________________
२६६
• केवलिनो ज्ञानचतुष्काभावे युक्तिः • तत्त्वार्थाधिगमसूत्रम् १/३१ भाष्य- किञ्चान्यत् । मतिज्ञानादिषु चतुर्षु *पर्यायेणोपयोगो भवति, न युगपत् । सम्भिन्नज्ञान-दर्शनस्य तु भगवतः केवलिनो युगपत् सर्वभावग्राहके निरपेक्षे केवलज्ञाने केवलदर्शने चानुसमयमुपयोगो भवति ।। पर्यायज्ञाने च रूपिद्रव्यविषये गदिते, न चैवंविधोऽस्ति विषयः केवलिनः, सम्भिन्नलोकालोकग्राहित्वात्, तस्मात् ते अपि न स्त इति, तस्मादुपपत्तिबलादेतानि चत्वारि केवलिनो दिव्यदृश्वनो न सन्ति । किञ्चान्यदित्यादिना स्वाभिप्रायद्वयं प्रकाशयन्ति-मतिज्ञानादिषु चतुर्षु मति-श्रुतावधि-मनःपर्यायज्ञानेषु पर्यायेण क्रमेण उपयोग: स्वीयविषयग्राहिता भवति न युगपत्, एकस्मिन् काले न स्वस्वविषये एपां व्यापारः । यदा मतिज्ञानी मतिज्ञानेनोपयुक्तो न तदा श्रुतादीनामन्यतमेन केनचित्, यदा च श्रुतज्ञानेनोपयुक्तो न तदा मत्यादीनामन्यतमेनेति केवलिनस्तु न क्रमेणैतज्ज्ञानगतोऽस्त्युपयोगः, यतः सम्भिन्न इत्यादि ।
ज्ञानं विशेषग्राहि, दर्शनं सामान्यग्राहि, ज्ञानं च दर्शनं च ज्ञानदर्शने, सम्भिन्ने सर्वद्रव्यपर्यायग्राहके ज्ञानदर्शने यस्य स सम्भिन्नज्ञान-दर्शनः तस्य, एवं महात्म्यादिगुणान्वितस्य भगवतः, केवलं सर्वार्थग्राहि
- હેમગિરા - ભાષ્યાર્થ :- વળી બીજું એ છે કે મતિજ્ઞાનાદિ ચારમાં ક્રમપૂર્વક (પર્યાયથી) ઉપયોગ વર્તે છે. યુગપ (એક જ સાથે) ઉપયોગ ન હોય. જ્યારે સંપૂર્ણ જ્ઞાન દર્શનવાળા કેવળી ભગવાનને તો યુગપદ્ = એક જ કાલે સર્વ ભાવોના ગ્રાહક તથા નિરપેક્ષ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શન વિશે સમયે સમયે ઉપયોગ પ્રવર્તે છે. (માત્રરૂપી દ્રવ્ય)નો નથી. કારણ કે કેવળજ્ઞાન તો સમગ્ર લોક-અલોકનું ગ્રાહક હોવાથી રૂપી અને અરૂપી બન્ને દ્રવ્યનો (તથા તેના સર્વ પર્યાયોનો પણ) ગ્રાહક છે. તેથી કેવળીને આ બે જ્ઞાન પણ ન જ હોય. આ યુક્તિઓથી ચારે જ્ઞાન દિવ્યદૃષ્ટિવાળા કેવળીમાં ન હોય.
‘ડ્યિ' ઈત્યાદિ પદોથી ભાષ્યકારશ્રી પોતાના બે પ્રકારના અભિપ્રાયને જણાવતાં કહે છે કે મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યાય એ ચારે જ્ઞાનોમાં ઉપયોગ = “સ્વ-સ્વની વિષય ગ્રાહકતા' ક્રમપૂર્વક હોય છે. પણ એક સાથે હોતી નથી. અર્થાત્ એક જ કાળે આ મતિ આદિનો પોતપોતાના વિષયોમાં વ્યાપાર ન હોય. જયારે મતિજ્ઞાનીને મતિજ્ઞાનમાં ઉપયોગ હોય ત્યારે શ્રુતાદિ ત્રણેમાંથી કોઈમાં પણ ઉપયોગ નથી હોતો. એજ રીતે જ્યારે જીવ શ્રતમાં ઉપયુક્ત હોય ત્યારે બીજા મતિઆદિ કોઈમાં ઉપયુક્ત ન હોય. આવો ક્રમપૂર્વક ઉપયોગ આ ચાર જ્ઞાનમાં હોય.
* કેવલીને યુગપઅનુસમય ઉપયોગ જ્ઞાન એટલે વિશેષગ્રાહી અને દર્શન એટલે સામાન્યગ્રાહી, સંભિન્ન એટલે સંપૂર્ણ = સમસ્ત દ્રવ્યપર્યાયના ગ્રાહક. એવા સંભિન્ન જ્ઞાન-દર્શન છે જેમની પાસે એવા તેમજ મહાભ્ય, ઐશ્વર્ય આદિ ગુણથી યુક્ત એવા કેવળી ભગવાનને એક સમયે કેવળ જ્ઞાનોપયોગ અને ત્યાર પછીના બીજા સમયે દર્શનોપયોગ હોય છે.
* જુઓ પરિશિષ્ટ-૪ ટિ,૪૨,૪૩ . દ્રિચરિનો રા. ૨. શર્યાતિ માં.રૂ. વિપ" માં.. T. ર.૬ ટિ.રૂરૂ