SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ १५४ • ભાવદારેખ સમ્યક્ત્વવિમર્શ ૦ મા- ભાવઃ । સર્શનમોપર્શમાવીનાંતમો ભાવ: ? एतत्समुदायस्यार्धं गृह्यते किञ्चिदूनम् । एतत् कथं प्रतिपादयितुं शक्यत इति चेत् ? उपार्धपुद्गलंपरावर्त इत्यनेनोच्यते ‘समुदायेषु हि शब्दाः प्रवृत्ता अवयवेष्वपि वर्तन्त' इति न्यायात्। अयं चार्धशब्दः समप्रविभागवचनः किञ्चिन्यूनाभिधायित्वाच्च पुंल्लिङ्गः, उपगतोऽर्धः उपार्धः, किञ्चिन्यून इति प्रादि-समासः । नानाजीवानिति । सर्वजीवानाश्रित्य नास्त्यन्तरं, विदेहादिषु सर्वकालं समवस्थानादिति । क्षायिकस्यत्वनपगमान्नास्त्यन्तरम् । गतमन्तरद्वारम् । । द्वारान्तराभिधित्सयाऽऽह - भाव इति । येयं रुचिः जीवस्य जिनवचनश्रद्धायिनी सा कस्मिन् भावे औपशमिकादीनां समवतरतीति प्रश्नयति- सम्यग्दर्शनमित्यादिना । सम्यग्दर्शनमित्यविशिष्टां → હેમગિરા ભાષ્યાર્થ :- ભાવદ્વાર પ્રશ્ન :- સમ્યગ્દર્શન એ ઔપમિકાદિમાંથી કેટલા ભાવોમાં હોય છે ? અને કર્મ. આ સાતના સમુદાયનો કાંઈ ઓછો એવો અડધો ભાગ જેટલો કાળ સમકિતનો ‘ઉત્કૃષ્ટ કાળ' સમજવો. (આહારક વર્ગણાનો પુદ્ગલપરાવર્ત કાળ નથી હોતો આહા૨ક શરી૨ ભવચક્રમાં માત્ર બે/ત્રણ વખત જ પ્રાપ્ત કરી શકાય છે.) * ઉપાઈપુદ્ગલપરાવર્તનના અર્થની વિચારણા પ્રશ્ન :- આ અંતર-કાળને કયા નામથી અર્થાત્ કઈ રીતે પ્રતિપાદન કરી શકાય ? (કારણ કે ઉપર બતાવેલ ઔદારિકાદિ સાતે પૂર્ણ ભોગવાય તો જ તે પુદ્ગલપરાવર્તન કહેવાય. યથોક્ત સમકિતનો કાળ તો આ પુદ્દગલપરાવર્તનથી અડધો છે તો આમાં પુદ્ગલ પરાવર્ત શબ્દ કઈ રીતે ઘટી શકે ?) જવાબ :- આ કાળને ઉપાéપુદ્ગલપરાવર્ત નામથી જાણવો. “સમુદાયમાં પ્રવર્તતા શબ્દો તે સમુદાયનાં અવયવ વિશે પણ પ્રવર્તે છે.” એ ન્યાયથી અડધા પુદ્ગલ પરાવર્તન માટે અહીં ઉપાર્ધપુદ્ગલ પરાવર્તન શબ્દ વપરાયો છે. અહીં ‘અર્ધ’ શબ્દ સરખા અડધા વિભાગનો સૂચક છે. તથા એ અડધામાં ય કાઈક ન્યૂનતા છે એ જણાવવા માટે પ્રસ્તુતમાં ગર્ભ ન લખતા અર્થઃ એમ પુલિંગ પ્રયોગ કર્યો છે. પાર્થઃ પદમાં પ્રાદિ તત્પુરુષ સમાસ છે. વિગ્રહ આ મુજબ :उपगतोऽर्धः = અર્ધથી કાઈકન્યૂન (અર્ધની સમીપમાં રહેલ) પુદ્ગલ પરાવર્તન તે ઉપાર્ધપુદ્ગલ પરાવર્તન. વિવિધ જીવોને આશ્રયી કોઈ સમકિતનો વિરહકાળ નથી કારણ કે મહાવિદેહ આદિમાં સર્વકાળે સમકિતી હોય છે. તથા ક્ષાયિક સમકિત તો આવ્યા બાદ ક્યારેય ન જતું હોવાથી તેમાં કોઈ અંતર જ નથી પડતું. અંતરદ્વાર પૂર્ણ થયું. હવે એના પછી દ્વારનું પ્રતિપાદન કરે છે. જે આ જિનવચન વિશે શ્રદ્ધા કરાવતી રુચિ તે ઔપમિકાદિમાંથી કયા ભાવોમાં સમવતાર પામે ? સમ્યગ્દર્શન એ સામાન્યથી શ્રદ્ધા = રુચિ સ્વરૂપે એક (અભિન્ન) છે, છતાં ક્ષય વિગેરેની અપેક્ષાએ ત્રણ પ્રકારે પણ આ સમ્યગ્દર્શન વિષેની જિજ્ઞાસા થાય છે કે- આ ક્ષાયિકાદિ ત્રણેમાંથી છુ. "વીનાં ભાવાનાં તમો B.લિ.। ર્. "રિવર્ત્ત પં.માં./ રૂ. "ત્વાત્સર્યું. મુ.પા.સં.(ટ્યું.માં) । तत्त्वार्थाधिगमसूत्रम् १/८
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy