SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ११९ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • मुख्यव्यवहारवृत्तिभ्यां स्वामित्वमार्गणा. भाष्य- स्वामित्वम्। कस्य सम्यग्दर्शनमिति ? एतदात्मसंयोगेन परसंयोगेन उभयसंयोगेन चेति वाच्यम्। ___सम्प्रति स्वामित्वशब्दोच्चारणे स्वामित्वम् इत्यनेन कस्य स्वामिनः सम्यग्दर्शनमित्युद्देशवाक्यमेवं कृत्वा प्रवृत्तम् । किं यत् समवाय्येतत् तस्यैवैतत्, उत तदुत्पत्तिनिमित्तभूतस्यान्यस्यापि व्यवहारार्थमाश्रीयत इति?। उच्यते- मुख्येन तावत् कल्पेन यद्यत्र समवेतं तत् तस्यैवेति, व्यवहारार्थं तु निमित्तभूतमप्याश्रीयते। एतदाह- आत्मसंयोगेनेत्यादि । आत्मसंयोगेनात्मसम्बन्धेन । यदा हि उत्पद्यमानस्य सम्यग्दर्शनस्य परतोऽपि निमित्तात् प्रतिमादिकान्नापेक्षा क्रियते प्रतिमादेः तदाऽसौ परिणाम आत्मनि समवेत इतिकृत्वा स एवात्मा तेन परिणामेन तानि तत्त्वान्येवमभिमन्यते, अतः आत्मसंयोगेन जीवस्य - હેમગિરા ભાષ્યાર્થ - સ્વામિત્વ દ્વાર પ્રશ્ન - આત્મસંયોગથી, પરસંયોગથી અને ઉભયસંયોગથી થતું આ સમ્યગ્દર્શન કોનું છે ? અર્થાત્ આ સમ્યગદર્શનનો સ્વામી કોણ છે? = સમુદાય, ધર્માસ્તિકાયાદિ પાંચ સમુદાયના એક વિભાગરૂપ “જીવ’ હોવાથી તે સમ્યગ્દષ્ટિ જીવ નોગ્રામ કહેવાય) : આ પ્રમાણે દર્શન મોહનીયના વિશુદ્ધ દલિક પુદ્ગલ તે સમ્યગ્દર્શનીને સમ્યગ્દર્શનનું કારણ હોવાથી સમ્યગ્દર્શન કહેવાય અને આ પુદ્ગલોથી રહિત સમકિતી સમ્યગ્દષ્ટિ કહેવાય. એ પ્રમાણે સમ્યગ્દર્શની અને સમ્યગ્દષ્ટિ વચ્ચે અંતર છે. સ્વામિત્વ' એમ કહેવા વડે કયાં સ્વામીનું આ સમ્યગ્દર્શન છે? એમ ઉદેશ (=પ્રયોજન) વાક્ય બતાવ્યું અર્થાત્ “સ્વામિત્વ પદ ઉદેશવાક્યને આશ્રયી પ્રવર્તેલું છે. * સમ્યગદર્શનના સ્વામી શંકા - આ સમ્યગદર્શન જેમાં સમવાયી (અપૃથ> ભાવે રહેલું) છે તેનું જ ગણાય ? કે જે નિમિત્તને લઈ ઉત્પન્ન થયું છે તે (પ્રતિમાદિ)નું પણ વ્યવહારથી ગણાય ? સમાધન :- મુખ્ય વિકલ્પથી = નિશ્ચયનયથી તો જે જયાં સમવેત હોય તેનું જ તે ગણાય. સમકિત આત્મમાં સમવેત છે તેથી આત્માનું જ ગણાય પણ વ્યવહાર (ઉપચાર)થી તે સમકિતમાં જે નિમિત્તભૂત છે એવા પ્રતિમાદિનું પણ ગણાય. આ હકીકત ‘શાત્મસંયોગોન' ઈત્યાદિ પદોથી જણાવે છે કે આત્મ સંયોગથી એટલે આત્મ સંબંધથી. જયારે પર નિમિત્ત એવા પ્રતિમાદિથી થતી સમકિત પ્રાપ્તિ માટે પણ પ્રતિમાદિની અપેક્ષા = વિવેક્ષા ન કરાય તો આ સમકિત રૂપ પરિણામ આત્મામાં સમાવેત જ ગણાય અને તેમ ગણાતુ હોવાથી આત્મા જ તે સમકિતરૂપ પરિણામ વડે તે જીવાદિ તત્ત્વોને સમ્યગ રીતે જાણે છે તેમ કહેવું પડે અને આથી આ આત્મ સંયોગથી થતું ' જીવનું સમ્યગ્દર્શન સમજવું. અહીં જીવ જ સમ્યગ્દર્શનનો સ્વામી છે.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy