SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ १२९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • बाह्य-उभयसन्निधानविकल्पनिदर्शनम् । भाष्य- बाह्यसन्निधाने जीवे सम्यग्दर्शनं नोजीवे सम्यग्दर्शनमिति यथोक्ता विकल्पाः। उभयसन्निधाने चाप्यभूताः सद्भूताश्च यथोक्ता भङ्गविकल्पा 'इति ।। . चारित्रमाधेयमिति । एतदादि इति । एतानि ज्ञानादीनि आदिर्यस्य गुणान्तरस्य तदेतदादि, तदपि जीवे आधारे दृश्यम्, भव्याभव्यत्वादि। बाह्यसन्निर्धाने जीवे सम्यग्दर्शनमित्यादि ।। ____ ननु चात्मन्येवोपलभ्यत इत्युक्तं कथमिदानी परस्मिन्नपि व्यपदिशति?। उच्यते- न यदेव यत्राविभागेनावस्थितं तदेव तत्रेत्युच्यते, किन्तु अन्यत्राप्यवस्थितमन्यत्र अपदिश्यते, देवदत्ते धनमिति गेहस्थमेव तत्रेत्युच्यते । जीवे सम्यग्दर्शनमित्यादयो विकल्पाः पूर्वं भाविता एव, इहाप्याधारभेदं केवलमुच्चारयता सर्वं तथैव भावनीयम् । उभयसन्निधाने चाभूताः सद्भूताश्च षडेव यथोक्ता भङ्गा - હેમગિરા - ભાષ્યાર્થ :- બાહ્ય સંનિધાનમાં = “જીવમાં સમ્યગ્દર્શન, નોજીવમાં સમ્યગ્દર્શન આ પ્રમાણે યથોક્ત (પૂર્વે કહેલાં) વિકલ્પો સમજવા. ઉભય સંનિધાનમાં પણ સમ્મવિત અને અસત્મવિત એવા યથોક્ત (પૂર્વે જે સ્વામિત્વના પ્રકરણમાં કહેવાએલા) વિકલ્પો કહ્યાં તે અહીં પણ તે જ રીતે સમજી લેવા. ત્રણેનો તથા ભવ્ય-અભવ્યત્વાદિ ગુણાન્તરનો આધાર પણ જીવ જ છે. જે રીતે આત્મ સંનિધાનમાં ‘નીવે સીન' એ વિકલ્પ કહ્યો એ જ રીતે બાહ્ય સંનિધાનમાંય વિકલ્પ જાણવો. વિશેષ એ કે અહીં જીવ એટલે પરનિમિત્ત રૂપ જીવ લેવો કે જેનાથી સમકિત પ્રાપ્ત થયું છે. છે ...તો પરમાં પણ સમક્તિ કહેવાય ? પ્રશ્ન :- સમ્યગ્દર્શન જો આત્મનિષ્ઠ જ છે તો “પર (જીવ કે અજીવ)માં આનો વ્યપદેશ” કઈ રીતે ઘટે? જવાબ :- જે વસ્તુ જ્યાં અવિભકત = અભિન્ન પણે રહેલ હોય તે ત્યાં જ રહેલી છે તેમ ન કહેવાય, કિન્તુ અન્ય સ્થાને રહેલ વસ્તુનું વિધાન અન્યત્ર પણ થાય છે.દા.ત.* દેવદત્તની સમીપમાં હાલ ધન નથી પણ ઘર કે બેંકમાં જો તેની મિલ્કત જમા છે છતાં તે “દેવદત્ત ધનવાન છે તેવો વ્યવહાર થાય જ છે. અર્થાત્ અન્યત્ર (ઘરમાં) રહેલા ધનનો વ્યપદેશ અન્યત્ર (દેવદત્તમાં) કરાય છે. એ જ રીતે અન્યત્ર (જીવમાં) રહેલા સમ્યગ્દર્શનનો વ્યપદેશ અન્યત્ર (પ્રતિમાદિ નિમિત્તમાં) થાય છે. તેથી જીવમાં રહેલા સમ્યગ્દર્શનનો વ્યપદેશ નિમિત્ત ભૂત એવા, જીવ કે પ્રતિમાદિમાં કરાય તેમાં કોઈ દોષ નથી. આ અંગે થતાં અનેક ('નીવે સગર્શનમ્ ઈત્યાદિ') વિકલ્પો પૂર્વે સમજાવી દીધા છે. ત્યાં સ્વામીના ભેદે આ વિકલ્પો કહ્યાં હતા. જયારે અહીં માત્ર ‘આધાર’ના ભેદથી તે તે પૂર્વે દર્શાવેલા બધા વિકલ્પો સમજી લેવા. ઉભય સન્નિધાનમાં પણ અસંભવિત વિકલ્પો ૬ અને સંભવિત વિકલ્પો ૬ બનશે. ત્યાં (પૂર્વે સમ્યગ્દર્શનના સ્વામિત્વપ્રકરણમાં) કહેલા ભંગ જ અહીંના વિકલ્પ રૂપ છે અથવા તે ભાંગાઓ વિશે જ આ * * ઇત્તચિંતિત પ મુ. પ્રતો ન ટૂર: (TB.નિ.) | ૨. ધાને મ.૨. અન્યથાથવસ્થિત્વમન્યત્વે રાB..
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy