________________
૨ ૦ • क्षेत्रकृतभेदनिदर्शनम् ।
तत्त्वार्थाधिगमसूत्रम् १/२६ भा० किंचान्यत् । क्षेत्रकृतश्चानयोः प्रतिविशेषः। अवधिज्ञानमङ्गुलस्यासङ्ख्येयभागादिषूत्पन्न भवत्यासर्वलोकात्, मनःपर्यायज्ञानं तु मानुषक्षेत्र एव भवति, नान्यक्षेत्र इति।। च मनोगतानीति-मनो व्यापारभाञ्जीत्यर्थः, असञ्चिन्त्यमानानि तु नैव जानीते साक्षात् । किञ्चान्यदिति, अयं चापरो भेदहेतुरिति ।।
क्षेत्रकृतश्चानयोरवधिमनःपर्याययोः प्रतिविशेषो=भेदो दृश्यः, एतद् भावयति- अवधिज्ञानमङ्गुलेत्यादि । अगुलस्यासङ्ख्येयानि खण्डानि कृतानि, तत्रैकस्मिन्नसङखेयभागमात्रे क्षेत्रे यावन्ति रूपिद्रव्याणि समवगाढानि सर्वस्तोकानि यः पश्यति, ततः स एव वर्धमानेन तेन बहूनि बहुतराणि च द्रव्याण्यवगच्छति यावत् सर्वलोकावस्थितानि रूपिद्रव्याणि पश्यति, शुभाध्यवसायविशेषादिति, एतदाह- अङ्गुलस्यासङ्ख्येयभागादिषूत्पन्नं भवत्यासर्वलोकादिति । मनःपर्यायज्ञानस्य तु नैतावत् क्षेत्रमस्ति, यतो मनःपर्यायज्ञानं मानुषेत्यादि, मानुषक्षेत्रे अर्धतृतीयेषु द्वीपसमुद्रेष्वित्यर्थः, नान्यक्षेत्रे इति न वैमानिकेषु न वा शर्कराप्रभादिनरकेष्विति ।। स्वामिकृत इत्यादि । अवधिज्ञानं संयतस्य साधोर्विरतस्येत्यर्थः । असंयतस्य अविरतस्य, वाशब्दात्
– હેમગિરા ભાષ્યાર્થ - વળી બીજો ભેદ પણ છે. અવધિ અને મન:પર્યાયનો ક્ષેત્ર-કૃત ભેદ પણ છે. અવધિજ્ઞાન અંગુલના અંસખ્યાતમાં ભાગથી માંડી સર્વલોક સુધી વ્યાપી બને, જયારે મન:પર્યાયજ્ઞાન માનવક્ષેત્ર વિષેનું જ થાય. બીજા કોઈ ક્ષેત્ર વિષેનું થઈ શકતું નથી. • આ અવધિજ્ઞાનીને ઉપલબ્ધ રૂપી દ્રવ્યોમાંથી જેટલા પણ દ્રવ્યો મન:પર્યાયજ્ઞાનના વિષયભૂત બને તેટલા સર્વને આ મનઃ પર્યાયજ્ઞાની અધિકતર પર્યાયપૂર્વક જાણે. વળી આ દ્રવ્યો કોઈ થકી વિચારાતા (મનોગત) હોય તો જ આ જાણી શકે મનોગત ન હોયતો ન જાણે. વળી બીજો ભેદ દર્શાવે છે.
ક્ષેત્રકૃત ભેદ - અવધિ અને મન:પર્યાયના ભેદનું ભાવન કરતા કહે છે કે અંગુલના અસંખ્ય ટુકડાઓ કરવામાં આવે અને તેમાં એક અસંખ્યાતમાં ટૂકડા જેવડા ક્ષેત્રમાં જેટલા રૂપી દ્રવ્યો અવગાહીને રહ્યા હોય તેટલા દ્રવ્યો ઓછામાં ઓછા અવધિજ્ઞાની જુએ છે ત્યારબાદ એ જ અવધિજ્ઞાની શુભ અધ્યવસાય વિશેષથી વધતા બહુ, બહુતર દ્રવ્યોને જાણે. યથાવત્ સર્વલોકમાં રહેલા તમામ રૂપી દ્રવ્યોને જાણે-જુએ. મન:પર્યાયજ્ઞાનને આટલા ક્ષેત્રનું જ્ઞાન નથી કારણ કે આ જ્ઞાન મનુષ્યક્ષેત્રરૂપ અઢીદ્વીપ તથા બે સમુદ્રને આશ્રયીને જ થાય. અર્થાત્ વૈમાનિકાદિ કે દેવલોક શર્કરા પ્રભાદિ, નરકક્ષેત્રને આશ્રયી આ જ્ઞાન ન થાય. ત્યાં રહેલા જીવોના માનસિક ચિન્તનને આ મન:પર્યાયી ન જાણી શકે.
સ્વામિકૃત ભેદ :- સાધુને અર્થાત્ વિરતને, અવિરતને, ‘વા' શબ્દથી; દેશવિરતિધરશ્રાવકને
૧. મનુષ્યત્ર ETB.તિ.. ૨, વ્યાજ પણ મુ.(ઉં, માં,સ) | *.... પતંગ્વિતિતપાટો મુ. પ્રતો
ર
(
મ) I