SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • सम्यग्दृष्टीनां संख्याविचारणा • १५७ भाष्य- एवं सर्वभावानां नामादिभिन्यासं कृत्वा प्रमाणादिभिरभिगमः कार्य। उक्तं सम्यग्दर्शनम् । જ્ઞાન, વશ્યામ પાટા बहुस्वाम्याधारत्वात् । असङ्ख्येयगुणमिति च योऽसौ क्षायिकराशिः सोऽसङ्ख्येन गुण्यते, अतः क्षायिकाद् बहुतरमास्त इतियावत्, यत् तर्हि क्षायिकं कैवल्याधारं तत् कियत् ?। उच्यते- सर्वकेवलिनामानन्त्यादनन्तगुणं, कैवल्याधारमेतद् दृश्यमिति, अतः आह- सम्यग्दृष्टयस्त्वनन्ता इति । केवलिनोऽनन्ता इत्यर्थः । ततस्तद्वयंप्यनन्तमेव । इति द्वारपरिसमाप्तिसूचकः। अथ किं सम्यग्दर्शनस्यैव निर्देशादिसदादिभिद्वारैरधिगमः क्रियते उत ज्ञानादीनामपीति ?। उच्यते- ज्ञानादीनामपि, किन्तु एकत्र सम्यग्दर्शने योजना कृताऽन्यत्राप्येवं दृश्येत्यतिदिशतिएवं सर्वभावानामित्यादिना। एवमिति यथा सम्यग्दर्शनस्य तथा सर्वभावानां ज्ञानादीनां नामस्थापनादिभी रचनां कृत्वा प्रमाण-नय-निर्देशादि-सदादिभिः परीक्ष्याधिगमः कार्य इति । यत् प्रस्तुतं – હેમગિરા ભાષ્યાર્થ:- આમ સર્વ (સમ્યગ્દર્શનાદિ) ભાવોનો ન્યાસ (સ્થાપના) કરીને પ્રમાણાદિ અનુયોગદ્વારો વડે બોધ કરવો. સમ્યગ્દર્શન કહેવાયું. હવે જ્ઞાન કહીશું. Iટા રહેલ હોવાથી આ અસંખ્યય ગુણ કહ્યું છે. અસંખ્યય ગુણ જે ક્ષાયિકની રાશિ છે, તેને અસંખ્ય વડે ગુણતાં ક્ષાયોપથમિકની સંખ્યા આવે તેથી ક્ષાયિકથી ક્ષાયોપથમિક બહેતર છે તેમ કહ્યું. # સમ્યગ્દષ્ટિજીવોની સંખ્યા ૪ પ્રશ્ન :- તમે તો છબસ્થ ક્ષાયિક સમ્યગ્દર્શનીની વાત કરી પરંતુ જે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ કેવળી છે. તેમની કેટલી સંખ્યા? ઉત્તર - સર્વ કેવલીઓ (સિદ્ધ સહિત) અનંત હોવાથી કેવળી રૂપ આધારમાં રહેલુ ક્ષાયિક સમ્યત્વને અનંતગણુ કહ્યું છે અને એથી સમ્યગ્દષ્ટિઓની સંખ્યા ભાષ્યમાં અનંત કહી છે. આ પ્રમાણે કેવળી અનંત હોવાથી તદ્દર્તિ ક્ષાયિક સમ્યગ્દર્શન પણ અનંતા જ છે. ભાષ્યનો ‘ત્તિ' શબ્દ એ અલ્પબહુત દ્વારની પરિસમાપ્તિનું સૂચક છે. - પ્રશ્ન :- આ નિર્દેશાદિ તથા સત્ આદિ દ્વારો વડે શું સમ્યગ્દર્શનનો જ (અધિગમ) બોધ કરાય છે કે બીજા જ્ઞાનાદિનો પણ ? - જવાબ :- જ્ઞાનાદિનો પણ અધિગમ થાય છે. પરંતુ દ્વારોની યોજના (અર્થઘટન) તો એક સમ્યગ્દર્શન તત્ત્વમાં દર્શાવી છે. આ મુજબ જ્ઞાનાદિમાંય યોજના કરી લેવી. આ ભલામણ કરતાં ભાષ્યમાં કહ્યું કે જ્ઞાનાદિ સર્વભાવોની નામ, સ્થાપનાદિ વડે રચના કરીને પ્રમાણ, નય, નિર્દેશ, સત્ આદિ વડે પરીક્ષા કરી અધિગમ કરવો. પ્રસ્તુતમાં ““સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર એ મોક્ષમાર્ગ છે” એવા પ્રથમ સૂત્રમાં જે સમ્યગ્દર્શન પદ છે, તે અંગે જે વિચારવા લાયક હતું તે કહી દીધું અને તે કહેવાથી સમ્યગ્દર્શન અંગેનો વિષય સમાપ્ત થયો. આના પછી બીજા અવયવ = જ્ઞાનની ૬. દુતમમાં હું માં.. ૨. ‘નાદ' પાઠ મુ. પ્રતો ન દૃર:(મ) 1 રૂ. ‘ત્યાદ્રિના' પાડો મુકતો ન ફ્રુટ () ૪. "fમામ: મુ.(G) 1
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy