12. “सम्यग्दर्शनमिति”। दर्शनं द्विधा द्रव्यतो भावतश्च। तत्र द्रव्यतश्चक्षुरचक्षुरवधिकेवलानि, भावतस्तु सम्यक्त्वमित्येतदत्र गृह्यते ।। “चक्रद्वयवच्छकटस्य"। न हि खल्वेकेनैव चक्रेण शकटे गमनव्यवहारः । त्रयाणां ग्रहणमिति । ननु ज्ञानसम्यक्त्वयोः कः प्रतिविशेष इति अत्रोच्यते-सम्यक्त्वं खलु कथञ्चिज्ज्ञानमेवाऽस्ते, कथंचिच्च तद्भिन्नमिति अपक्वेक्षुरससमानं हि ज्ञानं, तदेव चाऽग्निपक्वतुल्यं दर्शनम् । न च पक्वेक्षुरसस्य अपक्वेक्षुरसस्य स्वादापेक्षयापि मिथः समानतेति वक्तुं पार्यते, तस्मादपक्वतः सकाशात्पक्वस्यानन्तगुणमधुरत्वात् । ननु ज्ञानस्यावरणं ज्ञानावरणीयं कर्म भवति, सम्यक्त्वस्य तु दर्शनमोह एव वर्तते, तत्कथं भवानेतद् ब्रूते ज्ञानसम्यक्त्वयोरैक्यमपीति चेत् । श्रूयतां मोहावरणीयशब्दयोरर्थः क्रियते, स चैवं-मीहयति पातयतीति मोहः, तत्त्ववृणोत्याच्छादयतीति भणितं भवति । अथ विलोकय यथा सुवर्णं तदीयखानौ धूलिभिरावृतं लभ्यते, तथैव ज्ञानं ज्ञानावरणीयेन कृत्वाऽऽच्छादितं जानीयाः। यथा चाग्निसंयोगतो रजःप्रणाशात्तदेवात्र स्व(ण) ताप्रसिद्धं निर्गच्छति तथैव सामग्र्या ज्ञानावरणीयपराजयतो ज्ञानावकाशः। यथा पुनः कलाकुशलस्य स्वर्णकारस्य हस्ते प्राप्तं तदेव तथाभूतैः कैश्चित्सुश्लिष्टभास्वरताहेतुभिः शस्त्रैः स्पष्टालङ्कारत्वविभासमानं भवति, तद्वत्तदेवाऽनन्तगुणविशुद्धपर्ययं भूत्वा सम्यक्त्वं दर्शनं रूचिर्दीप्तिर्दृष्टिदृक श्रद्धानमास्तिक्यमित्येवमादिभिःकृत्वा शब्दान्तरितं स्यात् । न च दीप्तिभिन्नैवाऽभिन्नैव वेति वक्तुं पार्यते। भिन्ना यदि सुवर्णाद्दवीयसी स्यात्, न च तथा पश्यामः । अभिन्ना यदि, सूवर्णताप्राकट्यादेवाऽसौ युज्यते, न च रजोविरहमात्रेणैव दीप्तिं प्रतीमः, अत एव दर्शनमोहो ज्ञानप्रतिष्ठितदर्शनस्य विशदताया इति यावत्पातयिता मन्तव्यः । आवरणं तु वस्तुतः प्रभाया:सुवर्णप्रतिष्ठितत्वाद्धूलिरेव, न पुनः शस्त्रविशेषानवाप्तिरिति । किं चान्यत्-पृथिव्युदरखनितपाषाणवज्ज्ञानं तदेव चातिसुश्लिष्टभास्वरतुल्यं दर्शनम्, तदेव टंकादिसुघटितार्हत्प्रतिमासमानं चारित्रं, तस्या एव प्रतिष्ठाविभूतिवदर्हद्धर्मवेषः, स च सुतरां प्रणिपत्यः । अथवा कूपनिर्यातजलवज्ज्ञानम् । तदेव निर्विषतुल्यं दर्शनमित्यादि । “नादसणस्स नाणं, नाणेण विणा न हुंति चरणगुणा। अगुणस्स नत्थिं मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ।।१।।” इत्यागमाद् (प्रथम अध्याय १ सूत्र) (पृ.२६) 13. “तत्त्वमिति” जीवाजीवादयः सर्वे एव पदार्था ज्ञाताःसन्तस्तत्त्वं भवति। न च केवलं जीवमात्रश्रद्धानतः सम्यक्त्वं स्यात्, नाप्यजीवमात्रश्रद्धानतः, एवं सर्वत्र योजना, किन्तु भगवत्प्रणीतसर्वश्रद्धानमेव सम्यक्त्वम् । ततः एकवचनं तत्त्वमिति । तथा अमीषामेव सप्तानां नवसंख्याकत्वमपि नयवादान्तरेणास्ते। Page #429 -------------------------------------------------------------------------- ________________ तत्त्वार्थाधिगमटीप्पणम् परिशिष्ट-४ यदाहुः- “जीवाजीवा पुण्णं, पावासवसंवरा य निज्जरणा। बन्धो मुक्खो य तहा, नव तत्ता हुंति नायव्वा ।।१।।" इति। अत्राश्रवतत्त्वं जलरूपम बन्धतत्त्वं बीजरूपम पुण्यपापे च शाखारूपे, न च बीजतःसकाशाच्छाखा भिन्नैवाऽभिन्नैव वेति वक्तुं पार्यते। भिन्नैव यदि, बीजमन्तरेणापि शाखाप्रादुर्भावः स्याद्, न चैवं विलोकयामः। अथाभिन्ना, तदा युगपदेव बीजशाखे भवतः, नैवमपि पश्यामः । बीजवपनकालादङ्कुरादिनिर्गमकालस्याऽन्यत्वात् । न च वाच्यं बन्धः प्रकृतिस्थित्यनुभावप्रदेशभेदाच्चतुष्प्रकारस्तदा भूयोऽपि पुण्यपापयोः कः प्रतिविशेष इति अत्रोच्यते- बन्धनं बन्धः कर्मणोऽनभ्युदयसमय एव, तदपेक्षया मनुष्यतिरश्चामपि बद्धदेवत्वानां देवतात्वसंभवः, पुण्यतत्त्वमपेक्ष्यते तदा स्पष्टोदितदेवगतिनामकर्माण एव देवत्ववक्तव्या भवन्ति। अथ कर्तृकरणयोरैक्योपचारात्त्रीण्येव तत्त्वानि स्युः ज्ञेयहेयोपादेयभेदानि ।। यदुक्तं___ “हेया बन्धासवपुण्णपावा, जीवाजीवा य हुँति नेयाओ। संवरनिज्जरमुक्खा, तिन्नि वि एए उवाएया ।। ।।” इति जीवाजीवयोः कथञ्चिदभेदः, अन्यतमस्मिन्नपि जिनात्मकज्ञेये सकलज्ञेयानां प्रतिबिम्बितत्वात् । पुण्यपापाश्रवबन्धानां च कथञ्चिदैक्यम हेयत्वसाधर्म्यात् । जलबीजशाखादिवत् तथा संवरनिर्जरामोक्षणामपि कथञ्चिदैक्यम् ।।४।। ___ न हि संवरं विना निर्जरा भवति, नापि निर्जरामन्तरेण मोक्षः सम्प्राप्यते। कथञ्चिच्च जीवादिसर्वेषामप्यभेदः, “सर्वमेकं सदविशेषात्” इति सङ्ग्रहापेक्षाप्रवृत्तेः। कथञ्चिच्चाऽतीवसंख्याकत्वं व्यवहाराख्यनयप्रवृत्तेः। सर्व एष भाषा अनन्तनयात्मका न चैकान्ताः (अ.१ सू.४) (पृ.७७) . 14. “एभिर्नामादिभिरिति” । अत्राऽनादिस्वयंसिद्धधर्मास्तिकायरूपलोके नामस्थापनाभ्यामुपकृतानि सर्वाणि भवन्ति, तदनर्हाणां सर्वेषामप्यवस्तुत्वात् । तद्यथा- नामाऽत्युपक्रियमाणा धर्माधर्मादीनां प्रतीतिरास्ते। तद्विरहे किञ्चिन्मात्राया अप्यप्राप्तेः। स्थापनाऽप्युपक्रियमाणा च तदवगाहनासमुपलब्धिः समस्ति। न खलु तद्विप्रयोगेऽद इदमेतदिति सम्प्राप्त्यौचिती स्यात् । नाप्यद इदमेतदित्येतेषामविषयीभूते क्वचिदपि वस्तुत्वं प्रवर्ततेमा च कश्चिद्विवदता उपचारोऽयमिति । उपाचारमन्तरेण परमार्थाऽनवाप्तेः। उपचारपरतन्त्रत्वात्परमार्थस्य । न खल्वेकाख्यमङ्क विशिष्टादिबीजभूतं विना तदतिवृद्धानां द्वित्रिचतुराद्यङ्कानामपि सतत्वभणितिस्तत्परिज्ञानं वा लेशतोऽपि भवितुमर्हतीति ।। अत्रायं भावः, यथा गौतमस्वामी गौतमशब्दे जैनानां तद्विज्ञातृणां वाऽन्येषां मनसा चिन्त्यमानो भवति सत्य तदा तस्य प्रभो मनिक्षेपः. न च वाच्यं मिथ्यादृष्टिप्रसिद्धगौतमाख्यविप्रर्षिचिन्तायामपीति । यतो हि प्रोक्तमास्ते “ अन्नत्थ वंजणे निवडियंमि जो खलु मणोगओ भावो । तत्थ उ मणं पमाणं न पमाणं, वंजणच्छलणा ।।१ ।। इति अत एव स्थापनानिक्षेपोऽप्येवं भाव्यः। कथमन्यथा परतीर्थिकदेवालयवर्तमानजिनेश्वरप्रतिमाप्रणत्य स्यात् नोचिता। भण्यते चरूद्रादिसामान्यमसौ स्थितश्चेन्न वन्दनीयो हितमूहमानैः । अधः प्रजानां वसतः सतोऽपि, नृपस्य यस्मान्महिमा क एव ।।१।। इति ।। (पृ.८३) 15. “धर्मादीनि पञ्च सगुणपर्यायाणीति।” गत्याद्यगुरूलघुप्रभृतिपर्यायभाजीति। एतत् स्यात् यद्येन धर्मेण समन्वितं तं धर्मं न कदाचिज्जहाति तेन सदान्वितमास्ते । इत्येतच्च न प्राप्तिलक्षणानि परिणामलक्षणानीति Page #430 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-४ तत्त्वार्थाधिगमटीप्पणम् १२ यावत्। अन्यानन्यांश्च धर्मान्प्रतिपद्यन्ते इति । जीवास्तावद् देवमनुजादीन्, पुद्गलाः कृष्णादीन् । धर्मादयः पुनस्त्रयः परतोऽन्यानन्यांश्च प्राप्नुवन्ति । यतोऽन्यस्मिन् गच्छति तिष्ठति अवगाहमाने वा जीवे पुद्गले वा गमनादिपरिणामस्तेषामुपचर्यते, अतो हि प्राप्तिलक्षणानि वक्ष्यन्ते इति वृत्तौ हरिभद्रपादाः ।। (पृ.९३) 16. “ प्राभृतज्ञ” इति आगमे पूर्वाख्ये कथ्यमाने 'प्राभृतज्ञ' इति शब्दप्राभृतं तच्च पूर्वेऽस्ति यत इदं व्याकरणमायातं, तत् शब्दप्राभृतं यो जानाति स प्राभृतज्ञो गुरुरेवं ब्रवीति न चैवमहमेव वच्मीति भावः (अ०१ सू०५) (पृ. १०४) 17. “अरूपीति” नास्ति रूपी रूपवानित्यरूपी, नासौ रूपादिधर्मसमन्वित इत्यर्थः छद्मस्थस्य यद्यपि कर्मपटलोपरागस्तथा(प्या) त्मा स्वं स्वभावं न त्यजतीति । आगन्तुकं हि कर्मरजो मलिनयत्यात्मानम्, अभ्रादीव चन्द्रमसमिति ।। (पृ. ११७) 18. “नोस्कन्धा” इति । तथा नोस्कन्धः, अरूपत्वादेष, न स्कन्धः पुद्गलादिरूपः, स्वप्रदेशाङ्गीकरणात्तु स्यात्स्कन्धः । अथवा पञ्चास्तिकायसमुदितिः स्कन्धः, नोशब्दस्य तद्देशवाचित्वान्नोस्कन्धः, सम्यग्दृष्टिः । । (पृ.११७) 19. “नोग्राम इति । " एवं नोग्रामोऽपि वक्तव्यः, 'चउसहिं भूयग्गामेहिं' इत्यागमे भूतग्रामाश्चतुर्दश सन्ति । ततश्च न कश्चित्सकलो ग्रामः सम्यग्दृष्टिः । । (पृ. ११७) 20. “जीवस्याजीवस्य इत्यादि भङ्गाः ।" यदा एकं साध्वादिकं जीवं प्रतीत्य सम्यक्त्वमुत्पद्यते, तदा निमित्तापेक्षया जीवस्यैव १, इह यस्य सम्यग्दर्शनमागतं स जीवो न विवक्षितः १, एवमर्हत्प्रतिमापेक्षयाऽजीवस्य २, द्वयोः साध्वादीनामन्यतमजीवयोर्निमित्तयोरेवाऽपेक्षया जीवयोरिति भङ्गः ३ । एवं द्वयोरर्हत्प्रतिमयोः ४। बहूनां साध्वादीनां निमित्तभूतानामपेक्षया जीवानामिति भङ्गः ५ । एवं बहूनामर्हत्प्रतिमानां ६ | सर्वेष्वपि एतेषु प्राप्तसम्यक्त्वो जीवो नापेक्ष्यते, परसंयोगस्यैवाऽधिकारविवक्षणात् । उत्तरसंयोगे, आत्मपरसंयोगचिन्ता कार्या । तत्र जीवस्य १ अजीवस्य २ इत्येतौ भङ्गौ न स्तः, एकाकिनो ह्युभयसंयोगानौचित्यात्। अथान्ये भङ्गास्तु संभवन्त्विति न वाच्यम् । यस्माज्जीवयोरित्यत्र न हि सम्यक्त्वयुक्तस्य ग्रहणं द्वयोः कयोश्चिन्निमित्तभूतयोरेव ग्रहः क्रियते, तौ च परसंयोगविश्रुतावतस्त्याज्यो जीवयोरिति तृतीयः भङ्गः । एवमजीवयोर्निमित्तभूतयोः । जीवानां निमित्तभूतानां अजीवानां निमित्तभूतानामिति पडपि नादरणीयाः, आत्मसंयोगं विना उभयसंयोगानुत्पत्तेः । अथ षडेव च भङ्गाः शेषा आदरणीयाः, ते त्विमे जीवस्य जीवस्य १, जीवस्य अजीवस्य २, जीवस्य जीवयोः ३, जीवस्य अजीवयोः ४, जीवस्य जीवानां ५, जीवस्य अजीवानां ६ इति । अत्र धारकपुरुषस्य तथा निमित्तभूतस्य कस्यचिदेकस्य द्वयोर्बहूनां च ग्रहणादुभयनयसंयोगाऽविरोधसिद्धिः । न च वाच्यं जीवयोरित्यादिभङ्गेषु जीवस्य च जीवस्य चेति समासबलादुभयसंयोगो भविष्यति । एकपदविभक्त्या एकस्य संयोगस्यैव ग्रहणोपदेशः समाधीयते । (पृ. १२० ) 21. " तदावरणीयस्य कर्मणो दर्शनमोहस्य च " इह सम्यक्त्वोत्पत्तौ ज्ञानावरणीयकर्मणोऽपि पराजयो भवति, Page #431 -------------------------------------------------------------------------- ________________ तत्त्वार्थाधिगमटीप्पणम् मिध्यात्वमोहस्यापि भवति अत इदं प्रोच्यते । ननु सप्तप्रकृतीनामनन्तानुबन्धिकषायचतुष्कदर्शनमोहत्रिकताप्रसिद्धानामुपशमादिभ्य औपशमिकादिसम्यक्त्वोत्पत्तिः स्यात् ततः कथमनन्तानुबन्धिनः कषायाः सम्यक्त्वावरणत्वेऽपि नोपात्ता इति न वाच्यम् । चारित्रमोहस्य पञ्चविंशतिप्रकारत्वात् । निमित्तसद्भावो हि सम्यक्त्वस्याऽनन्तानुबन्ध्युपशमादितः प्रवर्तते, न पुनस्ते सम्यक्त्वावरणानि भवितुमर्हन्ति। यथा केवलज्ञानस्य मोहक्षयः कारणमेव राजते, तदसद्भावे केवलित्वानुत्पादात् परं न हि मोह: केवलज्ञानावरणमिति वक्तुमुचितो भवतीति, अन्यथा अनन्तानुबन्ध्युदयविरहिते मिश्रगुणस्थाने सम्यग्दर्शनमेव चेष्टेत, सासादनगुणे च मिथ्यात्वमेव चेष्टेत, न च तथा श्रूयते, सम्भवति वा, तस्मादनन्तानुबन्धिचतुष्टयं चारित्रावरणमास्ते न पुनः सम्यगा ( क्त्वा ) वरणम् ।। (अ०१ सू०७) (पृ.१२७) 22. ं “गत्यादिद्वारे सद्भूतप्ररूपणा” सद्भूतप्ररूपणेति गतिः पञ्चधा । तत्र पञ्चस्वपि सम्यक्त्वं लभ्यते, पञ्चमी त्विह सिद्धिरिति १ । इन्द्रियाणि पञ्च तत्र पञ्चेन्द्रियाणामेव सम्यक्त्वं, विकलेन्द्रियास्तु सास्वादनापेक्षया कदाचित्सम्यक्त्विनः २ | कायाः पृथिव्यप्तेजोवायुवनत्रसाः । इह त्रसा एव सम्यक्त्ववन्तः ३ । योगा पञ्चदश, तद्यथा सत्यमनः, असत्यमनः, सत्यासत्यमनः, पर्यायसत्यमनः । एवं वचोपि चतुष्प्रकारम् । तया औदारिकमौदारिकमिश्रं वैक्रियं वैक्रियमिश्रमाहारकमाहारकमिश्रं कार्मणमिति । तत्र सर्वेष्वपि सम्यक्त्वं लभ्यते ४। कषायाः पञ्चविंशतिः, तत्रानन्तानुबन्धिचतुष्कवर्जं सम्यक्त्वे स्यात् । सास्वादनं तु सर्वकषायेषु ५। वेदाः । पुंस्त्रीषण्ढाः सर्वे ६ । लेश्याः कृष्णनीलकापोततेजःपद्मशुक्लाः सर्वा अपि द्रव्यतः । भावतस्तु प्रशस्तलेश्यात्रिकं ७ । सम्यक्त्वद्वारे तत्प्रतिपक्षमिध्यात्वमिश्रभेदौ, बहिः कार्यों, विशेषावबोधाय सास्वादनं तु ग्राह्यम् ८। ज्ञानद्वारे अज्ञानत्रयं प्रतिपक्षत्वात् त्याज्यं ९ | चारित्रद्वारेऽसंयमः संयमासंयमश्चापि ग्राह्यः १० । आहारका अनाहारकाश्च सम्यक्त्विनः ११ । उपयोगद्वारे अज्ञानत्यागः १२ ।। (पृ. १४१) 23. “ सम्यग्दर्शनम् ” । एतेन छद्मस्थसम्यकत्वं सर्वज्ञसम्यक्त्वमित्याह । । (अ०१ सू०८) (पृ.१४६) 24. “ज्ञानं” ज्ञानमित्येकवचनं मूलतो ज्ञानैकताज्ञापकम् ।। (अ०१ सू०९) (पृ. १५८) 25. “परोक्षं” इह “अक्षोटि व्याप्तौ” अक्ष्णुते ज्ञानेन विश्वं व्याप्नोतीत्यक्षो जीवस्तस्मात्परं परोक्षमिन्द्रियजनितज्ञानमित्यर्थः । एतेन नेत्रविषयस्यापि परमार्थतः परोक्षताऽवगम्या । कथमन्यथा सर्वदाप्यष्टशतयोजनोपरि चरन् सूर्यः समुद्गमनमध्यवर्तनास्तमयनवेलासु नेत्राभ्यामध उच्चैरधश्च विलोक्य । ( अ. १ सू.११) (पृ.१६५) १३ परिशिष्ट- ४ 26. “ प्रत्यक्षपरोक्षे” इति । परोक्षप्रत्यक्षयोः को विशेष इत्यत्रोच्यते - परोक्षज्ञानी स्वतः परतो वर्तमानं परत एव विलोक्यति । प्रत्यक्षज्ञानी तु स्वस्मिन्नेवेति । यथा हि दूरस्थाः पर्वता दर्पणमध्ये प्रतिबिम्ब्यन्ते यथारूपाः । एवमात्मनः स्वरूपमध्यग एव वस्तुप्रतिभासो भवति । (पृ. १७५) 27. “ अनुमानोपमानागमार्थापत्तिसंभवाभावेति । ” पर्वतोऽयं वह्निमानिति अत्र धूमवत्त्वात्, धूमं दृष्ट्वाऽग्नेरुपलब्धिरनुमानमेवमन्यत्रापि १ । सरः समुद्र इव भरितमस्तीस्युपमानं यतोऽत्र सरोवर्णनयाSब्धेर्जलनिधितत्त्वोपलब्धिः २ । आगमः शास्त्रं ३ । अर्थापत्तिरदृष्टवस्तुनोऽर्थोपलब्धिः ४ । स्त्रीणां गर्भः संभवः ५ । पुंसां गर्भो नेति तु अभावः ६ एवम् । (अ० सू०१२ ) (पृ.१७६) Page #432 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-४ तत्त्वार्थाधिगमटीप्पणम् 28. “अनर्थान्तरं" न अर्थानन्तरानित्यागमे। (अ०१ सू०१३) (पृ.१८१) 29. “अवग्रहेहापायधारणा” “विषय विषयिसन्निपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यमवान्तर सामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः" १ । “अवगृहीतविशेषाकाङ्क्षणमीहा” २। “ईहितविशेषनिर्णयोऽवायः” ३ । स एव दृढतमावस्थापन्नो धारणा” ४ । “संशयपूर्वकत्वादीहायाः संशयाझेदः” । “कथञ्चिदभेदेऽपि परिणामविशेषादेपां व्यपदेशः” “असामस्त्येनाप्युत्पद्यमानत्वेनासंकीर्णस्वभावतयानुभूयमानत्वादपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकत्वात्क्रमभावित्वाच्चेति व्यतिरिच्यन्ते”। “क्रमोऽप्यमीषामयमेव, तथैव संवेदनत्वात्” । ‘एवंक्रमाविर्भूतनिजकर्मक्षयोपशमजन्यत्वाच्च”। “अन्यथा प्रमेयानवगतिप्रसङ्गः”। “न खल्वदृष्टमवगृह्यते न चानवगृहीतं संदिह्यते न चासन्दिग्धमीह्यते न चानीहितमवेयते नाप्यनवेतं धार्यते”। इति स्याद्वादरत्ना कराख्यन्यायशास्त्रे (अ०१ सू० १५) (पृ.१८८). 30. निश्रितं अनिश्रितं निश्रितमिति सापेक्षं, यथा कश्चित्कृष्णरज्जुमवलोक्य सर्प स्मरतीत्यादिवत् । अनिश्रितं निरपेक्षं यथा स्वयमेव सर्पादिकस्मरणमित्यादि । (अ०१ सू०१६) (पृ.१९१) 31. “एतिहा” इतिह इति सम्प्रदायार्थमव्ययपदं ततः स्वार्थेण्यः। (पृ.२१३) 32. दशा ग्रन्थविशेषा इति। (पृ.२१६) 33. “अङ्गप्रविष्ट आचाराङ्गादि” एकादशसु आचारप्रभृतितो विपाकसूत्रपर्यन्तेषु क्रमशः पदद्वैगुण्यं भवति । यथा १८००० अष्टादशसहस्राणि पदानामाचाराङ्गे । अतः ३६०००, ७२०००, १४४०००, २८८०००, ५७६०००, ११५२०००, २३०४०००, ४६०८०००, ९२१६०००, १८४३२०००, द्वादशस्य दृष्टिपाताख्य महासमुद्रस्य पञ्चपदानि तद्यथा- परिकर्म १ सूत्र २ पूर्वानुयोग ३ पूर्वगत ४ चूलिकाः ५। तत्र पूर्वगताख्यचतुर्थपदे चतुर्दशापि पूर्वाणि गजप्रमितमषीपुञ्जलिखनविधिद्विगुणानि क्रमशः १, २, ४, ८, १६, ३२,६४, १२८, २५६, ५१२, १०२४, २०४८, ४०९६, ८१९२ इति । “आचाराङ्गादि” विवाहप्रज्ञप्तिः, विबाधप्रज्ञप्तिः, विविधप्रज्ञप्तिः, व्याख्याप्रज्ञप्तिः, भगवती इत्यनान्तरम् । (पृ.२१७) 34. (किंकृत इति) - केन कृत इति किंकृतः।। (पृ.२१९) 35. (तीर्थकरनामकर्मणः - यदागमः । “तिविहे आगमे पन्नत्ते । तं अत्तागमे, अणन्तरागमे, परंपरागमे” इति । आप्तागमाऽनन्तरागमपरंपरागमभेदात्त्रिविधो ह्यागमः । यथा अर्थतो द्वादशाङ्गी परमेश्वरस्य आप्तागमः । सा चैव सूत्रतो गणधराणामाप्तागमः, अर्थतश्च तेषामनन्तरागमः स्यात्, परमेश्वरेणैवाऽर्थप्ररूपणात् । “अत्थं भासइ, अरहा, सुत्तं गंथंति गणहरा निउणमिति वचनात् । महाराजाधिराजस्य तीर्थकरस्य सूत्रत आप्तागमो नास्तीत्यर्थः। ततो गणधरशिष्याणां सा चैव सूत्रतोऽनन्तरागमः। अर्थतस्तु परम्परागमः स्यात् । ततः परं प्रशिष्यादीनां सूत्रतोऽर्थतश्च परम्परागमः । नह्याप्तागमो नाप्यनन्तरागम इत्यर्थः। ३ आप्तागमो मूलपुरुषप्ररूपित उच्यते, अनन्तरागमस्तु द्वितीयपुरुषगृहीत उच्यते, अर्हतां द्वितीयपुरुषा गणधरा एव भवन्ति । परम्परा परिपाटीत्यर्थः । सा च तृतीयपुरुषादिषु ज्ञेया । यथा गणधराणां द्वितीयपुरुषा गणधरशिष्याः स्युः। अर्हतां त्वेते परंपरागोचरास्तृतीयपुरुषा इत्यर्थः ।। (पृ.२२०) Page #433 -------------------------------------------------------------------------- ________________ तत्त्वार्थाधिगमटीप्पणम् परिशिष्ट-४ 36. (अनुभावात्) - अनुभावश्च तथाविधसूक्ष्मज्ञानिगोचरः। कर्माणि हि पौद्गलिकानि भवन्ति, पुद्गलानां चात्यन्तात्यन्ताश्चर्यभूताऽनुभावसन्ततिश्छद्मजनमनोवचसां सर्वशश्चिन्तनकथनगम्या न हि भवति । यतो हि उदकस्फाटकस्फटिकरत्नस्य मध्यप्रविष्टस्य प्रभावात्समुद्रजलमपि विदीर्णपर्वतवद् द्विधा भवति । चुम्बकप्रस्तरश्च लोहसूचीमपि स्निग्धात्मेव समुत्पाटयति। गन्धकयोगात्कृष्णीभूय गतप्रायोऽपि पारदस्तकादिसम्बन्धेन कृत्वा कणशः पृथग्भवति, वशीकरणवल्लीविशेषात् चौराद्युपद्रवा न जायन्ते । इत्यादिवत्तीर्थकराख्यनामकर्ममहाराजाधिराजस्यातिशयाः सम्यक् श्रद्धेया भवन्ति । कोऽर्थः । यस्य कस्यापि सकर्णचेतःपाटवस्य प्रकारान्तरसहस्रैरपि ज्ञानावरणीयक्षयोपशमविशेषो न चैव स्यात्तस्यापि जन्तोस्तीर्थकरपार्थतः समुपविष्टस्य सतो जायते एव। भगवद्वचसां सर्वजगज्जनभाषानुगमनपरिणतस्वरूपत्वाद्, यथा तुल्यरसस्पर्शगन्धवर्णमपि पानीयं जलदात्पतितं वृक्षषने यथास्वभावतया परिणमतीति। श्रूयतां चापि, यतः कैश्चिद्भिन्नशः पृष्टं । “रविराव्रियते कस्मा-ल्लोहकारत्वधीः कुतः ?।। कस्माज्जीवस्य बन्धः स्याद्वद विश्वत्रयेश्वर ।।१।. धनयोगात्” इति भगवता प्रत्युत्तरितम् ।। (अ०१ सू०२०). (पृ.२२०) 37. (भवोत्पत्ति) - देवनारकाणां स्वभवधारणीयशरीरलाभेऽवश्यंभावी अवधिज्ञानावरणकर्मणः क्षयोपशमस्ततः ___ शिष्योपचाराय ‘भवप्रत्यय' इत्युच्यते परमार्थतस्तु सोऽपि क्षायोपशमिक इति (अ०१ सू०२२) (पृ.२३२) 38. (आसर्वलोकात्) - खित्तओ णं ओहिनाणी जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं जाणइ पासइ । उक्कोसेणं अलोए लोयप्पमाणमित्ताइं असंखिज्जाइं खंडाइं जाणइ पासइ। इति नन्दीसिद्धान्तः । इहाऽवधिज्ञानविषयोऽलोकस्यापि लोकप्रमाणाऽसंख्यातखण्डानि यावदुक्तस्ततः कथमासर्वलोकाद्वर्धमानकमित्युच्यते, नैव, सिद्धान्ते हि अवधेः शक्तिविषयो निर्दिश्यते, कोऽर्थः । यदि रूपिद्रव्याणि ....पर्यन्तमलोकेऽप्यभविष्यं स्तदाऽवधिज्ञानो तान्यप्यज्ञास्यदिति । (अ०१ सू०२३) (पृ.२४०) 39. (मनःपर्ययज्ञान)- मनःपर्ययज्ञानं मनःपर्यायज्ञानं मनःपर्यवज्ञानमित्यनर्थान्तरम् । (पृ.२४४) 40. (प्रतिपतति)- अतः कारणादेव धूमप्रभानरकाद्विकलेन्द्रियेभ्यश्च विपुलमतयो न समागच्छन्ति मुक्तियोग्यत्वात् । न हि खलु द्वित्रिचतुरिन्द्रिययोनितः पञ्चमादिनरकावनितश्च निर्गता नराः सिद्ध्यन्ति। ऋजुमतयस्तु तेभ्योऽप्यागच्छन्ति, मुक्तिगमनविकलत्वात्तेषाम् । कोऽर्थः ऋजुमतयोऽपार्धपुद्गलपरावर्तसंसारिणोऽपि भवन्ति । विपुलास्तु चरमदेहा एवेति ।। चउद्दसपुव्वी आहारगा य मणनाणी वीयरागा वि। हुन्ति पमायपरवसा, तयणन्तरमेव चउगइया ।।१।। अत्र ऋजव एव मनःपर्यायिणः, उपशान्ता एव च वीतरागा गृह्यन्ते, एकादशगुणस्थानवर्तिनामपि वीतरागत्वप्रतिपत्तेः ।। (अ०१ सू०२५) (पृ.२४८) 41. (विशुद्धतराणि) - इह विशुद्धिः सम्यक्त्वविनिर्मिता वेदितव्या। कोऽर्थः ?। अवधिज्ञानमभव्यानामपि भवति, विभङ्गस्याप्यवधिशब्दप्रतीतत्वात् । मनःपर्यायज्ञानं तु नियमाद्विनिर्मलं, न खल्विदमवधिज्ञानाख्यमध्यमपुरुषवत्प्रतिज्ञाशैथिल्यं भजते। मध्यमपुरुषा हि स्वार्थपरवशा उत्तममप्युपासते नीचमप्युपासते । एवमवधिरपि सम्यक्त्वभाजं पुमांसं परिचरति स एव पुमान् मिथ्यात्वं गतश्चेत्तदापि परि Page #434 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-४ तत्त्वार्थाधिगमटीप्पणम् चरतीति। मनःपर्ययं तु सुविशुद्धकुलीनपुरुषवच्छुभाचारस्वामिनमेवाराधयतीत्येतयोर्महदन्तरम् । यथा हि केवलज्ञानस्य कञ्चिदाभासो नास्ति एवमेतदपि निराभासम् ।। (अ०१ सू०२९) (पृ.२५६) 42. (पर्यायेण) - कोऽर्थः ?। मतिज्ञानादिभिर्वस्तुनो निर्धारणं न हि युगपत्कर्तुं शक्यतेऽतः पर्यायेणेत्युक्तम् । (पृ.२६६) 43. (अनुसमयमुपयोगः) - इह ये केचिद्वदन्ति युगपदिति समकालमेकसमयेऽपि ज्ञानदर्शने भगवतो भवतस्तद्धान्तम् । कथमिति चेदुच्यते-ऽमी एवोमास्वातिनः, पञ्चमेऽध्याये “योगोपयोगी जीवेष्वादिमन्तौ भवतः” इति वक्ष्यन्ति । तथाविधजीवस्वाभाव्याद्, यस्मिन्समये ज्ञानोपयोगस्तस्मिन्दर्शनोपयोगो नास्ति । यस्मिंश्च दर्शनोपयागो न तस्मिन् ज्ञानोपयोग इति। "जुगवं दो नत्थि उवओगा” इति जिनागमसमुद्रः । यद्येवं तर्हि केवलज्ञानं साद्यनन्तं कथं प्रोच्यते, समयान्तरेणैव सादिसान्तत्वदर्शनात् । मैवं लब्ध्यपेक्षयाऽदः केवलं साद्यनन्ततया भण्यते, न चोपयोगापेक्षया। लब्धिस्तु तस्य सततमप्यस्ति । यथा देवानां लब्ध्यक्षं अवधिज्ञानं जन्मपर्यन्तं भवति । उपयोगापेक्षं त्वांतर्मुहूर्तिकमिति । अतो ज्ञेयं वस्तु केवलज्ञानेन युगपज्जानाति, दृश्यं च केवलदर्शनेन युगपत्पश्यति। न च द्वाभ्यां युगपदिति। (अ०१ सू०३१) (पृ.२६६) 44. (विपर्ययः) - यथा हि स्फटिकरत्नमूर्तिः स्वतो निर्मलापि पृष्ठिस्थापितकृष्णपटीकान्तिप्रविलासात्कृष्णेव भवति, एवं मिथ्यात्वसम्पर्केण ज्ञानमप्यज्ञानम् । एकवचनं तु मिथ्यात्वमोहस्योदयापेक्षम् । एकेनैव मिथ्यात्वेनैतानि क्षयोपशमरूपात्मकान्यप्यज्ञानानि स्युः (अ०१ सू०३२) (पृ.२७०) 45. (मत्यज्ञानं श्रुताज्ञानं विभङ्गज्ञानं)- कोऽर्थः येन कृत्वा उपचारः परमार्थतश्च यथारूपो ज्ञायते तच्च ज्ञानम. येन च केवल एवोपचाराऽवबोधः प्राप्यते तदज्ञानम। यथा हि नाम कश्चिदनवाप्तसम्यक्त्वः प्रष्टव्यः- साधु ब्रूहि भोः किं वर्णः किं गन्धः किं रसः किं स्पर्शोऽयं घट इति। ततोऽसौ श्रुत्वा लोकव्यवहारगतमेव प्रश्नव्याकरणतर्क कर्तुमीष्टे। सम्यक्त्वलालितास्तु व्यवहारतः सर्वं दर्शयित्वा निश्चयतः पुनः पञ्चवर्णोद्विगन्धः, पञ्चरसोऽष्टस्पर्शों घट इत्यपि वक्तुं भवति, पुद्गलद्रव्यत्वेन घटदीपकपटकुलटादीनां तुल्यत्वात् ।। एवं च “अष्टषष्टिषु तीर्थेषु, यात्रायां यत्फलं भवेत्। आदिनाथस्य देवस्य, स्मरणेनापि तद्भवेत् ।।१।।" (नाग पुराण) इत्यादि क्वचिन्मतान्तरशास्त्रेषु परमश्रद्धावतामपि ब्राह्मणसांन्यासिकादीनां मिथ्यात्वमेव भवति । ननु कथमिति चेत्, उच्यते । यथा नाम कश्चिदमात्यपुरोहितप्रभृतीन् भृशं भृशं प्रणामगोचरीकृत्वा राजानं प्रणमति तदुपरि राजा रुष्यति तुष्यति वा इति पृच्छामः । सहृदयास्तु कथयिष्यन्ति अयोग्यनीतिप्रवर्तको जडात्मा ग्रहिलो वाऽसाविति । तद्वत्कष्ण-ब्रह्म-पिनाकि-शाक्य-हेरम्ब-स्कन्देन्द्र-चन्द्र-नागेन्द्र-यम-कबेरादीनां प्रथमशः सत्कारकः कदाचिद्यदि कथंचित्तीर्थकरमहाराजस्यापि प्रणन्तारो भवन्त्येते किं जातमेतावता, अद्यापि हतात्मनां युक्तायुक्तविचारविमुखानां न चैव पार्षद्यता सिद्ध्यति । परमेष्ठित्वे तु निरष्टादश दोषस्यैव कस्यचित्प्रवर्तनादितरे कथं प्रमाणीक्रियन्त इति ।। (पृ.२७१) 46. (उन्मत्तवत्)- मिथ्यामतघोरान्धकारनिकारभरितांतरात्मा न ह्येवं विमृशति ।। Page #435 -------------------------------------------------------------------------- ________________ तत्त्वार्थाधिगमटीप्पणम् तद्यथा- विष्णुः समुद्यतगदायुधरौद्रपाणिः, शंभुर्लुलन्नरशिरोस्थिकपालमाली । अत्यन्तशान्तचरितातिशयस्तु वीरः कं पूजयाम उपशान्तमशान्तरूपम् । । १ । । इत्यादि । । तच्च मिथ्यात्वं पञ्चविधं भवति, आभिग्रहिकानभिग्रहिकाभिनिवेशिकसांशयिकानाभोगभेदात्, तत्रेदमेव दर्शनं श्रेय इत्यभिग्रहेण निर्वृत्तं आभिग्रहिकम् । शैवसाङ्ख्यमीमांसकचार्वाकबौद्धबौटिकादीनामभिप्रेतम् ।१ । अनभिग्रहस्तु सर्वत्राऽविवेकात्तुल्यताचिन्तनं तज्जातमनभिग्रहिकम्। तद्वान् किल जिनराजं शिवमुकुन्दादिकं च देवं निर्विशेषं पश्यति, अदोऽपि महातिमिरं, प्रोज्ज्वलवस्तुगुणस्वरूपाशातनातोऽद्याप्यनिवृत्तेः २। अभिनिवेशः परमेश्वरभाषितादपि किञ्चिन्मतिकल्पनया भिन्नशः समुपदेशो जमालिचाण्डालादीनाम् ३ । संशयः संदेहस्तज्जातं सांशयिकमज्ञातपरमार्थानामद्यतनादीनां तत् । ४ । अनाभोगतश्चेतनावैकल्यं तज्जमनाभोगिकमसंज्ञिजीवानानम् ५। एतानि मोक्षैषिभिस्त्याज्यानि ।। (अ०१ सू०३३) (पृ.२७४) 47. (नया) इह सर्वे नया संमीलिता एव स्याद्वादः स्यात् । प्रवचनं जैनमतं स्याद्वाद इत्यनर्थान्तरम् । यदाहुः सिद्धसेनदिवाकरा वक्तृवचनयोरैक्यमध्यवस्य “उदधाविव सर्वसिन्धवः, समुदीर्णास्त्वयि नाथ ? दृष्टयः । न च तासु भवान्प्रदृश्यते, प्रविभक्तासु सरित्स्विवोदधिः । । १ । ।” इति । “नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः । स्वाभिप्रेतादंशादितरांशापलापी पुनर्नयाभास" इति स्याद्वादरत्नाकराख्यन्यायशास्त्रम् । नैगमः प्राहकेवलिभास्करस्य समयान्तरशो ज्ञानं दर्शनं चेति । तदा तदाभासेन चिन्तितं नूनं सामान्यतो विशेषा : भिन्ना इति, सामान्यं द्रव्यं नित्यमित्यनर्थान्तरम् । विशेषाः पर्याया इत्यादि चानर्थान्तरम् । यदि च द्रव्यतः पयार्या अभिन्नास्तर्हि विशेषावबोधो ज्ञानम् । सामान्यावबोधश्च दर्शनमित्येतद्द्वयमप्येकसमये कथं न श्रद्धीयेतेत्याशयः । इह मा केऽपि भ्रमन्नसत्यविषयिणि दुर्वादे । यतः " तवोपयोगी युगपत्कदापि न भो ! र्भवेतां यदमू स्वभावतः । सदापि सामान्यविशेषयोरतो, जगाद भेदं भूवि नैगमो नयः । । १ । । ” " समीक्ष्यसेऽतोऽत्र परापलापिनं, विदुस्तदाभासममर्मवेदिनम् । पृथक्प्रवृत्तावपि तावनारतं, यदेकसम्यक्त्वकलाविशालितौ । । २ । । ” इति । सम्यग्दर्शनविटपनिबद्धयोर्ज्ञानदर्शनपत्रयोर्न कान्तशो भिन्नतेत्यर्थः । किमुक्तं भवति य एव भावा स्वरूपतः केवलज्ञानेन विषयीक्रियन्ते त एवाऽवगाहनातः केवलदर्शनेन विलोक्यन्ते । स्वरूपविषयं हि ज्ञानम् । अवगाहनाविषयं च दर्शनम् । एतावता ज्ञानतः सर्वेषामप्यवगाहना न हि निर्धार्यते, दर्शनतश्च स्वरूपमिति अत एव तयोः साकारनिराकारताक्रमप्रोक्तिः । “सङ्ग्रहः स्माह” अनाद्यनन्ता जीवादय इति । ततः सङ्ग्रहाभासो व्यचिन्तयत्-पर्याया इह खलु ये क्षणक्षयिणस्तेषामभाव एव निश्चीयते, द्रव्यत्वस्यैव कृतार्थत्वादिति असावपि न सत्कार्यः । कथमन्यथा कालत्रयकल्पना समुचितेति । “व्यवहारेण भणितं” - यत्र यत्र नयनिन्द्रियस्य गोचरत्वं स स लोक इति, ततस्तदाभासोऽब्रवीत् “ एतावानेव लोकोऽयं, यावानिद्रियगोचर” इति। अयमपि महामूढः, यत एतावानिति पदश्रवणाद्बहवो विचारे पतन्ति भरतक्षेत्र १७ परिशिष्ट-४ Page #436 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-४ तत्त्वार्थाधिगमटीप्पणम् भेवेदं लोको नान्य इति । तदा च देवनारकादीनामसंभवश्चेष्टते, स च प्रत्यक्षदुष्टः, अतो लोकस्य रज्जुचतुर्दशकप्रमाणता ज्ञेया ।। “ऋजुसूत्रो जगाद” - वर्तनाभिमता विश्वपदार्था इति । तत ऋजुसूत्राभासो विममर्श-वर्तमानसमयविषयमेव सत्यम्, इतरत्पुनरिन्द्रजालमिति। एषोऽपि पापीयान्, कथमन्यथा ज्ञानदर्शनाभ्यामतीतानागतवार्ता यथावदुपलभ्यत इति। अतीतानागतयोर्यस्मात् कथञ्चिन्नाशानुत्पादौ स्तः, असत्त्वमस्तीत्यर्थः। कथंचिच्च तद्वैपरीत्यं सत्त्वमप्यस्तीति स्याद्वादात् । “साम्प्रतशब्दः प्राह" - अर्हन् खलु य स तीर्थकरादिपर्यायवानपीति । ततस्तदाभासोऽस्मार्षीत् । अर्हच्छब्दपर्याय एव तीर्थकरशब्दपर्याय इति । असावपि बालिशत्वं पठति यतः, कथमन्यथा 'अहँ पूजायामिति धातुप्रयोगाद्विश्वत्रितयविनिर्मितपूजामर्हतीत्यर्हन्, तीर्थं चतुर्विधसङ्घ करोति निष्पादयतीति तीर्थंकर इति पृथक् पृथक् प्रयुज्यते, पूजाग्रहणप्रवचनसम्पादनपर्यायाणां कथञ्चिद्भिन्नत्वात् । न खलु परमपूज्यताज्ञापनेन तीर्थस्य कर्तृत्वज्ञापनमेकान्तशो लभ्यत इति । “समभिरूढो ब्रूते स्म” - अर्हत्तीर्थकरशब्दौ भिन्नावेव, भिन्नार्थत्वादिति, ततः समभिरूढाभासश्चिन्तयतिस्म- यः कश्चिदर्हन् सोऽन्य एव, यश्चापि कश्चित्तीर्थकरः सोऽप्यन्य एवेति । असौ जाल्मशेखरोऽपि परिहरणीयः । पर्यायाणां मिथो भेदेऽपि द्रव्यतस्तेषामेकत्वात् । “एवंभूतोऽथ व्याचष्टे” “अर्हणामधिगच्छन्नेवार्हन्नित्युच्यते । तदा तदाभासेन विचारितं ह्यः श्वो वा पूजाप्रकर्षं प्राप्तः प्राप्स्यति वा नासावर्हन्, अर्हतीति वर्तमानक्रियाशून्यत्वात् .तदिति । असावपि महतां हसनीयः, कूपमण्डूक इव तत्त्वानभिज्ञः। न हि खलु जलाहरणक्रियाविरहितोऽपि कदाचिद् घट इत्यनुच्यमानो घटो लोकोपचाराय जायत इति । इह नैगमावलम्बिनो नैयायिका वैशेषियकाश्च । सङ्ग्रहैकालम्बिनोऽद्वैतवादाः, साङ्ख्यदर्शनं च । व्यवहारैकानुपातिनश्चार्वाकाः । ऋजुसूत्रैकनिविष्टमतयो बौद्धाः । शब्दनयभेदावलम्बिनो वैयाकरणाः । सर्वेऽप्यमी पाखण्डप्रवृत्ताः संसारभारवाहा इति। “बोद्धाश्च नैयायिकशैवकापिला-श्चार्वाकवैयाकरणाश्च बौटिकाः। - ये निह्नवाः सांशयिका विमेधसः, सर्वेऽपि ते संतमसस्वरूपिणः ।।१।।" तत्र बौद्धा: सौगताः शाक्याः शाक्यवंश्याः शून्यवादिनः क्षणक्षयिण इत्यनर्थान्तरम् । नैयायिकाः आशंपादा अक्षपदवंश्या इत्यनर्थान्तरम् । वैशेषिकाः शैवाः औलुक्या उलूकवंश्या इत्यनर्थान्तरम् । कापिला: कपिलवंश्या यौगाः साङ्ख्याः, वेदान्तिनोऽद्वैतवादिन इत्यनर्थान्तरम्, चार्वाका आत्मचर्वका आत्मखादका आत्मनिषेधका नास्तिका लौकायतिका बार्हस्पत्या बृहस्पतिवंश्या भूतवादिन अक्रियावादिन दृष्टमानिन इत्यनर्थान्तरम् । वैयाकरणा: शाब्दिका व्याकरणाधीतिनः शब्दविद इत्यनर्थान्तरम् । बौटिका दिगम्बरा जैनाभासाः शिवभूतिवंश्या नग्ना आजीविका इत्यनर्थानन्तरम् । निलवा निलवका द्रव्यलिङ्गिन गुप्तदम्भाः पण्डितमानिनः पामरा इत्यनर्थानन्तरम् । सांशयिकाः ससंशया बादरबुद्धयः श्लथमतयः साधारणवंश्या वातूलवशा इत्यनर्यान्तरम् । विमेधसो बाला जडा मन्दा मूर्खा समगोगवया बालिशा मूढा यथाजाता मातृमुखा विवर्णा अज्ञा वैधेया देवानांप्रिया जाल्मा अज्ञानिकाः शिशव इत्यनर्थान्तरम्। समासतस्तु इमे कृत्स्ना अपि यथा मिथ्यात्विन: मिथ्यामतयः कुवादिनः दुर्वादिनः पाखण्डिनो विदृशो हतदृशो निर्लोचनाः Page #437 -------------------------------------------------------------------------- ________________ १९ तत्त्वार्थाधिगमटीप्पणम् परिशिष्ट-४ अपारमार्थिकाः तामसाः तिमिरवासिनः मिथ्यादृशः मिथ्यादर्शनाः बहुलसंसाराः स्वतोविराधकाः पशवः अनन्तानुबन्धिनः कुज्ञानिनः असम्यक्त्वाः अविरतयः असंयताः अप्रत्याख्यानाः अन्धाः अबोधयः स्ववञ्चकाः चाण्डाला इत्यनर्थान्तरम् । तत्रै तेष्ववान्तरभेदाः शतशो शतशो भवन्ति। ते ह्यागमसमुद्रतोऽवबोध्या:- “जावइया वयणपहा, तावइया चेव हुन्ति नयवाया। जावइया नयवाया तावइया चेव परसमया।।१।।" इति वचनात् ।। “पयमवि असद्दहन्तो सुत्तुत्तं मिच्छदिट्ठीओ” इत्याचार्यपादाः। सर्वैरप्येभिः प्रागुक्तस्वरूपैरपराजितास्तु जैना आर्हताः स्याद्वादवादिनः निरनन्तानुबन्धिनः स्वल्पसंसाराः परमार्थज्ञाः तत्त्वज्ञाः निःशङ्किता निःकांक्षिताः निर्विचिकित्साः स्वताराधिनः सम्यक्त्विनः सुलोचनाः सुदृशो निस्तमसः प्राप्तरत्नाः भिन्नग्रन्थयो जिनवंश्याः प्रावचनिका इत्यनान्तरम् ।। (पृ.२७७) 48. (षट्त्वं) - षण्णां भावः षट्त्वम् । (अ०१ सू० ३५) (पृ.२९६) Page #438 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-५ परिशिष्ट-५ तुलनात्मकटीप्पणी 1.. आर्षेऽपि महानिशीथसिद्धान्ते प्रत्यापादि-पुरुषषट्कस्वरूपं किञ्चिद्भङ्गान्तरेण “गोयमा ! छविहे पुरिसे णेए तं जहा- अहमाहमे, अहमे, विमज्झिमे, उत्तमे, उत्तमुत्तमे, सव्वुत्तमुत्तमे इत्याद्यालापककदम्बकेन ।” (श्रीमहोपाध्याययशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.४६) *{पृ.१४} 2. आत्मानं च परं चानुगृह्णाति- कुशलप्रवृत्तेरुभयोरपि श्रेयोमूलत्वात् । तथा चात्र मलिनः स्नायादित्यत्रेव सिद्धसाध्यसमभिव्याहारे ‘सिद्धं साध्यायोपकल्पत' इति न्यायाद्धितोपदेशस्यानुग्रहहेतुत्वं सिध्यतीति भावः। वस्तुतोऽप्रमत्तस्य साधोः सर्वस्या अपि क्रियायाः परार्थकरणत्वेनानुग्रहहेतुत्वं न्यायसिद्धमेव, तदाहुराचार्याः- “विहितानुष्ठानपरस्य तत्त्वतो योगशुद्धिसचिवस्य । भिक्षाटनादि सर्वं, परार्थकरणं यते यम्” इति ।।३०।। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.७३) {पृ.२४} 3. मार्गः शुद्धिरित्येके। मोक्षस्य सिद्धिस्थानस्य मार्गः पन्था इत्यपरे, मोक्षस्य कर्माष्टकक्षयलक्षणस्य मार्ग उपधायको हेतुरिति वयम् । (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.८३-८४) (पृ.२९} 4. एकतराभावेऽप्यसाधनानि, स्वरूपयोग्यत्वेऽपि फलोपधानाभावात्, इत्यतस्त्रयाणां ग्रहणम्। (८५-८६) नन्वेवं मानुषत्वसंहननविशेषादीनामपि मोक्षोपायत्वात्त्रयाणामेवावधारणं कुत इति चेत्, सत्यम्,क तेषां दर्शनादिविशेषाधानेनैवोपक्षीणत्वाद्दर्शनाद्युत्कर्षेण च निर्जरोत्कर्षात्यत्रयाणामेव मोक्षहेतुत्वव्यवस्थितेः । एतेन दानादिक्रियाणां मोक्षहेतृत्वं व्याख्यातं, सम्यक्त्वसाहित्येन घृतं दहतीतिवदुपचरितनयेनैव तासु तथात्वव्यवस्थितेः । तदिदमभिप्रेत्योक्तं हरिभद्राचार्यः- “दाणाइआउ एयं-मि चेव सुद्धाउ हुंति किरिआउ । एआओ वि हु जम्हा, मोक्खफलाओ पराओत्ति”। यदि च व्यवहारनयप्राधान्येन प्रणिधानादिभावसाम्राज्यलब्धातिशयानां तासामेव प्रतिपदिविध्युक्तमोक्षफलत्वं स्वीक्रियते श्रेणिवृद्धयप्रतिपातव्यापारेण चक्रभ्रमणदृष्टान्तेन द्रव्यक्रियाया एव भावहेतुत्वस्य तत्र तत्र व्यवस्थापितत्वान्मोक्षे जननीये यावन्ति चान्तरालकानि तावन्ति तद्द्वाराणीति च विभाव्यते, तथापि दर्शनाद्यङ्गत्वेन दर्शनादावेवान्तर्भावान्नाधिक्या शङ्का । न हि दर्शनादीन्यत्र स्वरूपत एव ग्राह्याणि, किन्तु हेतुतः फलत इति न दुरधिगममिदं नयामृततरङ्गिणीसम्प्लवव्यसनिना। आरोग्यार्थिनो यथा भेषजविषयरुचिस्तद्विषयं परिज्ञानमपथ्यपरिहारेण विधिना तदासेवनक्रिया चेति समुदितं यथारोग्यहेतुस्तथा भवारोग्यार्थिनः क्रियाभेषजे । अत एवोद्देश्यबहुवचनापेक्षामपोद्य समुदायस्य विधेयत्वान्मोक्षमार्ग इत्यत्र विधेयैकत्वापेक्षमेकवचनमित्यपि वदन्ति । (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.८६-८८) {पृ.३३} 5. अत्र ज्ञानं शाब्दप्रमाविशेषरूपं गृहीतम् । (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.८९) (पृ.३५}. 6. एवंभूतं यत्तत्त्वार्थश्रद्धानं तत् सम्यग्दर्शनं, न पुनर्वचनमात्रकमेव, एतच्च किल समस्त प्रशमादिलिङ्गयुक्तं नैश्चयिकं, "जं मोणंति पासहा, तं संमति पासहा” (यन्मौनमिति पश्यत तत् सम्यगिति पश्यत यत् सम्यगिति पश्यत तत् - मौनमिति पश्यत्) इत्यादिवचनविषयं, आस्तिक्याद्यन्यतरलिङ्गयुक्तं तु व्यावहारिकं, पश्चानुपूर्व्या च प्राय आस्तिक्यादिभावः, * { } अंतर्गत नबर प्रस्तुत अंथनाते पानामोना ? पानामामा मा तुलनात्मs truel T नं५२ माया छ. Page #439 -------------------------------------------------------------------------- ________________ तुलनात्मकटीप्पणी परिशिष्ट-५ न परमार्थतोऽप्रतिपन्नजिनवचनानां अनुकम्पादयः, प्रशमादिक्रमोपन्यासस्तु यथाप्राधान्यमिति । अत्राह-जिनवचनानभिज्ञानां माषतुषादीनां कथं यथोदितं तत्त्वार्थश्रद्धानमनाभोगप्रधानत्वादिति, अत्रोच्यते, अस्त्यनाभोगो ज्ञानावरणोदयजन्यः, क्षयोपशमात्तु दर्शनविपरीतरुचिनिबन्धनस्य मिथ्यात्वमोहनीयस्य तदभावाद्यत्रावगमः तत्राविपरातैव श्रद्धा, इतरत्राप्यप्रतिहता तच्छक्तिर्यथाऽनाबाधं तथैव प्रवृत्तेरित्यत एव मार्गदेशनानुसारिणोऽसद्ग्रहरहितोश्च सम्यग्दृष्टयो भवन्तीत्यभिदधति विद्वांस इत्यलं प्रसङ्गेन.(श्री हारिभद्रीयटीका पृ.२०) {पृ.५१} तथा च जैनप्रवचनानुसारिप्रशमादीनामेव लिङ्गत्वेनाश्रयणादविदितपरमार्थानां मिथ्याशास्त्रवासनोपनीतमोहगर्भवैराग्यवतां मिथ्यादृष्टीनां प्रशमादिभिर्न व्यभिचार इति टीकाकृतः। तथापि निसर्गसम्यग्दृष्टौ श्रेणिकादौ चैतल्लक्षणागतेरनन्तानुबन्ध्यादिक्षयोपशमादिजनिता एव प्रशमादयो लिङ्गत्वेन ग्राह्या इत्याचार्याः, तदुक्तं विंशिकायाम्- “पढमाणुदयाभावो, एयस्स जओ भवे कसायाणं। ता कह एसो एवं, भण्णइ तव्विसयवेक्खाए त्ति ।।१ ।।” प्रथमकषायोदयाभावमात्रात्कथमुपशमादिलिङ्गानि सम्यग्दृष्टेः प्रादुःष्यन्तीति पूर्वपक्षः। अनन्तानुबन्ध्यादिविषयापेक्षा एवोपशमादयस्तल्लिङ्गानि, न तु चारित्रपरिपाकजनितेच्छाप्रवृत्तिस्थरसिद्धियोगानुभावा अनुकम्पानिर्वेदसंवेगप्रशमा इति नानुपपत्तिरिति सिद्धान्ताशयः ।। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.९७-९८) {पृ.५३} अथ कर्मोदयादेव कर्मबन्धः, कर्मबन्धाच्च तदुदय इत्यन्योऽन्याश्रय इति चेत्, न, बीजाङ्कुरन्यायेनादोषत्वात् । इदानीन्तनकर्मबन्धे कर्मोदयपूर्वकत्वदर्शनेऽपि सर्वत्र कथं तनिश्चयः इति चेत् । सर्वं कर्म कर्मोदयाद् बध्यते, कर्मत्वात्, इदानीन्तनकर्मवदित्यनुमानादित्यवेहि। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.११६) {पृ.६४} अनेनैतदाह-आत्मा ह्यन्यकर्मोदयनिमित्तापेक्षयैवान्यत् कर्मान्तरं करोति, न तु यथा अन्ये मन्यन्ते- आदिकर्म स्वभावत एव, ततोऽन्या कर्मसन्ततिः स्वकृतेति, कुत: ?, सिद्धानामपि कर्मकरणप्रसङ्गात्, स्वभावाविशेषादित्येवं, कर्मत एवेति सफलमवधारणं, आदिकर्म न विद्यत एवानादित्वात् कर्मण इत्यर्थः, आह-सर्वं कर्म कृतं तत् कथमनादि मतम् ?, उच्यते, प्रवाहरूपेणातीतकालवत्, तथाहि- यावान् कालोऽतीतस्तेन सर्वेण वर्तमानत्वं प्राप्तम्, अन्यथाऽतीतत्वाभावात्, यथोक्तम्- “भवति स नामातीतः प्राप्तो यो नाम वर्तमानत्वम् । एष्यंश्च नाम स भवति यः प्राप्स्यति वर्तमानत्वम् ।।१।।" अथ चासावनादिः, एवं कर्मापि, वर्तमानताकल्पत्वात् कृतकत्वस्येत्यलं प्रसङ्गेन, “स्वकृतस्ये ति चानेन कर्मसापेक्षस्यात्मन एव कर्तृत्वमाह, कथमयं स्वतन्त्रः सन्नात्मन एवाहिते प्रवर्तत इति चेत् ?, उच्यते, कर्ममोहितत्वात् व्याधिमोहितवदपथ्य इति, कर्ममोहितः कथमेकान्तेन स्वतन्त्र इति चेत्, नायं दोषः, अनभ्युपगमात्, कर्मसापेक्ष एवायं कर्तेत्युक्तं, न केवलसिद्धस्य, अनभ्युपगमात्, (श्री हारिभद्रीयटीका पृ.२३) {पृ.६५} 10A. अयं च त्रिविधोऽपि बन्धः सूचीकलापोपमानाद् भावनीयः, तद्यथा- गुणोऽऽवेष्टितसूचीकलापोपमं बद्धमुच्यते, लोहपट्टबद्धसूचीसंघातसदृशं तु बद्धस्पृष्टमित्यभिधीयते, बद्धस्पृष्टनिकाचितं त्वग्नितप्तघनाहतिक्रोडीकृतसूचिनिचयसन्निभं भावनीयमिति ।? (विशेषावश्यकभाष्य गा- टीका) (पृ.६७} । Page #440 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-५ . तुलनात्मकटीप्पणी २२ 10B. निकाचना -तु स्पृष्टतानन्तरभाविनी बद्धस्य कर्मणः सकलकरणायोग्यतावस्था। स्पृष्टता तु निकाचनाभेद एवेति पृथग् नोक्तेति टीकाकृतः। बद्धं नाम कर्मात्मप्रदेशैः सह श्लिष्टं, यथा सूचयः कलापीकृताः परस्परेण बद्धाः कथ्यन्ते । ता एवाग्नौ प्रक्षिप्तास्ताडिताः समभिव्यज्यमानान्तराः स्पृष्टा इति व्यपदिश्यन्ते, ता एव पुनः प्रताप्य यदा घनेन ताडिताः प्रणष्टस्वविभागा एकपिण्डतामितास्तदा निकाचिता इति व्यपदेशमश्नुवते। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.११६-११७) {पृ.६७} 11. कथं पुनस्तत्फलं बन्धाद्यपेक्षत इति चेत्, उच्यते, यतो बन्धादिष्वसत्सु न तत्सम्भव इति टीकाकृतः । बन्धनिकाचनयोरुदयद्वारा फलनिष्पत्तौ, निर्जरायास्तु धाराऽविच्छेदेन तत्परिपुष्टौ हेतुतेत्यपि सम्यगाभाति । (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.११७) (पृ.६८} 12. ज्ञानदर्शनोपयोगस्वभाव्यादेव तानि तान्यनिर्दिष्टस्वरूपाणि परिणामेनाध्यवसायस्थानान्तराणि- परिणामाध्यवसायस्थानान्तराणि, परिणामेन न निरन्वयोच्छित्त्या, निरवन्योच्छित्तौ हि कार्यभावे तत्त्वोऽसत् सद्भवति, न च सर्वथा असतः शक्तिप्रतिनियमः, ततः कार्यान्तरवत्तदभावप्रसङ्ग इति भावनीयं, अध्यवसायस्थानान्तराणि चानुकम्पादिगर्भाणि मलीमसमध्यमतीव्राणि पारम्पर्येण सद्दर्शनबीजभूतानि बोधरूपाणि गृह्यन्ते, (श्री हारिभद्रीयटीका पृ.२४) {पृ.६९} 13. अत्राहेत्यादि- नन्वयुक्तोऽयं प्रश्नः। तत्त्वादीनि जीवादीनि वक्ष्यन्त इति भाष्य एवोक्तत्वात्, न, ततः स्वरूपज्ञानेऽपीयत्ताया अज्ञानादिति टीकाकृतः। एवं सति कतिविधं तत्त्वानिति प्रष्टव्यं स्यात्, इति चेत्, अत्रेदमाभाति, विभागजिज्ञासाया फलीभूतविभागज्ञानविषयोद्देश्यस्यापि प्रष्टव्यत्वादित्थमुक्तिः । किमे(मै)व च(कः) किं कतिविधं वेत्यनयोर्लाभो बुद्धिस्थत्वात् ।। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.१२१) {पृ.७६} 14. परोपदेशात् परोपदेशमाश्रित्य, विशिष्टबाह्यनिमित्तोपलक्षणमेवैतत्, तथाभव्यत्वादिभावतः बाह्यनिमित्तप्रधान्यात् अन्यदपि . . प्रतिमादि बाह्यं निमित्तमाश्रित्य तत्त्वार्थश्रद्धानं भवति अपूर्वकरणादिक्रमेण, वैद्योपदेशक्रियानुष्ठानादोगोपशान्तिवद्, अधिगम- सम्यग्दर्शनमिति निगमनमेतत्, इह च परानपेक्षत्वात् कथंचिनिसर्गे सत्यधिगमोपपत्तेः, अन्यथा कथं तदभावान्निसर्ग- सम्यगदर्शनानन्तरमधिगमसम्यग्दर्शनोपन्यास इति ?, आह- सर्वसत्त्वानामनादित्वात् कर्मसंयोगस्य किमिति कालभेदेन सम्यग्दर्शनलाभः, तथा च केषांचिदयमनादिमान् केषांचिदद्य केषांचिदनन्तेन कालेनेति, अत्रोच्यते, सम्यग्दर्शनलाभो हि विशिष्टकालस्वभावनियतिकर्मपुरुषकारसामग्रीजन्यः, सा च प्रतिसत्त्वं भिन्नेति, ततश्च यस्य यो विपाककालस्तथाभव्यत्वनियति-कर्मकालपुरुषापेक्षस्तस्य तदा भवतीति न कश्चिद्दोषः, सर्वकार्याणामेव सामग्रीजन्यत्वाभ्युपगमात्, उक्तं च यथावस्थितार्हन्मतवेदिना सिद्धसेनदिवाकरेण - “कालो सहाव णिअई पुव्वक्कयं पुरिसकारऽणेगंता । मिच्छत्तं ते चेव उ समासओ होंति सम्मतं ।।१।।" इत्यलं प्रसङ्गेन, अक्षरगमनिकामात्रस्य प्रस्तुतत्वादिति ।। (श्री हारिभद्रीयटीका पृ.२६) {पृ.७६} 15. . “अनिष्टं चैतदिति, चशब्द: एवकारार्थः, अनिष्टमेवैतत्, एवं ह्यजीवस्य जीवभावे जीवस्याप्यजीवभाव इति सिद्धान्तविरोधः, आह-एवमपि विरोध एव, यत उक्तं- “ जत्थ उ जं जाणेज्जा निक्खेवं निक्खिवे निरवसेसं । जत्थवि अ ण Page #441 -------------------------------------------------------------------------- ________________ तुलनात्मकटीप्पणी परिशिष्ट-५ जाणेज्जा चउक्कयं निक्खिवे तत्थ ।।१।।” इति, चतुष्टयस्य व्यापितोक्ता सा विरुध्यते, न, अस्य बाहुल्यविषयत्वात्, प्रायः सर्वपदार्थेष्वन्येषु सम्भवात्, इहापि जीवपदार्थज्ञस्तत्र चानुपयुक्त इति द्रव्यजीवोपपत्तेः, तत्तथाभावेन योग्यतालक्षणं तु द्रव्यत्वमधिकृत्य भाष्यकारेणास्य प्रतिषेधः कृत इति, भावजीवमधिकृत्याह - "भावतो जीवा” इति, अनेकवचनोद्देशे बहुवचननिर्देशः एक पुरूषवादनिरासार्थः, तथा चाहुरेके - “पुरूष एवेद" मित्यादि, भावत इति च तृतीयाथै तसिः भावैः सह ये वर्तन्त इत्यर्थः, अत एवाह- “औपशमिके' त्यादिना, औपशमिकादीनां भावानां लक्षणं इत्थं क्रमाभिधाने प्रयोजनं च द्वितीयाध्यायादिसूत्रे वक्ष्यामः “औपशमिकक्षायिको भावा' वित्यत्र (अ.२.सू. १), ततश्चौपमिकादिभावयुक्ताः, इत्यनेन निःस्वभावबीजवादव्यवच्छेदमाह, तथा चाहुरेके - “निःस्वभावा: जीवाः संवृतैः सन्तः” “अकार्याकरणैकस्वभावा” इति चान्ये, “उपयोगलक्षणं' इति साकारानाकारसंविल्लक्षणाः, (श्री हारिभद्रीयटीका पृ.३१) (पृ.९४} 16. द्रव्याणीति बहुवचननिर्देशः पराभिमतं यदेकं विश्वस्यकारणमबादिद्रव्यं, यथाहुरेके-“आप एवेदं खल्विदमग्रे आसी". दिति तद्व्यपोहेन द्रव्यबहुत्वख्यापनार्थं, (श्री हारिभद्रीयटीका पृ.-३३) (पृ.१०३} 17. "चतुर्विधमित्येके' इति चतुर्विधं प्रत्यक्षानुमानोपमानागमभेदेन एके सूरयों मन्यन्ते, कथमित्याह - “नयवादान्तरेण' 'नयावादान्तरेण' यतः केचिन्नेगमादयो नयाश्चतुर्विधमभ्युपयन्ति, अत एवानुयोगद्वारेषु चतुर्विधमुपन्यस्तमिति, एतञ्च यथा अवस्थितं चातुर्विध्यं तथा भाष्यकार एवोत्तरत्र दर्शयिष्यति । (श्री हारिभद्रीयटीका पृ.३६) (पृ.११०} स्वाम्यादिसाधाद्वादौ मतिश्रुतोपन्यासः अत्रापि मतिभेदत्वात् मतिपूर्वकत्वाञ्च श्रुतस्यादौ मतेः, कालविपर्ययादिसाधर्म्याच्च तदन्ववधेः, छद्मस्थविषयादिसाधर्म्याच्च तदनु मन:पर्यायस्य, उत्तमत्वादिभिर्वाऽन्ते केवलस्येत्युपन्यासानुपूर्वीप्रयोजनं, तथा चोक्तं - “जं सामिकालकारणविसयपरोक्खत्तणेहिं तुल्लाई । तब्भावी (वे.विशे.भा.) सेसाणि अ तेणादीए मतिसुआई ।।१।। कालविवजयसामित्तलाहसामण्णओऽवही तत्तो । माणसमेत्तो छउमत्थविसयभावादिसामण्णा ।।२।। अंते केवलमुत्तमजइसामित्तावसाणलाभाओ ।।" (विशे. ८६-८७।।) इत्यादि, (श्री हारिभद्रीयटीका पृ.५७) (पृ.१६१} 19. अक्षीणदर्शनसप्तकावस्थायामपायसद्रव्ययोः क्षीणदर्शनसप्तकावस्थायां चापायरूपस्य सद्व्यस्य तत्परिणतशुभात्मरूपस्य समन्वयात् । एवं श्रुतज्ञानस्याप्यपायांशः प्रमाणयितव्य इति टीकाकृतः। स च पदार्थमहावाक्यार्थानुसन्धानोत्तरभावी महावाक्यार्थपरामर्श एदंपर्यार्थपरामर्शो वेति वयमनुपश्यामः, प्रपञ्चितमेतद् ज्ञानिबन्दौ। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.१९५) (पृ.१६९} अत्र कश्चिदाह-इन्द्रियमनोनिमित्तं विज्ञानं परोक्षमित्येतदागमविरुद्धं भवतः, “इंदिय पञ्चक्खं नोइंदियपञ्चक्खं चे" त्यादि (नन्दी सू.३) वचन प्रामाण्यात्, प्रतीतिविरूद्धं च साक्षाद्रूपादिदर्शनादिति, अत्रोच्यते , नागमविरुद्धं, तत्र व्यवहारतः प्रत्यक्षत्वाभिधानात्, कथमेतत् ज्ञायत इति चेत् नन्वागमादेव, यतस्तत्रैवोक्तं “मतिनाणपरोक्खं च सुअनाणपरोक्खं च” (नन्दी सू.) न च मतिश्रुताभ्यामिन्द्रियमनोनिमित्तमन्यदस्ति यत् प्रत्यक्षमंजसा भवेदिति उपचारतस्तत्र प्रत्यक्षत्वाभिधानं, निश्चयं त्वधिकृत्य प्रवृतोऽयं शास्त्रकार इति नागमविरोधः, प्रतीतिविरोधोऽपि नास्ति, साक्षाद्पादिदर्शनासिद्धेः इन्द्रियादिद्वारेण दर्शनात्, शक्यं चात्र वक्तुं इन्द्रियमनोनिमित्तं विज्ञानं परोक्षं, Page #442 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ५. तुलनात्मकटीप्पणी २४ ग्राह्यगृहीतृव्यतिरिक्तनिमित्तोत्थापितप्रत्ययात्मकत्वाद्धूमादग्निज्ञानवत्, विपक्षेऽवध्यादीति कृतं प्रसंगेन ।। (श्री हारिभद्रीय- टीका पृ.६०) (पृ. १७१} 21. आहितप्रधानकारणस्य स्वतन्त्रस्य कर्तुरनेककारकशक्तिप्रयुक्तस्य साधकतमत्वविवक्षावशादवच्छेदिका शक्तिरर्थस्य करणव्यपदेशमश्नुत इति टीकाकृतः । एवं सति लब्धीन्द्रियं प्रमाणं स्यात्, तच्चायुक्तं, शक्तिरूपस्य तस्य कार्यार्थापत्त्यैव गम्यत्वेन 'स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम्' इत्यस्य भङ्गापत्तेः द्रव्यार्थप्रत्यक्षतायाश्चतिप्रसञ्जकत्वात् तस्मादुपयोगेन्द्रियमेव प्रदीप इव प्रकाशस्य स्वाभिन्नप्रमायाः करणमेष्टव्यमिति देवसूरिप्रभृतयः । प्रमाणशब्दः सम्यग्ज्ञाने रूढ एव फलं तु यथासम्भवं दोषनिवृत्तिः केवलं तु स्वयं फलमेवेति तु युक्तम् । ( श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.२०१२०२) {पृ.१७४} 22. एते शब्दाः प्रकृत्या भेदेऽपि सति रूढिवलान्नार्थान्तरम्, मतिज्ञानार्थ एवेत्यर्थः । यथा 'इन्दतीति इन्द्रः, शक्नोतीति शक्रः पुरं दारयतीति पुरन्दरः' इत्यादीन्दनादिक्रियाभेदेऽपि शचीपतिरेवोच्यते तथा समभिरूढनयापेक्षया, अर्थान्तरे सत्यपि मतिर्मतिज्ञानमेवोच्यते मतिज्ञानावरणक्षयोपशमे अन्तरङ्गनिमित्ते सति जनितोपयोगविषयत्वात् । एतेषां मतिज्ञानभेदानां श्रुतादिष्वप्रवृत्तिर्वर्तते । मतिज्ञानावरणक्षयोपशमनिमित्तोपयोगं नातिक्रामन्ति । मतिस्मृतिसंज्ञाचिन्ताऽभिनिबोधादिभिर्योऽर्थोऽभिधीयते स एक एवेत्यर्थः । तथापि भेद उच्यते । बहिरङ्गमन्तरङ्गञ्चार्थ परिस्फुटं य आत्मा मन्यते सा अवग्रहेहाऽवायधारणात्मिका मतिरुच्यते । स्वसंवेदनमिन्द्रियज्ञानञ्च सांव्यवहारिकं प्रत्यक्षम् । 'तत्' इति अतीतार्थग्राहिणी प्रतीतिः स्मृतिरुच्यते । तदेवेदं तत्सदृशञ्च इति प्रत्यभिज्ञानं संज्ञा कथ्यते । यथा अग्निं विना धूमो न स्यात् तथा आत्मानं विना शरीरव्यापारवचनादिकं न स्यादिति वितर्कणमूहनं चिन्ता अभिधीयते । धूमादिर्दशनादग्न्यादिप्रतीतिरनुमानमभिनिबोध अभिधीयते । इतिशब्दात् प्रतिभाबुद्धिमेधाप्रभृतयो मतिज्ञानप्रकारा वेदितव्याः । रात्रौ दिवा वाऽकस्माबाह्यकारणं विना 'व्युप्टे ममप्टे समेष्यति' इत्येवंरूपं यद्विज्ञानमुत्पद्यते सा प्रतिभा अभिधीयते । अर्थग्रहणशक्तिर्बुद्धिः कथ्यते । पाठग्रहणशक्तिर्मेधा अभिधीयते । उक्तञ्च - “ मतिरागमिका ज्ञेया बुद्धिस्तत्कालदर्शिनी । प्रज्ञा चातीतकालज्ञा मेधा कालयत्रयात्मिका" ।। (तत्त्वार्थश्रुतसागरीयटीका पृ. ६१ ) (पृ. १८३} 23. किमयं मृणालीस्पर्श उताहो सर्पस्पर्श इत्याकारेति टीकाकृतः । सा च व्यवहारिकावग्रहजन्या द्रष्टव्या । नैश्चयिकावग्रहजन्या तु किमयं स्पर्श उतास्पर्श इत्येवंरूपा विशेषावश्यक प्रसिद्धा समुन्नेया । जिज्ञासारूपत्वादेवास्या न संशयरूपत्वम् । ( श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ. २२२) {पृ.१९३} 24. अत्र स्थले उक्तमवगृह्णाति अनुक्तमगृह्णातीति विकल्पौ कैश्चिदुक्तौ तौ चोक्तानुक्तत्वयोः शब्दधर्मत्वेन श्रोत्रावग्रहविषयावेव न सर्वव्यापिनाविति त्यक्तौ । यदि च रूपविशेषवान्मणिः पद्मराग इत्युपदेशसहकृतचक्षुरादिजन्योऽयं पद्मराग इत्याद्यवग्रहे उक्तत्वमन्यत्र चानुक्तत्वम् उक्तोपदेशस्य Page #443 -------------------------------------------------------------------------- ________________ २५ तुलनात्मकटीप्पणी तत्पदवाच्यत्वोपमितावेवोपक्षय इति तु लिङ्गनिश्रतस्थलेऽपि शक्यं वक्तुम्, तत्राप्येतल्लिङ्गवानेतत्पदवाच्यं इत्याभिप्रायिकोपदेशस्य कल्पयितुं शक्यत्वादित्युद्भाव्यते तदा निश्राऽस्ति जनकत्वेन यत्र न निश्रित इति व्युत्पत्तेर्निश्रापदेन च लिङ्गोपदेशयोर्द्वयोरपि संग्रहान्न दोषः । अतस्मिंस्तद्ग्रहो निश्रित इतरोऽनिश्रित इत्यपरे । यद्भाप्यसुधांभोनिधिः- 'निस्सिए विसेसो वा परधम्मेहिं विमिस्सं णिस्सिअमविणिस्सिअं इयरं ।' निश्रिते विशेषो वा वक्तव्यः । परधर्मैरश्वादिवस्तुधर्मैर्निश्रितं युक्तं गवादिवस्तु गृह्णतो निश्रितं भवति । गव्यश्वादिधीर्निश्रितमित्यर्थः । इतरद्गवि गोज्ञानमनिश्रितमित्यर्थः । ( श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ. २३३ ) {पृ.२०२} 25. “ईसरियरूव-रूव-सिरि- जस-धम्म- पयत्ता भगाभिक्खा । ते तेसिमसामण्णा संति जओ तेण भगवंत । । १०४८ । । " इति महाभाष्यमनुसृत्य भगवच्छव्दार्थमाह-ऐश्वर्यादिमद्भिरिति प्राकृतपुरुषातिशायिपारमार्थिकैश्वर्यादिपड्धर्मसमन्वितौरित्यर्थः । नातो मायाविषु भगवत्त्वप्रसङ्ग इति । ऐश्वर्यादिमान् वौद्धमतानुयायिभिरपि सुगतदेवोऽभ्युपगतः, न च स जगदन्तर्गतनिखिलद्रव्यनिखिलपर्यायज्ञस्तैरभ्युपगतः किन्त्विप्टतत्त्वज्ञ एव, यदुक्तं- “सर्वं पश्यतु वा मा वा तत्त्वमिष्टं तु पश्यतु । कीटसङ्ख्यापरिज्ञानं, तस्य नः क्वोपयुज्यते ? ।।१ । । तस्मादनुष्ठानगतं, ज्ञानमस्य विचार्यताम् । प्रमाणं दूरदर्शी चे-देते गृध्रानुपास्महे ।।२ । ।” इति तन्मतस्य, “हेयोपादेयतत्त्वस्य साध्योपायस्य वेदकः । यः प्रमाणमसाविष्टो, न तु सर्वस्य वेदकः । 19 ।। ” इति कैश्चिदभ्युपगतस्य मतस्य च “ज्ञानमप्रतिघं यस्य, वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च, सहसिद्धं चतुष्टयम् ।।१।।” इत्याद्युक्तेरनादिसिद्धैश्वर्यादिसमन्वितपरमपुरुषप्रतिपादनपरनयवादस्य च कुमारिलभट्टादिभिर्मीमांसकैस्सर्वज्ञ एव नैवाभ्युपगत इति तन्मतस्य च यैश्चैकान्तवादिभिर्वैशेषिकनैयायिकसाङ्खयवेदान्तादिभिर्यथाक्रमं सप्तषोडशपञ्चविंशतिब्रह्मतत्त्वादिकमेकान्तस्वरूपतया जानन् प्रतिपादयंश्च सर्वज्ञोऽभ्युपगतस्तन्मतस्य च निरासार्थमुपात्तविशेषणस्य सर्वज्ञैरित्यस्यार्थमाह- सर्वद्रव्यपर्यायान् जानन्ति विशेषतस्तैरिति । ( श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ. २४७ ) (पृ.२२०} 26. उक्तञ्च विशेषावश्यके- “तित्थयरो किं कारणं, भासइ सामाइयं तु अज्झयणं ? । तित्थयरणामगोत्तं, कम्मं मे वेइयव्वंति।।२१२२ ।। तं च कहं वेइज्जइ ? अगिलाए धम्मदेसणाईहिं । बज्झइ तं तु भगवओ, तइय भवोसक्कइत्ता णं । । २१२३ ।। ” इति । ( श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ. २४९) (पृ.२२२} परिशिष्ट-५ 27. પ્રશ્ન :- તત્ત્વાર્થ ભાષ્યમાં સામાયિક આદિ છ આવશ્યક સૂત્રો, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે શ્રુત અંગબાહ્ય છે, અને જેની રચના ગણધર પછીના આચાર્યોએ કરી હોય તે અંગબાહ્ય છે, એમ જણાવ્યું છે. આનાથી સમાયિક આદિ છ આવશ્યક સૂત્રોના કર્તા ગણધર ભગવંતો નહિ, કિંતુ ગણધર પછીના આચાર્ય ભગવંતો છે એમ સિદ્ધ થાય છે, આ સમજણ બરોબર છે ? ઉત્તર :- ના, કારણ કે પ.પૂ.વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજથી પણ પ્રાચીન ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી વિરચિત આવશ્યક નિર્યુક્તિ આદિ અનેક પ્રમાણભૂત ગ્રંથોના આધારે છ આવશ્યક સૂત્રોના કર્તા શ્રી ગણધર ભગવંતો છે એમ સિદ્ધ થાય છે. આથી ઉક્ત ભાષ્યનો અર્થ Page #444 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-५ तुलनात्मकटीप्पणी પણ તે પ્રમાણે ઘટાવવો જોઈએ. આથી જ એ ભાષ્યની પૂ.શ્રી સિદ્ધસેન ગણિવર્ધકૃત ટીકામાં અને પૂ.શ્રી યશોવિજયજી મહોપાધ્યાયકૃત ટીકામાં ગણધર પછીના આચાર્યોએ રચેલા અંગબાહ્ય શ્રુતમાં દશવૈકાલિક આદિ સૂત્રોનો નિર્દેશ કર્યો છે. જો ભાષ્યનો જ આવશ્યક સૂત્રો ગણધર પછીના આચાર્યોએ રચેલા છે એવો અર્થ સિદ્ધ થતો હોત તો ઉક્ત બંને ટીકાઓમાં સામાયિક આદિ સૂત્રોનો નિર્દેશ કરત. આથી જ આવશ્યક સૂત્રોના કર્તા ગણધર ભગવંતો જ છે. (છ આવશ્યક સૂત્રો ગણધરકૃત છે એ માટે વિશેષાવશ્યકગાથા ૯૪૮,૧૧૧૯,૨૦૮૪ તથા મલધારી શ્રી હેમચંદ્ર સૂરિકૃત ટીકાની પ્રારંભની અવતરણિકા જુઓ) તેમજ આગમમાં અંગબાહ્ય સૂત્રના બે ભેદ કર્યા છે. ૧. આવશ્યક અને ૨. આવશ્યકવ્યતિરિક્ત. આવશ્યકસૂત્રની રચના ગણધર ભગવંતો કરે છે જ્યારે આવસ્યકતિરિક્ત એવા દશવૈકાલિકાદિ સૂત્રો ગણધર પછીના આચાર્યો રચે છે. (तत्त्वार्थसूत्र मा.वि.श्री २।४शेपरसूरित अनुवाहमांथी सामा२ पृ.3१) {पृ.२२४} 28. ननु “खओवसमिआ ओहिनाणलद्धी” इत्यनुयोगद्वारवचनात् क्षायोपशमिकभावरूपमवाधिज्ञानम्, नारकभवश्व नरकगतिनामकर्मणो नारकायुषश्चोदयात्, देवभवश्च देवगतिनामकर्मणो देवभवायुषश्चोदयाद् भवतीति तावौदयिकभावरूपाविति तदन्यतरभवः कथमवधिज्ञानस्य हेतुः, तं प्रति क्षयोपशमस्यैव हेतुत्वादित्याशङ्कायामाह- मुख्यं तु कारणमिति । यदाह भाष्यसुधासुधाम्भोधिः- “ओही खओवसमिए, भावे भणिओ ‘भवो तहोदईए। तो किह भवपच्चइओ वोत्तुं जुत्तोऽवही दोण्हं ? ।।५७३ ।।" इत्याशक्य तदुत्तरमाह- “मो वि हु खओवसमओ, किं तु स एव खओवसमलाभो. तम्मि सइ हो अवस्सं, भण्णइ भवपच्चओ तो सो ।।५४७।।” इति । तस्यैव तु क्षयोपशमस्य स भवो निमित्ततां बिभर्तीति-ननु देवनारकाणामवधिज्ञानदर्शनावरणकर्मक्षयोपशमं प्रति स्वस्वभव एव निमित्तितां विभर्ति तर्हि कुत- तत्क्षयोपशमवैचित्र्यम् ? कारणसाम्ये कार्यस्यापि साम्यदर्शनादिति चेत्, स्वाशयविशुद्धितारतम्यादिति जानीहि, तदपि तत्तत्कारणाधीनजन्मान्तरीयविशुद्धिभेदादिति भावः। नन्वशुद्धनयमतेन परम्पराकारणमपि कारणमित्यभ्युपगमाद् भवत्ववधेर्भवरूपनिमित्तकारणभेदेन भेदः, शुद्धनयस्तु साक्षात्कारणमेव कारणत्वेनाभ्युपगच्छति, न पुनः परम्पराकारणमिति तन्मतेन स भेदो न स्यादित्याशङ्कय तत्सत्यकारतया समाधत्ते- न स्यादेवेति। तत्र हेतुमाह- व्यवहारस्यैवेति। तथा च प्रकृतसूत्रं व्यवहारनयमाश्रित्योक्तम्, न तु निश्चयनयमिति भावः। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.२६४-२६५) {पृ. } 29. आह भाष्यकारोऽपि- “भवपच्चइआ नारयसुराणं, पक्खीणं वा नभोगमणं “गुणपरिणामनिमित्ता सेसाण खओवसमियाओ ।५७२ । इति । (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.२६७) (पृ.२३१} 30. यथोक्तं निमित्तं यस्य स तथा, भवोऽप्युक्तमेव निमित्तमिति तद्व्यावृत्यर्थमाह “क्षयोपशमनिमित्त इत्यर्थः" क्षयोपशमः पूर्ववत् स निमित्तं यस्य स तथा, क्व पुनरिदमुक्तं निमित्तं ? अधिकारे ज्ञानाज्ञानदर्शन (दानादि) लब्धयः इत्यत्र, य इहावधिशब्दः प्रकृतज्ञानविशेषणमिति । (श्री हारिभद्रीयटीका पृ.७९) {पृ.२३५} Page #445 -------------------------------------------------------------------------- ________________ २७ तुलनात्मकटीप्पणी परिशिष्ट-५ 31A. कतिविहाणं भंते ! पासणया पण्णत्ता ?, गो० ! दुविहापासणया पं० तं०- सागारपासणया अणागारपासणया, सागारपासणया णं भंते ! कइविहा पं० ?, गो० ! छव्विहा पण्णत्ता, तं०- सुयणामपा० ओहिणाणपा० मणपज्जवणाणपा० केवलणाणपा० सुयअण्णाणसागारपा० विभंगणाणसागारपासणया, अणागारपासणया णं भंते ! कइविधाo ?, गो० ! तिविहा पं०, तं०- चक्खुदंसणअणागारपा० ओहिदंसणअणा० केबलदंसणअणा०, (पश्यतापद-प्रज्ञापनापद-३० पृष्ठ-५२८) {पृ.२४५} 31B. अथ मनपर्यायदर्शनमपि कस्मान्न भवति येन पञ्चमोऽन्ताकारोपयोगो न भवतीति चेत् ? उच्यते, मनःपर्यायविषयं हि ज्ञानं मनसः पर्यायानेव विविक्तान् गृह्णद्नुप जायते पर्यायाश्च विशेषाः विशेपालम्वनं च ज्ञानं ज्ञानमेव न दर्शनमिति मनःपर्यायदर्शनभावस्तदभावाच्च पञ्चमानाकारोपयोगासम्भव इति । (प्रज्ञापना-उपयोदपदे पद-२९ सूत्र-३१२ वृत्ति) {पृ.२४५} 31C. 'न य अण्णं च' त्ति । 'न च अन्यच्चतुष्प्रकाराद्' दर्शनादधिकं ‘मनःपर्यायदर्शन'मस्ति, “चक्षुरचक्षुरवधिकेवल दर्शनमि"ति सूत्रश्रुतेरिति गाथार्थः ।।८१४-८१५।। 'अहवे'त्यादि ।। ‘अथ चेन्मनःपर्यायदर्शनस्यावधिदर्शनमिति संज्ञा मता' तस्यां सूत्रश्रुताविति । कस्येवेत्यत आह- ‘विभंगदंसणस्स व' यथा विभङ्गदर्शनस्यावधिदर्शनमिति संज्ञा। सिद्धश्च दृष्टान्तः। उच्यते'भणितं नव्विदं त्वया 'श्रुतातिक्रान्त' किं वाङ्मात्रेण ? नेत्याह- 'जेणे' त्यादि । ‘येन मनोज्ञानविदो' भगवत्यामासीविषोद्देशके 'द्वे दर्शने प्रतिपादिते' चक्षुरचक्षुर्दर्शने, त्रिज्ञानित्वाद्, 'त्रीणि वा' चतुर्जानित्वे सति । ततश्च 'यद्यवधिदर्शनं स्या'न्मनःपर्यायदर्शनं सत्रश्रुतौ 'ततः स्यान्नियमेन त्रीणी'त्यतस्त्रयमेवावक्ष्यदिति गाथार्थः । ।८१६-८१७।। 'अन्ने' इत्यादि । 'अन्ये तु' मन्यन्ते- अयं 'जानाति पश्यति चेति । क इत्यत आह- यो ऽवधिज्ञानवानपि'। क इत्यत आह- यो ऽवधिज्ञानवानपि'। 'इतरस्तु जानात्येव' केवलं त्रिज्ञानी। अतः सूत्रे ‘सम्भवमानं भणितं' नन्द्यादौ “जाणति पासती” ति गाथार्थः ।।८१८ ।। 'अन्ने' इत्यादि । 'अपरे'ऽभिदधति, ‘यद्'- यस्मात्तन्म'नःपर्यायज्ञानं 'साकारं' सविशेष 'तो' ततस्तज्ज्ञानमु'च्यते, तेन जानात्येव । 'न तत्र दर्शनम्' । 'यस्मात्पुन'स्तानेव स्कन्धान् ‘प्रत्यक्षं पश्यति' साक्षात्करोति, 'तो' ततस्तेन' प्रत्यक्षद्रष्ट्टत्वेन, ‘तज्ज्ञानी' भण्यते। क्षमाश्रमणटीका त्वियम्- “अन्ये त्वाहुः साकारोपयोगान्तपातित्वान्न तद् दर्शनं, दृश्यते चानेन प्रत्यक्षत्वादवधिवदिति। एतदपि- न दर्शनं, दृश्यते चानेन-विरुद्धमुभधवर्मान्वयाभावाद्वा न किञ्चिदिति ।” गाथार्थः ।।८१९।। (विशेषा वश्यकभाष्य-स्वोपज्ञ टीका) {पृ.२४५) 32A. नन्वेकादीनि भाज्यानीत्यादेरस्य सूत्रस्य “जीवाणं भंते ! किं नाणी अन्नाणी ? गोयमा ! जीवा नाणी वि अन्नाणी वि, जे नाणी ते अत्थेगइआ दुन्नाणी अत्थेगतिया तिन्नाणी अत्थेगतिया चउनाणी अत्थेगतिया एगनाणी, जे दुन्नाणी ते आभिणिबोहिनाणी य सुयनाणी य, जे तिन्नाणी ते आभिणिबोहियनाणी सुयनाणी ओहिनाणी, अथवा आभिणिबोहियनाणी सुयनाणी मुणपज्जवनाणी, जे चउनाणी ते आभिणिबोहियनाणी सुयनाणी ओहीनाणी मणपज्जवनाणी, जे एगनाणी ते नियमा केवलनाणी” इति Page #446 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-५ तुलनात्मकटीप्पणी भगवत्यष्टमशतकद्वितीयोद्देशकसूत्रेण सह विरोधस्स्यात्, यतस्तत्र मतिश्रुतज्ञानद्वयस्य नियतसहभावत्वेनोक्तत्वात् केवलज्ञानमेवैकमुक्तं, न तु मतिज्ञानमिति । अत्र तु मत्यादीनां पञ्चानां ज्ञानानामेकं मतिज्ञानं सम्भवतीत्युक्तमिति चेत्, मैवम्, आचार्यकृतविवक्षाभेदमात्रस्यैवात्र प्रयोजकत्वात्, अत एव तत्त्वार्थश्लोकवार्त्तिके त्रिंशत्तमसूत्रटीकायां- “प्राच्यमेकं मतिज्ञानं, श्रुतभेदानपेक्षया। प्रधानं केवलं वा स्यादे कत्र युगपन्नरि ।।२ ।।” इत्युक्तमपि सङ्गच्छते। ननु जीवो मिथ्यात्वं परित्यजन् यदैव सम्यग्दर्शनमुत्पादयति तदैव तन्माहात्म्यात् सम्यग्ज्ञानरूपे मतिश्रुते युगपत्समुत्पद्येते, यदि च मतिज्ञानभावेऽपि श्रुतज्ञानं नाभ्युपगम्येत तदा- “जत्थ आभिणिबोहियनाणं तत्थ सुअनाणं, जत्थ सुअनाणं तत्थ आभिणिबोहियनाणं, दोवि एयाइं अण्णमणअणमणुगयाइं” इति नन्दीसूत्रोक्तविरोधस्स्यात्, तत्र तयोर्नियतसाहचर्यभावस्यैव प्रतिपादनादिति चेत्, नैष दोषः, यतः सम्यक्त्वोत्पत्तिकाले समकालं मतिश्रुते लब्धिमात्रमेवाङ्गीकृत्य प्रोच्येते, न तूपयोगम्, उपयोगस्य तथा जीवस्याभाव्यतः क्रमेणैव सम्भवात् । उक्तञ्च- “इह लद्धिमइसुयाई समकालाई न तूवओगो सिं" इति। अत्र तु तातपादश्रीगुरुभगवच्चरणकमलनिरन्तरोपासनैकतत्परस्य निस्सीमानुपकृतकृपाभरव्याप्ताऽन्तःकरणश्रीगुरुमुखाच्छास्त्रमधीत्य शाब्दप्रमाविशेषरूपं यदागमातिगहनार्थज्ञानं जायते तस्यैव लब्धिकार्यरूपस्य विवक्षणात्, तस्य च विशिष्टश्रुतज्ञानस्य निसर्गसम्यग्दर्शनकालेऽभावान्नोक्तदोषः, एतच्च प्रागेव भावितम् । एतदभिप्रायेण द्रव्यलोकप्रकाशेऽपि- “प्राप्तं निसर्गसम्यक्त्वं येन स्यात्तस्य केवलम् । मतिज्ञानमनवाप्त, -श्रुतस्यापि शरीरिणः ।।६१ ।। अत एव मतिर्यत्र, श्रुतं तत्र न निश्चितम् । श्रुतं यत्र मितज्ञानं, तत्र निश्चितमेव हि ।।६२ ।।" इत्युक्तं सङ्गच्छते इत्याशयेनाह- येन निसर्गसम्यग्दर्शनं प्राप्तमद्यापि सामायिकश्रुतं नाधीतमित्यादि। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.२८१-२८२) (पृ.२५३} 32B. उक्तञ्च चूर्णावपि- “तेसुऽवि य मइपुव्वयं सुयंति किच्चा पुव्वं मइनाणं कयं, तस्स पिट्ठओ सुयं” इति। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.२८३) {पृ.२५३} 33. सव्वस्स केवल्लिस्सा(स्स) जुगवं दो नत्थि उवओगा इति । अत्र “नाणम्मि दंसणम्मि य, एत्तो एगयरम्मि उवउत्तो” इति पूर्वार्द्ध ज्ञेयम् । मतत्रयनययोजनेति- अत्र क्रमोपयोगवादिनां जिनभद्रगणिक्षमाश्रमणपूज्यपादानां युगपदुपयोगद्वयवादिनां च तातपादश्रीमल्लवादिप्रभृतीनां यदेव केवलज्ञानं तदेव केवलदर्शनमित्यभेदवादिनाञ्च महावादि पूज्य श्रीसिद्धसेनदिवाकराणां केवलज्ञानकेवलदर्शने एकात्मनि युगपदुत्पद्येते न वा, केवलज्ञानं स्वसमानाधिकरणकेवलदर्शनोत्पत्तिक्षणोत्पत्तिकं न वेत्यर्थपर्यसायिनी प्रथमा विप्रतिपत्तिः, केवलज्ञानके वलदर्शने क्रमेणैकात्मनि समुत्पद्यते न वा, केवलज्ञानं स्वसमानाधिकरणकेवलदर्शनोत्पत्तिक्षणाव्यवहितपूर्वक्षणोत्पत्तिकं न वेत्यनुगतार्था च द्वितीया, इत्याद्याः साधारण्यो विप्रतिपत्तयः। आधविप्रतिपत्तौ विधिपक्षः पूज्यपादश्रीमल्लवादिसिद्धसेनदिवाकराणां, तत्रापि केवलज्ञानं स्वसमानाधिकरणकेवलदर्शनसमानकालीनमपि केवलदर्शनाद्भिन्नमेवेति तातपादश्रीमल्लवादिनः, वादिमुख्यश्रीसिद्धसेनदिवाकरास्तु केवलदर्शनादभिन्नमेवेति प्राहुः, निषेधपक्षो भगवच्छ्रीजिनभद्रगणिक्षमाश्रमणानामिति । द्वितीयविप्रतिपत्तौ चोक्तवैपरीत्येन विध्यंशे निषेधांशे च ज्ञेयम् । तत्र विश्वविश्वााचार्यश्रीजिनभद्रगणिक्षमास्रमणानामेवं मतम- “केवली णं भंते ! इमं रयणप्पभं पुढवीं Page #447 -------------------------------------------------------------------------- ________________ तुलनात्मकटीप्पणी परिशिष्ट-५ आगारेहिं हेतूहिं उवमाहिं दिट्ठतेहिं वण्णेहिं संठाणेहिं पमाणेहिं पडोयारेहिं जं समयं जाणति तं समयं पासइ जं समयं पासइ तं समयं जाणइ ? गोयमा ! नो इणट्ठे समट्ठे से केणट्ठेणं भंते ! एवच्चति केवली णं इमं रयणप्पभं पुढवीं आगारेहिं जं समयं जाणति नो तं समयं पासति जं समयं पासइ नो तं समयं जाणइ ? गोयमा ! सागारे से नाणे भवति अणागारे से दंसणे भवति, से तेणट्ठेणं जाव णो तं समयं जाणति एवं जाव अहे सत्तमे " इति प्रज्ञापनात्रिंशत्तमपश्यताख्यपदगतसूत्रपाठदर्शनात् केवलिभगवतामेकास्मिन् समये केवलज्ञानकेवलदर्शनान्यतरोपयोग एव, न तु युगत्केवलज्ञानोपयोगकेवलदर्शनोपयोगद्वयम् । (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरणपृ.२८८-२८९) (पृ.२६६ } 34. उस्सग्गओ नेव सुतं पमाणं च वाऽपमाणं कुसला वयंति। अंधो य पंगुं वहते स चावि, कहेति दोह पि हिताय पंथं । । ३६३० ।। ' उत्सर्गतः ' सामान्येन 'श्रुतं' सूत्रं नैव प्रमाणं न वा अप्रमाणम्, किन्तु पूर्वापराविरुद्धवृद्धसम्प्रदायागतेनार्थेन युक्तं प्रमाणम्, अन्यथा पुनरप्रमाणम्, क इत्येवं 'कुशलाः' तीर्थकरगणधरा वदन्ति। तथाहि- यथा किल कश्चिदन्धो देशान्तरं गन्तुमनाः स्वयं मार्गपश्यन् पङ्गं गन्तुमशक्तं चक्षुष्मत्तया स्कन्धे विन्यस्य वहति, ' स चापि' पङ्गुः 'द्वयोरपि' आत्मनस्तस्य च ' हिताय' गर्त्ताप्रपाताद्युपद्रवरक्षणाय ‘पन्थानं' मार्गं कथयति । एवमर्थेनाप्रबोधितं सद् अन्धस्थानीयं सूत्रम्, तद् यदा पगुस्थानीयमर्थमात्मन उपरिकृतं वहति तदा सोऽप्यर्थः सूत्रनिश्रया गच्छन् सम्यग्विषयविभागदर्शितया निष्प्रत्यपायं मुक्तिमार्गमुपदिशतीति, अतोऽर्थसव्यपेक्षमेव सूत्रं प्रमाणमिति स्थितम् ।। बृहत्कल्पभाष्य३६३० ।। {पृ.२६८} 35. मतत्रयनययोजना चास्मत्कृतज्ञानबिन्दोः । नन्वर्हच्छास्त्रग्रन्थिस्थाननगभेदिवज्रोपममतिवैभवमहनीयमहत्तमाचार्यत्रयसत्कपक्षत्रयान्यतमस्यैकस्यैव पक्षस्य २९ वस्तुगत्या प्रामाणिकत्वेन तद्भिन्नपक्षद्वयस्यार्हच्छास्त्रबाधितत्वात्तत्तत्पक्षाभ्युपगन्तृणामर्हच्छास्त्राविपरीतश्रद्धाशालित्वान्मिथ्यात्वप्रसङ्गः इति न चात्र शास्त्रतत्त्वज्ञैराशङ्कनीयम्, प्रत्यात्मप्रदेशानुस्यूताविच्छिन्नार्हच्छासनानुरागशुभोपायवतामविच्छिन्नगुरुपरम्पराऽऽयातसूत्रतात्पर्यमपक्षपातेनं तन्वतां विदुषां मिथ्याभिनिवेशाऽभावात्। तथाहि - स्वाग्रहाऽग्रहिलस्वान्तास्त्रयोऽपि सूरयः स्वस्वाभ्युपगतमर्थं शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायाऽपि पक्षपातेन न प्रतिपन्नवतन्तः किन्त्वविच्छिन्नस्वस्वगुरुपरम्पराऽऽयातभिन्नाभिन्नप्रावचनिकपरम्परया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतार्थानुकूलत्वे प्रतिसन्धायेति न ते मिथ्याभिनिवेशिनः, वीतरागप्रभुप्रणीतशास्त्रतात्पर्यवाधप्रतिसन्धानपूर्वकाऽन्यथा श्रद्धानाऽभावात्, किञ्चानेकनयसमूहात्मके भगवत्प्रवचने- “नत्थि नएहिं विहूणं सुत्तं अत्थो अ जिणमए किंचि” इति सिद्धान्तवचनादनेन नयेनेदं सूत्रं प्रवृत्तम्, अनेन नयेन चेदमिति सम्भविततत्तन्नयसमालोचनां विनां नैव तत्सूत्राणि याथार्थ्येन ज्ञायन्ते इत्यत्र स्वस्वगुरुसम्प्रदायाऽविच्छिन्नतत्तन्नयगर्भवाचनाप्रवाहाऽऽयातास्त्रयोऽपि सूरिपक्षाः प्रमाणकोटिप्रविष्टाः । अत एव “ प्रावचनिकानां जिनभद्रसिद्धसेनप्रभृतीनां स्वस्वतात्पर्यविरुद्धविषये सूत्रे परतीर्थिकपदं भिन्नपरम्पराऽऽयाततात्पर्यानुसारिपरमिति न केषामपि प्रावचनिकत्वक्षतिः, तत्त्नायाभिप्रायेण प्रवृत्तत्वात्” इति नयोपदेशवृत्तौ व्याख्यातमिति तेषां सूरीणां Page #448 -------------------------------------------------------------------------- ________________ ३० परिशिष्ट-५ . तुलनात्मकटीप्पणी केषामपि नापसिद्धान्तोक्त्या मिथ्यात्वप्रसङ्गः, तथाहि- यत्सत्तत्क्षणिकमिति सामान्यव्याप्त्या निखिलवस्तुनस्सद्रपत्वेन क्षणिकत्वमिति पूर्वपूर्वक्षणिकवस्तुनस्स्वोत्तरोत्तरक्षणिककार्यकुर्वद्रूपात्मकतया कारणत्वेन पूर्वपूर्वक्षणिकेनोत्तरोत्तरक्षणिककार्यं जायते इति पूर्वोत्तरक्षणवर्त्तिक्षणिकवस्तुद्वयकार्यकारणभावाऽभ्युपगन्तृबौद्धमतप्रकृत्यृजुसूत्रनयापेक्षया केवलज्ञानकेवलदर्शनसूत्राभिप्रायं व्यवस्थापयन्तः पूर्वोत्तरक्षणवर्तिनोऋजुसूत्राभ्युपगतकार्यकारणभावांश एव प्रस्तुत उपयुक्तः, न त्वृजुसूत्राऽभ्युपगत-निखिलतत्त्वभाग इति तत्रौदासीन्यमुक्तकार्यकारणभावे च प्राधान्यमभिसन्दधानाः केवलज्ञानकेवलदर्शन-क्रमिकोत्पादं पूज्याश्श्रीजिनभद्रगणिक्षमाश्रमणाः प्रतिपादयन्ति। यद्यपि चेतनालक्षणसामान्यात्मना केवलोपयोगलक्षणसामान्यात्मना वा केवलज्ञानकेवलदर्शनयोरैक्यमेव तथापि सामान्यविशेषभेदग्राहितया तदुभयभेदग्राहकवैशेषिकनैयायिकमतप्रकृतिव्यवहारनयापेक्षया केवलज्ञानके वलदर्शनसूत्राभिप्रायमुररीकुर्वन्तो व्यवहारनयाभ्युपगतमेदान्यतत्त्वभागे औदासीन्येन तदभ्युपगतभेदमात्रस्य प्रस्तुतोपयुक्तत्वात्तं प्रधानीकृत्य एकसमयावच्छिन्नोत्पत्तिककेवलज्ञानकेवलदर्शनभेदं जगदर्यक्रमाब्जश्रीमल्लवादिन ऊचुः। _ “सदेव सौम्येदमग्र आसीत्, एकमेवाद्वितीयम्, नेह नानास्ति किञ्चन" इत्यादिश्रुत्या घटस्सन् पटस्सन्नित्याद्यनुगतप्रत्ययगोचरीभूतेन सत्त्वेन रूपेणैकस्यैव सर्वजगतो घटत्वपटत्वाधुपाधिभेदेन यः काल्पनिकेदो यद्वाऽखण्डसच्चिदानन्दात्मकस्यैकस्यैव ब्रह्मणो मायावच्छिन्नत्वान्तःकरणावच्छिन्नत्वोपाधिभेदेन यः काल्पनिकभेदस्तद्ग्राहिवेदान्तिमतप्रकृतिसङ्गग्रहनयापेक्षया केवलज्ञानकेवलदर्शनसूत्राभिप्रायमभ्युपगच्छन्तो प्रवचनोपनिषद्वेदिमहातर्कवादिभगवच्छ्रीसिद्धसेनदिवाकरा न तु व्यक्त्या भेदं, केवलज्ञानव्यक्तेरेकत्वात्, किन्तु ज्ञानत्वदर्शनत्वधर्मोपाधिभेदेनैकस्यापि केवलज्ञानस्य भेदं कथयामासुः । ___तथा चाविच्छिन्नप्रावचनिकपरम्पराऽऽयाततत्तन्नयगर्भसूत्रतात्पर्यं स्वाभ्युपगतार्थानुकूलत्वेन प्रतिसन्धाय प्रतिपन्नवतां त्रयाणामपि सूरिभगवतां मध्ये नैकाऽपि स्वाभ्युपगतेऽर्थे भगवत्प्रणतिशास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायैव पक्षपातेन तमर्थं श्रद्धत्ते इति तत्र शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानाभाववति “विदुषोऽपि स्वरसवाहिभगवत्प्रणीतशास्त्रबाधितार्थश्रद्धानमाभिनिवेशिकम्,” इति लक्षणाऽसङ्गतेनैकस्मिन्नपि सूरिवरे आभिनिवेशिकमिथ्यात्वप्रसङ्गः । उक्तं च न्यायाचार्यश्रीयशोविजयोपाध्यायैर्ज्ञानबिन्दौभेदग्राहिव्यवहृतिनयं संश्रितो मल्लवादी, पूज्याः प्रायः करणफंलयोस्सीम्नि शुद्धर्जुसूत्रम् । भेदोच्छेदोन्मुखमधिगतः संग्रहं सिद्धसेनः, तस्मादेते न खलु विषमाः सूरिपक्षात्रयोऽपि(मी)।।२।। (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.२९६) {पृ.२६८} 36. अयं च काणभुजराद्धान्तप्रवर्तकः टीकायामभिहितः, तन्मते च यद्यपि न सामान्यमानं विशेषमात्रं वा वस्तु, द्रव्यगुमक्रियाश्रितस्य सामान्यस्य नित्यद्रव्याश्रितस्य चान्त्यविशेषस्याभ्युपगमात्, तथापि तन्मूलमिदं प्रथमाभ्युपगममाश्रित्येत्थमुक्तमिति भावनीयम् । (श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण · पृ.३१७) {पृ.२७८} 37. तत्र नामकरणसंस्काराधीनसंकेतशालिनी पारिभाषिकी। यथा चैत्रादिः। उपाधिप्रवृत्तिनिमित्तका औपाधिकी, Page #449 -------------------------------------------------------------------------- ________________ ३१ तुलनात्मकटीप्पणी परिशिष्ट-५ यथा पशुभूताकाशादिः जातिप्रवृत्तिनिमित्तिका नैमित्तिकी, यथा पृथिवीजलादिः । तत्रेयं शब्दसंज्ञा त्रयाणां पारिभाषिकी, “ तिन्हं सद्दणयाणं जाणए अणुवउत्ते अवत्थू" इत्यादौ लाघवार्थं त्रयाणां शब्दनामकरणात्, अन्यथा त्रयाणामिति विरुध्येत । व्यक्तिपक्षे आनन्त्याज्जातिपक्षे च जातित्रयवत्स्वेकजातिशब्दासमावेशात्, न हि घटपटतटास्त्रयो घटा इति केनापि वक्तुं शक्यम् । तस्माच्छब्दस्य ये भेदा अभिहितास्ते नयभेदा एव, नयत्वसाक्षाद्व्याप्यजात्यवच्छिन्नत्वात् । नैगमस्य च यौ भेदावभिहितौ तौ नयप्रभेदौ, नयत्वव्याप्यजातिव्याप्यजात्यवच्छिन्नत्वादिति स्मर्तव्यम् । अत एवासंकीर्णजातिपुरस्कारेण नयप्रमाणे सप्तैव नया अनुयोगद्वारेऽप्युक्ताः । तथा च तत्सूत्र- " से किं तं नयप्पमाणे ? नयप्पमाणे सत्तविहे पण्णत्ते । तंजा - गमे, संग, ववहारे, उज्जुसुए, सद्दे, समभिरूढे, एवंभूएत्ति सत्त मूलणया पण्णत्ता” इत्यादि । स्थानाङ्गेऽपीत्थमेवोक्तम् । न च पारमर्षप्रसिद्धं विभागक्रममुल्लङ्घ्यान्यथा विभजन्ते आम्नायविद इति । शब्दं त्रिभेदमाचक्षाणानां वाचकचक्रवर्तिनामपि सप्तधा नयविभाग एव चेतःस्वरसः, पञ्चेत्युक्तिस्तु परिभाषाप्रयुक्ताऽऽदेशान्तरेणेति सुदृढमवधेयम् । एतेन नव नया द्रव्यार्थिकः पर्यायार्थिको नैगमः संग्रहश्चेत्यादि विभागो जैनाभासस्य दिक्पटदेशीयस्य देवसेनस्य निरस्तो द्रष्टव्यः, भेदप्रभेदानां सहोक्तौ विभागवाक्यव्याघातात्, न हि भवति मूर्तामूर्तपृथिव्यप्तेजोवाय्वाकाशकालदिगात्ममनांस्येकादश द्रव्याणीति विभजतो वैशेषिकबालस्य चर्तुदशभूतग्रामे त्रसेतरभेदद्वयं प्रक्षिप्य षोडशधा विभजतो वाऽऽर्हतबालस्य नोपहास इति । न च जीवाजीवादितत्त्वविभागवदुपपत्तिः तत्र द्रव्यपर्यायगतजातिभेदेन विभाजकोपाधीनां मिथोऽसांकर्यात्, अत्र च सप्तानामप्युपाधीनां द्वयोः सांकर्यात्, किं च सप्ततत्त्वविभागे प्रयोजनभेद उक्त एव, नवनयविभागे च न कश्चित्प्रयोजनभेदः । किं तु तीर्थंकरवचनसंग्रहविशेषण (विशेष) प्रयोजनाभ्यामादितो द्वयोरेव निरूपणं विधेयम् । तद्भेदजिज्ञासायां च सप्त निरूपणीया इति विभक्तविभागोऽयमेकप्रघट्टेन । नवानां मौलभेदानामभिधानं तु बालिशविलसितम् । ( श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ.३१९-३२२) (पृ.२८५ } 38. यत्तु “तत्सादृश्यमभावश्च तदन्यत्वं तदल्पता । अप्राशस्त्यं विरोधश्च नञर्थाः षट् प्रकीर्तिताः । । १ । ।” इति पठित्वाऽब्राह्मणः अपापं अनधः अनुदरा कन्या, अपशवो वाऽन्ये गोअश्वेभ्यः अधर्म इत्युदाहरन्ति । तदार्थिकार्थमभिप्रेत्य । ( श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ. ३७७) (पृ.३२० } 39. तथा चोक्तमाचाराङ्गवृत्तौ “सर्वनिकृष्टो जीवस्य दृष्ट उपयोग एष वीरेण । सूक्ष्मनिगोदाऽपर्याप्तानां स च भवति विज्ञेयः । । १ । । तस्मात्प्रभृतिज्ञानविवृद्धिर्दृष्टा जिनेन जीवानां । लब्धिनिमित्तकैः करणैः कायेन्द्रियवाङ्मनोदृग्भिः । । २ । ।” इति । “ मग्गणगुणठाणेहि य चउदसहि हवंति तह असुद्धणया । विण्णेया संसारी सव्वे सुद्धा हु सुद्धणया” इति बृहद्रव्यसंग्रहसत्केयं सम्पूर्णा गाथा । अस्याश्चायम्भावार्थः-सर्वे संसारिजीवा अशुद्धनयात् अशुद्धनयापेक्षया चतुर्दशमार्गणास्थानैश्चतुर्दशगुणस्थानैश्च चतुर्दशप्रकारा भवन्ति सम्भवन्तीति विज्ञेया ज्ञातव्याः । चतुर्दशमार्गणास्थान चतुर्दशगुणस्थानसहिता भवन्तीति यावत्, तएव सर्वे संसारिणः शुद्धनयात् शुद्धनिश्चयनयात् शुद्धनिश्चयनयापेक्षया शुद्धाः सहजशुद्धबुद्धैकस्वभावाः शुद्धपारिणामिकपरमभावग्राहकेण शुद्धद्रव्यार्थिकनयेन सुद्धनिश्चयात्मकेन मार्गणास्थानगुणस्थानरहिता जीवा इति यावत्, ( श्री महोपाध्याय यशोविजयजीकृत तत्त्वार्थ विवरण पृ. ३९० ) ( पृ.३२८} Page #450 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट- ६ परिशिष्ट - ६ तत्त्वार्थाधिगमसूत्राणां बीजभूत “ आगम सूत्राणि " तत्त्वार्थसूत्र अध्याय १, सूत्र १ :- नादंसणिस्स नाणं, नाणेण विणा न हुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स निव्वाणं ।। (उत्तराध्ययन सूत्र अध्ययन २८ गाथा ३० ) तिविधे सम्मे पण्णत्ते, तं जहा - नाणसम्मे दंसणसम्मे चरित्तसम्मे । (स्थानाङ्गसूत्र स्था० ३ उद्देश ४ सूत्र १९४ ) . मोक्खमग्गगइं तच्चं, सुणेह जिणभासियं । चउकारणसंजुत्तं, नाणदंसणलक्खणं ।। नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । एस मग्गु त्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहिं ।। नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । एयं मग्गमणुप्पत्ता, जीवा गच्छन्ति सोग्गइ ।। ( उत्तराध्ययन सूत्र अध्ययन २८ गाथा १-३) त० सू. अ० १ सू० २ :- तहियाणं तु भावाणं, सब्भावे उवएसणं । भावेणं सद्दहन्तस्स, सम्मतं तं वियाहियं ।। (उत्तरा० अ० २८ गाथा १५ ) त० सू० अ० १ सू० ३ :- सम्मदंसणे दुविहे पण्णत्ते, तं जहा - णिसग्गसम्मदंसणे चेव अभिगमसम्मदंसणे चेव ।। (स्थानाङ्ग सूत्र स्थान २, उद्देश १, सूत्र ७०) अ० १, सू० ४:- नव सब्भावपयत्था पण्णत्ते, तं जहा जीवा अजीवा पुण्णं पावो आसवो संवरी निज्जरा बंध मोक्खो (स्थानाङ्ग स्थान ९, सूत्र ६६५ ) अ० १, सू० ५:- जत्थ य जं जाणेज्जा निक्खेवं निक्खिवे निरवसेसं । जत्थवि अ न जाणेज्जा चउक्कगं निक्खिवे तत्थ ।। आवस्यं चउव्विहं पण्णत्ते, तं जहा - नामावस्सयं ठवणावस्सयं दव्वावस्सयं भावावस्सयं ।। ( अनुयोगद्वार सूत्र, सूत्र ८) अ० १ सू० ६ :- दव्वाण सव्वभावा, सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं नयविहीहिं, वित्थाररुइ त्ति नायव्वो ।। ( उत्तराध्ययन अ० २८ गा० २४) से तं जीवगुणप्पमाणे ?, तिविहे पण्णत्ते, तं जहा णाणगुणप्पमाणे दंसणगुणप्पमाणे चरित्तगुणप्पमाणे । (अनुयोगद्वारसूत्र १४४) अ० १ सू० ७ :- • निसे पुरिसे कारण कहिं केसु कालं कइविहं । । ( अनुयोगद्वार सूत्र १५१ ) . अ० १ सू० ८ :- से किं तं अणुगमे ? नवविहे पण्णत्ते, तं जहा संतपयपरूवणया १ दव्वपमाणं च २ खित्त ३ फुसणा य ४ कालो य ५ अंतरं ६ भाग ७ भाव ८ अप्पाबहुँ ९ चेव । ( अनुयोग द्वार सू० ८०) अ० १, सू० ९ :- पंचविहे णाणे पण्णत्ते, तं जहा - आभिणिबोहियणाणे सुयनाणे ओहिणाणे मणपज्जवणाणे केवला ।। ( स्थानांगसूत्र स्थान ५ उद्दे० ३ सू० ४६३, अनुयोगद्वार सूत्र १, नन्दिसूत्र १, भगवतीसूत्र शतक ८ उद्देश २ सूत्र ३१८ ) अ० १ सू० १० :दुविहे नाणे पण्णत्तं तं जहा-पच्चक्खे चेव परोक्खे चेव, (स्थानांग स्थान -२ उद्देश - 9 सूत्र - ७१ / १, नंदीसूत्र -२) Page #451 -------------------------------------------------------------------------- ________________ तत्त्वार्थाधिगमसूत्राणां बीजभूत “आगम सूत्राणि" परिशिष्ट-६ अ० १, सू० ११ :- परोक्खे णाणे दुविहे पण्णत्ते, तं जहा-आभिणिबोहियणाणे चेव, सुयणाणे चेव । (स्थानांगसूत्र स्थान २ उद्दे० १, सू० ७१/१७, नंदिसूत्र-२२) अ० १, सू० १२ :- पच्चक्खे नाणे दुविहे पण्णत्ते, तं जहा-केवलणाणे चेव णोकेवलणाणे चेव,........ णोकेवलणाणे दुविहे पण्णत्ते, तं जहा-ओहिणाणे चेव मणपज्जवणाणे चेव, (स्थानांगस्थान-२ उद्देश-१ सूत्र-७१/२-१२, नंदीसूत्र प्रश्न-५) अ० १, सू० १३ :- ईहा अपोहवीमंसा-मग्गणा य गवसणा । सन्ना सई मई पन्ना सव्वं आभिणिवोहि ।। । (नन्दिसूत्र प्रकरण मतिज्ञानगाथा ८०) अ० १. सू० १४ :- से किं तं पच्चक्खं? पच्चक्खं दुविहं पण्णत्तं, तं जहा-इन्दियपच्चक्खं नोइन्दियपच्चक्खं च । (नन्दिसूत्र ३, अनुयोगद्वार १४४) अ० १, सू० १५ :- से किं तं सुअनिस्सिअं? चउव्विहं पण्णत्तं, तं जहा-"उग्गह १ ईहा २ अवाओ ३ धारणा ४" (नन्दिसूत्र २७) आभिणिबोहे चउविहे पण्णत्ते तं जहा उग्गहो इहा अवाओ धारणा. (नंदिसूत्र-२७-४७ मतिज्ञानअधिकार) (भगवती श.८/उ.२/सू.३१७) अ० १, सू० १६ :- छव्विहा उग्गहमती पण्णत्ता, तं जहा-खिप्पमोगिण्हति बहुमोगिण्हति बहुविधमोमिण्हति धुवमोगिण्हति अणिस्सियमोगिण्हइ असंदिद्धमोगिण्हइ । छब्विहा ईहामती पण्णत्ता, तं जहा-खिप्पमीहति बहुमीहति जाव असंदिद्धमीहति । छव्विधा अवायमती पण्णत्ता, तं, जहा-खिप्पमवेति जाव असंदिद्धं अवेति । छविधा धारणा पण्णत्ता, तं जहा-बहुं धारेइ पोराणं धारेति दुद्धरं धारेति अणिस्सितं धारेति असंदिद्धं धारेति ।(स्थानांग स्थान ६, सूत्र ५१०) जं बहु बहुविह खिप्पा अणिस्सिय निच्छिय धुवे यर विभिन्ना, पुणरोग्गहादओ तो तं छत्तीसत्तिसयभेदं । इयि भासयारेण, अ० १, सू० १७ :- से किं तं अत्थुग्गहे? अत्थुग्गहे छब्बिहे पण्णत्ते, तं जहा-सोइन्दियअत्थुगहे; चक्खिदियअत्थुग्गहे, घाणिंदियअत्थुग्गहे जिभिंदियअत्थुग्गहे, फासिंदिय अत्थुग्गहे, नोइन्दिय अत्थुग्गहे । (नन्दिसूत्र ३०.) अ० १, सू० १८, १९ :- सुय निस्सिए दुविहे पण्णत्ते, तं जहा-अत्थोग्गहे चेव वंजणोवग्गहे चेव ।। (स्थानांग स्थान २ उद्देश १ सूत्र ७१.) उग्गहे दुविहे पणअणत्ते तं जहा अत्थोग्गहे य वंजणोग्गहेय (भगवतीशतक-८, उद्देशो-२, सूत्र-३१७) से किं तं वंजणुग्गहे? वंजणुग्गहे चउव्विहे पण्णत्ते, तं जहा-"सोइन्दियवंजणुग्गहे, घाणिंदियवंजणुग्गहे, जिभिंदियवंजणुग्गहे, फासिंदियवंजणुग्गहे सेतं वंजणुग्गहे ।। (नन्दिसूत्र सूत्र २९.) अ० १, सू० २० :- मईपुव्वं जेण सुअं न मई सुअपुविआ ।। (नन्दि० सूत्र २४,) सुयनाणे दुविहे पण्णत्ते, तं जहा-अंगपविढे चेव अंग बाहिरे चेव ।। (स्थानांग स्था० २, उद्देश १, सू० ७१.). से किं तं अंगपविट्ठ? दुवालसविहं पण्णत्तं, तं जहा-आयारो १ सुयगडे २ ठाणं ३ समवाओ ४ Page #452 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-६ तत्त्वार्थाधिगमसूत्राणां बीजभूत “आगम सूत्राणि" विवाहपण्णत्ती ५ नायाधम्मकहाओ ६ उवासगदसाओ ७ अंतगडदसाओ ८ अणुत्तरोववाइअदसाओ ९ पण्हावागरणाई १० विवागसुअं ११ दिट्ठिवाओ १२ ।। (नन्दि० सूत्र ४४.) अ० १, सू० २१ :- से किं तं ओहि नाणं पच्चक्खं ? ओहिनाण पच्चक्खं दुविहं तं जहा भवपच्चइयं च, खाओपसमियं च (नंदिसू-६) ओहिवाणे दुविहे पणअणत्ते तं जहा भव पच्चइए चेव रवओवसमए चेव (स्थानांग स्थान-२, उद्देशो-१ सूत्र ७१/१३) अ० १, सू० २२ :- दोण्हं भवपच्चइए पण्णत्ते, तं जहा-देवाणं चेव नेरइयाणं चेव । (स्थानांग स्थान २, उद्देश १, सूत्र ७१, नंदिसू-७) से किं तं भव पच्चइए ? दुण्हं तं जहा देवाण य नेरइआण य । से किं तं भवपच्चइअं? दुण्हं, तं जहा-देवाण य नेइरयाण य ।। (नन्दि० सूत्र ७.) अ० १, सू० २३ :- से किं तं खाओवसमिअं? खाओवसमिअं दुण्हं, तं जहा-मणूसाण य पंचिंदियतिरिक्खजोणियाण य । को हेऊ खाओवसमिअं? खाओवसमियं तयावरणिज्जाणं कम्माणं उदिण्णाणं खएणं अणुदिण्णाणं उवसमेणं. ओहिनाणं समुपज्जइ ।। (नन्दिसूत्र ८.) दोण्हं खओवसमिए पण्णत्ते, तं जहा-मणुस्साणं चेव पंचिदियतिरिक्खजोणियाणं चेव । (स्थानांग स्था० २, उद्दे० १ सूत्र ७१.) छब्बिहे ओहिनाणे पण्णत्ते, तं जहा-अणुगामिए, अणाणुगामिते, वड्ढमाणते, हीयमाणते, पडिवाती अपडिवाती ।। (स्थानांग स्थान ६ सूत्र ५२६) . अ० १, सू० २४ :- मणपज्जवणाणे दुविहे पण्णत्ते, तं जहा-उज्जुमति चेव विउलमति चेव ।। (स्थानांगसूत्र स्थान २ उद्दे० १, सू० ७१, नंदि-सू-१८) अ० १, सू० २५ :- उज्जुमईणं अणंते अणंतपएसिए खंधे जाणइ पासइ ते चेव विउलमई, अब्भहियतराए ___ विउलतराए विसुद्धतराए वितिमिरतराए जाणइ पासइ, इत्यादि ।। (नन्दिसूत्र १८.) अ० १, सू० २६ :- तं समासओ चउब्विहं पण्णत्तं, तं जहा-दव्वओ खित्तओ कालओ भावओ इत्यादिकम् । नन्दिसूत्र ३०-३३ मनःपर्ययज्ञानाधिकार. तं समासओ चउब्विहं पण्णत्तं । तं जहा- दव्वओ खेत्तओ कालओ भावओ। तत्थ दव्वओ णं ओहिणाणी जहण्णेणं अणंताणि रूविदव्वाइं जाणइ पासइ, उक्कोसेणं सव्वाइं रूविदव्वाइं जाणइ पासइ १! खेत्तओ णं ओहिणाणी जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं जाणइ पासइ, उक्कोसेणं असंखेज्जाइं अलोए लोयमेत्ताई खंडाइं जाणइ पासइ २। कालओ णं ओहिणाणी जहण्णेणं आवलियाए असंखेज्जइभागं जाणइ पासइ, उक्कोसेणं असंखेज्जाओ ओसप्पिणीओ उस्सप्पिणीओ अतीतं च अणागतं च कालं जाणइ पासइ ३ । भावओ णं ओहिणाणी जहण्णणं अणंते भावे जामइ पासइ, उक्कोसेण वि अणंते भावे जाणइ पासइ, सव्वभावाणमणंतभागं जाणइ पासइ ४ । (नन्दिसूत्र २८) तं समासओ चउव्विहं पण्णत्तं, तं जहा- दव्वओ खेत्तओ कालो भावओ। तत्थ दव्वओ णं आमिणिबोहियणाणी Page #453 -------------------------------------------------------------------------- ________________ ३५ तत्त्वार्थाधिगमसूत्राणां बीजभूत “आगम सूत्राणि" परिशिष्ट-६ आएसेणं सव्वदव्वाइं जाणइ ण पासइ १ । खेत्तओ णं आभिणिबोहियणाणी आएसेणं सव्वं खेत्तं जाणइ ण पासइ २ । कालओणं आभिणिबोहियणाणी आएसेणं सव्वं कालं जाणइ ण पासइ ३ । भावओ णं आभिणिबोहियणाणी आएसेणं सब्वे भावे जाणइ ण पासइ ४ । अ० १, सू० २७ :- से समासओ चउब्विहे पण्णत्ते, तं जहा- दव्वओ खेत्तओ कालओ भावओ । तत्थ दव्वओ णं सुयणाणी उवउत्ते सव्वदव्वाइं जाणइ पासइ । खेत्तओ णं सुयणाणी उवउत्ते सव्वं खेत्तं पाणि पासइ । कालओ णं सुयणाणी उवउत्ते सव्वं कालं जाणइ पासइ । भावओ णं सुयणाणी उवउत्ते सव्वे भावे जाणइ पासइ । (नन्दिसूत्र सूत्र ११९+५९.) अ० १, सू० २८ :- ओहिनाणी जहन्नेणं अणंताई रू वि दव्वाइं जाणइ पासइ । उक्कोसेणं सव्वाइं रू विदव्वाइं जाणइ पासइ (नंदिसूत्र-१६) अ० १, सू० २९ :- सव्वत्थोवा मणपज्जवणाणपज्जवा । ओहिणाणपज्जवा अणंतगुणा इत्यादि । (भगवती सूत्र शत० ८ उद्देश २ सूत्र ३२३.) अ० १, सू० ३० :- तं समासओ चउब्विहं ..... अह सव्वदव्वपरिणामभावविण्णत्तिकरणमणंतं, सासयमप्पडिवाई ___ एगविहं केवलं णाणं । (नन्दि० सूत्र २२.) । अ० १, सू० ३१ :- जे णाणी ते अत्थेगतिया दुणाणी अत्थेगतिया तिणाणी, अत्यंगतिया चउणाणी अत्थेगतिया एगणाणी । जे दुणाणी ते नियमा आभिणिबोहियणाणी सुयणाणी य, जे तिणाणी ते आभिणिबोहियणाणी सुतणाणी ओहिणाणी य, अहवा आभिणिबोहियणाणी सुयणाणी मणपज्जवणाणी य, जे चउणाणी ते नियमा आभिणिबोहियणाणी सुतणाणी ओहिणाणी मणपज्जवणाणी य, जे एगणाणी ते नियमा केवलणाणी । (जीवाभि० प्रतिपत्ति १ सूत्र ४१ + भगवतीसूत्र शतक-८ उद्दसो-२ सूत्र ३१७) अ० १, सू० ३२ :- अणाणपरिणामेणं भंते कतिविधे पण्णत्ते? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा-मइअणाण परिणामे, सुयअणाण परिणामे, विभंगणाणपरिणामे ।। (प्रज्ञापना पद १३. सू-३१, पृ.१४७) अन्नाण किरिता तिविधा पन्नत्ते तं जहा मति अत्राण किरिया सुत्त अन्नाण किरिया विभंग अन्नाण किरिया (स्थानांग सूत्र स्थान ३ उद्देश्य ३ सूत्र २८७) अविसेसिआ मई मइनाणं च मइअन्नाणं च अविसेसियं सुयं सुयनाणं च सुय अन्नाणं च । (नन्दि० सूत्र २५.) अ० १, सू० ३३ :- से किं तं मिच्छासुयं? जं इमं अण्णाणिएहिं मिच्छादिट्ठिएहिं सच्छंदबुद्धिमइ विगप्पिअं, इत्यादि । (नन्दि० सूत्र ४२.) अ० १, सू० ३४-३५ :- सत्तमूलणया पण्णत्ता, तं जहा-णेगमे, संगहे, ववहारे, उज्जुसूए, सद्दे, समभिरूढे, एवंभूए । अनुयोगद्वार १३६. (स्थानांग स्थान ७ सूत्र ५५२.) तिण्हसद्दणयाणं... (अनुयोगद्वार सूत्र- ) भावं चिय सद्दनया (वि.भा.गा.२८४७) Page #454 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट A ........ ८५ ग्रंथनाम अध्यात्मसार अनुयोगद्वार आचाराङ्गसूत्र आवश्यकनियुक्ति गौडपादभाष्य उत्तराध्ययनसूत्र दशवैकालिकसूत्र द्वात्रिंशद् द्वात्रिंशिका नन्दीसूत्र निशीथभाष्य प्रज्ञापनासूत्रे..... प्रशमरति प्रमाणद्वात्रिंशिका परिशिष्ट-७ टीकागतग्रन्थानामकारादिक्रमः ........................ पृ. | ग्रंथनाम ................. ३४ प्रणिधानसूत्र १४६ | परिभाषेन्दुशेखर १९७,२०२ २३,३६,२५२ पाणिनीव्याकरण १०७,१०९,१३०,१५०,२८७,३२५ ३५,५१,२८८ । बृहत्कल्पसूत्र १२,२४ ३४ | बृहत्कल्पभाष्य १२,२८८ १०,११ | भगवती सूत्र ३५,२२२ | विशेषणवती ३४ | विशेषावश्यकभाष्य ३६,७१,७२,७८,२४८ १६३,१७२,२१३,२२९ | स्थानाङ्गसूत्र १२ १५२ सम्मतितर्क | सांख्यकारिका १४९ | सांख्यतत्त्वकौमुदि १६५ | सिद्धस्तवसूत्र सिद्धहेमव्याकरण ७२ गाथा ... .......... . टीकागतामुद्धरणानामकारादिक्रमः ............ पृ. | गाथा . अत्थि अणन्ता जीवा...(विशेषणवती गा.५३) ७२ | जाइमरणाओ मुच्चइ... (दशवै.सू.९/४/७) ....... ११ अभित्रि मादृशां भाज्यमभ्यात्मं तु...( ) १६५ | जात्याख्यायामेकस्मिन्... (पा.१/२/५८) .......... ३२५ आगमतो जाणए अणुवउत्तो.. (अनु.सू.) .......... ९६ जावंति चेइयाई...(प्रणि.सू.) ....................... ८५ उउप्पसन्ने विमले व... (दशवै. ६/६९) ........... ११ | जं होहिसि तित्थयरो.. (आ.नि.) ................. ८५ कर्तृ-कर्मणोः कृति.. (पाणिनि.अ.२, जे एगं जाणति से सव्वं..(आ.श्रु.३/४/१२२) २५२ _ पा.३, सू.६५) ............................... १०७| तं समासओ दुविहं..(नं.सू.८,९) १६३,१७२ कृत्यल्युटो बहुलम् (पाणिनि. अ.३, तमेव सच्चं निसंकं... (आ.सू. ५/५/१६२)...... ३६ - पा.३, सू.११३)............................... १०९/ तदेव सत्यं निःशङ्क.... (आ.सू.५/५/१६२) ३६ कालाठ्ठञ्... (पा.४/३/११).........................२८७| दुक्कराई करित्ताणं....(दशवै.सू.३/१४) ............. ११ कालाध्वनो... (पाणिनि.अ-२, पा.३, सू.५) ....१३० दृष्टानुश्रविकेष्वशुद्ध्यन्त.. (सां.का.गा.२) ........ ३९ घडसत्ताघडधम्मो... (वि.आ.भा.१७२२) ...........७८ | नाणम्मि दंसणम्मि य....(वि.आ.भा.३०९६) २६८ जत्थ- मई तत्थ सुअं, जत्थ... (नं.सू.२४) ११३ | निययवयणिज्ज सच्चा... (सम्मतितर्क-१/२८) .१११ जत्थ उ जं जाणिज्जा... (अनु.सू.७) ............. ९५। पहू णं चउद्दसपुव्वी...(भ.सू.५/५/२०२) २२२ Page #455 -------------------------------------------------------------------------- ________________ ३७ पञ्चविंशतितत्त्वज्ञ.... (गो.पा.भा. - १/१, अ.सा. १३/६०, द्वा. द्वा. ११/१२) पुरुष एवेद... ( ब्रह्मवादिमत) पुव्वभणियं तु जं भण्णए... (नि.भा. पृ. १) प्रसिद्धेन हि साधर्म्यात्....( ) बहुषु चैव बहुवचनं भवति.. (पा.१/४/२१) बुज्झमाणाणं जहा से दीवे .... (आ.सू. १/६/५/१९४-१९५) भवसयसहस्समहणो.. (बृ.क. भा. ११३५) भिज्ज त्ति लोभस्तेन.. (बृ.क.भा. ६३१३ गाथाटीका ) भिज्जा निदानकरणे... (स्था.सू.५२९, बृ.क.सू. १९) लोकव्यापी चतुर्थे तु ...(प्र.प्र. २७४) वंदामि जिणे चउव्वीसं (सिद्धस्तवसूत्र ) अर्थ-प्रवृत्ति-तत्त्वानां शब्द एव निबन्धनम् अर्थाभिधान-प्रत्ययास्तुल्यनामधेया... द्वौ प्रतिषेधौ प्रकृतं गमयतः नञिवयुक्तमन्यसदृशाधिकरणे तथाह्यर्थगतिः (परिभाषेन्दु-७५) नयुक्तमिवयुक्तं च स देव गंधमणुस्सपुइए ... ( उत्तरा . १/४८) ३४ सओवसंता अममा... (दशवे. ६ / ६९ ) . ९६ सत्तण्हं पयडीणं....(वि.आ.भा.११९३) १५२ सव्वजीवापि य णं....(नं.सू.७५) सर्वाः किल लब्धयः... (प्रज्ञापना. ) ....... सव्वगयं सम्मत्तं सुए ... ( आ.नि. ३२१, वि. आ.भा. २७५१) १७६ ३२५ सिद्धे वा भवति सासए ( दशवै. ९ / ४ /७, .२३ सल्लं कामा.. (उत्तराध्ययन- ९/५३) २४ संखातीतेऽवि भवे... ( आ.नि.गा. ५९०). सर्वाः किल लब्धयः.... (प्रज्ञापना) १२ साकारः प्रत्ययः सर्वो... ( ) १२ उत्तरा . १/४८). १४९ से उट्ठिएसु अणुट्ठिएसु.. (आ.सू.१/६/५/१९४-१९५) ८५ टीकागत - परिभाषा - न्यायानामकारादिक्रमः परिशिष्ट-७ ......... 99 ७१ २२९,३२९ १४६ २८५ ८९ प्रतिज्ञारूपं तु प्रतिवचनं भवती... ३२१ प्रतिषेधौ द्वौ प्रकृतं गमयतः यथोद्देशस्तथानिर्देशः ३६ १० ३०५ १४५ १६३ 99 २३ पृ पदाक्षर-वचन-वाक्यानामभिप्रायविवरणं व्याख्या ४५ १५८ ३२३ ४५ १५४ २२७ समुदायेषु हि शब्दाः प्रवृत्ता अवयवेष्वपि ... ३२० श्रुतानुमितैश्च पदैः प्रायो व्याख्या सूत्राणाम् - १९७ Page #456 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-८ परिशिष्ट-८ भूमिकागतसाक्षीग्रन्थानामकारादिक्रम: ग्रंथनाम ...................... पृ. ग्रंथनाम अंगप्रज्ञप्ति ..........................................३३ तत्त्वार्थसूत्र सुबोधिनि टीका ................. अनुयोगद्वारसूत्र .................................८,११ तत्त्वार्थ टिप्पणि ............ अनेकान्तजयपताका.......... ..........११ त्रिषष्टिपुराण..... अभिधान राजेन्द्रकोष .......... दर्शनपाहुड .......... अममचरित्र. .......... दिगंबरीयप्रतिक्रमणसूत्रटीका ............... दशवैकालिक.. अष्टसहस्री .......................... ......१.११ अष्टसहस्रीटिप्पणी ..........................१,१०,१६ देवगुप्तसूरिकृततत्त्वार्थकारिकाटीका ... ४०,४२,४४ आचारदिनकर ....... ............८ द्रव्यसप्तति. ............२ आचारांग श्रुतस्कंध .................. ....२०,४६,४७ धर्मबिंदुप्रकरण ................................८, २८ धर्मरत्नप्रकरणवृत्ति ..............................४, आप्तपरीक्षा. धर्मसङ्ग्रहणी............ ........... आवश्यकचूर्णि ....................... ............ धर्मसङ्ग्रहणीवृत्ति .............. आवश्यकनियुक्ति .... धर्मसागरीयपट्टावली.. उत्तराध्ययनसूत्र ..................... धवलाटीका ....... उत्तराध्ययनसूत्रवृत्ति ............. नंदिसूत्र ......... ओघनियुक्तिटीका नंदिसूत्रचूर्णि ....................... कर्मप्रकृतिपद ........... नवतत्त्वप्रकरण .....३१, ३८ कल्पसूत्र स्थविरावली .. नवपदप्रकरणवृत्ति. .................५,४०,४१,४४ काव्यमाला ...................... नागरतालुकानो शीलालेख .................. ...........५ कृतिकलापकहावली .. न्यायदीपिका ....... गुरुगीता ........................ .......... पंचास्तिकाय गुरुपर्वक्रम ..... पञ्चकल्पभाष्य गुर्वावली .. पञ्चाशक जंबुद्वीपसमासवृत्ति पञ्चाशकवत्ति ..... ४,६,७ जंबूद्विपप्रज्ञप्ति ................. पट्टावलीपरागसंग्रह ....... ...........१६ ठाणांगसूत्र ......................... पट्टावलीसारोद्धार .......... तत्त्वार्थभाष्य ....७,१०,२५,२८,३५ पाटलिपुरनगरकल्प .......... तत्त्वार्थसूत्र .................................. १७,३५ पाणिनीयव्याकरण ... तत्त्वार्थ प्रशस्ति ............................... १,४,५ पुष्पदंतपुराण. तत्त्वार्थवृत्ति .........................................३८ पूजाप्रकरण Page #457 -------------------------------------------------------------------------- ________________ भूमिकागत साक्षीग्रन्थानामकारादिक्रमः परिशिष्ट-८ ......३८ ग्रंथनाम ............. . प्रक्रिया व्याकरण ... .............२ प्रज्ञापनासूत्र .........................३,४,२०,४०,४५ प्रज्ञापनासूत्रवृत्ति .................३ प्रथमकर्मग्रंथ . ...............४५ प्रमाणविनिश्चय प्रवचनसारोद्धार ............................ १९,४२ प्रशमरतिप्रकरणवृत्ति .. ..........................७,१९ प्रशमरतिप्रकरण ............................. ९,१९ प्रशमरतिप्रकरण-अवचूर्णि ..................... ६ बृहत्कल्पभाष्य ..............................३,६,१६ भक्तामरस्तोत्रवृत्ति ........................... ३,४,५ भगवतीसूत्र ................................ १३,२० वार्तिकतत्त्वार्थटीका .......................... २८ विक्रांतकौरवनाटक ................................. १० विविधतीर्थकल्प .......... विशेषावश्यकभाष्य ..................... ३६,३७ षड्दर्शनसमुच्चय .............................. ४२ षट्खंडागम ................................. ३७,३८ शौचप्रकरण ......................... .............८ स्त्रीनिर्वाणकेवलिभुक्तिप्रकरण ............ २९,४२ ग्रंथनाम ............ पृ. . सम्मतितर्क .. .....४५,४७ सर्वार्थसिद्धि ..... .........२०,३८ सावयपण्णत्ति ........ ............८ सित्तरीटीका .......... ...................................४५,८ सिद्धसेनीयतत्त्वार्थटीका .................७,८,४१,४५ सिद्धहेमव्याकरण .......... ............२,५ सिद्धिविनिश्चय सीलपाहुड .... सुअखंधो....................... ..........३४ स्थानांगसूत्र .................. ....३४,३५ . स्थानाङ्गसूत्रवृत्ति ........ .............. .........६,७ स्याद्वादमंजरी .. स्याद्वादरत्नाकर .............. स्वयंभूस्तोत्र .............. श्रावकप्रज्ञप्ति .............. श्रुतसागरी तत्त्वार्थटीका .......... श्रुतावतार . हरिवंश पुराण ...... हारिभद्रीयतत्त्वार्थवृत्ति ...... हिमवदथेरावली ..........४,९,४६ हैमकौमुदि ........................ .............२ ..........४५ ......... Page #458 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-९ w 9 __ परिशिष्ट-९ भूमिकादर्शितसाक्षीपाठानामकारादिक्रमः गाथा ....................................................पृ.नं. गाथा ....................................................पृ.नं. अत एव च भेदः... (त.सू.५/६ वृत्ति) ............... | इति विशेषार्थिनां नयानां... (स्या.मं.)............ ४५ अतिथिसंविभागो नाम... (ध.सं.वृत्ति/ध.वि.वृत्ति) ८ | इतीयं कारिकाटीका,... (त.का.टीका. पृ.-१८) ... ४० अथो गुरुश्चन्द्रकुलेन्दु... (गुर्वा. गा.२८) ....... १० इदमुच्चै गरवाचकेन... (प्र.श्लो.नं.५) .......... ४,५ अदत्तादानं नाम परैः.. (शौ.प्र.) ..................... ८ | इय पण्णविओऽवि बहु... (वि.आ.भा.-३१०८) . ३६ अन्तिमाश्च चतुर्दश ... (ओ.नि.वृत्ति) ......... १३ इह चेन्द्रियप्रसक्ता निधन... (उ.सू.बृ.वृत्ति) ........ ७ अन्यत्र देवान्तरे न... (भ.स्तोत्रवृत्ति).............. | इह ही खलु पुरा... (अ.स.टि.) . ................... १६ अन्यूनदशपूर्वधरैः श्री उमा... ( ) ................ १४ ईन्द्र-सामानिक-त्रायस्त्रिंश-पारिष... (त.सू.-४/४).३५ अपरः प्रपञ्चः सर्वस्य.. (त.सु.वृत्ति) .......... १० | उक्तं च पुनर्गन्धहस्तिभाष्ये... (धवला.टी.) ..... १० अभ्यर्थितः परेण तु... (स्था.वृत्ति) .. ................ ६ उक्तं च वाचकमुख्यै... (स्था.सू.वृत्ति) .............. ६ अभ्युदये व्यसने वा यत् किञ्चिद्... (स्था.वृत्ति) ६|उक्तं च वाचकैः शीतवातातपैर्दशै-... (उ.अ-२) ...७ अभिमतगिरे तत्त्वार्थभाष्य... (त्रि. पु.) ......... १० उत्कृष्टे अनुपेन... (सि.हे.व्या.२-२-३९) ........... २ अयतपुरा निक्खंते कालिय... (नं.सू.गा.३२) ...... ३ / उपोमास्वाति,... (सि.हे.व्या.२-२-३९ लघुवृत्ति) ....२ अर्थतस्तीर्थंकरप्रणीतं सू... (ओ.नि.वृत्ति पृ.६) .. १४| | उमा माता स्वातिः... (सि.हे.व्या.२/२/३९) ........ ५ अर्हत् प्रवचनावयवस्पर्शिकां.. (प्र.प्र.वृत्तौ).........७ उमास्वातिवाचकेन समासेन.. (पं.पृ.२ आ.) ...... ८ अर्हद्वचनं सम्यग्गुरूक्रमेणागत... (प्र.श्लोक नं-४). ५ उमास्वातिद्विजसूनुरात्तव्रतः.. (भ.स्तो.वृत्ति) ......... ३ अल्पाक्षरैः बह्वर्थान् सूत्रयतीति... ( )............ २ उमास्वातिवाचकस्य, वाचः ... (अमम.च.१७) ....८ अस्य च सूत्रसमूहस्य... (स.त.प्र.गा.-२/१) . ४५,४७ उमास्वातिवाचकश्च... (वि.ती.क.-३६, पृ.६९) ...... उमास्वातिवाचकेनाप्यस्य समर्थितत्वात् (पं.वृत्ति) .७ अस्य सङ्ग्रहकारस्य उमा... (जं.स.वृत्ति) ........... ५ उमास्वातिवाचकविरचित... (ध.बि.पृ.३५) .......... ८ आर्यमधुमित्राणां शिष्या ... (हि.थे.पृ.९) .......... ९ एक्कारस वि गणहरे.. (आ.नि.गा.८६, आसने शयने स्थाने, ... (उ.सू.बृ.वृत्ति) ......... ७ ___ वि.भा.गा.१२६०) ................................. ३ आह च गन्धहस्ती- ..(प्र.सा.२७६/५३-५८, | एतदेव सूत्रं सूत्रवृत्ति...(का.मा.१९/२ पृ.३२९) . २४ सित्तरी गा.-५नी टीका, कर्म ग्रं.गा.१२नी टीका, | एतदुक्तं भवति-हरिभद्राचार्येणा... (त.सू.हा.वृ.) .. ४४ प्रज्ञा.कर्म.प्र.पद.२/२९३नी टीका) ................. ४२ | एतान्निबन्धनत्वात् सारस्येति... (त.सू.२/४३टी.) २५ आह च वादिमुख्य... (अने.ज.प.वृ.३७५) ....... ११|एतासु च प्रेमद्वेषप्र... (नव.प्र.वृत्ति. पृ.३१/अ.). ४४ इंगाली वण-साडी-भाडी-.. (ध.बि.-३/२९ वृत्ति) .. ८ एवं कार्यकारणसम्बन्धः.. (त.वृत्ति पृ.३७).......४२ इंदियकसायअव्वयजोगापंच... (न.त.प्र-२१) ...... ३५ एवं खु जंतपीलणकम्मे नेलंछणं च... (ध.बि.प्र.) ८ ૧. ભૂમિકામાં દર્શિત સાક્ષીપાઠોના પ્રસ્તુત વર્ણાનુક્રમમાં ()માં દર્શાવેલ સંકેતોના સ્પષ્ટીકરણ માટે તે તે પૃષ્ઠ ક્રમાંક જોવાથી ખ્યાલ આવી જશે. Page #459 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-९ 9 भूमिकादर्शितसाक्षीपाठानामकारादिक्रमः गाथा ................................पृ.नं. गाथा .............. . ...पृ.नं. कपणेऽनाथदरिद्रे व्यसन प्राप्ते च... (स्था.वृ.) ...६/ तदुक्तं च प्रवचने-द्वादशाङ्गमपि.. काञ्च्यां नग्नाटकोऽहं मलमलि... ( ) ......... १३/ (त.का.टी. पृ.२).. ............................. ४२ कालियसुय अणुओगस्स.. (नं.सू.गा.३५) ......... ३/ तद्यथा, इन्द्राः सामानिकाः.. (त.भा.४/४) ....... ३५ किञ्चिच्छुद्धंकल्प्यमऽकल्प्यं.. (प्र.र.प्र.१४५)....... १९| तस्य त्वग्रहणए यत् स्यात्,... (उ.सू.वृत्ति) ........७ किलैकस्याचार्यस्य बहव..(बृ.क.भा. त्समादेनः पदमेतत् ... (त.सू.वृत्ति.पृ.६८)...... ३८. टीका पृ.९८३)...................................१६ थेरेहितो णं अज्जसंतिसेणि...(क.सू.पृ.२१४) ...... ९ कुसुमपुरं पाटलिपुत्रनामाभिधीयते... थेरेहिंतो सुट्ठियसुप्पडि.... (क.सू.पृ.२१९)........ ९ (बृ.क.भा.३८९२, पृ.१०६१ भा.३) ........... ६ दशाध्याये परिच्छन्ने तत्त्वार्थे ... ( ) ................ १ कृतिः क्रिया प्रस्तावाज्जम्बूद्वीप.. (जं.स.पृ.२६) ...८ दुर्भिक्षान्ते च विक्रामार्कस्यै...(हि.थे.पृ.९/१०) .... ४६. को य सो वायगवंसो... (नं.सू.चूर्णी गा.२९) .... ४] द्वैयाकनाम्ना भव्यवर... (त.श्रु.सा.टीका.) ...... १२ गच्छतः स्खलनं क्वापि... ( ) ................. ५५/ धर्मोपकरणमेवैतत् न तु... (उ.सू.वृत्ति) .......... ७ जंबुद्दीवेणं भंते !.. (भग.श.२/उ.८/सू.६७८)..... १३/ ननु ममबुद्धिमत्कारणमात्रसिद्ध्या..... .. जच्चंजणंधाउसमप्पहाण...(नं.सू.गा.३१).............३/ (सि.वि.श्लोक-१३नी टीका) ... ............... ३९ जटीकूर्चीशिखीमुण्डी, चीवरी नग्न... (उ.सू.वृत्ति) ७ नटनर्तमुष्टिकेभ्यो दानं... (स्था.वृत्ति) ..... जहा उमासाइवायगो विरयाणि ए... (कृ.कहावली)७/ न्यग्रोधिकाप्रसूतेन विहरता... (प्र.श्लोक नं.३) .... ५ जातिरूपन्यस्त... (त.सू.वृत्ति पृ.६८) ........... ४१| निद्रादयो यतः... (त.सू.१/७ वृत्तौ पृ.६०) ......... जेसि इमो अणुओगो...(नं.सू.गा.२३)............... ३/ पंचाश्रवाद्विरमणं पंचेन्द्रिय... (प्र.र.प्र.१७२) ..... १९ ज्ञानदर्शनचारित्रादिधरे..(पं.क.भा.) ................ ३८| पंचासवा विरमणं... (प्रव.सारो.६६/५५५) ...... १९ ततः शेषकर्मक्षयाद्भाव...(त.रा.वा. पृ.३६१)....२८ पंचासवेहिं विरमणं... (दि.प्र.सू.टी) ................ १९ ततो वेदनीयनामगोत्रआयुष्य.. (त.भा.) .......... २८ पंचिदिया पण्णत्ता...... (स्था.स्थान-२, तत्तो हिमवंतमहंतविक्कमे ...(नं.सू.गा.३४) ...... ३/ उ-१, सू.६०)... तत्त्वार्थसूत्रकर्तारमुमा... (४६ ना.शिला.)..... ५,१५/ पञ्चशतीसंस्कृतप्रकरण.. (स्या.र.१/३ वृत्ति)....... ६ तत्त्वार्थसूत्रव्याख्यानगंध... (वि.कौ.ना.) ........ १० परिभवसि किमिति.. (उ.सू.वृत्ति) . ... ७ तत्र च स पूज्यैरेवोक्तम् ....(पं.वृत्ति) .......... ८| पसमरइपमुहपयरण... (तीर्थकल्प) ... ... ६ तत्र याऽपायसद्रव्य... (त.सू.१/७ वृत्तौ पृ.५९) .. | पुढवि दग अगणि.. (प्रव.सा.६६/५५६)...... १९ तथा गंधहस्तिप्रभृतिभिर्वि... (सम्म.त.३/४४) ४२,४७| पूर्वगतं श्रुतं सूत्रमन्यच्च.. (बृ.क.उ.-६) ........ ३ तथा तस्य भाष्यकृतः शौचप्रकरणे... (त.सू.७/१० | पूर्वगतवेत्ता वाचकोऽभूत्.. (भ.वृत्ति) .. ........ ४ सि.टीका पृ.७७०)............................. ८ पूर्वगतवेदिना चोमा.. (ध.प्र.वृत्ति पृ.६६).......... ४ तद्भाष्यं - तत्रात्मभूतमग्नेरौ... (न्याय.दि.)..... १०/ पूर्वव्याख्यानं तु गन्धहस्त्य.. (नव प्र.वृत्ति) ...... ४४ ............६. : .................. ............३५ ___ ur m Page #460 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - ९ भूमिकादर्शितसाक्षीपाठानामकारादिक्रमः .. पृ.नं. गाथा . ६ यस्य देवे पराभक्तिः.... (गु.गी.) १३ योगनिग्रहः संयमः सः सप्त... ( त.भा.) राजारक्षपुरोहितमधुमुखमा... (स्था . वृत्ति) ५ लौकिकसम उपचारप्रायो.. ( त.भा. १/३५) ... गाथा ६ ) २५ ............ ३ ( ) १३ ..... १५ ५ .......... ४ ३ ७ पूर्वार्द्ध. श्री उमा.. (प्र.प्र. अवचूरि-पृ. १) पूर्वे पाटलिपुत्रमध्यनगरे ( ) प्राणापानावुच्छवास ... (त.सू. ८/१२नी टीका ) बप्प नामा पिता, भट्टिनाम्नी ... ( बोडियसिवभूइओ, बोडिय.. (वि. आ.भा. - ३०५४). ३७ वड्ढउ वायगवंसो... (नं.सू.गा. ३०) बोधात्मा चेच्छब्दस्य... ( अने.ज.प. पृ. ३७५ ) ११ वरिस सहस्से पुव्वे, भगवदाज्ञा चेयम् श्रमम... (ध. बिं. प्र.वृ. ) .. . २८ वर्षे सप्तशते चैव, सप्ततत्या. (वि.ज. बो) भगवद्भिरुमास्वातिपादैरा... ( अ.स.टि.). १,१० वाई य खमासमणे दिवायरे.... ( ) भवन्ति जन्तवो यस्मादन्नपानेषु (उ.सू. वृत्ति) .. ७ वाचकः पूर्वधरोऽ... (पं.वृत्ति ६ / ४५ ) . भिक्षुवरधर्मकीर्तिनाऽपि... (त.वृत्ति पृ.३६७) ....४१ वाचकमुख्यस्य शिवश्रियः, (त. प्र. श्लोक नं. १ )... ५ मङ्गलैः कौतुकैर्योगै:र्विद्या... ( उ. सू. वृत्ति). ७ वाचकाः पूर्वविदाः... ( प्रज्ञा. वृत्ति ) महातार्किकः प्रकरणपञ्च.. ( पं. वृत्ति ६ / ४५ ) .. ६ वाचकेन त्वेतदेव... ( प्रशम. प्र. ) मिउमद्दवसंपन्ने अणुपुवी... (नं.सू. ३६) ३ वाचको ही पूर्ववित् (त.सू. ९/६ वृत्ति.) मुत्तूण दिट्ठिवायं.. ( आचार दिनकरवृत्ति) . २ वाचनया महावाचक श्रमण... (त. प्र. श्लो.नं.२) मुनिश्च ज्ञेयः शिवगुप्ति..(हरि.वं.पु.६६/२५) . ३४ वायगगंथेसु तहा एयगया... ( पं. वृत्ति ६/४५) .. यच्चाऽसमंजसमिह छन्दः -... (प्रशमरति - ३१२) वायगवंस- वाचकवंश- पु .... (नं.सू. टीका गा.२९). ४ यतः प्रशमरतौ अनेनैवमुक्तम्- ( प्रशम. प्र. ) वायगवंसो णाम जेहिं ... (आ..चूर्णि) यत्पुनरुपघातकरं सम्यक्त्व -... (प्र.र.प्र. १४४) १९ वायगवरवंसाओ तेवी... (प्रज्ञा. वृत्ति) यथा च प्रमाणबाधितत्वं ... ( प्रज्ञापना) ४० वित्तरभागे सूत्रतिथिं .. (पु.पु.) यथोक्तं श्री गंधहस्तिना.. (ष. द. स. पृ. ८१) यथोक्तमनेनैव सूरिणा प्रकरणान्तरे...( प्रशम. यदाह गन्धहस्ती - ...( धं. सं. वृत्ति पृ. ४२ ) यदाह गन्धहस्ती - ... ( नव.प्र.गा. १९नी टीका) यदाहुः श्रावकप्रज्ञप्तौ श्रीहरिभद्रसूरिपादाः.... ३ ..... ५ ६ ९ ७ ३ ३ १० . ४२ विद्यायोनिसम्बन्धेभ्यो... (पाणिनीय-सू. ४/३/७७) ... ४ प्र. ) . ७ विषयश्चाऽधिकारी च... ( ) . ४५ वोलीणंमि सहस्से,. ( ) १२ ६ .४५ शतशः कृतोपकारो दत्तं च... ( स्था. वृत्ति) शस्त्रपरिज्ञाविवरण....( आ.सू. टीका. पृ. ८२). ४६ ८ | शस्त्रपरिज्ञाविवरणमति ....( आ.सू. टीका. पृ. ८२) ४६ (द्र.स. ५६) ११ ....... २५ यदुक्तं गन्दहस्तिना .. ( नव. प्र.गा. १९नी वृत्ति) .. ४५ शास्त्रावताररचित... ( आ. प.) (अ.स.) . यद् रागदोषवद्वाक्यं (त. सू. वृ.) ७ शास्ति च ग्रन्थकार... (त.सू.१/११ वृत्ति) . यद्यपि गन्धहस्तिभाष्यादिषु प्रपञ्चेना.. ( न.प्र.वृ.) ४४ शीतवातातपैर्दशै-र्मशकैश्चापि (उ. सू. वृ.) ........ ७ यद्यप्यवयवप्रदेशयार्गन्धहस्त्यादिषु (स्या. मं.) ४२ श्रीगंधहस्तिमिश्रैर्विवृणोमि ... ( आ.सू. टीका पृ. १) ४४ यस्तत्त्वार्थाधिगमाख्यं ज्ञास्यति (प्र. श्लो. ६) १ | श्रीवज्रशाखाधूरिवज्रसेनान्नागेन्द्र (गु.प.क्र.गा. ९) ११ ...... ****** ४२ . पृ.नं. ५२ १९ ... ......... १३ Page #461 -------------------------------------------------------------------------- ________________ ४३ भूमिकादर्शितसाक्षीपाठानामकारादिक्रमः परिशिष्ट-९ गाथा ............ .....................पृ.नं. गाथा ...................................................पृ.नं. श्री वीरात् वर्षसहस्र गते सत्यमित्रे... (प.सा.) १३ सर्वानुयोगसिद्धान् वृद्धान्.. (जं.द्वी.प्र.व.)........ ४६ श्रुतबुद्धिविभवपरिहीणस्तथाप्यह.. (प्र.प्र.गा.-४).... ९| सव्वं गणहरवंसं... (आ.चू.पृ.८६) ................. ३ पाण्मासिकभगवत्यङ्गो... (न.प्र.टीका पृ.७१).... ४१ सिरिवज्जसेणसूरि, १४... (पट्टा.गा.६) ......... ११ संवत् १०३६ कार्तिक... (लखनौ अभिलेख).... ३८| सुयसागरा विणेऊण जेणं... (प्रज्ञा.वृत्ति) .......... ३ संक्षिप्त-विस्तीर्णरूचिप्रबोधैः... (सिद्ध.टी.प्र.श्लो.) १० सूक्ष्मान्तरिततद्दरार्थाः प्रत्यक्षा... (न्या.दि.) ...... १० सक्कया पागता...(ठाणांग सप्तमस्थानके) ........ २ सूत्रार्थो वर्ण्यते यत्र वाक्यैः... ( ).......... २४ सन्ति सम्पातिमाः सत्त्वाः ,.. (उ.सू.व.) ............७ से किं तं संजूहनामे ?... (अनु.द्वा.सू.२०) ..... ११ समतृणमणिमुक्तेभ्यो यद्.. (स्था.वृत्ति) .......... ७ सद्वेद्यसम्यक्त्वादिसूत्रे... (त.सू.टिप्पणी) ........ २३ सम्यक्त्वज्ञानशीलानि,.. (उ.सू. अ-२ वृत्ति) .......७ सौधर्मेशानसानत्कुमारमाहेन्द्र-(दिगं.त.सू.श्रूतसा.) १७ सम्यग्ज्ञानी दयावांस्तु, ध्यानी.. | सौधर्मेशानसानत्कुमार...(त.सू.अ.४ सू.१९) ..... १७ (उ.सू. अ-२ वृत्ति) ........... | स्वल्पाक्षरमसंदिग्धं सारवद्धिश्वतोमुखम्... ( ) १ सर्वतोभद्रस्य गन्धहस्तिनि.. |स्वकृतसूत्रसन्निवेशमा... (त.सू.९/२२ वृत्ति)..... २५ (नवपद प्रवृत्ति, पृ.४९/आ.) ............. ४४ हिंसानृतचौर्योद्यतपरदार.. (स्था.वृत्ति) ......... ६ Page #462 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ પરિશ્ય जैनेन्द्रशासनसमुद्रमनन्तरत्न मालोड्य भव्यजनतोषविधायि येन / रत्नत्रयं गुरुसमुद्धृतमिद्धबुद्धया, तत्त्वार्थसङ्ग्रहकृते प्रणमामि तस्मै // 1 // - श्रीसिद्धसेनगणिप्रणीततत्त्वार्थटीकागत-मगलश्लोकः વિશ્વકલ્યાણકર આ જિનશાસન અનંત અને અક્ષય શ્રતનો સાગર છે, જેમાં ચિંતામણિ રત્નથી પણ ચઢિયાતા અનેક સિદ્ધાંત રત્નો ભરેલા છે. આ સ્યાદ્વાદા અને અનેકાંતવાદમય શ્રુતસાગરનુ વાચકશ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ પોતાના તેજસ્વી બુદ્ધિરૂપી રવૈયા વડે મંથન કરી = વલોવી તેમાંથી સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ રત્નોનું ઉદ્ધરણ કરી આ તવાર્થાધિગમસૂત્ર રૂપી ગાગરમાં ભરી દીધા છે. આ રત્નત્રય જ મોક્ષમાં લઈ જનારો રાજમાર્ગ છે તો ચાલો ! મોક્ષમાર્ગને પામવા આ સૂત્રનો સ્વાધ્યાય કરીએ....