________________
१४०
• 'सत्' द्वारेण सम्यक्त्वस्य विमर्शना • तत्त्वार्थाधिगमसूत्रम् १/८ ___ भाष्य-कथमिति चेत्, उच्यते- सत्, सम्यग्दर्शनं किमस्ति नास्ति? अस्तीत्युच्यते । क्यास्तीति चेत्, तत्त्वकथनं सा आदिर्येषां तानि सद्भूतपदप्ररूपणादीनि तैरिति विवेकेन फलं दर्शयति- अष्टाभिरिति । तेषां च व्याख्यानाङ्गतां कथयति- अनुयोगद्वारैरिति । सर्वभावानाम् इत्यनेनैषां व्यापितां कथयतिसदादीनां विकल्पश इत्यादि व्याख्यातमेव । __कथमिति चेदित्यनेन पराभिप्रायमाशङ्कते- केन प्रकारेण एभिर्विस्तरेणाधिगमः क्रियत इत्येवं मन्येथाः? उच्यते- यथा क्रियते विस्तराधिगम इति, सदित्यनेनाद्यद्वारं परामृशति, कथं चैतस्य द्वारस्योत्थानं? यथा शङ्कते परः किमस्ति नास्तीत्येवम्, अन्यथा सत्त्वे निर्माते अयुक्तमेवैतत् कथनमिति, अत आशङ्कावाक्यं दर्शयति- सम्यग्दर्शनं किमस्ति नास्तीति । अस्माच्चायं संशयः, यतः शब्दोऽसत्यपि बाह्येऽर्थे शशविषाणादिके प्रवर्तमानो दृष्टः, सति च बहिरङ्गेऽर्थे घटादौ
– હેમગિરા - ભાષ્યાર્થ :- શી રીતે? તે જણાવતા પ્રથમ સત્ર દ્વારને કહે છે કે - સમ્યગ્દર્શન છે કે નથી? જો છે એમ કહો છો તો ક્યાં છે? તત્ત્વ કથન - આ સભૂત પ્રરૂપણા આદિ (પ્રથમ) છે જેમાં તે સદ્ભૂત પ્રરૂપણાદિ. આ પ્રરૂપણાઓ કેટલા પ્રકારે છે તેના ભેદો દર્શાવતા કહે છે. સપ્ટમિ :- તત્ત્વની પ્રરૂપણા સતુ આદિ આઠ પ્રકારે થાય છે. આ આઠે વ્યાખ્યા (=અનુયોગ)ના અંગો છે તે જણાવંવા ‘ાનુયોરે' એ ઉલ્લેખ કર્યો. સારાંશ એ થયો કે સત્વરૂપણાદિ આઠ અનુયોગ દ્વારો વડે સર્વ ભાવો (તત્ત્વો)ની વ્યાખ્યા કરાશે. :- સમાવાનાં' પદ કહીને એ દર્શાવ્યું કે આ અનુયોગ દ્વારોમાં જીવાદિ સર્વ તત્ત્વોની વ્યાપકતા છે.
# ૮ અનુયોગદ્વારોની વિચારણા * પ્રશ્ન :- પ્રસ્તુતમાં કઈ રીતે સત આદિ દ્વારો વડે વિસ્તારથી અધિગમ થાય છે ?
જવાબ :- જે રીતે વિસ્તારથી બોધ થાય તે રીતે કહીએ છીએ. તેમાં પ્રથમ દ્વાર એવા “સ'નો પરામર્શ (વિચાર) કરીએ છીએ. તેમાં સર્વ પ્રથમ આ “સત્' દ્વારનું ઉત્થાન શા માટે થયુ? તેને જણાવતાં કહે છે કે જેમ કે કોઈને શંકા થાય કે- “સમ્યગ્દર્શન છે કે નહીં?” તો એવી ઉત્પન્ન થએલ શંકાના સમાધાનરૂપે સત્ દ્વારનું ઉત્થાન થાય છે. જો સમ્યગ્દર્શનાદિ ભાવો સ–વિદ્યમાન જ છે એવું જ્ઞાન થઈ જાય તો આ દ્વાર કથનનું કોઈ પ્રયોજન નથી રહેતું. આ જ હેતુથી ભાષ્યમાં શંકા વાક્યને દર્શાવતા ‘સમ્યગ્દર્શન શું છે કે નહીં ?' એમ કહ્યું. આ સંશય થવાનું કારણ એ છે કે - ઘણીવાર જે વસ્તુ અસત્ છે તે વસ્તુ અંગે પણ શબ્દ રચના પ્રવર્તતી હોય છે. જેમ કે “સસલાનું શીંગડું' એ જ રીતે જે સત્ છે તેવા ઘટાદિ બાહ્ય પદાર્થો વિશે પણ ઘટાદિ શબ્દ પ્રવર્તે છે. આમ
૨. નાસ્તિ ? વીતે, મસ્તિો TB.સિં. ૨.
દ્રિવ: મુ. (
) /