SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ २३१ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • भवप्रत्ययावधिज्ञानस्य निरूपणम् । • સૂત્રનું- તત્ર મવપ્રત્યય નારાવાનાના-રરા तद्भावे भावात् तदभावे चाभावादिति । 'मुख्यं तु कारणं तस्याप्यवधेः क्षयोपशम एव, न ह्यवधिज्ञान-दर्शनावरणीयस्य कर्मणः क्षयोपशममपहाय देव-नारकाणामवधेरुत्पत्तिरस्तीति, तस्यैव तु क्षयोपशमस्य स भवो निमित्ततां बिभर्ति कारणकारणत्वात्, देव-नारकावधिर्निमित्ती, तस्य कारणं क्षयोपशमः, क्षयोपशमस्य कारणं भव इति । अशुद्धनयमतेन च कारणकारणमपि कारणं भण्यते । एवं भवस्य प्रत्ययता क्षयोपशमनिमित्तता चेति, यदा अवधिज्ञान-दर्शनावरणीयकर्मणां क्षयः परिशाटः संजातो भवत्युदितानामनुदितानां चोपशमः उदयविघातलक्षणः संवृत्तो भवति स उपशमस्ताभ्यां क्षयोपशमाभ्यां कारणभूताभ्यां य उदेति स क्षयोपशमनिमित्त इति मनुष्याणां तिरश्चां चेति ।।२१।। . तत्रेति तयोरुद्घट्टितयोर्द्वयोराद्यस्तावदुच्यते, तमाह-'भवप्रत्ययोऽवधिःनारक-देवानाम् । नारक-देवा - હેમગિરા – સુત્રાર્થ :- આ બે પ્રકારના અવધિજ્ઞાનોમાં દેવ અને નારકોને ભવ પ્રત્યય અવધિ હોય રિરા હોય તે ભવ પ્રત્યય અવધિજ્ઞાન કહેવાય. પ્રત્યય, નિમિત્ત, કારણ આ ત્રણે એકાWક શબ્દ છે. દેવ કે નારકમાં ઉત્પન્ન થતાંની સાથે જીવને અવશ્ય આ અવધિજ્ઞાન થાય જ. તેથી આ અવધિ જ્ઞાન ભવપ્રત્યય કહેવાય. અર્થાતુ દેવ કે નારક ભવ હોય તો ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય જ અને જો આ બે ભવ ન હોય તો ભવપ્રત્યય અવધિજ્ઞાન ન જ હોય. # ક્ષયોપશમ તો કારણ છે જ પરંતુ મુખ્ય રીતે જોતાં તો આ ભવપ્રત્યય અવધિજ્ઞાનનું પણ કારણ (અન્યજ્ઞાનોની જેમ) લયોપશમ જ છે. કારણ કે દેવ-નારકને પણ અવધિ દર્શનાવરણીય અને અવધિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ સિવાય અવધિજ્ઞાન કે અવધિદર્શનની પ્રાપ્તિ ન થઈ શકે. પરંતુ તે જ ક્ષયોપશમનું ભવ એ કારણ હોવાથી નિમિત્તતા (નિમિત્ત કારણના વ્યપદેશ)ને ધારણ કરે છે. કારણ કે ભવ એ અવધિજ્ઞાનના કારણ (ક્ષયોપશમ)નું કારણ છે. તેથી દેવ અને નારકોનું અવધિજ્ઞાન ભવના ‘નિમિત્તવાળું” ગણાય છે. ભાવાર્થએ છે કે અવધિનું કારણ છે ક્ષયોપશમ અને ક્ષયોપશમનું કારણ છે ભવ. અશુદ્ધ (વ્યવહાર)નયના મતે કારણનું જે કારણ તે પણ કારણ તરીકે કહેવાય. તે અપેક્ષાએ ‘ભવ’ કારણ બને આ પ્રમાણે અવધિજ્ઞાનમાં ભવની પ્રત્યયતા = પ્રાપ્તિપ કારણતા અને ક્ષયોપશમની નિમિત્તતા છે. અર્થાત્ બન્ને કારણો છે. ઉદયમાં આવેલ(ઉદિત) અવધિજ્ઞાનાવરણીય અને અવધિદર્શનાવરણીય કર્મનો વિનાશ તેનું નામ ક્ષય અને અનુદિતનો ઉપશમ અર્થાત્ કર્મોદયનો વિઘાત તે ઉપશમ આ ક્ષય અને ઉપશમ અર્થાતુ ક્ષયોપશમથી જે અવધિજ્ઞાનનો ઉદય થાય તે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન કહેવાય. આવું ક્ષયોપશમ-માત્રના નિમિત્તવાળું અવધિ-જ્ઞાન મનુષ્ય અને તિર્યંચોને હોય છે. (૨૧) ઉપર કહેલા ૬. રળતાત્, મુ.TT (માં) ૨. “મિત્તતાવૅતિ, TB | ‘મિત્તષ્યતિ જA I T. પરિ.૬ કિ.૨૮,૨૬
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy