________________
१२०
આત્મ-રસંવિહત્યા
तत्त्वार्थाधिगमसूत्रम् १/७ भाष्य- आत्मसंयोगेन जीवस्य सम्यग्दर्शनम् । परसंयोगेन जीवस्याजीवस्य जीवयोरजीवयोर्जीवानामजीवानामिति विकल्पाः। सम्यग्दर्शनम्, जीवस्य स्वामिनः सम्यग्दर्शनं रुचिरिति ।
परसंयोगेनेति । परं साधुप्रतिमादिवस्तु तन्निमित्तीकृत्य श्रद्धानपरिणाम उपजायते अतः स परिणामस्तत्कर्तृक इति तस्य व्यपदिश्यते। अत्र च परसंयोगे षड् विकल्पा भवन्ति जीवस्येत्यादयः । यदाऽस्य जन्तोः परमेकं मुनिमालम्ब्य क्रियानुष्ठानयुक्तं सा रुचिरुपजायते, क्षयोपशमो हि द्रव्यादिपञ्चकमुररीकृत्य प्रादुरस्ति, अतो बहिरवस्थितस्य साधोरुत्पादयितुः सा रुचिः, स्वं कुम्भ इव कुम्भकारस्येति. एवमेकमजीवाख्यं पदार्थं प्रतिमादिकं प्रतीत्य यदा क्षयोपशमः समुपाजनि तदा तस्यैवाजीवस्य सम्यग्दर्शनं नात्मन इति । • यदा पुनद्वौ. साधू निमित्तं क्षयोपशमस्य विवक्षितौ नात्मा तदा जीवयोः सम्यग्दर्शनम् । यदा पुनरजीवौ प्रतिमाख्यावुभौ निमित्तीकृतौ तदा तयोः स्वामित्वविवक्षायां तत् सम्यग्दर्शनमिति । यदा
- હેમગિરા - ભાષ્યાર્થ જવાબ :- આત્મસંયોગ કહેતાં “જીવનું સમ્યગદર્શન' એમ બોલાય. પરસંયોગ કહેતા “જીવનું, અજીવનું, બે જીવોનું, બે અજીવોનું, અનેક જીવોનું અને અનેક અજીવોનું સમ્યગ્દર્શન. આમ કુલ છ વિકલ્પો થાય.
‘પરસંયોજન' :- જ્યારે સાધુ અથવા પ્રતિમાદિના નિમિત્તથી શ્રદ્ધાનો પરિણામ થાય અને તેવી વિવક્ષા કરાય છે, ત્યારે આ પરિણામના કર્તા તરીકે સાધુ કે પ્રતિમાદિ છે તેથી “સાધુ કે પ્રતિમાદિનું સમ્યગ્દર્શન' એમ પણ કહેવાય. અહીં પરસંયોગથી સમકિતના છ ભંગ (વિકલ્પો) થાય છે તે દર્શાવે છે
* પરસંયોગના છ વિકલ્પો & (9) નીવરા સવર્ણનમ્ - જ્યારે આ જીવને સમ્યફક્રિયા અનુષ્ઠાનમાં યુક્ત એવા એક શ્રેષ્ઠ મુનિને જોઈ જે શ્રદ્ધા પરિણામ (રુચિ) ઉત્પન્ન થાય તેને (સાધુ) જીવનું સમ્યગું દર્શન કહેવાય. કારણ કે સમકિત પ્રાપ્તિ માટે દર્શનમોહનીયનો જે ક્ષયોપશમ થાય તે પ્રાયઃ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આ પાંચને આશ્રયીને થાય છે. પ્રસ્તુતમાં સાધુ (દ્રવ્ય)ને આશ્રયી જીવને સમકિતની પ્રાપ્તિ થઈ છે. માટે બહાર રહેલ સાધુ સમકિતના ઉત્પાદક ગણાય તેથી ઉત્પાદક એવા તે સાધુનું સમકિત કહેવાય. જેમ નિશ્ચય નયે ઘટ તો સ્વ-રૂપી (સ્વસત્તારૂપ) છે અર્થાત સ્વ યોગ્યતાને લઈ માટીથી નિર્માણ પામે છે. છતાં વ્યવહારથી આ ઘટના નિર્માતા (નિમિત્તક)ને “કુમ્ભકાર' કહેવાય. તે રીતે પ્રસ્તુત સમકિત વિશે પણ સમજવું. આ પ્રમાણે
૨) નીવી સ નમ' - જ્યારે એક પ્રતિમાદિ અજીવ વસ્તુને આશ્રયી જીવને સમકિતનું ૨. મેવાનીવા' વB. *, જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૦.