SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ २३० • अवधिज्ञानस्य द्वैविध्यम् तत्त्वार्थाधिगमसूत्रम् १/२१ સૂર- િિવધોધ -૨૨ા भा० भवप्रत्ययः, क्षयोपशमनिमित्तश्च ।।२१।। रदिक्षद् भवान् किंलक्षणं किंस्वरूपं तदित्याह द्विविधोऽवधिः द्वे विधे-द्वौ भेदौ यस्य स द्विविधः। तावेव द्वौ भेदौ दर्शयति- भवप्रत्यय इत्यादिना ।। ननु च लक्षणे पृष्टे भेदकथनमन्याय्यम्, आम्रप्रश्ने "कोविदारकथनवदप्रस्तावापास्तमिति? उच्यते- तदेव लक्षणं भेदद्वयकथनेन निरूप्यते इति न किञ्चिद् दुष्यति, भवेन देवनारकाख्येन तल्लक्ष्यतेऽतो भवो लक्षणं ज्ञानं पुनर्लक्ष्यं भवतीति, तथा क्षयोपशमो लक्षणं ज्ञानं तु लक्ष्यम् । ___ एतदुक्तं भवति- भव-क्षयोपशमाभ्यां लक्ष्यमाणो द्विविधोऽवधिरिति नान्यत् किंचन कथ्यते, भवन्ति- वर्तन्ते कर्मवंशवर्तिनो जन्तव इत्यस्मिन् भवो देवात्मतया यत्र स्थाने शरीरमाददते जीवाः स भवः नारकात्मतया च, प्रत्ययो निमित्तं कारणमिति, भवः प्रत्ययो यस्य स भवप्रत्ययः । अवश्यं ह्युत्पन्नमात्रस्यैव देवस्य नारकस्य वा सोऽवधिरुद्भवति, एतावता स भवप्रत्यय इत्यभिधीयते, - હેમગિરા - સુત્રાર્થ - અવધિ બે પ્રકારે છે. I-૨શ ભાષ્યાર્થ:- ભવ પ્રત્યયવાળું અને ક્ષયોપશમના નિમિત્તવાળું એમ બે ભેદે અવધિજ્ઞાન છે. ૨૧ આ અવસરે શંકાકાર પૂછે છે, આપે શ્રુતજ્ઞાનનું પ્રતિપાદન કર્યું. હવે એ કહો કે પૂર્વેસૂત્ર (૯)ના ક્રમમાં આ શ્રુત પછી તરત જ અવધિજ્ઞાન કહ્યું હતું તે અવધિજ્ઞાનનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ શું છે? જવાબ :- તે જણાવતાં બારમાં સૂત્રને કહે છે - બે ભેદ છે જેના તેવું આ અવધિજ્ઞાન છે. તે જ બે ભેદને ભાષ્યકાર દર્શાવે છે. # ભેદના નિરૂપણ વડે લક્ષણનું કથન * પ્રશ્ન :- અવધિના લક્ષણની પૃચ્છામાં ઉત્તર તરીકે તેના ભેદ કહેવા તે અન્યાય છે. કેરીની બાબતમાં પ્રશ્ન કરાયો હોય અને તેના જવાબમાં કોવિદાર (લાલ પુષ્પની જાતિ વિશેષ)નું કથન જેમ અપ્રસ્તુત-અનુચિત ગણાય છે તેમ તમારું આ ભેદ કથન અનુચિત છે. ઉત્તર :- અવધિના બે ભેદનું નિરૂપણ કરવા થકી તે જ લક્ષણને અમે કહેવાના છીએ તેથી કોઈ દોષ નથી. દેવ-નારક નામવાળા ભવથી અવધિજ્ઞાન ઓળખાય છે માટે (જેમ સનામિત્ત્વ'થી ગાય ઓળખાય માટે તે સન્નિા એ ગાયનું લક્ષણ કહેવાય તે રીતે અહીંયા પણ સમજવું). ભવ એ લક્ષણ છે. અને અવધિ જ્ઞાન એ લક્ષ્ય છે. એ જ રીતે ક્ષયોપશમ એ લક્ષણ છે અને અવધિ જ્ઞાન લક્ષ્ય છે. આશય એ છે કે ભવ અને ક્ષયોપશમ વડે ઓળખાતું (લક્ષ્ય કરાતું) આ દ્વિવિધ અવધિ છે. એમ કહીને અમે લક્ષણ સિવાય અન્ય કાંઈ નથી કહ્યું. “ભવ” શબ્દની વ્યાખ્યા --> ‘કર્મવશે જીવો જેમાં હોય,રહે તે ભવ’ દેવાત્મા તરીકે અથવા નરકાત્મા તરીકે જે સ્થાનમાં જીવો શરીર ગ્રહણ કરે તે ભવ. એવો ભવ જે અવધિજ્ઞાનમાં નિમિત્તકારણ १. कर्मवर्तिनो मु.(खं,भां)। 5. कोविदारश्च मरिकः, कुद्दालो युगपत्रकः। कुण्डली ताम्रपुष्पश्चा-श्मतकस्वल्पकेशरी। (भावप्रकाश निघंटु गुडूच्यादिवर्ग पृ.३३७)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy