________________
स्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् • यत्र मतिज्ञानं तत्र श्रुतज्ञानम् .
२१३ भाष्य- श्रुतमाप्तवचनं आगमः उपदेश ऐतिह्यमाम्नाय: प्रवचनं जिनवचनमित्यनर्थान्तरम् ।। ततः श्रुतज्ञानस्योत्पत्तिरिष्टा न मतिज्ञानाभावे, किं पुनः कारणं तदेव मतिज्ञानं न श्रुतज्ञानं भवतीति मृत्तिकावद् घटरूपेण ? उच्यते- एवं सति 'श्रुतज्ञाने प्रादुर्भूते मतिज्ञानस्य नाशः स्यात्, न चैतदिप्यते । यत आह- “जत्थ मई तत्थ सुअं, जत्थ सुअं तत्थ मई (जत्थ आभिणिबोहियनाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थाभिणिबोहियनाणं”(नन्दी.सू.२४)। तस्मादपेक्षाकारणमेव मतिज्ञानं तस्योत्पत्तौ लब्धिरूपं भवति, न पुनः समवायिकारणमिति ।
एतच्च लक्षणमुक्तमेव यतो मतिज्ञानस्य भावे लक्ष्यते श्रुतमिति । एतच्च श्रुतज्ञानमेवमात्मकमिन्द्रिय-मनोनिमित्तं ग्रन्थानुसारि विज्ञानं यदिति, तं च ग्रन्थं दर्शयति बहुभिः पर्यायशब्दैः श्रुत
- હેમગિરા ભાષ્યાર્થ :- શ્રત, આપ્તવચન, આગમ, ઉપદેશ, એતિહ્ય, આમ્નાય, પ્રવચન, જિનવચન આ બધા અનર્થાન્તર છે.
પ્રશ્ન :- જેમ માટીમાંથી ઘટનું નિર્માણ થાય અને માટી એ જ ઘટરૂપે પરિણમે છે તેમ આ કારણ મતિજ્ઞાને પોતે જ શ્રુત (કાય) રૂપ કેમ નથી બનતું ? આમાં શું કારણ...?
સમાધાન :- એ રીતે જો મતિજ્ઞાન શ્રુતજ્ઞાન રૂપ બની જાય તો મતિજ્ઞાનનો નાશ માનવો પડે એવું તો અહીં ઈષ્ટ નથી. કારણ કે કહ્યું છે કે “જ્યાં મતિ છે, ત્યાં શ્રત છે. જ્યાં શ્રત છે, ત્યાં મતિ છે.” જ્યાં આભિનિબોધિક જ્ઞાન છે ત્યાં શ્રુતજ્ઞાન છે. અને જયાં શ્રુતજ્ઞાન છે ત્યાં આભિનિબોધિક છે. (નંદીસૂત્રના ૨૪ સૂત્રમાં આ વાત કહી છે.) તેથી લબ્ધિરૂપ એવા મહિને શ્રતની ઉત્પત્તિમાં અપેક્ષા કારણ જ માનવું ઉચિત છે. નહીં કે સમવાયી = ઉપાદાન કારણ.
. . આ વાત શ્રુતના લક્ષણથી જ જણાઈ આવે છે. કારણ કે ત્યાં “મતિપૂર્વ' કહીને મતિજ્ઞાનના સંભાવમાં શ્રત છે તેમ જણાવ્યું છે. આશય એ છે કે મતિરૂપ કારણ એ કૃતરૂપ કાર્યની ઉત્પત્તિમાં હાજર છે. તેથી અપેક્ષા કારણ તરીકે કહેવાય છે. અગર જો સમવાયી કારણ હોય તો માટીથી થનાર ઘટકાર્યમાં જેમ તે માટી પૃથર્ જણાતી નથી પણ કાર્યરૂપે બની જાય છે.તેમ આ મતિ પણ પૃથર્ગે ન જણાવી જોઇએ પણ મૃતરૂપે બની જવી જોઈએ. તેવું તો થતું નથી. તેથી મતિને શ્રુતનું અપેક્ષા કારણ કહેવું સંગત છે.
હવે ઈન્દ્રિય અને મનના નિમિત્તે થનારું તથા શાસ્ત્રને અનુસરનારું વિજ્ઞાન રૂપ જે આ શ્રુતજ્ઞાન છે, તેને ભાષ્યમાં ઘણા પર્યાયવાચી શબ્દો વડે જણાવે છે. તે આ પ્રમાણે :- શ્રુત :
*. જુઓ પરિશિષ્ટ-૪ ટિ.૩૧ ૨. શ્રુતજ્ઞાન મુ. (મ.) . ૨. ટૂ-વૃત્તિકૃમિ: શ્વિન - નન્દ મતિના તત્થ સુતના નન્દ सुतनाणं तत्थ मतिनाणं” इतिरूपं सूत्रं मौलभावेनागीकृतमस्ति । किञ्च श्रीचूर्णिकृदादिभिः मौलभावेनाड्गीकृतमेतद् “जत्थ मतिनाणं... इत्यादिसूत्रं- साम्प्रतीतनेप्वादर्शपु नोपलभ्यते। अपि च चूर्ण्यवलोकनेनैतदपि ज्ञायते यत् चूर्णीकृत्समयभाविप्वादशेपु पाठभेदयुगलमप्यासीदिति ।। (मुनिश्रीपुण्यविजयजीसम्पादितनन्दिसूत्रान्तर्गतपाठः) ३. ज्ञानभावे मु. (भा.रा.)।