________________
•સ્થિતિવન્યાદિ
तत्त्वार्थाधिगमसूत्रम् १/३ येष्वेवाकाशप्रदेशेष्ववगाढस्तेष्वेवास्थितान् कार्मणविग्रहयोग्याननेकरूपान् पुद्गलान् स्कन्धीभूतानाहारवदात्मनि परिणामयति सम्बन्धर्यतीति ततस्तानध्यवसायविशेषाज्ज्ञानादीनां गुणानामावरणतया विभजते हंसः क्षीरोदके यथा, यथा वा आहारकाले परिणतिविशेषक्रमवशादाहर्ता रसखलतया परिणतिमानयत्यनाभोगवीर्यसामर्थ्यात् । एवमिहाप्यध्यवसायविशेषात् किञ्चिद् ज्ञानावरणीयतया किञ्चिद् दर्शनाच्छादकत्वेनापरं सुख-दुःखानुभवयोग्यतया परं च दर्शन-चरणव्यामोहकारितयाऽन्यन्नारक-तिर्यङ्-मनुष्यामरायुष्केनान्यद् गति-जाति-शरीराद्याकारेणाऽपरमुच्च-नीचगोत्रानुभावेनाऽन्यद् दानाद्यन्तरायकारितया व्यवस्थापयति ।
एष प्रकृति बन्धः । स्थितिबन्धस्तु, तस्यैवं प्रविभक्तस्य अध्यवसायविशेषादेव जघन्यमध्यमोत्कृष्टां स्थितिं निवर्तयति ज्ञानावरणादिकस्यैप स्थितिबन्धः । अनुभावबन्धस्तु, कृतस्थितिकस्य स्वस्मिन्काले परिपाकमितस्य याऽनुभूयमानावस्था शुभाशुभाकारेण घृत-क्षीर-कोशातकीरसोदाहृतिसाम्यात्सोऽनुभावबन्धः ।
– હેમગિરા ૦
* બંધના સ્વરુપને સમજીએ # બંધ - જ્યારે આત્મા રાગ-દ્વેષની સ્નિગ્ધતાના અંશોથી લેપાયેલા સર્વ આત્મ પ્રદેશવાળો થાય ત્યારે જે પણ આકાશ પ્રદેશોમાં રહેલો હોય તે તે આકાશ પ્રદેશમાં રહેલ કાર્પણ શરીરને યોગ્ય અનેક પ્રકારના અંધભૂત પુદ્ગલો-(કાર્પણ વર્ગણા)ને આહારની જેમ પોતાનામાં પરિણમાવે છે અર્થાતુ પોતાની સાથે બાંધે છે.
પ્રકૃતિબંધ :- બંધ કર્યા પછી આત્મા પોતે જ અધ્યવસાય વિશેષથી જ્ઞાનાદિ ગુણોના આવરણ તરીકે કર્મોની જુદી જુદી વહેંચણી - વિભાગ કરે. જેમ હંસ પાણી મિશ્રિત દૂધમાં દૂધ-પાણીનો વિભાગ કરે તેમ, અથવા જેમ ખાવાના સમયે ભોજન કરનારને ગ્રહણ કરાતો આહાર પાચન થઈને ક્રમથી દેહના સાહજિક બળના સામર્થ્યથી યથાયોગ્ય રસ, ખળ રૂપે પરિણતિને પામે છે તેમ આત્મા વડે ગૃહિત કર્મો પણ અધ્યવસાય વિશેષથી કેટલાક જ્ઞાનાવરણીય તરીકે, કેટલાક દર્શનાવરણીય તરીકે, કેટલાક શાતા-અશાતા વેદનીય તરીકે અને બીજા કેટલાક દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય તરીકે, નરક-તિર્યંચ-મનુષ્ય-દેવના આયુષ્ય તરીકે, કેટલાક ગતિ, જાતિ, શરીરનાં આકારે નામ કર્મ તરીકે, બીજા કેટલાક ઉચ્ચ અને નીચ ગોત્ર કર્મ સ્વરૂપે, તેમજ દાનાન્તરાયાદિ કર્મ તરીકે કેટલાક વિભાજિત થાય છે આ પ્રમાણે તે તે પ્રકૃતિ (સ્વભાવ) રૂપે કર્મનું વિભાગીકરણ તે પ્રકૃતિબંધ.
સ્થિતિ બંધ :- વિભક્ત થયેલા તે જ જ્ઞાનાવરણીયાદિ કર્મોનું અધ્યવસાય વિશેષથી જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિ તરીકે નક્કી = નિર્મિત થવું તે સ્થિતિબંધ.
અનુભાગ બંધ :- રસબંધ - બંધાયેલી કર્મોની જે સ્થિતિ, તે સ્થિતિનો જયારે સ્વ-યોગ્ય કાલમાં પરિપાક (ઉદય) થશે ત્યારે અનુભવાતી જે શુભ કે અશુભ અવસ્થા તે જ રસબંધે છે. . “ શે મુ.T.(જં.મા.) ૨. મૂતાદ 7.. રૂ. ‘તીતિ વાત્મા તત મુ:.(.) ૪. પરમતિ પણ રા. ૬. ઢર્શનાવર" રા...