SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ १८८ • अवग्रहादिभेदनिरूपणम् . तत्त्वार्थाधिगमसूत्रम् १/१५ સૂત્ર-- *ગવપ્રદેહાપધારણ ૨-૨૫ भाष्य- तदेतत् मतिज्ञानमुभयनिमित्तमप्येकशश्चतुर्विधं भवति । तद्यथा- *अवग्रह ईहा अपायो धारणा चेति। केवलो निमित्तीक्रियते ओघज्ञानस्य ।।१४ ।। तत् पुनरिन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं वा ज्ञानं किमेकरूपमुतास्ति कश्चिद् भेदकलापः ?। अस्तीत्याह । यद्यस्ति ततो भण्यताम् । उच्यते- तदेतत् मतिज्ञानं लक्षण-विधानाभ्यां यदुक्तम् उभयनिमित्तमिन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तम् अपिशब्दादिन्द्रियानिन्द्रियनिमित्तमपि ।। ___ अथेन्द्रियानिन्द्रियनिमित्तसमुदायरूपेण स्थितं चतुर्विधं किं ग्राह्यम् ? । नेत्याह- एकशः, एकैकं. स्पर्शनेन्द्रियनिमित्तं चतुर्विधं, रसनेन्द्रियनिमित्तं चतुर्विधं, घ्राणेन्द्रियनिमित्तं चतुर्विधम्, चक्षुरिन्द्रियनिमित्तं चतुर्विधं, श्रोत्रेन्द्रियनिमित्तं चतुर्विधं, मनोनिमित्तं चतुर्विधमिति । चतस्रो विधा यस्य तच्चतुर्विधम् । - હેમગિરા - સુત્રાર્થ - અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એ મતિજ્ઞાનના ભેદો સમજવા.૨-શ્વા ભાષ્યાર્થ:- તે આ ઉભય નિમિત્તવાળુ પણ આ મતિજ્ઞાન(ઈન્દ્રિયનિમિતાદિ) એક એકને આશ્રયી ચાર પ્રકારે છે. તે આ મુજબ - અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા. તે વેલડી આદિના ઓઘ જ્ઞાનમાં માત્ર મતિ અજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ જ નિમિત્ત છે. (મતિજ્ઞાનાવરણ સમ્યગ્દષ્ટિને મતિ જ્ઞાનનું આવરણ કરે છે જ્યારે મિથ્યાષ્ટિ જીવને મતિઅજ્ઞાનનું આવરણ કરે છે માટે આ અપેક્ષાએ તેને મતિઅજ્ઞાનાવરણ કહ્યું છે.) I/૧૪ ૧૫મા સૂત્રની અવતરણિકા :- તમે કહેલા ઈન્દ્રિય નિમિત્ત અથવા અનિન્દ્રિય નિમિત્ત જ્ઞાન શું એક જ રૂપવાળા છે કે અનેક ભેદ-સમૂહવાળા છે ? તે કહો. જો અનેક ભેદ છે તો તે કહો. આના જવાબમાં વાચકશ્રી ૧૫મું સૂત્ર કહે છે- લક્ષણ અને વિધાન થકી કહેવાયેલુ ઈન્દ્રિય અને અનિન્દ્રિય આ ઉભયનિમિત્તવાળું એવું આ મતિજ્ઞાન ચાર પ્રકારે છે. ભાષ્ય નિર્દિષ્ટ કરે શબ્દથી ઈન્દ્રિયાનિન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાનનું પણ ગ્રહણ કરવું. & ઉભયનિમિત્ત મતિજ્ઞાનના ચાર પ્રકાર * શંકા - ભાષ્યમાં ચાર પ્રકાર જે કહ્યા છે તે “ઈન્દ્રિયાનિન્દ્રિય-નિમિત્તના સામૂહિક ચાર ભેદ સમજવા ? (કે દરેક ઇન્દ્રિયના અને અનિન્દ્રિયના જુદા-જુદા ચાર ભેદ સમજવા?) સમાધાન - અનિન્દ્રિય એવા મનના અને પ્રત્યેક ઈન્દ્રિયના અવગ્રહ આદિ ચાર પ્રકાર સમજવા. પણ સામૂહિક ચાર પ્રકાર સમજવા નહીં. અર્થાત્ દરેક ઈન્દ્રિયથી થતું મતિજ્ઞાન ચાર પ્રકારે છે. સ્પર્શેન્દ્રિયનિમિત્ત મતિજ્ઞાન ચાર પ્રકારે, રસનેન્દ્રિય નિમિત્ત ચાર પ્રકારે, ધ્રાણેન્દ્રિયનિમિત્ત ચાર પ્રકારે, ચક્ષુરિન્દ્રિય નિમિત્ત ચાર પ્રકારે, શ્રોત્રેન્દ્રિય નિમિત્ત ચાર પ્રકાર તથા મનો નિમિત્ત *. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૨૯
SR No.005749
Book TitleTattvarthadhigam Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherVijay Kesharchandrasuri Foundation Girivihar Turst
Publication Year1950
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy