________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • સામાન્ય ત્રિપુ ગૃથ્રીતવાન-સદનય •
३१५ भाष्य- यत् सङ्गृहीतवचनं,सामान्ये देशतोऽथ च विशेषे। तत् सङ्ग्रहनयनियतं, ज्ञानं विद्यान्नयविधिज्ञः ।।२।। = आश्रयिता, व्यवहारोऽस्य सामान्यविशेषाभ्यां परस्परविमुखाभ्यां अस्तीति व्यवहारी, नैगमो नयो જ્ઞાતવ્ય:/19 IT ___ सङ्ग्रहस्य स्मरणकारिकामाह- यत् सङ्ग्रहीतेत्यादि । यदिति ज्ञानं सम्बध्यते, कीदृशं तदिति चेत् ? तत् सगृहीतवचनं सगृहीतं सामान्यं वचनम् उच्यते तदिति वचनं, ज्ञेयमित्यर्थः । सगृहीतं वचनं यस्मिन् ज्ञाने, सामान्य ज्ञेयं यस्य ज्ञानस्येत्यर्थः, तज्ज्ञानं सगृहीतवचनं, तत् पुनरेवं ज्ञानं प्रवर्तते-सामान्ये=सत्तायां देश इति सामान्यविशेषे गोत्वादिके,अथ चेति अथवा विशेषे =खण्ड-मुण्डादिके । एतेषु सर्वेषु सम्पिण्डनारूपेण प्रवर्तते यतः सामान्यं विशेषो वा, न सत्तामन्तरेण कश्चिदस्तीत्येवं सम्पिण्ड्य यत् सत्तायां प्रक्षिपत् प्रवर्तते ज्ञानं तत् सङ्ग्रहनयनियतं तज्ज्ञानं सङ्ग्रहस्य नयस्य निश्चितमेवंस्वरूपं विद्यात्-जानीयात् नयविधिज्ञ इति नयभेदज्ञः= नयभेदवित् ।।२।। व्यवहाराभिप्रायानुस्मरणायाह- समुदायेत्यादि । समुदायः सङ्घातः, व्यक्तिः मनुष्य इति, आकृतिः=
– હેમગિરા : ભાષ્યાર્થ - સામાન્યમાં, દેશમાં સામાન્ય અને વિશેષરૂપે ઉભયમાં તથા વિશેષમાં જે સંગ્રહીત વચનવાળું જ્ઞાન છે. તેને નયના જ્ઞાતાઓ સંગ્રહનયનિયત જ્ઞાન કહે છે. | ૨ | હવે સંગ્રહનયનું સ્મરણ કરાવનારી કારિકા દર્શાવે છે. :
* સંગ્રહનયનો આછો પરિચય : ' પદએ જ્ઞાનનો સૂચક છે. આ જ્ઞાન (સંગૃહીત વચન) કેવું છે ? તેનો જવાબ :(સંગૃહીત = સામાન્ય. વચન = શેય) સામાન્ય જ્ઞય છે જે જ્ઞાનનું, તે જ્ઞાન સંગૃહીત વચન કહેવાય. વળી આ જ્ઞાન શેમાં પ્રવર્તે છે તે જણાવતા કહે છે કે સામાન્યમાં સત્તામાં, દેશમાં સામાન્ય વિશેષ એવા ગોત્વાદિમાં આદિથી ગોવિશેષનું ગ્રહણ કરવું.] અથવા વિશેષમાં સોના, ચાંદી, માટી આદિ જાતના ઘટ અથવા ફૂટેલા,મસ્તક વગરના ઘટ આદિમાં. આ રીતે સામાન્ય, સામાન્ય વિશેષ અને વિશેષ ત્રણેમાં સંપિંડના અર્થાત્ સંગૃહીતરૂપે એકીભાવ રૂપે આ જ્ઞાન પ્રવર્તે છે. કારણ કે સામાન્ય હોય કે વિશેષ હોય, સત્તા વિના કોઈનીય પ્રતીતિ ન થઈ શકે. તેથી આ સર્વને એકત્રિત કરીને સત્તા-સ્વરૂપ મહાસામાન્યમાં પ્રક્ષેપ કરીને જે જ્ઞાન પ્રવર્તે તે સંગ્રહનય નિયતજ્ઞાન છે. નવિધિ = નયભેદના જ્ઞાતાઓ સંગ્રહનયનું આવું જ નિશ્ચિત સ્વરૂપ સ્વીકારે છે.
વ્યવહારનયનો સંક્ષિપ્ત પરિચય :- વ્યવહાર નયના અભિપ્રાયને પુનઃ સ્મરણ કરતાં કહે છે. ?. તો વિશેષ B. ૨. “મો સાત મુ(મ) રૂ. તતિતિ ? તત્ સ મુ.() | તરિતિ રિતિ" સં" માં.હં.. '... Uતચિંતિતપાટો મુકતો ન ટૂર (મ) I