SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ •नारकदेवानामवधिज्ञाने भवनिमित्तता. तत्त्वार्थाधिगर भा० नाराकाणां देवानां च यथास्वं भवप्रत्ययमवधिज्ञानं भवति। भवप्रत्ययं भवहेतुकं भवनिमित्तमित्यर्थः । तेषां हि भवोत्पत्तिरेव तस्य हेतुर्भवति, नामित्यमुमवयवं विवृणोति- नारकाणामित्यादिना। नरकाः शर्करासन्निविष्टोष्ट्रिकाकृतयः तेषु भवाः अतिप्रकृप्टदुःखोपेताः प्राणिनो नारकाः, देवा भवनपत्यादयः शुभकर्मफलभुजः तेपाम् । ___ यथास्वमिति। यस्य यस्यात्मीयं यद्यदित्यर्थः। तद् यथा- रत्नप्रभापृथिवीनरकनिवासिनां ये सर्वोपरि तेपां अन्यादृशम्, ये तु तेभ्योऽधस्तात् तेषां तस्यामेवावनावन्याद्दक् प्रस्तरापेक्षयेति । एवं सर्वपृथिवीनारकाणां यथास्वमित्येतन्नेयम् । देवानामपि यद् यस्य सम्भवति तच्च यथास्वमिति विज्ञेयम्, भवप्रत्ययं भवकारणं अधोऽधो विस्तृतविपयमवधिज्ञानं भवति । प्रत्यय शब्दश्च विज्ञाने प्रसिद्ध इत्यतोऽर्थान्तरवृत्तितां दर्शयति-भवप्रत्ययं भवहेतुकं भवति । भवनिमित्तमिति, भवः प्रत्ययो हेतुर्निमित्त - હેમગિરા - ભાષ્યાર્થ :- નારક અને દેવોને પોતપોતાને યોગ્ય ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે. ભવ પ્રત્યય એટલે ભવહેતુક. અર્થાત્ ભવનિમિત્ત. તે દેવ-નારકોને અવધિજ્ઞાનમાં ‘ભવોત્પત્તિ' જ કારણ બને છે. બે અવધિજ્ઞાનમાંથી પ્રથમ ભેદને જણાવતાં સૂત્રમાં કહ્યું કે ભવપ્રત્યય અવધિજ્ઞાન નારક અને દેવોને હોય છે. આ “નારક' અને “દેવ' શબ્દો વિવરણ કરતાં કહે છે. નરક :- તીક્ષ્ણ કાંકરાઓથી ભરેલ ઉષ્ટ્રિકા (ભાજન વિશેષ)ના આકારવાળા સ્થાનો. એવા સ્થાનો = નરકવાસોમાં ઉત્પન્ન થનાર અતિ ઘનઘોર દુઃખોથી યુક્ત પ્રાણીઓ નારક કહેવાય. દેવ :- શુભકર્મફળના ભોગી તેવા ભવનપતિ આદિ દેવો. આ દેવો અને નારકોને યથાયોગ્ય ભવ પ્રત્યય અવધિજ્ઞાન હોય. તે આ પ્રમાણે :- પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના જે સર્વોપરિ પ્રસ્તરમાં રહેનારા જીવો છે. તેનું અવધિજ્ઞાન અન્ય કક્ષાનું હોય છે. આના કરતાં નીચે-નીચેના પ્રસ્તરોમાં અન્ય અન્ય કક્ષાનું અવધિજ્ઞાન હોય છે. આ પ્રમાણે સર્વ પૃથ્વીમાં યથારૂં (પોતપોતાની ભૂમિકાને અનુરૂપ) અવધિજ્ઞાન હોય છે. દેવમાં પણ જેને જે અવધિજ્ઞાન સંભવતું હોય તેને તે યથાયોગ્ય સમજી લેવું. અને નીચે નીચેના વિષય જેમાં વિસ્તૃત (પૂર્વોક્ત અનુતરાદિ દેવોની અપેક્ષાએ) છે તે અવધિ જ્ઞાન. “પ્રત્યય' શબ્દ એ વિજ્ઞાનના અર્થમાં પ્રસિદ્ધ છે. પણ પ્રસ્તુતમાં તેનો અર્થ નથી લેવાનો તેથી અન્ય અર્થ જણાવતાં કહે છે કે- પ્રત્યયનો અર્થ હેતુ અથવા નિમિત્ત સમજવો. ભવ છે હેતુ જેમાં અથવા નિમિત્ત છે જેમાં તે ભવપ્રત્યય (અવધિજ્ઞાન) કહેવાય. શંકા :- બીજા અધ્યાયના પાંચમાં સૂત્રમાં ક્ષયોપશમભાવના ૧૮ પ્રકારોનું પ્રતિપાદન કરતાં કહેવાશે કે“ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન રુપ લબ્ધિઓ વગેરે જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી જન્ય હોવાને લીધે ક્ષયોપથમિક ભાવ રુપ છે” અર્થાત ત્રણ જ્ઞાન ક્ષયોપશમથી જન્ય હોવાથી ક્ષયોપશમ નિમિત્તક છે, કારણ છે, એમ આપ આગળ કહેવાના છો તો અત્યારે ઔદાયિકભાવરુપ ભવને આ અવધિજ્ઞાનના નિમિત્ત તરીકે શા માટે કહો છો? ૨. મવનિમિત્તે ભવદેમિચર્ય TB સિ.. ૨. નારા મુ. નારીત્ત:* ૨TA.TT (G,મ) 1 રૂ. "વર્મમુન: મુ.(મ) I * જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૭
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy