________________
१५६ _ •औपशमिकादिसम्यग्दर्शनस्य अल्पबहुत्वविचारः• तत्त्वार्थाधिगमसूत्रम् १/८
भाष्य- उच्यते- सर्वस्तोकमौपशमिकम् । तत: क्षायिकमसङ्ख्येयगुणम् । ततोऽपि क्षायोपशमिकमसङ्ख्येयगुणम्। सम्यग्दृष्टयस्त्वनन्तगुणा इति। नेति, आश्रयभेदेन चाल्पबहुत्वचिन्तेहाश्रिता, अल्पबहुत्वमिति अल्पबहुभावः। किञ्चिदल्पमत्रास्ति किञ्चित् तु बह्विति कथं भावनीयम् ?।।
उच्यते- सर्वस्तोकमौपशमिकम्, यत ईदृशीं परिणतिं श्रेण्यारोहादिस्वभावां न बहवः सत्त्वाः सम्प्राप्नुवन्तीत्यागमात्, ततः क्षायिकमसंख्येयगुणम्, ततः औपशमिकात् क्षायिकमिति च। अत्रायं विशेषः प्रेक्ष्या-छद्मस्थानां श्रेणिकादीनां यत् क्षायिकं तद् गृह्यते, अपायसद्भावात्, छद्मस्थवर्तिनश्च
औपशमिकस्यावधितयोपात्तत्वात् तत इत्यनेनावधिमतापि तादृशेन भवितव्यम् । तत औपशमिकात् क्षायिकं छद्मस्थस्वामिकसङ्ख्येयगुणमिति, योऽसावौपशमिको राशिः सोऽसङ्ख्येयेन राशिना गुण्यते, औपशमिकाद् बहुतरमितियावत् । ततोऽपि क्षायिकात् क्षायोपशमिकं भवत्यसङ्ख्येयगुणं, सर्वगतिषु
- હેમગિરા - ભાષ્યાર્થ:- જવાબ :- સહુથી ઓછા ઔપશમિક ભાવવાળા સમકિતિ છે, આના કરતાં ક્ષાયિક અસંખ્યાત ગુણા હોય ત્યાર બાદ ક્ષાયોપથમિક અસંખ્યય ગુણ હોય છે. ક્ષાયોપથમિક કરતાં સમ્યગ્દષ્ટિ અનંતગુણ હોય છે. ક્ષાયિકાદિ ભાવરૂપ આશ્રયભેદને આશ્રયી અલ્પબદુત્વની ચિંતા કરાઈ છે. (ત્રણમાંથી કયા ભાવને આશ્રિત સમકિતી જીવો કેટલા છે તે અંગે અહીં વિચારણા કરાશે.) અલ્પબદુત્વ એટલે અલ્પઅધિકભાવ. કોના ? સમ્યગ્દર્શનના. અર્થાત્ અમુક ભાવમાં અલ્પ સંખ્યક સમકિત છે અને અમુક ભાવમાં અધિક, આવા આ અલ્પબદુત્વને અહીં કઈ રીતે સમજવું ? તે પ્રશ્નકારનો ભાવ છે.
ઓપશમિક સભ્યત્વ સહુથી અલ્પ જવાબ:- ઓપશમિક સમકિત સર્વથી અલ્પ છે કારણ કે ઉપશમશ્રેણી પર ચઢવાના સ્વભાવવાળી એવા પ્રકારની પરિણતિને બહુ જીવો પ્રાપ્ત નથી કરતા, તેમ આગમમાં કહ્યું છે.' આ ઔપશમિક કરતાં ક્ષાયિક અસંખ્યય ગણા છે. વિશેષ એટલું જાણવું કે અહીં જે ક્ષાયિકનું ગ્રહણ કર્યું છે, તે શ્રેણિકાદિ છદ્મસ્થો જે ક્ષાયિક સમ્યકત્વી છે તેનું સમજવું કારણ કે તેમને જ અપાય (મતિજ્ઞાન)નો સદ્ભાવ છે. (અપાય રહિત ક્ષાયિક સમ્યગ્દર્શનવાળા તો સમ્યગ્દષ્ટિમાં ગણાય) અને છબસ્થ જીવોમાં વર્તતું ઔપથમિક સમકિત, મર્યાદિત સંખ્યામાં દર્શાવેલ હોવાથી આ ઉપશમ સમ્યત્વવાળા જીવોની સંખ્યા પણ મર્યાદિત (અલ્પ) હોય છે. તે આ ઉપશમ સમકિતી કરતાં છબસ્થક્ષાયિકની સંખ્યા અંસખ્ય ગુણ હોય છે. જે આ પથમિક રાશિ છે તેને અસંવેય રાશિ વડે ગુણતાં જે રાશિ આવે તે છબસ્થ ક્ષાયિકની સમજવી અર્થાત્ ઔપથમિક કરતા ક્ષાયિક અધિકાર હોય. આ ક્ષાયિક કરતાં ક્ષાયોપથમિક અસંખ્યય ગુણ હોય છે. ચારે ગતિમાં આ ક્ષાયોપથમિક સમકિતના સ્વામિઓ ૨. સર્વી રૂતિ પાટો મુકતી ન ર (ઉં,મ) I