SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ नयानामध्यवसायान्तरता. स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् ३०१ भाष्य-- अत्रोच्यते नैते तन्त्रान्तरीयाः, नापि स्वतन्त्रा: मतिभेदेन विप्रधाविताः । ज्ञेयस्य त्वर्थस्याध्यवसायान्तराण्येतानि। मतिभेदो-बुद्धिभेदस्तेन विप्रधाविता:, अयथार्थनिरूपका इतियावत् । एवं नोदयतोऽयमभिप्रायः यद्ययं तन्त्रान्तरीयत्वमेषां दर्शयिष्यति नास्य वक्ष्यमाणो विप्रतिपत्तिदोष आपत्स्यते, अथ स्वतन्त्रा एवेति निश्चेष्यति तथा सति नैव स्वेच्छा स्वतन्त्राणामभ्यनुज्ञाता वस्त्वंशोऽभ्युपेयो वस्तुभागश्च प्रोज्झ्यः, यस्मादेकस्यापि पदस्यारोचनान्मिथ्यादर्शनमिति । एवंविधदोषोपचिक्षिप्सया नोदयति ।। अथ पक्षान्तरमाश्रयिष्यति तत्राप्यस्य सुखेन विप्रतिपत्तिदोपं नोदयिष्यामीति मत्वा प्रश्नयति, सूरिस्तुभयमप्येतत् परित्यजन् पक्षान्तरमाश्रयते अत्रोच्यते इति ।। नैते तन्त्रान्तरीयाः, नापि स्वतन्त्राः, किं तर्हि? तदाह- ज्ञेयस्येत्यादि । विज्ञानगम्यस्य जीवादेः स्वसंवेद्यस्य बाह्यस्यार्थस्य घटपटादेः अध्यवसायान्तराणि विज्ञानभेदाः, आधिक्येनावसीयन्ते परिच्छिद्यन्ते • હેમગિરા - ભાષ્યાર્થ:- જવાબ:- આ નય તંત્રાન્તરીય નથી. અથવા મતિભેદથી પ્રવર્તતાં (અયથાર્થ પ્રરૂપક) પણ નથી પરંતુ ય પદાર્થોમાં થતા જુદા જુદા અધ્યવસાય રુપ છે. તે નોદકપક્ષ કહેવાય. આ નોદકપક્ષને ગ્રહણ કરવાનો સ્વભાવ છે જેનો તે નોદકપક્ષગ્રાહી કહેવાય. ઉપરોક્ત પ્રશ્ન કરનારનો ઈરાદો છે કે જો આ નયોને તંત્રાન્તરીય તરીકે કહેવાય તો આગળ ઉપર આ ગ્રંથમાં જે વિપ્રતિપત્તિ દોષ આ નય અંગે કહેવાના છે તે કહી શકાશે નહિ કારણ કે જો નો તંત્રાન્તરીય જ છે તો દોષ સભર જ છે. તેથી ત્યાજ્ય જ છે, તો પછી આગળ દોષો શું કહેવાના રહે ? અને જો નવો સ્વ-તત્ર (જિનવચનના) છે એમ કહીએ તો એક અંશનો સ્વીકાર અને એક અંશનો ત્યાગ એવી સ્વેચ્છા જિનપ્રવચનમાં સ્વીકૃત નથી કારણ કે વસ્તુતત્વના એક પણ અંશની અરૂચિ કે ઉપેક્ષા કરવાથી તે તંત્ર મિથ્યાદર્શન થઈ જશે. આ બેમાંથી કોઈપણ . પક્ષનો ગ્રંથકાર આશ્રય કરશે તો તેમાં હું (નોદક) દોષ બતાવીશ એમ માનીને શંકાકારે (નોદકે) પ્રશ્ન ઊભો કરેલ છે. 1 * નયો અધ્યવસાય સ્વરુપ છે # આનું સમાધાન આપતા ભાષ્યકારશ્રી બન્ને પક્ષને છોડી પક્ષાંતર (= ત્રીજા પક્ષ)નો આશ્રય કરતાં કહે છે કે આ નયી તંત્રાન્તરીય પણ નથી અને સ્વતન્ત્ર પણ નથી. પરંતુ વિશિષ્ટજ્ઞાનથી ગમ્ય જીવાદિ અંગેના તેમજ સ્વથી સંવેદ્ય એવા જે બાહ્ય ઘટપટાદિ અર્થો છે એ અર્થો અંગેના જુદા જુદા અધ્યવસાય રુપ આ નયો છે. જેનાથી વસ્તુ અધિકપણા વડે જણાય તે અધ્યવસાય કહેવાય. અધ્યવસાય એટલે પ્રત્યય = પ્રતીતિ = જ્ઞાન. ‘ાન્તર' પદ નયના ભેદોનું સૂચક છે. આ ભેદ નૈગમાદિ પાંચ પ્રકારે છે. આશય એ છે કે અનેક ધર્માત્મક વસ્તુને અનેક આકૃતિવાળા ૨. વાચચા" મુ સં.(મ.)
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy