SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ •घटे नयावतार. तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भाष्य- तद्यथा-घट इत्युक्ते योऽसौ चेष्टाभिनिवृत्त उर्ध्वकुण्डलौष्ठायतवृत्तग्रीवोऽधस्तात् परिमण्डलो जलादीनामाहरणधारणसमर्थ उत्तरगुणनिवर्तनानिवृत्तो द्रव्यविशेषस्तस्मिन्नेकस्मिन् विशेषवति तज्जातीयेषु वा सर्वेष्वविशेषात् परिज्ञानं नैगमनयः ।। ततो येन सोऽअध्यवसायः प्रत्ययो विज्ञानम् अन्तराणीति भेदाख्यानम्, एतानीति नैगमादीनि पञ्च, एतत् कथितं भवति-वस्त्वेवानेकधर्मात्मकमनेकाकृतिना ज्ञानेन निरूप्यत इत्यतः स्वशास्त्रनिरूपणमेवेदम्, एतच्च दर्शयति- तद्यथेत्यादिना । यथा ह्येते एकवस्तुविपया विज्ञानविशेषास्तथोदाहरणेन भावयति-घट इत्युक्ते नैगमाध्यवसाय एवं मन्यते योऽसाविति लोकसिद्धः, चेष्टाभिनिवृत्त इति धात्वर्थानुगतिमाविष्करोति, कुम्भकारचेप्टाभिनित्तोऽर्थो निष्पन्नः। किमाकार इति चेद् ? अत आह- उर्ध्वमित्यादि । उर्ध्वमुपरि कुण्डली वृत्तावोष्ठौ यस्य आयता=दीर्घा वृत्ता=समपरिधिः ग्रीवा यस्य ऊर्ध्वकुण्डलौप्ठश्चासावायतवृत्तग्रीवश्चेति समानाधिकरणः उपरि तावदेवमाकारः। अथ अधस्तात् किमाकार इत्यत आह- अधोभागे परिमण्डलः, - હેમગિરા - ભાષ્યાર્થ :- આ રીતે- “ઘટ' આ પ્રમાણે કહેતાં જે આ કુંભકારની ચેષ્ટાઓથી બનેલો, અને જેનો ઉપરનો હોઠ (કાંઠો) કુંડળાકારે ગોળ છે. તથા જેની ગ્રીવા લંબગોળ છે. વળી નીચેથી ગોળ, પાણી આદિ ગ્રહણ ધારણ કરવામાં સમર્થ તથા ઉત્તરગુણથી નિષ્પન્ન અર્થાત્ પકાવવા દ્વારા લાલ રંગ વગેરે ગુણો જેમાં પરિસમાપ્તિ - સંપૂર્ણતાને પામ્યા છે. તે દ્રવ્ય વિશેષની પ્રતીતિ થાય છે. આવા એક દ્રવ્ય વિશેષમાં અથવા તજ્જાતીય સર્વ દ્રવ્ય વિશેષમાં સામાન્યથી થતું જે જ્ઞાન તે નૈગમનય. જ્ઞાન (નય) વડે નિરૂપણ કરાય છે. તેથી આ નય એ (જિનપ્રવચન) સ્વશાસ્ત્રના નિરૂપણરૂપ જ જાણવા (કારણ કે આ જિનપ્રવચન જ સ્યાદ્વાદમય હોવાથી અનેક અંશોથી વસ્તુતત્ત્વનો વિચાર કરવામાં સમર્થ છે.) આ જ વસ્તુને દર્શાવતા ભાષ્યકાર કહે છે : * નૈગમનયના અધ્યવસાયનો સિંહાવલોકન . એક વસ્તુ (અંશ)ને ધરાવનારા આ વિજ્ઞાન ૫ નો જે સ્વરુપે રહ્યા છે, તે સ્વરૂપે ઉદાહરણથી આ નયોને જણાવે છે -- સર્વ પ્રથમ નૈગમ નયને દષ્ટાંતપૂર્વક કહે છે. “ઘટ' એવા શબ્દનો ઉચ્ચાર કરતા નૈગમ અધ્યવસાય તે ઘટ વસ્તુને આ પ્રમાણે માને છે કે :“ઘ” ધાતુ ચેષ્ટા અર્થમાં વપરાય છે. આ ધાત્વર્થ પરથી “ઘટ’ અર્થને જણાવતા આ નય કહે છે કે લોક પ્રસિદ્ધ એવો આ ઘટ કુમ્ભકારની ચેષ્ટાથી નિર્માણ પામેલ છે. આનો આકાર આ પ્રમાણે છે ઃ ઉપરના બે હોઠ (કાંઠા) કુંડલાકારે છે જેના એવો આ ઘટ લંબગોલ, સમપરિધિવાળી ગ્રીવાથી યુક્ત છે. આને બતાવતાં-પદમાં સમાનાધિકરણ સમાસ છે. તેનો વિગ્રહ આ પ્રમાણે ૧. વં જ રહ્યું માં.. ૨. રૂતિ વેત" TA./
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy