SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ २० • तीर्थकृतां स्वयसम्बुद्धता-सद्धर्मदेशना च • तत्त्वार्थाधिगमसूत्रम् स्वोपज्ञभाष्यजन्म-जरा-मरणार्त्त, जगदशरणमभिसमीक्ष्य निःसारम् । स्फीतमपहाय राज्यं, शमाय धीमान् प्रवव्राज ।।१५।। प्रतिपद्याशुभशमनं, निःश्रेयससाधकं श्रमणलिङ्गम्। कृतसामायिककर्मा, व्रतानि विधिवत्समारोप्य ।।१६।। *सम्यक्त्व-ज्ञान-चारित्र-संवर-तप:-समाधि-बलयुक्त: । मोहादीनि निहत्याऽशुभानि चत्वारि कर्माणि ।।१७।। केवलमधिगम्य विभुः, स्वयमेव ज्ञान-दर्शनमनन्तम्। लोकहिताय कृतार्थोऽपि देशयामास तीर्थमिदम् ।।१८।। *द्विविधमनेकद्वादश-विधं महाविषयममितगमयुक्तम्। संसारार्णवपारगमनाय दुःखक्षयायालम् ।।१९।। ग्रन्थार्थवचनपटुभिः, प्रयत्नवद्भिरपि वादिभिर्निपुणैः. अनभिभवनीयमन्यै-र्भास्कर इव सर्वतेजोभिः ।।२०।। कृत्वा त्रिकरणशुद्धं, तस्मै परमर्षये नमस्कारम् । पूज्यतमाय भगवते, वीराय विलीनमोहाय ।।२१।। भगवते, वीराय विलीनमोहाय” अतोऽपरिमेयानुत्तरानन्तगुणस्वार्थसम्पद्युक्तः सद्धर्मतीर्थस्यास्य प्रणायको भगवान् जगत्परमेश्वरः प्रत्यासन्नोऽस्मत्परमबान्धवो महावीरोऽभिप्रणम्य इत्यस्यैव नमस्कारः इत्येवं - હેમગિરા - બુદ્ધિશાળી એવા આ વીર પ્રભુએ જન્મ-વૃદ્ધાવસ્થા અને મરણથી પીડાતા સંસારને અશરણ અને અસાર જાણીને (જોઈને) વિશાળ રાજ્યનો ત્યાગ કરી, શમસુખના માટે પ્રવ્રુજિત થયા. ૧પો. અશુભકર્મના નાશક તથા મોક્ષ પ્રાપક એવા સાધુવેષને ગ્રહણ કરી સર્વવિરતિ સામાયિકનો સ્વીકાર કરી વિધિપૂર્વક વ્રત આદરી, ૧દી ત્યાર બાદ સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર, સંવર, તપ અને સમાધિના બળથી યુકત એવા પ્રભુએ મોહનીય વિગેરે ચાર અશુભ (ઘાતી) કર્મનો નાશ કરીને. અનંત કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરી તે વિભુ (સર્વજ્ઞ) પરમાત્મા પોતે કૃતાર્થ થયાં છતાં પણ લોકોના હિત માટે પ્રવચનનો ઉપદેશ આપ્યો. (તીર્થ સ્થાપ્યું.) I૧૭-૧૮ના આ પ્રવચનના વિશેષણો - અંગબાહ્ય, અંગ પ્રવિષ્ટ એમ બે પ્રકારનું આ પ્રવચન છે. તેમાં અંગ બાહ્ય અનેક પ્રકારનું અને અંગ પ્રવિષ્ટ બાર પ્રકારનું છે, વળી આ પ્રવચન મહાવિષયોવાળું અને અમાપ્ય ગમ (આલાવાઓ)થી ભરપૂર, સંસાર સમુદ્રથી પાર કરવા અને દુઃખનો નાશ કરવાને સમર્થ, બીજા મણિ આદિ સર્વ પ્રકાશ જેમ સૂર્યને ઝાંખો પાડી શકતા નથી તેમ ગ્રંથો અને અર્થની વાચનાઓમાં ચતુર અને સતત પ્રયત્નશીલ એવા બુદ્ધિશાળી અન્યવાદીઓથી પણ જે પરાભવ પામનારુ નથી. એવા પ્રવચન તીર્થનો તેમણે ઉપદેશ આપ્યો ll૧૯-૨૦ll તેવા અત્યંત પૂજ્ય, વિનાશ થયો છે મોહ જેમનો એવા પરમર્ષિ શ્રી વીર પ્રભુને મન, વચન, કાયાની ત્રિકરણ શુદ્ધિ પૂર્વક (હું) નમસ્કાર કરુ છું જરા સૂર મંગલ-સંબંધની વિચારણા * પ્રશ્ન :- કારિકામાં મંગલ તરીકે પ્રભુ મહાવીરને જ કેમ નમસ્કાર કર્યો ? જવાબ :- અપરિમિત, અનુત્તર અને અનંત ગુણ રૂપ આત્મ-સંપત્તિ યુકત તેમજ આ સમ્યગુ ધર્મતીર્થના પ્રણેતા એવા જગત્પતિ ભગવાન મહાવીર જે અતિ નજીકના અમારા પરમ હિતકારી) *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.-૬,૭,૮.
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy