________________
२१४ आप्तवचनादिपदानां विमर्शः .
तत्त्वार्थाधिगमसूत्रम् १/२० माप्तवचनमित्यादिभिः। श्रूयते तदिति श्रुतम्, अस्मिन् पक्षे शब्दोऽभिधीयते, तस्य शब्दस्य श्रुतज्ञानं परिच्छेदकारि श्रुतज्ञानमिति गृह्यते । एवं सर्वेप्वाप्तवचनादिपु पप्ठीसमास आश्रयणीयः, आप्तवचनस्य ज्ञानं यत्परिच्छेदकारि इत्येवम्, आप्तो रागादिवियुतः तस्य वचनमिति ।।
ननु चार्थमेव कथयति तीर्थकृत्, न सूत्रं प्रथ्नाति, गणधरास्तु सूत्रसन्दर्भेण व्याप्रियन्ते, कथं तर्हि इदमुच्यते-आप्तस्य तीर्थकृतो वचनं द्वादशाङ्ग-गणिपिटकमिति ?।। ___उच्यते- गौणीकल्पनामाश्रित्योक्तमाप्तस्य वचनमित्येतत् । कथम् ? यदा हि भगवान् जीवादिकमर्थं केवलज्ञानभास्वत्प्रभाप्रकाशितं गणधरेभ्य आचप्टे तदाऽसौ जीवादिरर्थस्तस्मिन् केवलज्ञानदर्शनात्मके तीर्थकृति समारूढ इव लक्ष्यते प्रतिबिम्बाकारेणोपर्जायमानत्वात् अतोऽसावप्यर्थ आप्तो भवति, तदध्यारोपोत्, तस्याप्तस्यार्थस्य तद्गणधरवचनं, प्रतिपादकमित्याप्तवचनं भण्यते । यद्वा गणधरवचनमेवाप्तवचनम्, निश्रयोपजायमानत्वात् आप्तवचनमुच्यते । एवमागमादिप्वपि घटमानमायोज्यमिति । आगच्छत्याचार्यापरम्परया वासनाद्वारेणेत्यागमः, उपदिश्यते=उच्चार्यते इत्युपदेशः,
– હેમગિરા –
૪ શ્રુતજ્ઞાનના એકાઈક નામો # “સંભળાય તે મૃત.” આ પક્ષે શ્રુતનો અર્થ “શબ્દ' સમજવો. આ શબ્દનો પરિચ્છેદ કરનાર તે શ્રુતજ્ઞાન છે. આ રીતે “આપવચન ઈત્યાદિ બધા પર્યાયવાચી પદોમાં ષષ્ઠીતપુરુષ સમાસ જાણવો. આપ્તવચનનું બોધ કરનારું જે જ્ઞાન તે આતવચન કહેવાય. આમ = રાગાદિ દોષથી રહિત. તેનુ વચન તે આતવચન.
શંકા - રાગાદિ દોષ રહિત તીર્થકરો તો અર્થને જ કહેનારા છે. (‘ત્ય સરદા') પરંતુ સૂત્ર તો બનાવતા નથી. સૂત્ર ગુંથન-રચના તો ગણધરો કરતાં હોય છે. તો પછી તમે કેમ એમ કહ્યું કે “આત = રાગાદિદોષરહિતનું વચન તે દ્વાદશાંગી ગણિપિટક શ્રુત છે.”
સમાધાન :- ગૌણ કલ્પનાને આશ્રયી “આપનું વચન' એ રીતનો ઉલ્લેખ થયો છે. તે આ મુજબ- જ્યારે તીર્થકરો કેવળ જ્ઞાનરૂપ સૂર્યની પ્રભાથી પ્રકાશિત (જણાએલ) જીવાદિ તત્ત્વો = અર્થો ગણધરોને કહે છે. ત્યારે આ જીવાદિ અર્થો તે કેવળજ્ઞાન અને કેવળદર્શન આત્મય તીર્થકર (આત્મા)માં જાણે કે આરૂઢ થયા હોય તેમ જણાય છે. કારણ કે- તીર્થકરમાં જીવાદિ અર્થોનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હોય છે, અને આ રીતે આપ્તપુરુષમાં થતા અર્થારોપણની અપેક્ષાએ ઉક્ત જીવાદિ અર્થ પણ આપ્ત ગણાય. તે ગણધરના વચનો આ આખ-અર્થનું જ પ્રતિપાદન કરનારા છે. તેથી (ગણધરના વચન) પણ આખ વચન જ કહેવાય અથવા તો તીર્થકરની નિશ્રામાં સૂત્ર રચના થતી હોવાથી ગણધરના વચન “આપ્તવચન' જ છે એમ કહી શકાય.
૬. "નાતત્વીત TTBસં૨. “રાત માં રૂ. ૯મીત્યાત રાA..