________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
• उत्तरोतराध्यवसायेषु गमनम्। यतः सात-सम्यक्त्व-हास्यादिकाः प्रकृतयो विविधास्तासां फलमपि विविधमेवेति । तथा ज्ञानावरणाद्या अपि. विविधास्तत्फलमपि विविधमुच्यते, पुण्यमनुग्रहकारि सातादि, पापमुपघातकारि ज्ञानादिगुणानाम्, तयोः पुण्य-पापयोः फलं स्वरसविपाकरूपं पुण्य-पापफलम्, तदनुभवतो-जीवस्योपभुजानस्य, अनु पश्चार्दर्थे, पूर्वं ग्रहणं पश्चात् फलोपभोग इति । कथमनुभवत इत्याह- ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यात्, ज्ञानदर्शने व्याख्याते तयोः स्वाभाव्यं तस्मात् ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यादिति । ___एतदुक्तं भवति- यदा यदोपभुङ्क्ते तदा तदा चेतयते सुख्यहं दुःखितोऽहमित्यादि, साकारानाकारोपयोगद्वयसमन्वितत्वादवश्यतया चेतयत इति, उत्तरग्रन्थेनापि सम्बन्धोऽस्य । तानि तानीत्यादिना । ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यादेव तानि तानि परिणामान्तराणि याति न तु ताभ्यां रहित इति । तानि तानीति मुहूर्ताभ्यन्तरेऽपि मनसश्चलत्वाद् बहूनि गच्छति, तानि चेह शुभानि ग्राह्याणि, यतो दर्शनं
- હેમગિરા - (भाष्य- ज्ञान-दर्शनोपयोगस्वाभाव्यात् तानि तानि परिणामाध्यवसायस्थानान्तराणि गच्छतः)
ભાષ્યાર્થ - જ્ઞાન અને દર્શનના ઉપયોગ રૂપ પોતાના સ્વભાવ થકી તે તે પરિણામ રુપ અધ્યવસાયના જુદા જુદા સ્થાનને પામતો પ્રાદુર્ભાવ થાય. આ ચાર ગતિ કે જેમાં (જીવ) દેહનું ગ્રહણ કરે (જન્મ) છે. તેવા આ અનાદિ સંસારાત્મક ભાવોમાં (જીવ) વિવિધ ફળ અનુભવે છે. કારણ કે શાતા, સમ્યત્વ મોહનીય, હાસ્યમોહનીય આદિ પુણ્ય કર્મ પ્રકૃતિના વિવિધ ભેદ છે તેથી તેના ફળ પણ વિવિધ છે. એ જ રીતે જ્ઞાનાવરણીયાદિ પાપ કર્મ પ્રવૃત્તિઓના પણ વિવિધ ભેદ છે તેથી તેના ફળ પણ વિવિધ કહેવાય છે. પુણ્ય :- અનુગ્રહ (સુખ)ને કરનાર સાતવેદનીય આદિ કર્મ. પાપ :- જ્ઞાનાદિ ગુણોનું ઉપઘાત કરનાર કર્મ. આ પુણ્ય-પાપના પોતપોતાના રસોદય (વિપાક) ફળને જીવ અનુભવે છે. પૂર્વે કર્મનું ગ્રહણ કરે ત્યારબાદ તે કર્મોના ફળને ભોગવે તે “અનુભવ.”
# સંવેદનનું મૂળ કારણ છે પ્રશ્ન :- જીવને આ પુણ્ય પાપના ફળનો અનુભવ કઈ રીતે થાય છે ?
ઉત્તર - જીવને આ અનુભવ જ્ઞાન અને દર્શનના ઉપયોગ રૂપ સ્વભાવથી થાય છે. અર્થાત્ જીવ જ્યારે જ્યારે કર્મના ફલ (વિપાક)ને ભોગવે છે ત્યારે ત્યારે હું સુખી’ ‘હું દુઃખી” ઈત્યાદિ સંવેદન (અનુભવ) કરે છે. આ સંવેદન જીવ પોતે સાકાર (જ્ઞાન) ઉપયોગ અને અનાકાર (દર્શન) ઉપયોગથી સમન્વિત હોવાથી જ કરી શકે છે. ઉપયોચિમાવ્યાત્ એ પદનો સંબધ તાનિ ઈત્યાદિ પદો સાથે કરવો. તે તે સુખ-દુઃખ રૂપ જુદા જુદા પરિણામોને જ્ઞાનાદિના ઉપયોગ રૂપ સ્વભાવવાળો હોવાથી જ જીવ પામે છે. જ્ઞાન દર્શનના ઉપયોગ-સ્વભાવ વિના ન પામે. એક અંતર્મુહૂર્તમાં પણ આવા ઘણા પરિણામો જીવ પામે છે કારણ કે મન ખુબ ચંચળ છે. ભાષ્યમાં ‘તે તે ૧. “ T., T. ર.૬ ટિ.૨૨