SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સ્વમાવે ન પર્યનુયોગોઽસ્તિ છ २२१ तेषामेव एव स्वभावस्तीर्थकृतां यतः उत्पन्नदिव्यज्ञानैर्गणधरादिभ्यः प्रकाशनीयः सोऽर्थ इति, न च स्वभावेऽस्ति पर्यनुयोगो, भास्करप्रकाशवत्, किमर्थमयमंशुमाली जगत् प्रकाशयतीति न कश्चित् प्रश्नयति। अथवा अकृतार्थ एव तदा भगवान्, किमिति ? कर्मोदयभाक्त्वात् । कस्य कर्मण इति चेत्?। उच्यते- तीर्थकरनामाख्यस्य । तद्द्वयविशेपणमुपक्षिपति - परमशुभस्येत्यादि । परमं च तच्छुभं परमशुभं तस्य । कथं परमशुभतेति चेद् यतस्तस्मिन्नुदितेऽन्या असातादिकाः प्रकृतय उदिता अपि न स्वविपाकं प्रकटं दर्शयितुं शक्ताः, क्षीरद्रव्यापूरितकुम्भे पिचुमन्दरसबिन्दुवदिति । = एवं परमशुभस्य, प्रवचनं द्वादशाङ्ग=गणिपिटकम् ततोऽनन्यवृत्तिर्वा संघस्तस्य प्रवचनस्य प्रतिष्ठापनं निवर्तनं फलं प्रयोजनमस्य तत्प्रवचनप्रतिष्ठापनफलं तस्य, तीर्थं तदेव गणिपिटकं = सङ्घः, सम्यग्दर्शनादित्रयं वा तत् कुर्वन्ति = उपदिशन्ति ये ते तीर्थकराः तान् नामयति= હેમગિરા પૂજ્ય છે. અન્યથી પૂજ્ય એવા જે ઋષિઓ, તથા દેવો છે. તેઓ થકી પણ આ અરિહંત પૂજ્ય છે તેથી અર્હમ્ કહેવાય. (આ પ્રમાણે પાંચ વિશેષણ જાણવા) પ્રશ્ન :- શા માટે કૃત્યકૃત્ય થયેલા પણ અરિહંતો ગણધરાદિને અર્થ=તત્ત્વ કહે છે ? જવાબ :- તે તીર્થંકરોનો આ સ્વભાવ જ છે કે જેના કારણે ઉત્પન્ન થયેલા દિવ્ય એવા કેવળજ્ઞાન વડે ગણધરાદિની આગળ અર્થને તત્ત્વને પ્રકાશે છે. જે કાર્યમાં સ્વભાવ હેતુ દર્શાવાય ત્યાં કોઈ પ્રશ્નને સ્થાન ન હોય. જેમ સૂર્ય પોતાના સ્વભાવથી જગત ઉપર પ્રકાશ પાથરે છે તે અંગે કોઈને પ્રશ્ન નથી થતો કે આ સૂર્ય શા માટે પ્રકાશ કરે છે ? તે રીતે તીર્થંકર વિશે સમજવું અથવા તો અમુક (અઘાતિ) કર્મોદયની અપેક્ષાએ તીર્થંકર ‘અકૃતાર્થ’ પણ કહી શકાય છે. (તેથી કૃતાર્થ થવા માટે દેશના આપે.) * ...તો તીર્થંકર પણ અકૃતાર્થ કહેવાય ! શંકા :- તે કયા કર્મનો ઉદય છે જેની અપેક્ષાએ તીર્થંકર પણ અકૃતાર્થ કહેવાય છે ? જવાબ :- ‘તીર્થંકર નામકર્મ’ ( કે જેની ઉદયાવસ્થામાં ભગવાન દેશના આપે છે)ની અપેક્ષાએ હજુ અકૃતાર્થ છે. ભાષ્યકાર આ કર્મના બે વિશેષણ દર્શાવે છે. ‘૫૨મશુભ’ અને ‘પ્રવચન પ્રતિષ્ઠાપન ફળ.’ અર્થ આ પ્રમાણે → તીર્થંકર નામકર્મ ૫રમશુભ છે કારણ કે આના ઉદયકાળમાં અશાતા આદિ પ્રકૃતિઓ ઉદય પામેલી પણ પોતાના વિપાકને દેખાડવા સમર્થ બનતી નથી. જેમ દૂધથી ભરેલા મોટા તપેલામાં પડેલાં લીંબડાના રસના એક બિંદુથી તે દૂધના રસ(મધુરતા)માં કાંઈ ફેર નથી પડતો. તે રીતે તીર્થંકરોને પણ ઉદિત અતિમંદ એવા અશાતાદિ અસરકારક નથી થતાં. આ પ્રમાણે પરમશુભ એવા તે તીર્થંકર નામકર્મના ફળને દેખાડતાં કહે છે → પ્રવચન એટલે દ્વાદશાંગ ગણિપિટક અથવા તો આ દ્વાદશાંગથી અનન્ય એવો સંઘ તે પ્રવચન. આ પ્રવચનને પ્રવર્તાવવું અર્થથી દેશના આપવી = ચતુર્વિધ સંઘની સ્થાપના કરવી, એ જ તવિહ્નિતપાો મુ.વ્રતો ન દૃષ્ટ (માં.) ૨. ઉપવેશયન્તિ મુ.રાA.(વં,માં) । ૧. વ તસ્ય પાB.I =
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy