________________
३१४
નારિ
तत्त्वार्थाधिगमसूत्रम् १/३५ भा० आह च नैगमशब्दार्थानामेकानेकार्थनयगमापेक्षः । देश-समग्रग्राही, व्यवहारी नैगमो ज्ञेयः।।१।। आर्या विषयश्च स्वविषयः तस्मिन्नियमात नियतत्वात्, यतः प्रत्यक्षादीनि स्वविषयमेव परिच्छिन्दन्ति, न च ता:=प्रत्यक्षादिका ज्ञानशक्तयः विरूद्धाः='अयथात्मिकाः प्रतिपत्तय इति न युज्यतेऽभिधातुं, तद्वन्नयैरपि स्वविपयनियमान्नास्ति विप्रतिपत्तिप्रसङ्ग इति ।।
सम्प्रति प्रक्रान्तं नयलक्षणमुदाहरणं चादर्शितं संक्षिप्तरूचीनामनुग्रहार्थमार्याभिर्वक्तुकाम एवं प्रक्रमते- आह चेत्यादि । आह चेत्यात्मानमेव पर्यायान्तरवर्तिनं निर्दिशति, निगमो जनपदस्तत्र भवाः नैगमा:-शब्दास्तेषाम् अर्थाः अभिधेयाः अतस्तेषां नैगमशब्दार्थानामेको विशेषः अनेक सामान्यम् अनेकव्यक्त्याश्रितत्वात् तावेव चार्थी एकानेकार्थों तयोरेकानेकार्थयोर्नया-प्रकटनं प्रकाशनं एकानेकार्थनयः स एव गमः=प्रकारः, एकानेकार्थनयगमस्तमपेक्षते अभ्युपैति यः स एकानेकार्थनयगमापेक्षः, पूर्ववाचो युक्त्या पुनरप्यमुमेवार्थमनुस्मरयन्नाह- देशेत्यादि । देशो विशेषः समग्र सामान्यं तयोर्लाही
- હેમગિરા - ભાષ્યાર્થ - જનપદમાં ઉચ્ચારણ કરાતા શબ્દાર્થોના એક અનેક અર્થોને પ્રકાશન કરનારા ભેદોની અપેક્ષાવાળો તથા દેશ અને સમગ્રગાહી વ્યવહારને કરનાર આ નૈગમ નય છે. છતાં પણ આ પ્રત્યક્ષાદિ પ્રમાણરૂપ જે જ્ઞાન શક્તિઓ છે એ વિરૂદ્ધ પ્રતિપત્તિવાળી અયર્થાય બોધ કરવાનારી નથી તેમ નયો પણ પોત પોતાના વિષયમાં નિયત હોવાથી વિપ્રતિપત્તિવિરોધરૂપ નથી. આ પ્રમાણે પ્રસ્તુત નયોના સ્વરૂપને સમજાવવા ઉદાહરણો રજુ કર્યા, હવે સંક્ષેપ રૂચિવાળા જીવોને સમજાવવા “આર્યા' છંદવાળા શ્લોકો વડે = “નયકારિકા'ના માધ્યમે નયોની પુનઃ વ્યાખ્યા કરે છે. 'લાદ ' પ્રયોગથી ભાષ્યકાર પોતાને જ અન્ય પર્યાયરૂપે સૂચવે છે.
નૈગમનયનો હળવો પરિચય : નિગમ એટલે લોક, નગર અને ત્યાં થનાર = ઉચ્ચારાતાં શબ્દો તે નૈગમ. આ નિગમ સંબંધી શબ્દો અને તેનાથી અભિધેય - અર્થો જે એક-અનેકરૂપ છે એક = વિશેષ. અનેક = અનેક વ્યક્તિમાં આશ્રિત એવું સામાન્ય તેઓને પ્રગટ કરનાર નય તે નેાર્થનઃ આ નયરૂપ પ્રકાર = નેવાર્થનયામ કહેવાય. આ #િાનેવાર્થ: (= એક-અનેક અર્થોને પ્રકાશન કરનારા પ્રકાર)ની જે અપેક્ષા રાખે છે તે નૈગમ કહેવાય.
પૂર્વે નૈગમનના વિવેચક સૂત્રમાં નૈગમની જે વ્યાખ્યા કરી તે વચનોની યુક્તિથી આ જ (સામાન્ય-વિશેષ) અર્થનું પુનઃ સ્મરણ કરતાં કહે છે કે- દેશ એટલે વિશેષ અને સમગ્ર એટલે સામાન્ય. વિશેષ અને સામાન્ય બંનેનો આશ્રય કરનાર આ નય છે. આ નય સામાન્ય વિશેષને એક બીજાથી અત્યંત ભિન્ન માની વ્યવહાર કરનાર છે. તે સંદર્ભમાં ભાષ્યમાં “વ્યવહારીપદ છે. • અથા* T.I ૬. તિ માં,મુ (ાં ,A) ૨. તિં પB. રૂ. “ચાયત્વત્ : મ. ૪. તાવેવાય મ.સં. ૬. નરભુ મુ (ઉં,માં).