SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • एक एव वस्तुनि द्वित्वादिनिरुपणम् • ३०९ द्विधा, जीवाजीचमात्रविवक्षावशात् । कथं पुनरेकसङ्ख्याव्यवच्छिन्नं सद् द्वित्वसङ्ख्याया गोचरीभवति ?, न च काल्पनिकमेतत्, अंशसद्भावात्, तस्मान्नास्ति विरोधः, एवं नयेष्वप्यविरोधप्रतिपत्तिः साधीयसीति । तथा तदेवैकं त्रिधा, द्रव्य-गुण-पर्यायेषु सर्वस्यावरूद्धत्वाद्, गुण-पर्यायाणामन्वयि द्रव्यं, गुणा= रूपादयः पर्यायाः कपालादयः, सहभूत्वं क्रमभूत्वं चादाय भेदेनोपादानमिति । तथा तदेवैकं चतुर्धा, चक्षुर्दर्शनादिभिश्चतुर्भिः सर्वस्य विषयीकृतत्वात् तन्मात्रता। तथा तदेव पञ्चस्वभावं निरूप्यते, पञ्चास्तिकायात्मकत्वात्, एतदाह- सर्वपञ्चत्वमस्तिकायावरोधात्, पञ्चस्वभावं सर्वमिदं जगत्, पञ्चभिरस्तिकायैरवरूद्धत्वात्, धर्माधर्माकाश-जीव-पुद्गलास्तिकायात्मकं यतः । तथा तदेव पञ्चस्वभावं षट्स्वभावं, पद्रव्यसमन्वितत्वात्, तदाह-सर्व षट्कं षड्द्रव्यावरोधात्, सर्व पड्स्वभावं, जगत्, હેમગિરા પ્રસિદ્ધ છે અર્થાત્ અનિશ્ચિત અર્થ એ બુદ્ધિશાળી માટે ઉપાદેય નથી બનતો. આના જવાબમાં શાસ્ત્રકારે “જોય-અર્થના અધ્યવસાયો કયા અભિપ્રાયને લીધે ભિન્ન-ભિન્ન કહ્યા છે તે હકીકતને પ્રકાશવાની ઇચ્છાથી કહે છે... - ૪ અપેક્ષા-વિવફા ભેદ હોવાથી વિરોધ નથી # વિપ્રતિપત્તિ પરિહાર - અનેક અવયવ(ખંડ) આત્મક આ જગત હોવા છતાં સત્તા માત્રની વ્યાપ્તિ અવિશેષપણે સર્વત્ર રહેલ હોવાથી આ જગત એકરૂપ કહેવાય છે. એ જ રીતે સની અપેક્ષા વસ્તુ એક હોવા છતાં જીવ અને અજીવ માત્રની વિવક્ષા કરીએ ત્યારે તે એકવસ્તુ પણ બે ભેદમાં વહેંચી શકાય. જો એક વસ્તુમાં દ્વિત્વઘટી જ ન શકે તો હમણાં કહ્યું તે પ્રમાણે જે વસ્તુ એક સંખ્યા રૂપે નક્કી થાય તે જ વસ્તુ ‘ધિત્વ' = બે સંખ્યાનો વિષય કઈ રીતે બની શકે? અને બને તો છે જ. આ કોઈ કલ્પના નથી. કારણકે પદાર્થ માત્રમાં અનંતા અંશો=ધર્મો રહ્યા હોવાથી તે તે અંશોની અપેક્ષાએ ઉપરોક્ત અર્થઘટન કરી શકાય છે. એમાં કોઈ વિરોધ નથી. એ જ રીતે નયોમાં પણ થતી પ્રતીતિઓનો વિરોધ નથી. વળી સર્વ વસ્તુ દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં અવરૂદ્ધ (સંકલિત) હોવાથી ત્રણભેદરૂપ પણ છે. તે આ મુજબ -- ગુણ-પર્યાય જેમાં રહે છે તે (અન્વયી) દ્રવ્ય છે. તથા રુપાદિ તે ગુણ છે. કપાલ આદિ પર્યાય છે. સામાન્ય રીતે વિચારતા ગુણ અને પર્યાયમાં બહુ તફાવત નથી છતાં સહભાવી તે ગુણ અને ક્રમભાવી તે પર્યાય. આ રીતે વિચારતા ભેદ પણ કહી શકાય છે. દ્રવ્ય, ગુણ પર્યાયાત્મક ધર્મની અપેક્ષા એ સર્વ વસ્તુમાં ત્રિત્વ=ત્રણ સંખ્યાનો અધ્યવસાય થાય છે. એ જ પ્રમાણે ચક્ષુદર્શન આદિ (ચક્ષુ, અચક્ષુ, અવધિ, કેવલ) ચાર વડે તે જ ઘટાદિ સર્વ વસ્તુ વિષય બનતી હોવાથી ચાર પ્રકારે પણ કહેવાય. તેમજ ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવાદિ પાંચ અસ્તિકાયમય આ જગત હોવાથી વસ્તુમાત્ર પંચ સ્વભાવાત્મક પણ છે. એ જ રીતે પડુસ્વભાવમય જગત છે. ઉપર કથિત પાંચ દ્રવ્ય સહિત છઠ્ઠાકાળનું ગ્રહણ ૧. વરોધ–ીત- મ..
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy